SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭: શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૨ (૩૦ ઓક્ટોબર ૧૯૪૦ • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • એટલે એકલું દહીં લાવવાના હુકમ સાથે જ ભાજન અનંતર ફલ વિના પરંપર ફલ નથી થતું. લાવવાનો હુકમ તો છે જ. તેમ નવકારમાં પણ જેમ પ્રથમ માળે ગયા વિના બીજે માળે જવાય સમ્યગ્દર્શનાદિ આરાધનાની પ્રેરણા છે જ ! નહિ, બેય બીજે માળે જવાનું હોય તો પણ પ્રથમ નવકાર તો રાત્રિ દિવસ ગણવાનો છે. કોઈ તો પ્રથમ માળે જ જવું પડે. નવકાર ગણતાં પણ સમયે નવકાર ગણવાનો નિષેધ નથી. સર્વપાપના ક્ષયનું ધ્યેય રાખો કે ન રાખો, પણ Tો પંઘનHEAો સવ્વપાવMOTIણ આ સમ્યગદર્શનાદિની આરાધનાનું ધ્યેય તો ચૂકશો પાંચને નમસ્કાર તે સર્વ પાપનો નાશ કરનાર છે. નહિં. એ ધ્યેય ચૂકવાનું નથી જ. જો આ ચારને વિચારો કે સર્વ પાપનો નાશ શાથી? પરંપર ફલ, આરાધવાનું ધ્યેય ચૂકયા તો સર્વપાપનો નાશ થવો પાપનો નાશ, પણ અનંતર ફલ શું? સમ્યગદર્શનાદિની મુશ્કેલ છે શું? થવાનો જ નહિં. બીજે માળે જવાનું પ્રાપ્તિ ન થાય, વૃદ્ધિ ન થાય, પરાકાષ્ઠા ન થાય, ધ્યેય રાખી ભોંયરામાં ઉતરો તો નીચા જ જાઓ. તો સર્વ પાપનો નાશ થાય જ નહિં. પાપના નાશ ધ્યેય સાચું છતાં માર્ગ ખોટો છે ને ? તેમ અહિં રૂપ પરંપર ફલ જણાવવામાં આવ્યું છે. પણ સર્વ પાપના નાશનું ધ્યેય હોય, છતાં પણ જો અનંતર ફલ જે સમ્યગ્ગદર્શનાદિની પ્રાપ્તિ આદિ છે સમ્યગુદર્શનાદિના માર્ગે ધ્યેય ન આવે તો તે પરંપરા તે તો આપો આપ આવી જાય છે. શાક લેવા જવાનો ફલ મેળવી શકે જ નહિં. કદાચ પાપના નાશના હુકમ થયો એટલે શાક બજારમાં કે શાક મારકીટમાં ધ્યેયમાં એક વખત પણ ન આવે, પણ આ ચારની જવાનો હુકમ જુદો ન જોઈએ ! એ હુકમ થઈ આરાધનામાં રહે તો પણ તે પરંપર ફલને પામે જ ગયો! જ. “સર્વપાપનો નાશ કરવો એ તો ધ્યેય છે છતાં દર્શનાદિ ચાર પદો આવી જ જાય છે અને તે સાધનરૂપ ન હોવાથી આરાધ્ય નથી તેથી તેને તે જ પાપના નાશને કરનારા છે. શબ્દથી ભલે નમસ્કાર ન હોય ! ન જણાવાયાં પણ, અર્થથી તો જણાવ્યા વિના ચાલે આરાધનાથી ફલ પ્રાપ્તિ છે. તેમ નથી. શ્રી અરિહંતાદિને નમસ્કાર કરવા માત્રથી સર્વ પાપનો નાશ થતો નથી, પણ સમ્યગદર્શન. સમ્યગ્દર્શનાદિ તો ધ્યેય રૂપ પણ છે અને સમ્યજ્ઞાન, સમ્મચારિત્ર સમ્યક તપની પ્રાપ્તિ, આરાધ્ય પણ છે. સમ્યગદર્શનાદિની પ્રાપ્તિ થવાથી વૃદ્ધિ કે પરાકાષ્ઠા દ્વારા જ સર્વ પાપનો નાશ છે. ધ્યેય સિદ્ધિ થઈ એમ માનવાનું નથી પણ તેમાં તે વિના સર્વ પાપનો નાશ થતો જ નથી. જૈન તો વૃદ્ધિ જોઈએ; આરાધન જોઇએ; તેથી અનંતર ફલ આમ જ માને. જૈન આમ માન્યા વિના રહેજ નહિ. તરીકે તથા નમસ્કારને યોગ્ય જાણવામાં, આ
SR No.520959
Book TitleSiddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy