________________
૩૨ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨
(૩૦ ઓક્ટોબર ૧૯૪૦ શ્રીપાલ ચરિત્ર સાંભળનારા તમામ આરાધનામાં દરેક આરાધનાનો સમાવેશ થાય છે. સામાન્યતઃ એટલું તો માને છે અને બોલે જ છે શ્રી નવપદમાં આખા શાસનનો સમાવેશ છે. કે “નવપદની આરાધનાની શી વાત ! કોઢીયાના નવપદમાં જેનો સમાવેશ નથી તે શાસનની બહાર કોઢ ગયા ! શ્રીપાલ મહારાજ કોઢીયા મટી છે. નવપદમાં દેવ, ગુરૂ અને ધર્મ (તત્ત્વત્રયી)નો કામણગારા બન્યા. મુફલીસ મટી માલેતુજાર સમાવેશ છે માટે જ નવપદની વ્યાપકતા છે. માટે બન્યા, જેનું નામ કોઈ જાણતું નહોતું તેઓના જ તેની સ્થિતિ શાશ્વતી છે અને તેથી જ તેની યશ-કીર્તિ સર્વત્ર પ્રસર્યા, નવે નિધાન પામ્યા.' અઠ્ઠાઈને શાશ્વતીઅટ્ટાઇ કહેવામાં આવે છે અને
આ નવપદનાં સ્વરૂપાદિ જાણવાં જ તેમાં લેશમાત્ર પણ અતિશયોક્તિ નથી. દરેક જોઈએને. જેનાથી આવું થાય. તેવું થાય, તીર્થંકરના શાસનમાં નવપદની આરાધના હોય છે ચમત્કારોની પરંપરા થાય તે નવપદ શું છે? તેની કેમકે તેમાં તત્ત્વત્રયીની આરાધના છે. બાવીસ આરાધના કેમ થાય? આરાધનાનું ધ્યેય શું છે? તીર્થંકરના સમયમાં વડી દીક્ષા, પખી, ચોમાસી આ તમામ ન જાણીએ તો શ્રીપાલ મહારાજા તો વિના ચાલે, પણ દેવ, ગુરૂ, ધર્મની આરાધના વિના બધું પામ્યા અને શ્રેય સાધી ગયા એટલું જ જાણવા કોઈને ચાલે નહિં. દરેક તીર્થંકરના શાસનમાં માત્રથી આપણું કાંઈ વળશે?
અરિહંત તથા સિદ્ધને દેવ માનવામાં આવ્યા છે, નવકાર, શબ્દથી તેમજ અર્થથી શાશ્વતો છે.
વળી શાસન સામ્રાજયમાં આચાર્યને વ્યવસ્થાપક
* તરીકે ઉપાધ્યાયને પાઠક શિક્ષક તરીકે તથા સાધુને નવપદોમાં તમામ તત્ત્વોની સામુદાયિક સહાયક તરીકે માન્યા છે. સર્વતીર્થંકરોના શાસનમાં આરાધના છે. તમામ આસ્તિકો દેવ, ગુરૂ, ધર્મ આ પંચપરમેષ્ઠિ તો મનાય જ છે. પંચપરમેષ્ઠિ ત્રણ તત્ત્વોને માને છે. આ ત્રણ તત્ત્વો વિના ચોથું શાશ્વતા, નવકાર શાશ્વતો છે અને તેમાં બે મત કોઈ તત્ત્વ મનાતું નથી. જૈન દર્શન માનનારા છે જ નહિ. દ્વાદશાંગી અર્થથી શાશ્વતી છે, શબ્દથી આસ્તિકો પણ આજ ત્રણ તત્ત્વો બતાવશે. ચોથું તત્ત્વ નહિં. શ્રી મહાવીર દેવના શાસનના આચારાંગ છે જ કયાં? ચોથા માટેના પ્રશ્નમાં મૌન જ સેવવું આદિમાં જે શબ્દો હોય તે જ શબ્દો શ્રી પડે. “ન કારજ ભણવો પડે. આરાધ્ય, વૈદ્ય, પૂજ્ય, પાર્શ્વનાથજીના શાસનના આચારાંગ આદિમાં હોય સેવ્ય, નમનીય અને પર્યુપાસનીય જે કાંઈ છે તે એવો નિયમ નહિં પણ અર્થ (ભાવ) તો તે જ હોય આ ત્રણ જ છે. દિવાળી, જ્ઞાનપંચમી આદિ છે. છકાય, પાંચ મહાવ્રતો, પાંચ સમિતિ, ત્રણ તહેવારોમાં આરાધના છુટી છુટી છે, પણ નવપદ ગુમિ આદિ અર્થોમાં ભેદ હોય જ નહિ. સ્કુલમાં આરાધનાનો નિયત તહેવાર એવો છે કે જેમાં થતી અમક વિષય ઉપર નિબંધ લખાવવામાં આવે. તો