________________
૫૯ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૩-૪
(૨૯ નવેમ્બર ૧૯૪૦ . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
• • • • • • • • • નહિ, પરંતુ ક્ષાયિક સમ્યકત્વ જેવા પરમસમ્ય- પ્રાપ્તિ થવામાં અડચણ નથી. આ માન્યતા કતને તેઓ પામેલા છે. એટલે એ વાત સ્પષ્ટ અસત્ય છે, એટલું જ નહિં, પણ કદાગ્રહમૂલક થઈ કે શ્રીદશાશ્રુતસ્કંધમાં જણાવેલા નવ છે. વસ્તુતાએ નિયાણાં કરવામાં પરિણામની નિયાણામાં પહેલાના છ નિયાણામાં જ વિચિત્રતા હોવાથી ફલની વિચિત્રતા હોય એ ધર્મશ્રવણ અને સમ્યગ્દર્શનાદિનો અભાવ છે, સ્વાભાવિક છે, અને તેથી દ્રૌપદીએ પહેલા પરંતુ સર્વનિયાણામાં બીજે ભવે સમ્યકત્વ થાય ભવમાં નિયાણું કર્યું છે. એ વાત શાસ્ત્રકારોએ જ નહિં એવો નિયમ નથી.
કહેલી છે અને સાચી છે, છતાં તેટલા માત્રથી
તે દ્રૌપદી બીજે ભવે સમ્યકત્વવાળી નહોતી ૬ પ્રશ્ન - જે વસ્તુ મળવાનું નિયાણું કર્યું હોય તે
અગર પાંચ ભર્તાર ન મળ્યા ત્યાં સુધી વસ્તુ મળ્યા પછી નિયાણાનો દોષ રહેતો નથી
સમ્યત્વવાળી નહોતી એ કથન આગમથી એમ કેટલાકો તરફથી કહેવાય છે તે ખરું છે?
સર્વથા વિરુદ્ધ છે. અને તે અપેક્ષાએ જ શ્રી કૃષ્ણવાસુદેવાદિને વાસુદેવાદિપણું મળ્યા પછી સમ્યકત્વ થાય તેમાં ૭ પ્રશ્ન - દ્રૌપદી અપરિણીત અવસ્થામાં એટલે અડચણ શી?
નિયાણાના ફળરૂપે પાંડવોને વરી ન હતી તે
પહેલાં પણ તે સમ્યકત્વવાળી હતી એમ શા સમાધાન - ઉપરના દશાશ્રુતસ્કંધના પહેલાના છ નિયાણાના પાઠને સમજનારો મનુષ્ય એ વાત કોઈ દિવસ નહિં બોલી શકે કે નિયાણામાં સમાધાન - દ્રૌપદીએ પરણવા જેવા સર્વથા સાંસારિક ઇચ્છેલી વસ્તુ મળી ગયા પછી સમ્યકત્વ વિગેરે અને વ્યવહારિક કાર્યમાં પણ ભગવાન જિનેશ્વર પ્રાપ્ત થવામાં બાધ નથી, કેમકે તે જણાવેલા મહારાજની પૂજા સૂર્યાભદેવતાની માફક કરી છે, પાઠોમાં નિયાણાની વસ્તુ મળી ગયા પછી પણ તે સંબંધી સૂત્રનો પાઠ વાંચનારને લેશ પણ ધર્મશ્રવણઆદિની પ્રાપ્તિ થવાનો અભાવ દ્રૌપદીના અપરિણીતાણામાં પણ સમ્યકત્વનો જણાવેલો છે, એટલું જ નહિ, પરંતુ તેને દક્ષિણ સંભવ માનવામાં શંકા રહેશે નહિં. દિશાના નરકમાં જવા સાથે દુલભભાથિપણ ૮ પ્રશ્ન - દ્રૌપદીએ ભગવાન જિનેશ્વર મહારાજની એટલે ભવાંતરોમાં પણ ધર્મની પ્રાપ્તિ દુર્લભ થાય
પૂજા સમ્યકત્વને અંગે કરેલી નથી. પરંતુ કેવલ એમ સ્પષ્ટ જણાવેલ છે. એટલે વસ્તુતાએ
મિથ્યાદ્રષ્ટિપણામાં હતી અને લોકાચારને અંગે નિયાણાના ફળની પ્રાપ્તિ થયા પછી ધર્માદિની
કરેલી છે એમ શું ન માનવું?
.
ઉપરથ