________________
૩૦ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ૯ અંક-૨ (૩૦ ઓક્ટોબર ૧૯૪૦ હ -
- -
૨. દ્રવ્યાનુયોગ : તેમાં ધર્માસ્તિકાય, તે દર્શન સોનું અને જ્ઞાન સુગંધ ! ! અધર્માસ્તિકાય,આકાશાસ્તિકાય,કાલ, પુદ્ગલ દર્શન સાથેનું જ્ઞાન એટલે સોનામાં સુગંધા અને જીવ એવા પદ્રવ્યોનું વર્ણન હોય છે. દર્શન સાથેનું જ્ઞાન જ આશીર્વાદરૂપ છે! હું ૩. ગણિતાનુયોગ તેમાં જ્યોતિષાદિકાલગણિતનું
ચારિત્રનું કારણ જ્ઞાન છે! હું વર્ણન હોય છે. છે સંસારને વધારનારું જ્ઞાન અજ્ઞાન છે. હું ૪. કથાનુયોગ : તેમાં ચારિત્ર આદિ ધર્મને S સંસારથી બચાવનાર હોય તે જ જ્ઞાન છે. તે
પમાડનારી કથાઓ હોય છે. ધર્મમાં પ્રવેશ
માટે કથાનુયોગ ઉપયોગી છે, જરૂરી છે. जीवाजीवाइपयत्थसत्थतत्तावबोह रूवंच।
દશવૈકાલિક જેવા નાના સૂત્રમાં પણ પ્રથમ नाणं सव्वगुणाणं, मूलं सिक्खेह विणएणं ॥३०॥
2. ધર્મનું સ્વરૂપ, અને ભેદો બતાવતાં સાથે સાથે
દ્રષ્ટાંત પણ કહી દીધું અને તેથી જણાવ્યું કે : કથાનુયોગનો ઉદેશ પણ કલ્યાણનોજ છે.
શાસ્ત્રકાર મહર્ષિ શ્રીમત શ્રી- ધર્મમાં જેનું મન સદા રમણ કરતું હોય છે રત્નશેખરસૂરીશ્વરજી મહારાજા, ભવ્યાત્માઓના તેને (અરિહંત આદિને) દેવતાઓ પણ આવીને કલ્યાણાર્થે શ્રી શ્રીપાળચરિત્રમાં, શ્રીનવપદ નમસ્કાર (પૂજા) કરે છે. માહાભ્યનું નિરૂપણ કરે છે.
પ્રતિજ્ઞા, હેતુ આદિની વિચારણામાં, દરેક રસપ્રધાન (કથા રસિક) શ્રોતાઓ ચરિત્રમાંથી વાક્યમાં દ્રષ્ટાન્ત હોય જ છે. સમર્થ વિશેષ ઋદ્ધિ, સમૃદ્ધિની અને દુન્યવી વાતો સિવાય બીજો વિશેષ્ય માનતિ | સમર્થ વિશેષણ વિશેષ્યને કાંઈ સાર ગ્રહણ કરી શકતા નથી. જો કે ચરિત્ર
જણાવી જ દે. “પીળું રચક એમ કહેવાથી સોનું રચના ખાસ તેવા વર્ગ માટે જ છે કે પતાસા સાથે
સમજાઈ જાય છે. “સો ટચવાળું” એમ બોલવાથી જેટલી દવા પેટમાં રહે તેટલો લાભ તો ખરો ! આવા વર્ગને પણ તત્ત્વ દર્શાવવાનો, માર્ગે લાવવાનો,
સોનું જ સમજાય છે. ચાંદી લોઢું કે હીરા માણેક નવપદની આરાધનામાં રસિક બનાવવાનો જ ચરિત્ર માટે તેમ બોલાતું ?
માટે તેમ બોલાતું જ નથી. રચનાર મહાત્માનો ઉદેશ છે.
દેવતાઓ, ધર્મમાં રમણ કરનાર જે કોઈ હો વ્યાખ્યા ચાર પ્રકારે હોય છે.
(ભલે તેનું નામ ન હોય) તેને નમસ્કાર કરે છે. ૧. ચરણાનુયોગ : તેમાં સાધુઓના આચાર કેવલી મહારાજાઓના કેવલજ્ઞાનનો મહોત્સવ વિચારનું વર્ણન હોય છે.
દેવતાઓ નિયમિત કરે છે એમ નથી. ચંદન બાલા,