SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ,* * * ૨૦૨ શ્રી સિદ્ધચક્ર) ૯ અંક-૧૧-૧૨ (૨૭ માર્ચ ૧૯૪૧ પાણી નાંખીએ અને ન રહે, શ્રી તીર્થંકરદેવને ઘાતી- બંધાવાથી જ્ઞાન ઉદયમાં ન આવે તેથી તે ભોગવાય કર્મ નથી, ઘાતી કર્મનો નાશ કરવો તેનું નામ ધર્મ પણ તીર્થંકર નામકર્મ શી રીતે ભોગવાય?” છે. જ્ઞાનાવરણીયકર્મ, દર્શનાવરણીયકર્મ, મોહનીકર્મ તેના સમાધાનમાં કહેવામાં આવ્યું છે કે, અને અન્તરાયકર્મ આ ચારે કર્મો ઘાતી કર્મ છે મળતાથમસળાદિ એટલે અગ્લાનિએ અને તે ધર્મનો નાશ કરનાર તથા નવો ન થવા ધર્મદેશના દેવા આદિથી તે ભોગવાય છે. દેનાર છે. અગીયાર ગુણસ્થાનકેથી આગળ ધર્મના પર્યુષણામાં વ્યાખ્યાન વાંચવામાં સાધુઓની છાતી અધ્યવસાય તો સરખા છે, ત્યાં તારતમ્ય નથી. અને ગરદન એક થઈ જાય છે તે તો પ્રત્યક્ષ છે ઘાતકર્મનો અનુદય તો છે જ. આત્માની ઉચ્ચ ને! ત્યારે શ્રી તીર્થંકરદેવ તો રોજ સવારે સાડી ત્રણ પરિણતિને બાદ કરનાર ઘાતકર્મ ચાલ્યાં ગયાં છે, કલાક અને સાંજે સાડા ત્રણ કલાક દેશના દે છે! તેમાં કોઈને ઉદયથી તે કર્મો ગયાં છે, કોઈને સત્તાથી જ્ઞાનાવરણીયાદિ કર્મો ગયાં તે વાત ખરી, પણ શરીર તે કર્મો ગયાં છે. ત્યાં એક સંયમસ્થાન હોવાથી તો છેને! છાતીને જોર આવે કે નહિં? ગળામાં શોષ અગીયાર, બાર તથા તેરમું એવાં તે ગુણસ્થાનકો પડે કે નહિં? અલબત્ત વજઝષભનારાચ સંઘયણ વીતરાગથણે માન્યાં છે. ધર્મનો પ્રભાવ ઘાતી કર્મના છે, પણ તે સંઘયણની અપેક્ષાએ તેટલું જોર તો નાશમાં છે. શ્રી તીર્થંકરદેવે ઘાતી કર્મોનો સત્તા જરૂર આવે ને? પર્યુષણાની પર્ષદ્ તો સામાન્ય ! આદિથી નાશ કર્યો છે માટે તેમને કૃતકૃત્ય કહીએ કે ત્યાં તો અસંખ્યાતી પર્ષદા અને જોજન પ્રમાણ છીએ, આટલા માટે તે દેવાધિદેવ છે અને માત્ર ભૂમિમાં. જોજનગામિની વાણીએ દેશના આપવાની પરને તારક છે, ઉપદેશ પરમાર્થ માટે દે છે, પોતે છતાં જરા પણ ગ્લાનિ નહિં ! શરીરની દરકાર રાખ્યા વિના, લેશ પણ ગ્લાનિ વિના, ક્રોડકોડને, તો તરી ગયા છે, કેવલજ્ઞાન પ્રાપ્ત થયું એટલે તરેલા યોજનગામિની દેશના પ્રતિદિન પ્રાતઃકાળે તથા જ છે. સૂર્યનો સ્વભાવ પ્રકાશ આપવાનો છે તેમ સાયકાળે દઈ દઈને તીર્થંકર નામકર્મ ભોગવવામાં શ્રી તીર્થકરદેવનો સ્વભાવ છે કે દેશનાકારાએ આવે છે અને તેથી જ આત્માઓ નિર્મલ થાય છે. જગતના ભવ્યજીવોનું કલ્યાણ કરવા માટે દેશના જો આ રીતે તે દેવાધિદેવ દેશના ન આપે તો તેમનો આપવી. આત્મા પણ તીર્થંકર નામ કર્મથી લેપાયેલો (મેલો) તીર્થકર નામકર્મ ભોગવાય શી રીતે? રહે. માટે દેશનાથી ભગવાન ફાયદો છે એમ ગણી આવશ્યક નિર્યુક્તિકારને શિષ્ય પ્રશ્ન કર્યો છે તે સ્વ-પર તારક કેમ નહીં? સમાધાન એ છે કે કે વીશ સ્થાનકની આરાધનાથી બાંધેલું તીર્થકર તારવા માટે બાંધેલ તે કર્મ દેશનાથી તુટે તેમાં ફલ નામકર્મ ભોગવાય શી રીતે? જ્ઞાનાવરણીયકર્મ ન ગણાય.
SR No.520959
Book TitleSiddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy