SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૨ (૩૦ ઓક્ટોબર ૧૯૪૦ સરખા કલાસના વિદ્યાર્થીઓએ લખેલા નિબંધમાં હવે વાત રહી છેલ્લા ચાર પદો કે જે દર્શન, પણ શબ્દમાં ભિન્નતા હોય, પણ અર્થ તો સૌનો શાન, ચારિત્ર તથા તપરૂપ છે ! સરખો જ હોય છે. જૈનશાસનમાં અઢાર બનાવટી અધ્યાત્મીની દશા ધોબીના પાપસ્થાનકાદિને અંગે શબ્દમાં ભલે ફેરફાર થાય. કુતરા જેવી છે પરંતુ અર્થ તો કાયમ એક સરખો જ રહે છે. દરેક શ્રી અરિહંતાદિ પાંચ પરમેષ્ઠિની આરાધના તીર્થકરના શાસનમાં રચાતી દ્વાદશાંગી આવી રીતે પ્રમદા કે પુત્ર પરિવાર, પૈસા ટકા કે ઋદ્ધિ સમૃદ્ધિ અર્થથી શાશ્વતી છે અને શબ્દથી અનિત્ય છે. પરંતુ અગર સાહ્યબી માટે નથી, પણ મિથ્યાત્વ, નવકારમંત્ર તો અર્થથી પણ શાશ્વતો છે જ, પણ જ્ઞાનાવરણીય, ચારિત્રમોહનીય આદિ કર્મોને તોડવા શબ્દથી પણ તે શાશ્વતો છે. અરિહંતાદિ પાંચ પદને ફોડવા માટે છે. છોકરો ધૂળમાં જે લીટા કરે તેનો કોઇપણ શાસનમાં માન્યા વિના ચાલે જ નહિ. હિસાબી શાળામાં (નિશાળમાં) હોય નહિં. ત્યાં તો તેની આરાધના અને નમસ્કાર દરેક તીર્થકરોના એકડાથી હિસાબ છતાં ધૂળમાં આળોટટ્યા વિના કે શાસનમાં હોય. એથી જ અર્થથી તો નિત્ય ગણીએ, લીટા કર્યા વિના તે નિશાળના હિસાબને યોગ્ય પરંતુ આ શબ્દથી પણ શાશ્વતો છે. શાસ્ત્રમાં અનેક હોતો નથી. અહિં પણ આરાધનાના માર્ગમાં આવ્યા દ્રષ્ટાંતો સાંભળીએ છીએ કે અમુકને મરતી વખતે પહેલાં જે અન્ય સંબંધવાળું આરાધન હોય તેની નવકાર સંભળાવવામાં આવ્યો, પરભવમાં જાતિ- જરૂર નથી, પણ સમ્યગ્દર્શનાદિ ચારનો ઉદેશ, સ્મરણ થયું (નવકાર સાંભળીને આવું પામ્યો) અને તે રૂપ જ ધ્યેય હોય તો જ તે આરાધનાના વગેરે, શ્રાવકે નવકાર સંભળાવવાથી શકુનિકાને માર માર્ગમાં આવેલો ગણાય. આ વાત સમજનાર જાતિસ્મરણ જ્ઞાન થયું એને શ્રવણગોચર શું હતું? હેજે જણાશે કે નવકારમાં પ્રો પંઘ - આ નવકારનો શબ્દ ! આથી નવકાર શ્રવણ ગોચર છે! બોલવાથી તેનું ભાવનવકારપણું નિયમિત થાય છે અર્થ શ્રવણગોચર નથી અર્થ તો મનનો વિષય છે. સૂત્રોના આરંભમાં તો મંગલ સ્થાને કહેવા જો શબ્દ નિયમિત ન હોય તો જાતિસ્મરણાદિ ભાવનવકારપણું નક્કી છે. હાસ્યાદિક કે દ્રવ્યર્થ જ્ઞાનનો પ્રસંગ પરભવમાં આવે જ નહિં. નવકારનો ત્યાં સંભવ જ નથી. પંચપરમેષ્ઠિનો નમસ્કાર તો શબ્દથી તથા અર્થથી જે તાત્વિક જ્ઞાન પામ્યો નથી તે જ વ્યવહા સર્વશાસનમાં એક સરખો છે. તેથી પણ વિશેષે એવી આરાધના અને નમસ્કારાદિ ક્રિયાથી અકળા પાંચ લાયક તથા માન્ય છે. ભૂતકાળમાં પણ તે છે તે બિચારા અધ્યાત્મના આડંબરનો આશ્રય હે પાંચ માન્ય. વર્તમાનમાં પણ તે જ પાંચ માન્ય છે. ખાય પીયે મોજથી સ્ત્રીને સામે લેવા જાય છે, તેમ સર્વદા આરાધ્ય છે. સીત્તેર વર્ષે જન્મેલા પુત્રને ખોળામાં બેસાડી રમાડે,
SR No.520959
Book TitleSiddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy