________________
૨૪: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૧ (૧૬ ઓક્ટોબર ૧૯૪૦ . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . કરનારા, મન, વચન અને કાયાના અશુભ યોગથી સૂરીશ્વરજી મહારાજા ભવ્યજીવોનાં કલ્યાણાર્થે વિરમેલા તે જ સાધુઓ માન્ય છે. શ્રીશ્રીપાલના ચરિત્રમાં શ્રી નવપદજીના મહિમાનું
ગુણિની પણ સાધુઓને જરૂર, નટપણ દોર નિરૂપણ કરે છે. શ્રી શ્રીપાલ મહારાજાનું આખું ઉપર મન, વચન, કાયાને એકાગ્ર કરે છે. ચોર ચરિત્ર રાજ્યાદિની પ્રાપ્તિ વગેરે વાતોથી ભરેલું છે. પણ જયાં સંતાઈ જાય છે ત્યાં ત્રણે યોગોને ગોપવે દેવતાઇ ચમત્કારો, અને આકસ્મિક રીતિએ રાજ્ય છે. અને તેનો શ્વાસ પણ લેતો નથી. પણ તેની સાથે રાજ્યકન્યાઓની પ્રાપ્તિ વગેરેનું વર્ણન છે કેમકે ગુતિની અહિં ગણના નથી. સગા યોનિપ્રદો જે બન્યું છે તેનું વર્ણન છે. વર્ણનમાં અતિશયોક્તિ મુસિ: I સાચી રીતે (સમ્યક પ્રકારે) યોગનો જે નથી. પણ તત્ત્વરસિક શ્રોતાઓ માટે તે ચમત્કાર નિગ્રહ તેનું નામ ગુતિ છે.
આદિ સાધ્ય નથી, પણ સાધ્ય નવપદ જ છે.
નવપદની આરાધનાનો વિષય સાથે છે. ચરિત્રના પંચમપદે વિરાજમાન આવા સાધુઓનું તમે
નાયકની જ સ્થિતિ તપાસોને ! દરિયામાં પડતી ધ્યાન ધરો ! પાંચમા પદે નો નો સવ્વસાહૂUT
વખતે શ્રીપાલ મહારાજા, મારું રાજ્ય કે મારી એ પદથી સાધુપદની આરાધના થાય છે.
રાણીઓ એવું બબડતા નથી. પણ “નમો
રિહંતા” યાદ કરે છે. ઋદ્ધિ વિનાની સ્થિતિમાં, શ્રી સમ્યગદર્શન સ્વાવલંબી છે મધ્યસ્થિતિમાં અને દુઃખ દરિયામાં, તથા સંપૂર્ણ ડો. રત્નદીપક છે !
રિદ્ધિ સિદ્ધિની પ્રાપ્તિ થવા છતાં પણ દુનિયામાં પણ વફાદારીને પ્રથમ સ્થાન છેહું
શ્રીશ્રીપાલ મહારાજનું ધ્યેય નવપદની આરાધનામાં
આ જ હતું. ચરિત્ર સાંભળતાં આ વાતનું લક્ષ્ય પરમ S શ્રી જિનેશ્વરદેવના શાસનમાં પણ પ્રથમ સ્થાન સમ્યગદર્શનનું છે !
શુશ્રુષાવાળાને જ હોય તત્ત્વરસિકને જ હોય અને
તેથી જ નવપદના મહિમાને જાણવાની પ્રથમ જરૂર છે. સમકિતીનાં અક્કલ, પ્રવૃત્તિ આદિ ? કે આશીર્વાદ સમાન છે!
નવપદમાં પ્રથમ બે પદે દેવતત્ત્વ છે. જૈનો
જે દેવને માને છે તે સુદેવ તે આ ! પહેલે પદે सव्वन्नुपणीयागमपयडियतत्तत्थसद्दहणरूवं ।
શરીર ધારી દેવ, એટલે શાસનના સ્થાપક દેવ તે दसणरयणपईवं, निच्चं धारेह मणभवणे ॥२६॥
શ્રી અરિહંતદેવ પ્રથમ પદે વિરાજમાન છે. શ્રી મહાવીરના કેવલી સાતમેં, તથા
જયોતિસ્વરૂપ નિરંજન નિરાકાર દેવ તે શ્રી શ્રી ગૌતમસ્વામીજીના કેવલી પચાસ હજાર સિદ્ધપરમાત્મા છે.
શાસ્ત્રકાર મહારાજા શ્રીમીરશેખર (અનુસંધાન પેજ - ૨૫) (અપૂર્ણ)
છછછછછછ