________________
૩૪૯: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨૨ (તા. ૨૨ ઓગષ્ટ ૧૯૪૧ તે માલીક હોય છે. છ એ ખંડ તેનું વર્ચસ્વ સ્વીકારે જન્મનાર પુત્ર પોતાને સોંપવામાં આવે તો જ દોહદ છે. તેનું આધિપત્ય તમામને સ્વીકારવું પડે છે. આ પૂર્ણ કરું એવી શરત ચાણકય પ્રથમજ સંભળાવે ચક્રવર્તીની ગતિ તો જૈનદર્શને નરક જ માની છે. છે. શરતના અસ્વીકારમાં તો સ્ત્રી તથા પુત્રનો નાશ સહજ શંકા થશે કે ભરતચક્રી મોક્ષે ગયા છે ને? દેખાય છે. સ્વીકારમાં માત્ર પુત્ર પ્રત્યેનો કબજો મોક્ષે ગયા ખરા પણ શાથી? ચક્રવર્તીપણું છોડવાથી. (માલિકી) જ જાય છે. વગર ઇચ્છાએ પણ પિતા ચક્રવર્તીપણાનો પરિહાર કર્યો, નરદેવ મટી ધર્મદેવ આ શરત સ્વીકારે છે. થયા ત્યારે મોક્ષ મળ્યો છે. સાધુપણું સ્વીકારે તે
- અશ્વિન માસની પૂર્ણિમા (શરદ પૂનમ)ની જ ચક્રવર્તી મોક્ષે જાય. ગૃહસ્થપણામાં ચક્રી, મોક્ષ
મધ્યરાત્રિએ છાપરામાં છીદ્ર (કાણું) પાડવામાં કે સ્વર્ગ મેળવી શકે નહિં. ત્યાંથી તો નરકગતિ
આવે છે. શર્કરામિશ્રિત દુધથી ભરેલું ભાજન એવી જ સંભવે. ગૃહસ્થ માટે તો પાંચે ગતિનાં દ્વાર ખુલ્લાં
રીતે રાખવામાં આવે છે કે જેમાં ચંદ્રમાં પ્રતિબિંબિત છે પણ ચક્રવર્તી માટે તો નરક જ નિશ્ચિત છે. રાજા
થાય દોહદ થયો છે જેને એવી માતાને તે કાણાં થઈને નરકે જાય તેનું ભવિષ્યમાં હિત શું?
છાપરાં નીચે સુવાડવામાં આવે છે. ઉપરથી એક વર્તમાનકાલને અવલોકનારા ઘણા હોય છે.
મનુષ્ય થાળી એવી રીતે નમાવે છે કે જેથી તેમાંથી પણ વિચક્ષણો ભવિષ્યનો પ્રથમ વિચાર કરે છે.
છિદ્ર દ્વારા દૂધ ચૂએ, બાઈ (ગર્ભિણી) એમ માને આથી જ ચાણકયના પિતાએ પુત્રના દાંત ઘસી
છે કે ચંદ્ર ટપકે છે અને પોતે તેનું પાન કરે છે. નાખ્યા. વિચાર્યું કે પરિણામે તે પોતે રાજા નહિં થાય છતાં કોઈ પુતળા રૂપે બીજો રાજા થશે.
આ રીતિએ બુદ્ધિમાન ચાણક્ય ચંદ્રગુપ્તની
માતાનો દોહદ પૂર્ણ કરે છે. બાળક જન્મ્યા પછી રાજાની શોધમાં મયૂરગામે ચાણકય જાય
નામ ચંદ્રગુપ્ત રાખ્યું છે. કોઈક વખત આ ચંદ્રગુપ્ત છે. ગામની બહાર અનેક બાલકો રમી રહ્યા છે,
બાળકોની રમત રમતાં ગાય ક્ષેત્ર વિગેરે દાન તેમાં ચંદ્રગુપ્ત છે. તેના જન્મ પહેલાં તેની માતાને
રાજાની માફક આપે છે. પોતાની પાસે ક્ષેત્રાદિ ન ચંદ્રનું પાન કરવાનો દોહદ ઉત્પન્ન થયો છે. ઉત્પન્ન
હોવા છતાં ચંદ્રગુપ્ત ક્ષેત્રાદિના દાન કરે છે. થયેલો દોહદ પૂર્ણ ન થાય તો ગર્ભિણીનું આરોગ્ય હાનિ પામે એવો નિયમ છે. દોહદ પૂર્ણ ન થવાથી વા*
આ વીમોરા વસુર બલવાનને માટે આ પૃથ્વી છે. માતા પણ દિન પ્રતિદિન ક્ષીણ થતી જાય છે. સૌ બાળપણમાં ક્રિીડાં કરતાં પણ ઉત્તમ કોઈ આથી ચિંતાગ્રસ્ત થાય છે. આ વ્યતિકર જાણી આત્માઓની આચરણા કેવી સુંદર હોય છે તે તે દોહદ પૂર્ણ કરવાનું કાર્ય ચાણકય સ્વીકારે છે વિચારો. પોતાની પાસે છે કાંઈ નહિ, છતાં પ્રવૃત્તિ