________________
ર૫ર શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૫-૧૬
(૨૬ મે ૧૯૪૧ રોટલા માટે ફાંફાં મારનારો નથી હોતો. પ્રથમ જૈનશાસન જ્ઞાન જ્ઞાનને માટે નથી માનતું, પણ અવધિજ્ઞાન થયું તે લે તો સર્વવિરતિ જ અંગીકાર વિરતિ માટે જ્ઞાનને માને છે. જ્ઞાની પ વિરતિઃ કરે. જો દેશવિરતિ લીધા પછી અવધિજ્ઞાન થયું હોય એટલે જ્ઞાન તે જ માનવા લાયક છે, તે જ આદરવા તો તે વિરતિ લે કે ન પણ લે જરૂર લે એવો તેનો લાયક છે, કે જે જ્ઞાનથી હિતની પ્રવૃત્તિ થાય, અને નિયમ નહિં. અવધિજ્ઞાનને અંગે ત્રણ ભેદો સંબંધી અહિતની નિવૃત્તિ થાય. ચૂલો સળગાવવો રસોઈ વિચારણા પરિણતિ શુન્ય, પરિણતિયુક્ત અને માટે જરૂરી છે, પણ જેને ઘેર અનાજ જ નથી, પ્રવૃત્તિયુક્ત આ પ્રમાણે સમજવી. પણ અવધિ સર્વ પાણી નથી તે તો નાહક લાકડાં બાળશે કે! ઝાડને જીવને હોય હવે મતિજ્ઞાનની વાત રહી. તેમાં સચવું જરૂરી છે, પણ નદીના ધસી ગયેલા કાંઠા આ ત્રણ ભેદ કેમ લાગુ કરવામાં આવતા નથી? ઉપરનું ઝાડ કે જે પાણીના પ્રવાહથી તણાઈ જવાનું મતિજ્ઞાન તો શ્રતજ્ઞાનની સાથે રહેનાર છે છતાં તે છે તેવા ઝાડને પાણી સીંચવાથી શો ફાયદો? તેવી ભેદો મતિજ્ઞાનને કેમ લાગુ નથી પાડતા? જ રીતે છક્કાયની દયા પાળવાનો પટ્ટો જેણે શ્રી કેવલિભાષિત જીવાદિતત્ત્વનો બોધ તેનાથી નથી જ
0 જિનેશ્વરદેવ પાસેથી લીધો નથી. તેને આચારાંગ થતો. એવો બોધ તો શ્રુતદ્વારા જ મળે છે માટે શ્રુતના
માટેનો અધિકાર નથી. કોર્ટમાં વકીલાત તે જ કરી ત્રણ ભેદો પાડ્યા છે. જૈનશાસન શાસ્ત્રને -
શકે છે કે જેણે તેનો અભ્યાસ કર્યો હોય. છતાં શ્રુતજ્ઞાનને માનવા તૈયાર છે, પણ તે કયા?
પણ વફાદારીના સોગન લીધા પછી જ ઉભો રહી મુખ્યતાએ તત્ત્વસંવેદનરૂપ જ્ઞાનને, ગૌણપણે
શકે છે. અહિં પણ શાસ્ત્ર વાંચવાં જ હોય તો
છક્કાયની દયા પાલવી એવી પ્રતિજ્ઞા લો અને તેના પરિણતિજ્ઞાનને માને છે, પણ વિષય પ્રતિભાસને
પાલનનો પટ્ટો મેળવી લ્યો કોર્ટને અંગે સાક્ષી માનવાનું નથી. ઉપદેશ પણ પ્રતિભાસનો માનવાનો
આપવામાં, જુબાની આપવામાં કે દરેક કાર્યમાં નથી. ઉપદેશ કોની પાસે સાંભળવો? વિરતિવાળા
સોગન લેવા જ પડે છે, પ્રતિજ્ઞા કરવી જ પડે છે એટલે તત્ત્વસંવેદનવાળા પાસે.
ત્યાં તો વાંધો આવતો નથી અને જૈનશાસનમાં જ કેટલાકો કહે છે કે શ્રાવકથી સૂત્ર ન વંચાય વાંધો આવે છે? છક્કાયનો કૂટો ન કરવો આવી એવો પ્રતિબંધ શા માટે જોઇએ? આવી આડખીલી
પ્રતિજ્ઞામાં કેમ વાંધો આવે છે? સરકારમાં જ્ઞાનમાં કેમ? આ તો સંકુચિત દ્રષ્ટિ કહેવાય,
વકીલાતનો અને વફાદારીનો પટ્ટો જુદો નથી. તેમજ કોઇકના હાથમાંથી કોઈક સ્લેટ પેન લઈ લે તેમાં
અહિં પણ શાસ્ત્ર વાંચવાના અધિકારની સાથે જ તો અંતરાય મનાય છે તો આચારાંગાદિ વાંચવાનો
છક્કાયનો કુટો ન કરવો તેવી પ્રતિજ્ઞાનો પટ્ટો શ્રાવક માટે નિષેધ કરવો એ અંતરાય નહિ?
નિયત કર્યો છે. દુનિયામાં સ્થાવર અને સમાધાન પદ્ધ ના તો ત્યાં એમ કહ્યું
(અનુસંધાન પાન નં. ૨૬૧ પર) છે, પણ પઢાં ના તો સર્બ એમ નથી કહ્યું.