________________
૭૭: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૩-૪
(૨૯ નવેમ્બર ૧૯૪૦ બોલાય છે કે નિરાંત હોય તો ધર્મ થાય! ધર્મ નથી તો ગરકાવ રહેવું છે. આર્ત તથા રોદ્ર સ્થાનમાં અને ર્યો માટે તો નિરાંત મળી નથી. નારકીમાં પણ કહેવડાવવું છે સમકિતી? આ બધું તમારી નિંદા સમદ્રષ્ટિ જીવો તો એવા દુઃખની પરાકાષ્ઠામાં કરવા માટે કહેવામાં નથી આવતું, પણ તમારી પણ પોતે ગતભવને વ્યર્થ ખોવાનો તથા પાપકર્યાની સ્થિતિ સમજાવવા તથા તમને સાવચેત કરવા માટે પસ્તાવો કરે છે ! નાણાં જમે માંડયા પછી ગણી કહેવામાં આવે છે. જયાં સુધી આત્મા પોતાના આપવાં પડે તેમાં રહેવું શાનું? જે ભોગવવું પડે છે દુઃખોનું કારણ પોતાનાં જ કર્મો છે તથા કર્મોથી તે પોતાનું કરેલું છે. કાંઈ બીજાનું કરેલું તું થોડું સાવધાન રહેવું જોઈએ એવી વિચારણા ન કરે ત્યાં જ ભોગવે છે ! બે મથાળાની હુંડીમાં પૈસા કોઈક સુધી પરિણતિજ્ઞાન નથી, પણ શુષ્ક યાને વિષય લઈ જાય, પણ શાહુકારી ખાતર પૈસા બીજાને પ્રતિભાસજ્ઞાન છે. ભરવા પડે. દુનિયાદારીમાં પારકાની રકમ પોતાને પાપનાં ફલો ભોગવતી વખતે પણ ધર્મના આવા સંયોગોમાં ભરવી પડે છે. પણ કુદરતના વિચારમાં રહેવાય ત્યારે જાણવું કે પરિણતિજ્ઞાન ઈન્સાફમાં તેવું કાંઈ નથી. બાપની રકમ છોકરાએ છે. સમકિતી નારકીઓને ભયંકર દુઃખમાં પણ ભરવી પડે તેવો કાનૂન કર્મ બાબતમાં કુદરતનો પરિણતિજ્ઞાન છે. પરિણતિ જ્ઞાન છતાં મનુષ્ય નથી, પુણ્યપાપનો ભોગવટો તો પોતાને જ કરવાનો સિવાયની બાકીની ત્રણે ગતિમાં મોક્ષ નથી, એટલે છે. બાપનો ધર્મ છોકરાને નથી ફળવાનો, તેમજ પાંગળાએ દેખેલા દાવાનળ જેવી તે દશા છે. તેનું પાપ પણ તેને ભોગવવું પડવાનું નથી. આટલા દાવાનળ દેખીને દોડવું છે પણ પગ વિના તે બિચારો માટે જ શાસ્ત્રકાર મહર્ષિ ફરમાવે છે. દોડે શી રીતે? નારકી આદિના જીવો પાપના
पुढो सत्ता पुढो कम्मा ત્યાગની વિચારમાં આવે, પણ પાપનો ત્યાગ કરી જગતમાં જીવો જુદા જુદા છે. દરેકનાં કર્મી શકે નહિ. મનુષ્યોના સંયોગ કે સંબંધથી તિર્યંચો પણ જુદા જુદાં છે. કોઇનાં કર્મો કોઇને ભોગવવાં કાંઈક પાપ છોડી શકે, પણ સર્વથા છોડી શકતા પડતાં જ નથી.
નથી, અને તેથી તેને પણ તત્ત્વસંવેદન જ્ઞાન થઈ પોતાના કરેલાં કર્મોને ભોગવનાર જીવ પોતે
23 શકતું નથી અને તત્ત્વસંવેદન જ્ઞાન વિના મોક્ષ મળી
તો નથી. જ છે. પોતે જે કાંઇ ભોગવી રહ્યો છે તે કર્મોનો ન કર્તા પોતે જ છે. આવો વિચાર સભ્યદ્રષ્ટિ નારકી પરિણતિજ્ઞાનમાં પાપ પરિહરવાનું મન થાય, પણ કરી શકે છે. તમે બધા સમકિતી કહેવરાવવા પણ પરિહાર કરી શકાય નહિં. પાપનો પરિહાર માંગો છો પણ કાંઈ લક્ષણ? કોઈ તમને સમકિતી કરે એટલે થયું તત્ત્વસંવેદન જ્ઞાન. જ્ઞાનના આ કહે, તેથી તમે સમકિતી થઇ જવાના નથી. મુજબ ત્રણ ભેદો કાંઇ કલ્પિત નથી પરંતુ સૂત્રકાર સમકિતી થવું હોય તો આત્માની પરીક્ષા કરી લો. મહર્ષિએ પોતે જણાવ્યા છે. આત્માના કર્મનું ફળ આત્મા ભોગવે છે. બીજા માત્ર
રત્તારિ પરમંuિr નિમિત્ત છે. નારકીઓ પણ આટલી તથા આવી દ્રષ્ટિ આ ગાથામાં ચાર અંગને જણાવ્યા છે. તેમાં રાખી શકે છે. એવી વિચારણા કરી શકે છે. તમારે મનુષ્યપણું સિદ્ધ વસ્તુ છે.