________________
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
૩૦૧ : શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૧૯
(૮ જુલાઈ ૧૯૪૧ કરાય છે. દ્વાદશાંગીના આધાર માટે સાધુ, સાધ્વી ધારણા હોય છે. પાંચ રૂપિયાનો દંડ થાય તે દંડના અને તેમની સેવા માટે તત્પર શ્રાવક શ્રાવિકા બને. રૂપીયાનો આબરૂદારને ખટકો નથી, પણ ગુનેગાર એમ ચતુર્વિધ સંઘની સ્થાપના તીર્થના સુચ્છેદ કર્યો તેનો ખટકો છે. માટે તો અપીલ વગેરે થાય વખતે જ શ્રી તીર્થકર દેવો જ કરે છે. તેમના સિવાય છે ને ! અઢારે પાપસ્થાનકો ભલે ખસે નહિં, પણ બીજાઓ તે કરે જ નહિં, ન જ કરે, શ્રુતજ્ઞાન તેના માટે જેને ખટકો હોય તેનું જ્ઞાન તે જ (દ્વાદશાંગી રૂ૫) તે ચતુર્વિધ સંઘની કે શાસનની પરિણતિજ્ઞાન છે. જડ છે. તે જ શાસનને ઉત્પન્ન કરનાર છે. તે જ પરિણતિજ્ઞાનનું ફળ જીવ જયારે તેમાં પ્રવૃત્તિ ટકાવનાર છે અને તેની હયાતિએ જ શાસનની કરે ત્યારે મળે છે. પરિણતિ પછી પ્રવૃત્તિ થઈ એટલે હયાતિ છે, તેના સુચ્છેદે શાસનનો વ્યુચ્છેદ છે. તે જ્ઞાન ચઢિયાતું છે. એટલે મુખ્યતા શ્રુતજ્ઞાનની છે. તીર્થંકરપણું
કેટલાકો કહે છે કે પાપ ન કરાય તો તો બાંધવાનું પણ દ્વાદશાંગીની ઉત્પત્તિ ઉપર જ રહેવું તેના ખટકાની જરૂર રહેતી નથી, માટે પાપ કરવું છે. કેવલજ્ઞાનીઓ અસંખ્યાતા છે, પણ તીર્થકરો
તથા પશ્ચાત્તાપ પણ કરવો, આ કથન અજ્ઞાન છે. ચોવીસ શા માટે? દ્વાદશાંગીની સ્થાપના તીર્થકરો
જેઓને મોજ મજાણ કરવી છે અને મહંત સિવાય બીજા કરે નહિ. દ્વાદશાંગીની સ્થાપના
કહેવરાવવું છે માટે તેઓને આમ બોલવું પડે છે. કરનારા ચોવીસ જ છે. સર્વની જડ અને તીર્થની
પાપને વોસિરાવીને તેને તે ભાવથી કરનાર જડ દ્વાદશાંગી છે. શ્રુતજ્ઞાનનો આવો મહિમા શ્રી
માયામૃષાવાદી છે. આ ઉક્તિ બધે ન લગાડાય. હરિભદ્રસૂરીજી બતાવે છે. શાસ્ત્રકાર શ્રાવક શ્રાવિકા
પ્રતિક્રમણ તો કાયમ કરવાનું છે માટે ત્યાં આ ઉક્તિ માટે “શ્રમણોપાસક” શબ્દ વાપરે છે. સાધુ સાધ્વીની
લગાડવી યોગ્ય નથી. સાધુ Úડીલ જઈને આવે, સેવા કરે તે જ શ્રમણોપાસક.
પછી ઇરિયાવહી, પડીક્રમે, પછી ચંડીલ ન જવું શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ફલ ભેદે એમ? ફરી ચંડીલ જાય અને ફરી ઈરિયાવહી તે શ્રુતજ્ઞાનના ત્રણ પ્રકાર જણાવે છે. પહેલો પ્રકાર પડીક્કમે તો તેને માયામૃષાવાદી કહેવો? મિચ્છામિ વિષયપ્રતિભાસ જ્ઞાનનો છે. જેમ માણસ રામ, દુક્કડે પાપ માટે છે, એટલે કરેલા પાપ માટે છે, રામ, રામ બોલ્યા કરે તેમ પહેલા પ્રકારના પણ પાપ કરવા માટે નથી. જાણી જોઇને માફી જ્ઞાનવાળો જીવાજીવાદિની અને નવતત્ત્વાદિની માટે જ પાપ સેવનારાઓ મૃષાવાદી તથા ગાથાઓ બોલ્યા કરે, પણ પાપથી જરા પણ નિવૃત્ત માયામૃષાવાદી છે. મિચ્છામિ દુક્કડ નો અવળો થતો કે ડરતો નથી. પાપથી નિવૃત્તિ મેળવવા માટે અર્થ કરી લોકો પાપ કરવામાં ચઢીયાતા થતા હોય તેને ખટકો કે વિચાર સરખો નથી, પહેલા પ્રકારનું તો તેનો ખેદ જ ઠીક છે. જ્ઞાન આવું લખ્યું છે. બીજા પ્રકારનું પરિણતિજ્ઞાન પરિણતિજ્ઞાન પછી તત્વસંવેદન જ્ઞાન છે. ખટકાવાળું છે. પાપમાં પ્રવૃત્તિ ન જોઈએ એવી ત્યાં અને તેમાં પ્રવૃત્તિ ઉભી છે.