________________
શ્રી સિદ્ધચક્ર -
વર્ષ, ૯:]
જેઠ વદ ૦))
[અંક ૧૭-૧૮
તંત્રી પાનાચંદ રૂપચંદ જ ઝવેરી જ
જ ઉદેશ
નું શ્રી નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને આયંબિલ છે આ વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના છે
અને શંકાના સમાધાન (આદિ)નો ફેલાવો રે કરવો . વાર્ષિક લવાજમ રૂા. ૨-૦-૦ ....
આગમોદ્ધારકની અમોઘદેશના
(ગતાંકથી ચાલુ)
વૃદ્ધ મનુarળી ઇદ્રાસન માટે તપ ઘણો કોને પડી છે? સમકિત કહેવરાવવું છે, પણ તેનું કર્યો. દેવતા પ્રસન્ન થયા. વરદાન માગવા કહ્યું. લક્ષણ ધારણ કરવું નથી, તે ચાલે? સ્વપ્નામાં પણ ઇંદ્રાસન માંગવાને બદલે નિંદ્રાસન માગી જવાયું. ઘરબાર, સ્ત્રીપુત્રાદિ પરિવારની જ પડી છે. જેમ નિભંગીથી ઇંદ્રાસનની માગણી પણ ન થઈ, પૈસાટકાની જ ઝંખના રહે છે, માગણી થાય છે, તેમ સારા ભવ્યો સિવાય જે મોક્ષનાં સાધનો તે લૌલુપ્ત રમે છે, તો સ્વપ્નથી બહારની તો વાત જ અર્થ, તે જ પરમાર્થ અને તે સિવાયનાં બાકીનાં જ શી કરવી? બહાર આ બધું કેટલા પ્રમાણમાં તમામ સાધનો અનર્થરૂપ જ છે આવું વિચારવાની હોય ત્યારે સ્વપ્નામાં પણ તેવું વર્તન થાય છે?