________________
(અનુસંધાન ટાઈટલ ૪ પાનાનું ચાલુ) મહારાજના શાસનથી વંચિત રહેલા પુરૂષો ભૂલા પડે અને ભૂલ કરે તો પણ તેમાં ભૂલ કપણાને દેખે નહિં. જો કે આવી રીતે ભૂલને ભૂલરૂપે ન જાણવી કે ભૂલને અભૂલરૂપે ગણવીર રિતે ભયંકર તો છે જ, પરંતુ જેમ ઈષ્ટ સાધવાની સામગ્રી ન મળવાથી જગતમાં ઈષ્ટકાર્ય કન થાય તેમાં જેટલી નિર્ભાગ્યતા નથી તેના કરતાં અનેકગણી નિર્ભાગ્યતા ઈષ્ટસાધનની સામગ્રી મળ્યા છતાં ઈષ્ટકાર્યની સિદ્ધિ ન થાય તેમાં છે. એવી રીતે ભૂલને ભૂલરૂપે દર્શાવનાર અને સ્વયં ભૂલથી રહિત એવું શ્રી જિનશાસન જે બિચારા જીવોને પ્રાપ્ત ન થયું હોય તેઓ પોતાની મિથ્યાત્વરૂપી ભૂલને ભૂલરૂપે ન સમજે તેમાં જેટલી નિર્ભાગ્યતા નથી તેના કરતાં અધિકગુણી નિભંગ્યતા ભગવાન જિનેશ્વર મહારાજનું અવિચ્છિન્ન પ્રભાવશાલી છે ત્રિકાલાબાધિત શાસન કે જે ભૂલને ભૂલ તરીકે બતાવનાર છે અને ભૂલથી દુર રહેલું
છે એને પામ્યા છતાં પણ જ્યારે કોઈપણ જીવ ભૂલથી શૂન્ય એટલે અભૂલરૂપ એવા દિ જિનશાસનને પણ ભૂલરૂપ માને તેમાં છે, એટલે સ્પષ્ટ થયું કે ભૂલને અભૂલરૂપ માનવામાં
જેટલી નિર્ભાગ્યતા નથી તેના કરતાં અભૂલને ભૂલરૂપ માનવામાં ઘણી જ નિર્ભાગ્યાતા છે. વળી એ વાત પણ ધ્યાનમાં રાખવાની છે કે ભગવાન જિનેશ્વર મહારાજના શાસનને પામીને શિ જે ઉસૂત્રભાષકો અને નિકૂવો થાય છે તે અભૂલને ભૂલરૂપ માનવાનું જ પરિણામ છે.
જો કે તેઓ ભૂલને અભૂલ તરીકે માનનારા હોય છે, પરંતુ તે ભૂલને અભૂલરૂપ માનવામાં શ્વમુખ્ય કારણ અભૂલને ભૂલ તરીકે મનાય છે તે જ છે. ભગવાન મહાવીર મહારાજના રહેમાને વરે એવા ભૂલ રહિત વચનને ભૂલરૂપ માનવાના પરિણામને લીધે જ જમાલિને ૪ વહે હોય તે જ વડે મનાય એમ ભૂલને અભૂલરૂપ માનવાનું પરિણામ આવ્યું, એવી
જ રીતે બીજા નિતવોમાં પણ શાસ્ત્રના સીધા અર્થોને ન માનવારૂપ અર્થાત્ ખોટા માનવારૂપ છે મિથયેલ ભૂલની અભૂલપણારૂપી પરિણતિને અંગે જ મિથ્યાત્વના દરિયામાં ડુબવું પડયું છે. ર3 કાયાવત્ દિગમ્બરો (નાગા) ને પણ સંયમના સાધનભૂત ઉપકરણોની નિષ્પરિગ્રહતા
હોવા રૂપ અભૂલને પરિગ્રહતારૂપી ભૂલ માનવાને લીધે જ સર્વવિસંવાદી નિવપણું ? બિઝ(એટલે શાસ્ત્ર-વેષ વિગેરે સર્વ પ્રકારે ઉલ્ટાપણું) અંગીકાર કરવું પડયું, એવી રીતે
(અનુસંધાન પાના નં. ૮૪ જુઓ) ૨ ધી “જૈન વિજયાનંદ”પીં. પ્રેસ કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ
બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર કે સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભુલેશ્વર મુંબઇમાંથી પ્રગટ કર્યું.