SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૦ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૨૨ (તા. ૨૨ ઓગષ્ટ ૧૯૪૧ દાનની ! અઈમુત્તામુનિજી સાધુપણામાં ભર વરસાદે જૈનદર્શનમાં શ્રી જિનેશ્વર દેવ તથા તેમની નીકળે છે, પાણીના ખાબોચીયાઓને પાળી કરીને, પ્રતિમા આદર્શ છે. તેમાં પાતરૂં મૂકીને તરાવે છે. તો બાલ્ય વય - ઈતરમાં બ્રહ્માજી ચતુર્મુખી છે. તેમની ચેષ્ટા, પણ ત્યાંય ભાવના શી છે? સંસારમાંથી આરાધના શું ચતુર્મુખી થવા કરવી? આમ તરવું ! આહા ! ભાવના વિશુદ્ધિની કેવી જૈનોના દેવ વીતરાગ છે. મૂર્તિ તે જ વિશિષ્ટતા અયોગ્ય કે અણસમજુ એવા બાલકની ભાવવાહી છે. વીતરાગપણાના આરાધક માટે તે દેવ, ક્રીડા પણ ભવિષ્યમાં થનારા ઉદયાનુસારી દેવની તે પ્રતિમા આદર્શ છે. પરમ આલંબન છે. વિચારવાની હોય છે. प्रशमरसनिमग्नं द्दष्टियुग्मं प्रसन्नं । કષ્ણજીની લીલા આત્મકલ્યાણાર્થે નથી પણ સદનમત્ત: શામિનીસંશૂન્ય: વિષયોપભોગાળે છે. करयुगमपि यत्ते शस्त्रसंबंधवंध्यं । જૈનના ઘરમાં તો નાનું બાળક પણ પૂંજણી લઈને ક્રીડા કેવી કરે? તેને ઓઘાની જેમ રાખે. તાણ નતિ કેવો વીતરાત્ત્વિમેવ છે જયણા કરે, રૂમાલને કટાસણાની જેમ વાપરે. ઈતરોમાં દેવ (પ્રતિમા) પાસે સ્ત્રી વગેરેની હોવાથી આદર્શની પવિત્રતા પલાયન થાય જૈન દર્શનમાં ઈશ્વરપદ પ્રાપ્ત કરવાનો દરેકને હક છે ! તે પદ રજીસ્ટર્ડ નથી !! 5 ઇતરોનું મંતવ્ય છે કે ઈશ્વર એક છે' અર્થાત નિર્મલ એવા ઇશ્વરને, અવતારી માનનારાઓ, ' ત્યાં એક જ વિના ઈશ્વર થવાનો કોઈને હક નથી માલીન્યમાં મોકલે છે. ફરી મલીન બનાવે છે. * ઇશ્વરને અવતારી બનાવનાર, મનાવનાર તે સમદર્શન સમ્યગૂજ્ઞાન, સમ્યક્ ચારિત્રની દર્શનોમાં અવતારીમાંથી ઈશ્વર થવાનો એક પણ આરાધના કરી, ઉત્કૃષ્ટ ભૂમિકાએ પહોંચી કર્મક્ષય રસ્તો રાખ્યો નથી એટલે કે ઈશ્વરપદ રજીસ્ટ કરી મોક્ષે જનારને, લોકાગ્રે સ્થિત થનારને, જૈનો રાખ્યું છે. ઈશ્વર માને છે. ચોવીસ તીર્થંકર પ્રથમ કર્મ જૈનદર્શનમાં તેમ નથી. કોઈપણ અવતાર મલસહિત હતા, પણ તેથી રહિત થયા અને ઇશ્વર ઇશ્વર થઇ શકે છે. થયા. શ્રી ઋષભદેવજી ભગવાન કે શ્ર જૈનદર્શનમાં આરાધના દ્વારા નિર્મલ થવાનો મહાવીરસ્વામી ભગવાન સમ્યકત્વ પામ્યા પછ માર્ગ વિહિત છે. ઇતરદર્શનમાં નિર્મલ થવાનો કે અમુક ભવે ઈશ્વર થયા છે. તાત્પર્ય કે કોઈપણ સુધરવાનો કોઈ રસ્તો નથી. અવતારી આત્માને ઇશ્વર થવાનો, તે ઐશ્વર્ય %
SR No.520959
Book TitleSiddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy