________________
૮૩ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૩-૪
(૨૯ નવેમ્બર ૧૯૪૦ ૩ પરિણતિજ્ઞાનવાળો તો શરીરને કચરો એમ બોલતો જાય અને એક એક તિલક ભુસતો માને! વળગાડ માને! વાત પણ ખરી! જીવ ગર્ભમાં જાય. એ જ પ્રમાણે સમ્યદ્રષ્ટિ આત્માને એવો આવ્યો, ભૂખ લાગી, ખાવાનો ઉદ્યમ કર્યો, વિચાર થયા કરે કે - “ભવો ભવ ભોગવવું પડે આહારપર્યાતિથી આહાર કર્યો, તેમાંથી શરીરની તેવું પાપ તો મારે બાંધવું? મૂતરની અને વિષ્ટાની શરૂઆત થઇ આહાર કર્યો એટલે શરીર તો વળગ્યું. કોથળી રૂપ અને અશુચીના કુંડા રૂપ આ શરીર જયારે આવીને તે વળગ્યું જ છે તો તે વળગાડદ્વારા છે તે માટે પાપ બાંધવું વળી ભોગવવું મારે ધર્મ કેમ ન કરી લેવો? વળગેલી બલાથી બહેકીને એકલાને, તેમાં બીજા કોઈ ભાગીદાર નહીં છતાં ધર્મ નહિં કરવામાં આવે તો ધર્મ થશે કયારે? ખેડૂત તેવાઓ (કુટુંબીઓ વગેરે) માટે પાપ બાંધવું? દેહના માગેલા બળદે પણ હળ ન છોડે. ઘરના બળદ માટે પણ પાપ ન બંધાય. ચારે ગતિના દુઃખ હોય તો હજી છોડવા વિચારે. આ દેહ રૂપી બળદ ભોગવાવનાર તો દેહ છે, જે દુઃખ માત્ર છે તે દેહને તો માગેલો પણ નથી, વળગેલો છે, તો તેનાથી લઇને જ છે. દેહ દીવાન ન હોય તો જીવ રાજાને ધર્મની ખેતી કરવામાં કચ્ચાશ શા માટે રાખવી? દુઃખ શું છે? અગ્નિને કોઈ મારતું નથી. અગ્નિની इस भोजन पर द्वादश तिलक ।
ઝાળ ઉપર કોઈએ ઘાણ માર્યો? અગ્નિની ઝાળ
ઉપર ધૂળ, પાણી નાખ્યાં? અગ્નિ જેમાં પેસે તેના ભાડુતી દુકાનના ભરોસે ભાઈને ધક્કો મારનાર અક્કલવાળો ન ગણાય. કાયા એ ભાડુતી
ઉપર ઘણ, મરાય ધૂળ વગેરે ફેંકાય. અગ્નિ જેમાં દુકાન છે. ખોરાક રૂપી ભાડું આપીએ ત્યાં સુધી
પેઠેલ છે તેવા લોઢા ઉપર ઘણ પડે છે. તેવા લોઢા તે ચાલે. પછી બંધ ! તેવી દુકાન માટે
કે લાકડા ઉપર ધૂળ, પાણી વગેરે નંખાય છે, છંટાય
છે. તેમ આ આત્માને કોઈ પ્રકારે કોઇપણ ગતિનું નિરાધારાવસ્થામાં આધારરૂપ એવો જે પુણ્યરૂપી ભાઈ છે તેને જતો કરવો? તેને ધક્કો મારવો? 3
દુઃખ ભોગવવાનું નથી પણ શરીરમાં પેઠો એટલે
દુઃખ ભોગવવાં પડે છે. નારકીના શરીરમાં પેસે કાયાને ભરોસે પુષ્યને ધક્કો મરાય નહિં. ઇસ ?
તો નરકનાં દુઃખો ભોગવે, મનુષ્યાદિકના શરીરમાં ભોજન પર દ્વાદશ તિલક જેવો આ દેહ છે એક
પેસે તો ત્યાંનાં દુઃખો સહન કરે. અગ્નિ બીજાના બાવો એક ગામમાં ચોમાસું રહ્યો હતો, એક કુંભાર
ભરૂસે માર ખાય છે. જો તે છેતરાય નહિં, લોઢામાં, ભગત હતો, તે રોજ જમવાની વિનંતી કરે છે. ચાર
લાકડામાં, કોલસામાં પેસે નહિં તો અગ્નિને કોઇ મહીના થયા, પણ તેનો વારો આવ્યો નહિં. છેલ્લે
પણ જાતનો ઉપદ્રવ થાય નહિં. તેમ આ જીવ પણ એક દિવસે જયારે બીજું કોઇ વિનંતી કરવા ન આવ્યું કોઇ પણ શરીરમાં દાખલ થાય નહિં તો તેને ત્યારે તેને ત્યાં જમવાનું બાવાએ સ્વીકાર્યું. બાવાના કોઇ
કોઇપણ જાતનું દુઃખ થાય નહિં. મનમાં એમ થયું કે આ કુંભાર ચાર માસથી એક સરખી વિનંતી કરે છે તો આજે તેને ત્યાં જમવામાં
આ બધા વિચારો પરિણતિજ્ઞાનવાળાને હોય છે. ઘણું સારું હશે. બરોબર માલ મલીદા હશે.
૩ તત્ત્વ સંવેદન જ્ઞાન તે પરિણતિ સાથે બાવાજી તો એક, બે નહિં, પણ બાર તિલક કરીને પ્રવૃત્તિવાળું છે. કલ્યાણ તો છેવટે તત્ત્વ કુંભારને ઘેરે ગયા. કુંભારે તો ભાણામાં રોટલો ને સંવેદનશાનથી જ છે. ઘેંસ પીરસ્યાં બાવો તો રૂમોનર પદાશિ તિવા (અનુસંધાન પેજ - ૮૭) (અપૂર્ણ)