________________
૩૧ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨
(૩૦ ઓક્ટોબર ૧૯૪૦ • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • મૃગાવતી આદિને કેવલજ્ઞાન થયું ત્યારે મહોત્સવો તે આપણે માનવું જ પડે તેમ છે કે, તીર્થંકરનું દ્રષ્ટાંત થયા નથી. ત્યાં દેવતાઓ અજાણ રહ્યા છે. એટલે લઈએ તો જ દેવતાઓના નમસ્કારની નિયમિતતાની બીજાના કેવલજ્ઞાનમાં પણ દેવતાના મહોત્સવો માન્યતા જળવાશે; સાબિત થશે. આ અરધી નિયત નથી.
ગાથાથી સિદ્ધ થાય છે કે માર્ગપ્રવેશ માટે ધર્મકથા પરંતુ શ્રીતીર્થકર દેવો તથા ગણધર સરખા જરૂરી છે. દ્રષ્ટાંતની સ્થળે સ્થળે જરૂર હોઈ મહાત્માઓ, જેઓએ ત્રીજા ભવાંતરથી ધર્મનો “ધર્મકથા' નામનો વિભાગ રાખવામાં આવ્યો છે. સંચય કર્યો છે, ભવાંતરથી લોકોને, કુટુંબને શ્રદ્ધાનુસારીઓને તો પ્રથમના ત્રણ અનુયોગો પણ તારવાની બુદ્ધિવાળા છે, અને તે માટે પોતે સર્વસ્વનો કાર્ય સાધક નીવડે - થાય, પણ તર્કનુસારી માટે ભોગ આપેલ છે. તેઓ દેવોની પૂજા વિનાના હોય તો સાધ્ય સાધનની વ્યાપ્તિ આદિકની સિદ્ધિ જરૂરી જ નહિં. બીજા સામાન્ય કેવલીઓ યથાખ્યાત હોવાથી કથાનુયોગ જ કાર્ય સાધક છે. જો કે ચારિત્રમાં નથી એમ કહેવાય નહિં. તેમ બારમે
સામાન્યપણે તો ધર્મકથા બંનેને ઉપયોગની છે. તો ગુણસ્થાનકે પહોંચેલાને ક્ષાયિકભાવ નથી એમ પણ
પણ માર્ગમાં પ્રવેશ કરતા જીવોને તો વિશેષ કથા કહી શકાય નહિં. છતાં તેવાવ તં નમંતિમાં સામાન્ય કેવલીઓને કે બારમા ગુણસ્થાનકવાળાનો જ ઉપયોગની હોય છે. નમસ્કાર શાસ્ત્રકારે જણાવ્યો નથી. પરંતુ તીર્થકરો “બાર હાથનું ચીભડું ને તેર હાથનું બી’ ગણધરોને ઉદેશીને જ આ ગાથા છે. એમ આવી વાતો આ અનુયોગમાં નથી. જૈન દર્શનનો વ્યાખ્યાકારોએ જણાવેલું છે.
કથાનુયોગ ગપાટાથી સદંતર પર છે. તીર્થકર દેવ માતાના ગર્ભમાં આવે ત્યારથી આ ધર્મકથાનુયોગ દ્રષ્ટાંત, હેતુ યુક્તિ દેવતાઓ તેમને આરાધે છે, ઈદ્ર શસ્તવથી પરમ
પુરસ્કાર જણાવવામાં આવે છે. આથી ધર્મના ફલની સ્તુતિ કરે છે. જન્મે ત્યારે મેરૂગિરિ ઉપર
વ્યાપ્તિ તર્કનુસારીને માનવી પડે અને તેને ધર્મ આડંબરથી ઇન્દ્રો તેમનો જન્માભિષેક કરે છે. સર્વતીર્થકરો દેવતાઓથી, અને ઈદ્રોથી પૂજાય છે.
માને જ છુટકો થાય આથી એમ ન સમજવું કે કોઈ પણ તીર્થંકર, દેવોથી પૂજાયા વિના રહ્યા નથી.
શાસ્ત્રકારનો ઉદેશ કથારસિક વર્ગને અલગ આવી રીતે ગર્ભથી પૂજાતા માત્ર તીર્થકરો જ છે. પાડવાનો છે. એ મહાત્માનો ઉદેશ આ રીતિએ પણ
તે વર્ગને તત્ત્વ પ્રધાન શ્રોતા બનાવવાનો છે. શ્રી આ ગાથામાં ઉત્તરાર્ધમાં તીર્થંકરના અંગે દ્રષ્ટાંત હોય તો જ તે સાર્થક ગણાય. દેવનું નિયમિત
શ્રીપાલચરિત્ર રસ પ્રધાન લોકો માટે પ્રસિદ્ધ હોવાથી આવવું, અને નમવું તે તમામ તીર્થકરને આભારી હવે તેને તાપ્રધાન માટે પ્રસિદ્ધ કરવાની જરૂર છે. નિર્યુક્તિકાર સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે અને છે.