________________
,
,
,
,
,
,
,
,
૨૬૫ શ્રી સિદ્ધચક્ર) , વર્ષ ૯ અંક-૧૫-૧૬
(૨૬ મે ૧૯૪૧ છે. જૈનદર્શને જવાબદારી અને જોખમદારી બન્ને કાનનો કબજો લે છે. સર્વાગે કબજામાં આવેલો પુણ્યપાપમાં જ રહેલી માની છે અને તે પુણ્ય પાપ આત્મા દુઃખથી દૂર રહેવા ઇચ્છે તો પણ રહી શકે પણું જીવના પોતાના કરેલાં જ હોય છે અને તેથી શી રીતે? સુખની ઇચ્છા છતાં સુખને ચીલે એટલે તે જવાબદારી જોખમદારી જીવને પોતાને જ નીતિ, ત્યાગ, વૈરાગ્યને માર્ગે ચલાય નહિં તો સુખ ઉઠાવવાની હોય છે.
મળે કયાંથી? એથી તો અવિરતિમાં જ અથડાય, ઈશ્વર જ જો બધું કરે છે તો કોર્ટમાં કષાયોમાં રગદોળાય, વિષયોથી વ્યાકુલપણે શા માટે જાઓ છો? તિજોરીની
વીંટાયેલો રહે, તે આત્મા સુખની ઇચ્છા ધરાવે તો ચોકી શા માટે?
પણ સુખ મેળવે શી રીતે? ખરી રીતે સુખદુઃખની કોઈપણ જીવ દુઃખ ભોગવવા ઇચ્છતો નથી, અને સદ્ગતિ-દુર્ગતિની જવાબદારી કે જોખમદારી સહુ સુખના અભિલાષી છે. તો જીવ પોતે પાપ પોતાની જ છે. કેમ કરે ! અને ભોગવે પણ કેમ? એમ કહેનારે ઘરબાર, સ્ત્રીપુત્રાદિપરિવાર, ધનધાન્ય, સમજવું જોઇએ કે કોઇને ઉધરસ થઈ હોય તો માલ-મિલકત, વાડી-વજીફા, બાગ-બંગલા, સુખકુટુંબીઓ પણ તેલ મરચું ઓછું ખાવાનું કહે છે વૈભવ, જે કહો તે બધું ઈશ્વર આપે છે એમ ઇતરો છતાં ચાર આંગલની જીભડીના જોરે નથી રહેવાતું. માને છે. જૈનો તેમ માનતા નથી. જૈનો ઇશ્વરને ધર્મમાં નિષેધેલ પદાર્થો. અભયો, ગાજર, નથી માનતા એમ કહેનારા તો જુદા જ છે. તેઓ સક્કરીયાં, બટાટા, રીંગણા વગેરે ઘેર તો જૈનના તો જૈનદર્શનના ફ્લેષી હોવાથી જૈનો ઉપર જુકો કુલાચારથી પણ ન થાય માટે (કુલની ઉત્તમતા આરોપ મૂકે છે. જૈનો ઈશ્વરને સંપૂર્ણતયા માને છે, આથી છે છતાં) કલબોમાં જવાનું કર્યું અને ત્યાં પણ માત્ર જૈનો જીવે પોતે કરેલા કાર્યોની જવાબદારી તેવું જમવાનું ઠરાવ્યું ! કલબો હોટલો વગેરેમાં અને જોખમદારીમાં ઇશ્વરને સંડોવતા નથી. સૂર્ય જઈને જમવાનું થયું શાથી? શરીરરૂપ દૈત્ય પાસે તો પ્રકાશે છે, અજવાળું આપે છે, છતાં તમે જોઈને ચાર આંગળની લુચ્ચી દલાલણ જીભ છે તે જીવને ન ચાલો, કાંટાળા માર્ગે ચાલો અને કાંટો વાગે, ચલાયમાન કરે છે. માબાપે ડોકટરે સુદ્ધાં ના કહી લોહી નીકળે તેની જવાબદારી કે જોખમદારી સૂર્યને હોય, અમુક ખાનપાનથી પંડ બગડશે એમ પોતે દેવી ખોટી છે. જયારે ઇશ્વરને ઈતરો બનાવનાર જાણતો હોય છતાં જીભ તેનું જાણેલું અને શરીરના માને છે. ત્યારે જૈનો પરમેશ્વરને બતાવનાર માને ડરથી કાંઈક પાળવા ધારેલું ધૂળમાં મેળવી દે છે. છે. ખોટાં કર્મો કરવાથી પાપ થાય છે, કર્મ બંધાય એક ચાર આંગળની દલાલણ એવી જીભના પ્રતાપે છે. સત્કર્મો કરવાથી પાપ તૂટે છે, પુણ્ય બંધાય જીવની આ દશા થાય તો પછી પાંચે દલાલણો છે. આવી રીતે જ પુણ્ય પાપને તોડવાથી મોક્ષ મળે (ઇંદ્રિયો) ભેગી થઇને આક્રમણ કરે ત્યાં વિચારો છે. તે લોકોના કથનથી જ જો ઈશ્વરને બનાવનાર કે આત્માની દશા શી થાય? સ્પર્શનેંદ્રિય શરીરનો મનાય, અને સર્વત્ર ઇશ્વરને મનાય તો કોઈ મારી કબજો લે છે, રસનેંદ્રિય જીભનો કબજો લે છે, જાય, ખેદાનમેદાન કરી જાય, ગળું કાપી નાંખે તો ઘાણંદ્રિય નાસિકાનો કબજો લે છે, જોનારી ચા પણ કોર્ટથી કે બીજી કોઈપણ રીતે બદલો લેવાનો ઇંદ્રિય આંખનો તથા શબ્દ સંભળાવનારી ઇંદ્રિય રહેતો નથી - બદલો લેવાનો હક્ક જ નથી. કેમકે