________________
4
શ્રી સિદ્ધચક્ર -
વર્ષ ઃ ૯]
તંત્રી પાનાચંદ રૂપચંદ જ ઝવેરી જ
આસો સુદ ૧૫ ૦))
[અંક-૧ આ
ઉદેશ છે. શ્રી નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને આયંબિલ આ વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના છે
અને શંકાના સમાધાન (આદિ)નો ફેલાવો કરવો
વાર્ષિક લવાજમ રૂ. ૨-૦-૦
નવીન વર્ષ - નવમા વર્ષનું પ્રારંભિક કથન
મારા વાચકો ! તમે મને આઠ વર્ષ પર્યત અતિ ઉત્તમ રીતે અપનાવ્યું છે. હવે હું નવીન એવા જ હૂર [ નવમા વર્ષમાં પ્રવેશ કરું છું, તેમાં પણ તમો મને તેવી જ રીતે અપનાવશો એવો મને સચોટ વિશ્વાસ છે Vછે છે. જો કે મને અપનાવતાં તમોને શાસનપ્રતિપક્ષી ટોળી-તદન જૂઠા તથા શાસ્ત્ર અને પરંપરાથી ઘર ].
વિરુદ્ધ એવા બેહુદા હેવાલોથી, તેમજ કલ્પનામાંય ન સમાય એવા જૂઠા ગપગોળાઓના લાંબા VSS AIR ખરડાથી ભરેલી ત્રિપત્રી (કથીર - પરવંચન અને ગર્દભી) દ્વારા અદ્યાપિપર્ય તવજ શુદ્ધતત્ત્વની શોધ ,
પ્રતિ અકળાવવાની જ છે, મુંઝાવવાની જ છે અને ગભરાવવાની પણ છે, તો પણ સત્ય વસ્તુની ISI
પરીક્ષા કરવામાં, સત્ય વસ્તુનો નિર્ણય કરવામાં, તેમજ સત્ય વસ્તુનો સ્વીકાર કરી શાસ્ત્ર અને પરંપરાથી " Tછે પણ સિદ્ધ એવી સત્યવસ્તુને જ વળગી રહેવામાં તમો અદ્યપર્યત અડગ અને અનમ રહેવાની ઉત્તમોત્તમ 40, પ્રીત શક્તિ કેળવીને જે રીતે શાસનને વફાદાર રહ્યા છો. તેવી જ રીતે વધુ ને વધુ શક્તિ કેળવીને સુદઢ ધોઈ
બનશો તો જ તમો મને અપનાવી શકશો, અને એમ સુસ્થિર બનશો અને એવા થશો તો જ શાસ્ત્ર છે. દ, તથા પરંપરાથી સિદ્ધ તેમજ એક વખતે તે ત્રિપત્ર સંપાદકના બુઝર્ગોએ અને ખુદ તેના સંપાદકોએ જીપણ સત્યપણે માનેલી, આચરેલી અને જાહેર પણ કરેલી એવી જે સત્ય વસ્તુઓ મેં તમોને અનેક વખત જ '), ઘણા જ વિસ્તારથી પિષ્ટપેષણ કરીને પણ જણાવેલી છે તે તમારા પુણ્ય હૃદયમાંથી ખસશે નહિં. 2)કે,
મહાન વાંચકોએ ધ્યાનમાં રાખવાનું છે કે મારા નવા વર્ષના પ્રારંભથી પણ હંમેશની માફક એ જ
સ્વમસ્થાપનરસિક ત્રિપત્રી પક્ષીનો પોકાર કે જે તેમના બુઝર્ગોને પણ જૂઠા ઠરાવનારો છે, તેમજ તે પૈUP AVL ત્રિપત્રીને જ આગળ ધરી, એ ત્રિપત્રીનું જ ગાયું ગાઈને શાસ્ત્ર અને પરંપરાને પણ તોડી નાખીને, AL D/ ચગદી નાંખીને સમગ્ર જૈનઆલમનો પણ વિરોધ કરનારો છે, તે તમારી સમક્ષ ખડો થશે, તો પણ *
.