SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ • • • • • • • • • • • • • • વર્તમાન-તિથિ-વિષયક જઈજી તા. ૧૫મી નવેમ્બરના વીરશાસનમાં આવેલા અને શ્રી સિદ્ધિસૂરિજીને પૂછાયેલા પ્રશ્નોત્તરી ઉપર ટૂંકી પણ મનનીય સમીક્ષા 1 ©©© પ્રશ્ન : - ૧ - અત્યારે તિથિચર્ચા જોરથી ચાલી તરેહ તરેહની જુદી વાતો ફેલાવવામાં આવે છે. રહી છે. હેન્ડબીલો વિગેરે પણ ઘણું છપાઈ રહ્યું જો કે આપે તો આજ પહેલી પૂનમે ચોમાસું બદલ્યું. છે. આવા વખતે આપના ખુલાસાની ઘણી જરૂર એટલે આપ કેવી માન્યતા ધરાવો છો તે જણાઈ આવે છે, પરંતુ આપઆપના શિષ્યોના દબાણથી ઉત્તર - ખુલાસો કરવામાં વાત એમ છે કે વાંધો આમ કરો છો વિગેરે કહેવાય છે. માટે આપશ્રીના નથી. પણ નાહક કલેશ વધે એ ઠીક નહિં. પોતાના ઉત્તરથી ખુલાસો થાય તો ઘણો લાભ થાય. સમીક્ષા - બીજા પક્ષ તરફથી પૂરતું સાહિત્ય બહાર ઉત્તરઃ અરે ભાઈ ! સંઘમાં આવો વિખવાદ ઉભો પડેલું હોય, છતાં તેનું સમાધાન કરવા માટે એક ન થાય અને શાસ્ત્રની આજ્ઞા મુજબ આરાધના થાય પણ શબ્દ ન બોલવો અને જેમાં પુરાવાની સર્વથા ના થાય એ માટે પહેલાં મેં મારાથી બનતો ઘણો પ્રયત્ન કર્યો ગેરહાજરી છે, તેવો વર્તાવ કરવો તેમ તેની ઉપર છે. પણ જેને જુઠ્ઠી વાતો કરવી હોય તે ગમે તેમ સહી સિક્કા કરવા અને પછી “નાહક કલેશ વધે કહે. એમાં આપણે શું કરીએ? દુનિયામાં દુર્જનોનો એ ઠીક નહિ' એ બોલવું કોઇપણ પ્રકારે વૃદ્ધને તો તોટો નથી દુર્જનોનો સ્વભાવ જ એવો હોય છે કેશોભે નહિં, સાચી રીતિએ તો કોઈ શાસ્ત્રીય “ પુરાવાની જરૂર હતી કે જેથી સકલગચ્છને માન્ય યુધ્ધમત્તયુવાનૈક્ષિત્વિવું, વાચનની व्यपोहति । कण्ठतालुरसनाभिरुज्झता दुर्जनेन પ્રશ્ન - ર પણ સાહેબ આ ચર્ચામાં આપના નામે નનની વ્યક્તિા છે થાત.
SR No.520959
Book TitleSiddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy