________________
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
૧૮૮: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૯-૧૦ (૨૬ ફેબ્રુઆરી ૧૯૪૧ (અનુસંધાન પાના ૧૮૦નું ચાલુ) છે અને સ્ટેજે તેનો વિભાગ થઈ શકતો નથી, તેમ
પાપથી આત્માને બચાવે નહિ, સંવરમાં આ શરીર અને આત્મા એવા ભેગાં થયા છે કે આત્માને જોડે નહિં, મોક્ષમાર્ગમાં યોજે નહિ દુનિયાદારીના લોકો તેનો ભેદ હેજે કળી શકતા તેવાઓને કેટલા ઠપકાપાત્ર ગણવા? નદીમાં નથી. દૂધનું ઉજળાપણું તથા મીઠાશ જેમ પાણીને તરનારો તરવાની ક્રિયા જાણવા છતાં હાથ પગ ન પણ મળે છે તેમ અહીં કાયાના સુખે આત્મા સુખી હલાવે તેના જેવો મુર્ખ કોણ? જેને તરતાં નથી
જ નથી અને કાયાના દુઃખે આત્મા દુઃખી થાય છે એ હાલત આવડતું તે કદાચ ડુબી પણ મરે તો પણ તે બિચારો છે. કાયાને કોઇ ડામ દે તો અરૂપી છતાં આત્મા ગણાય ! જે જ્ઞાન સંવરની ઓળખાણ આપીને બુમરાણ કરે છે. સુખદુઃખમાં બન્ને સરખા મોક્ષમાર્ગમાં પ્રવર્તાવી શકે તેવા જ્ઞાનનો છે. ભાગીદાર બને છે. એવી ભાગીદારી જગતમાં બીજે મેળવ્યા છતાં પોતાના બચાવમાં ઉપયોગ ન કર્યો,
કયાંય કોઇના જોવામાં આવતી નથી. કુટુંબકબીલો ઉપયોગ તો ન કર્યો પણ ઉપયોગ કરવાનો વિચાર
ધન તથા આબરૂમાં બીજા અનેક ભાગીદાર છે, પણ ન કર્યો તો તેના માટે તે જ્ઞાન
પણ સુખદુઃખમાં ભાગીદાર બીજો કોઈ નથી. છતાં વિષયપ્રતિભાસજ્ઞાન જ જાણવું. બીજો પ્રકાર
આ કાયાની ભાગીદારી લુચ્ચાઈ ભરેલી છે. ગાડીમાં
દૂર જઈએ અને માર્ગમાં કોઈ સોબતી મળે તો તે પરિણતિમત્ જ્ઞાનનો છે. બચાવા માટેના પ્રયત્નો ન કરી શકે છતાં પણ તેવા પ્રયત્નોના પરિણામ
ચાર છ પગલાં તો વળાવવા આવે, પણ કાયા તો
ત્રણ પલ્યોપમ સુધી એકમેકની જેમ આત્મા સાથે જે ધરાવે તેનું જ્ઞાન પરિણતિમત્ જ્ઞાન છે.
રહેવાવાળી છતાં નીકળી જવાની) પણ કાળની કાયા દગાખોર છતાં ભાગીદાર છે !
નોટીસ જયારે આવે ત્યારે તે આત્માની સામે જોતી આત્માના સંબંધમાં વધારે નજીકમાં નજીક પણ નથી. જીવ આયુષ્ય અને પુણ્યરૂપી કાયા છે. આત્માના ગુણો સિવાય દરેકમાં તેની મિલકતવાળો હોવાથી કાયા તેને સ્થાન આપે છેઃ ભાગીદારી છે. એક અપેક્ષાએ વિચારીએ તો તેની આ આયુષ્ય અને આ પુણ્યરૂપી ધન જયારે ખતમ આત્માના થતા ગુણોમાં પણ ભાગીદારી છે. આત્મા થાય છે ત્યારે તરત ધક્કો મારે છે ! દુનિયાદારીમાં સાથે તે એવી એકમેક થઈ જાય છે અગર કહો કેટલાક એવા ભાગીદારો હોય છે કે જેમાં એકની કે કારમી કાયા પોતાના કાતીલ કામણથી આત્માને મિલકત હોય છે અને બીજાની મહેનત હોય છે. પોતામાં એવો તલ્લીન કરી દે છે કે જીવ અને કાયા તેમાં મહેનતવાળો ભાગીદાર લુચ્ચો નીકળે છે તો જુદા છે એવો દુનિયાને ખ્યાલ પણ હેજે રહેતો મિલકતવાળાની મિલકતને ફના કરે છે અને પછી નથી. જેમ પાણી અને દૂધ પરસ્પર મળી ગયાં હોય તેને રોવરાવે છે તેમ આ કાયા પણ તેવું કાર્ય કરે