________________
૩૪૬ ઃ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨૨ (તા. ૨૨ ઓગષ્ટ ૧૯૪૧ સમાધાન શાસ્ત્રકારોએ સ્પષ્ટ શબ્દોમાં આપ્યું છે ક્રિયાઓ સાધુ વર્ગના ઉદેશથી કરે અને તે વાત કે અષાઢ શુકલાપૂર્ણિમા પછી દ્રવ્યાદિકની સાધુના ઉપદેશથી તૈયાર કરેલ મકાનોમાં સાધુઓને અનુકૂલતાએ તે ક્ષેત્રમાં સ્થિરતા કર્યા છતાં રહેવું કલ્પે નહિં. તે કારણથી પણ ભાદ્રશુકલપંચમી વરસાદની યોગ્ય સ્થિતિ ન હોય અને તેથી કદાચ પહેલાં શ્રમણવર્ગ પોતાની સ્થિતિને જાહેર કરે નહિ. ગામવાળાઓને પણ ઘણા ભાગે બીજે જવું પડે, ભાદ્ર શુકલપંચમી પહેલા તો ગૃહસ્થવર્ગ પોતાને તેવી વખતે જો સાધુઓએ સ્થિરતા જાહેર કરેલી માટે મકાનો તૈયાર રાખે અને તેવાં મકાનો હોય અને સાધુઓને પણ ક્ષેત્રાન્તરે જવું પડે તો સાધુઓને સ્થિરતાને માટે લાયક ગણાય. તે એક તરફ તો સાધુઓ મૃષાવાદ બોલે છે અર્થાત્ કારણથી પણ ભાદ્રપદ શુકલાપંચમીની રાત્રિ પછી ચોમાસું રહેવાનું કહેતા હતા અને રહ્યા નહિં એવી જ સ્થિરતાની જાહેરાત કરવાની રાખી અને તેથી નિંદા થાય, અને બીજી બાજ લૌકિક દ્રષ્ટિએ આ જ તે રાત્રિને સાંવત્સરિકનું સ્થાન આપ્યું. આચાર્યાદિક મુનિવર્ગ વરસાદ નહોતો થવાનો કલ્પસૂત્રનું શ્રવણ પણ સંઘ સમક્ષ એટલું પણ નહોતા જાણતા એમ નિંદા થવાનો પ્રસંગ શાથી? અને કયારે? આવે. માટે ભાદ્રપદ શુકલાપંચમીની પહેલા ઉપર જણાવ્યા પ્રમાણે મુનિવર્ગો - ચતુર્માસીની સ્થિતિ અમે કરી છે એવું ગૃહસ્થો અનિયમિત ક્ષેત્રોમાં અનિયમિત કાળે ભાદ્રપદ આગળ કહેવાની શાસ્ત્રકારોએ મનાઈ કરી છે, વળી શુકલાપંચમી પહેલાં જે ક્ષેત્રમાં સ્થિરતા કરવી હોય બીજું એ પણ વિચારવાનું છે કે ભાદરવા ત્યાં પાંચ દિવસ કલ્પનું કથન કરીને દ્રવ્યાદિની શુકલાપંચમી પહેલાં આર્યક્ષેત્રમાં સુકાળ અને સ્થાપના કરીને સ્થિરતા કરતા હતા, તેવી વખતે દુષ્કાળની જાહેરાત ચોખ્ખી થઈ જાય છે, એટલે આનંદપુર નગરની અંદર ધ્રુવસેન રાજાના પુત્રનું ભાદ્રપદશકલાપંચમી પછી સ્થિરતાની જાહેરાતથી મરણ થવાથી તે શ્રદ્ધાળુ રાજાના શોકના નિવારણ પણ મૃષાવાદિપણાનો કે શાસનની હિલનાનો પ્રસંગ માટે તે આનંદપુર નગરના મૂલધર નામના આવતો નથી. વળી ગૃહસ્થોની અપેક્ષાએ સાધુ ચૈત્યમાં દિવસની વખતે પણ કલ્પસૂત્રનું કથન આચારને તપાસતાં જો ગૃહસ્થને એમ કહેવામાં કરવાનું શરૂ થયું હતું અને તેથી જ શ્રીનિશીથ આવે કે આ મુનિવર્ગ અત્રે ચતુર્માસ રહેલો છે. ચૂર્ણિકાર મહારાજ સ્થિરતાને અંગે રાત્રિએ કલ્પના તો તે ગૃહસ્થવર્ગ વતર્માસ રહેલા મનિવર્ગની કથનને જણાવવાની વખતે જ આણંદપુર નગરમાં ભક્તિને અંગે મકાનોની અનેક પ્રકારની ક્રિયા કરે, મૂલધરમાં રાજા કે અધિકારી વર્ગની પ્રાર્થના હોય પાણીના માર્ગોની ક્રિયા કરે. ધૂપ દેવાની ક્રિયા કરે તે દિવસે પણ કલ્પ કથન કરવું. એવી આશા ઢાંકવાની . લીંપવાની વિગેરે અનેક પ્રકારની ફરમાવે છે. અર્થાત્ આણંદપુરમાં દિવસે વંચાવવું