________________
૧૯૦ઃ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૯-૧૦ (૨૬ ફેબ્રુઆરી ૧૯૪૧ જ્ઞાન ધરાવનારો હોય, પણ જો તે સાધના ધ્યેયથી વગેરેનું પ્રથમપણું ઉભું છે આ રીતિએ તો શૂન્ય હોય, અર્થાત્ ન તો તે સાધ્ય માનતો હોય પ્રથમપણાની મુખ્યતા લઇએ તેથી એ શ્રેષ્ઠતા થાય? અને ન તો તેની સિદ્ધિ ધારતો હોય તો તેનું તે તેથી અહિં પ્રથમનો અર્થ આદિ નહિં પણ “પ્રધાન બધું જ્ઞાન વિષયપ્રતિભાસ પ્રકારમાંનું છે, અને એવો કર્યો છે. તેથી ભગવાન શ્રી શય્યભવસૂરીજીએ એક પદ નહિં
એવી રીતે પ્રધાન અર્થ કહીને જ્ઞાનને પ્રધાન કહેતાં બે પદ કહ્યાં પઢમં ના તો ય અર્થાત્
ગયું તે વાત ખરી, પણ તે કયા જ્ઞાનને? જે જ્ઞાનનું પ્રથમં જ્ઞાનં (મતિ) તતો ય (પતિ)‘સર્વમાં
સાધ્ય દયા હોય તે જ્ઞાનને જ પ્રધાન ગણવામાં પ્રથમ જ્ઞાન છે' આટલું જ માત્ર કહેવું હતું, તો
આવ્યું છે. જે જ્ઞાનથી સાધ્ય (ક્રિયા) સધાય નહિ તયા એ બીજું પદ બોલવાની શી જરૂર હતી? તો
તે જ્ઞાનને પ્રાધાન્ય આપવામાં આવતું જ નથી. જે રયા એ પણ સાથે જણાવવા માટે કહેવામાં આવ્યું
જ્ઞાનથી દયા (સંયમની સિદ્ધિ થાય, દયા સધાય છે. જ્ઞાનને દયા સાધવાની દ્રષ્ટિએ જ પ્રથમ કહ્યું તે જ જ્ઞાન શ્રેષ્ઠ જે જ્ઞાનથી નિર્જરા ન થાય, કલ્યાણ છે, દયાનું જો સાધ્ય રાખે તો તે જ્ઞાન પ્રથમ ન થાય, તે જ્ઞાન પ્રધાન નથી. આ તમામ અર્થ શાસ્ત્રકારે અહિં પN નો અર્થ “પ્રથમ નહિ', પણ પદ્ધ ના તો ત્યાં એ પદમાં છે અને તેમ પ્રધાન' એવો કર્યો છે. કારણ કે પ્રથમ જ્ઞાન એમ હોવાથી જ્ઞાનને પ્રધાનપદ અપાય છે. જ્ઞાનનું ધ્યેય કહીયે અને મુખ્યપણે એમ ન કરીએ તો પ્રથમ દયાની સિદ્ધિ છે. કોઈ કહેશે કે “વાક્ય તો જ્ઞાનની શું જુઠ્ઠી કારિકાવાળા બોલે છે કે સત્યે વનિ શ્રેષ્ઠતા જણાવે છે તો મહત્ત્વ ક્રિયાને કેમ?' જરા સ્થિત્વા. અર્થાત્ પ્રથમ અસત્યમાં રહી પછી આગળ વિચારો ત્રીજું પદ પર્વ વિઠ્ઠઃ સવ્યસંગથે સત્યમાં અવાય છે. દરેક શીખનારથી પ્રથમ ખોટા છે. એવી રીતે સર્વ સાધુઓ રહેલા છે. જો જ્ઞાનની રસ્તે થઈ પછી શુદ્ધ રસ્તે અવાય છે. હવે પઢમંનો જ મુખ્યતા અહિં ગણાવવી હોત તો અહિં પર્વ અર્થ “પ્રથમ લઈએ તો પ્રથમ જ્ઞાનને અસત્ય વિઠ્ઠતિ નાળિો , જે પૂર્વ સિતિ નાળિો એમ અજ્ઞાનમાં લઈ જવું જોઈએ. જીવની અપેક્ષાએ ન કહેત? પર્વ સિતિ સંનયા કહ્યું વિચારીએ તો સર્વજીવ પ્રથમ અવિરતિવાળા છે. જ્ઞાનની મુખ્યતા પણ સાથે એવી દયાની તેથી શું અવિરતિ સારી કે સાધ્ય છે એમજ કહેવું? સિદ્ધિ થાય તે માટે છે સર્વ જીવો સિદ્ધને અનાદિ માને છે. સિદ્ધિ પામ્યા જ્ઞાનની મુખ્યતા માટે મતભેદ નથી, એમાં ત્યારે સિદ્ધ અને પામ્યા વગરના પહેલા હતા, માટે બે મત છે એમ નથી, પરંતુ તે મુખ્યતા શાથી? પ્રથમ અસિદ્ધપણું એટલે સંસાર, અવિરતિ, કષાયો સાથે એવી દયાની સિદ્ધિ કરવાથી. વળી કંઈપણ