SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮: શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૩-૪ (૨૯ નવેમ્બર ૧૯૪૦ માત્ર શ્રવણથી જ્ઞાન એ વિષય પ્રતિભાસ કરવાનો હોતો નથી. શ્રુતજ્ઞાનને અંગે ઉદેશ સમુદેશ જ્ઞાન. શ્રદ્ધાવાળું જ્ઞાન તે પરિણતિજ્ઞાન. સંયમમાં અનુજ્ઞા અને અનુયોગનો વિધિ કરીએ છીએ. વિર્ય ફોરવવું તે તત્ત્વસંવેદન જ્ઞાન. મતિજ્ઞાનમાં તેમ નથી નારકી સમકિતીને એકલું સહન કરવાનું છે. नाणं पंचविहं पन्नत्तं 3डी तत्थ चत्तारि 380 મનુષ્ય સમકિતી હોય તે પરિણતિથી પાપ તોડે છે ચાર જ્ઞાનો સ્થાપ્યાં, પણ વ્યવહારમાં તો શ્રુતજ્ઞાનનો જ ઉપયોગ છે એમ કહ્યું. વ્યવહારમાં વિનય કરે અને ધર્મ આદરી શકે છે. તો શ્રુતજ્ઞાન જ ફળે. સાંભળનારને શ્રોત્ર છે, મન છે : શબ્દ વર્ગણાના પુદ્ગલો છે ઃ શબ્દનું જ્ઞાન છુશ્રુતજ્ઞાન કલ્યાણ જાણવા ઇ થાય છે. ભાષાને જાણનાર હોવાથી અર્થનું જ્ઞાન છે. માટે છે ! ઇ. થાય છે. જેટલા જીવો શ્રોત્રઈદ્રિય લબ્ધિવાળા છે 909090909090909ઇ તેઓને શબ્દ તથા અર્થથી શ્રુતજ્ઞાન થાય છે. શ્રુતનું આઠ આચાર શ્રુતજ્ઞાનને અંગે છે. જ્ઞાન કેવલ શ્રુતના જ્ઞાન માટે નથી, શ્રુતજ્ઞાન શાસ્ત્રકાર મહારાજા ભગવાન શ્રી કેવલજ્ઞાન કરતાં જબરજસ્ત છે, છતાં તે શ્રુતજ્ઞાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ભવ્યજીવોના ઉપકારાર્થ માટે નથી. નજરે જોવું તે માત્ર જોવા માટે નથી. ધર્મોપદેશ માટે અષ્ટક)પ્રકરણની રચના કરતા પણ કાંટા વગેરેને જોઈ તેનાથી દૂર રહેવા માટે થકા શાનાષ્ટકમાં સૂચવે છે કે શાસ્ત્રોમાં જ્ઞાનના તથા સારા રસ્તે ચાલવા માટે છે. શ્રુતજ્ઞાન જો માત્ર શ્રુતના જ્ઞાન માટે હોત તો વિનયની જરૂર સ્વરૂપથી પાંચ ભેદો જણાવ્યા છે. પણ આચારની નહોતી. વંદના કર્યા વગર એમને એમ અહિં અપેક્ષાએ જ્ઞાન શબ્દ ફક્ત શ્રુતજ્ઞાનને લાગુ પડ બેસનારને શું શબ્દ નહિં સંભળાય? અગર નહિં છે. જ્ઞાન શબ્દના વાચ્ય તરીકે પાંચે જ્ઞાનને તે લાગુ આવડે? નહિ સમજાય? વિનય વગર બેસે કે થાય, પણ આચારમાં તો કેવલ શ્રુતને જ તે લાગુ વિનયપૂર્વક બેસે તો પણ શબ્દો તો બંનેને પડે છે અને તેથી જ્ઞાનાચારના આઠ ભેદ માત્ર સંભળાવાના છે. અર્થ પણ સમજાવવાનો જ છે. શ્રુતજ્ઞાનને અંગે છે. મતિજ્ઞાન, અવધિજ્ઞાન, છતાં વિનયની જરૂર એટલા માટે છે કે શ્રુતજ્ઞાન મન:પર્યવજ્ઞાન તથા કેવલજ્ઞાનને અંગે કાલવેળા કે શ્રુતજ્ઞાન માટે નથી મતિજ્ઞાન હજી મતિજ્ઞાન માટે અકાલવેળા વગેરેનો વિચાર કરવાનો હોતો નથી. છે. કારણ કે હૈયાદિકનો સરખો વિભાગ નથી, વિનય પણ જેની પાસે શ્રુતજ્ઞાન લેવું હોય તેનો મતિજ્ઞાનમાં ઉવેખવા લાયક પણ છે. કરવો પડે છે અને કરવો જોઈએ. ફુલની ગંધનું શ્રુતનું જ્ઞાન માત્ર શ્રુતના જ્ઞાન માટે નથી જ્ઞાન મતિથી થાય છે, પણ તેથી ફુલનો વિનય શ્રુતજ્ઞાન શ્રુતજ્ઞાન માટે નથી. આજ વાત કરવામાં આવતો નથી. મતિજ્ઞાન જો કે અઠ્ઠાવીસ ખ્યાલમાં આવશે ત્યારે શ્રીશäભવસૂરિજીએ (૨૮)પ્રકારે થાય છે તો પણ તેનાં સાધનોનો વિનય શ્રુતજ્ઞાન ગૌણ કેમ કર્યું? તે સમજાશે.
SR No.520959
Book TitleSiddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy