SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૭: શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૨૦ (૨૪ જુલાઈ ૧૯૪૧ તેને અંગેની જવાબદારી તેના ખ્યાલમાં આવે જ રૂપિયા દાટેલા છે તો તે સાંભળતા તેના આત્મામાં નહિ. જેમ બચ્ચાનું નામ જવાબદારી વગર કેવો ચમકારો થાય ! જીવની હાલત વિચારો ! લખાયેલું છે. માટે તેની ફરિયાદ હોઈ શકે નહીં. શબ્દ સાંભળવા કાનની મદદ લેવી પડે છે, રૂપ તેમ વિષયપ્રતિભાસજ્ઞાનવાળો શાસ્ત્ર માત્ર ભણી જોવા આંખની મદદ લેવી પડે છે, (આંખ મીંચી જાય, બધાં શાસ્ત્રો ભણી જાય, પણ તે માત્ર ભણી હોય તો રૂપ દેખાય નહિં) તેમ દરેક ઇંદ્રિયો પાસેથી જાય એટલું જ, પરંતુ આત્માને જવાબદારી કદી આત્માને ભીખ માગવી પડે છે. ભગવાન કહે છે પણ હોતી નથી. જે જ્ઞાનમાં જવાબદારી ધારણ કે આત્મામાં જ કેવલજ્ઞાન રહેલું છે. હાલનું શબ્દ, કરવામાં આવે છે, જેમાં સ્વ-પર ફલની આશા હોય રૂપ, રસાદિનું જ્ઞાન તો કેવલજ્ઞાનના અનંતમા ભાગે છે, એવું જ્ઞાન તેનું નામ પરિણતિજ્ઞાન છે. કંઇક છે, અને તે પણ ઇંદ્રિયો અનુકૂળ હોય તો જ તે ન્યૂન દશપૂર્વ સુધીનું જ્ઞાન થવા છતાં જેમાં આત્મા જ્ઞાન પામી શકાય. શૈવ, મુસ્લિમો, ક્રિશ્ચિયનો, સર્વ જવાબદાર કે જોખમદાર ન બને તે જ્ઞાન દર્શનવાળાઓ જીવને માને છે, પરંતુ જૈનદર્શનની વિષયપ્રતિભાસવાળું છે, અર્થાત્ નકામું છે. જેમાં માન્યતા જીવને અંગે જુદી છે. જીવને કેવલજ્ઞાન આત્માનું શ્રેય નથી, કલ્યાણ નથી તે અનંતીવાર સ્વરૂપે જૈનદર્શન માને છે. બીજા કોઇ મતવાળાની આવી જાય તો પણ આત્માનો ઉદય થઈ શકતો તેવી માન્યતા નથી. જો જીવને કેવલજ્ઞાન સ્વરૂપ નથી. મેઘ આસો માસે ગાજે ઘણો છતાં તેમાં કાંઈ માને તો કેવલજ્ઞાનાવરણીય કર્મ માનવું પડે. વળે નહિં. કારણ કે ખેતી થાય નહિં. આજ કાલનું બીજાઓને તે માનવું પાલવે તેમ નથી. આ બધું જ્ઞાન તો બિંદુમાત્ર છે, પણ કંઈક ન્યૂન દશપૂર્વનું બતાવનાર ત્રિલોકનાથ દેવાધિદેવ શ્રી તીર્થંકર જ્ઞાન અનંતીવાર થઈ ગયું, તો પણ એક ગુણસ્થાનક ભગવાન છે. તેમણે કેવલજ્ઞાન દ્વારાએ જાણી પણ ચઢવાનું થયું નહિં. ગુણઠાણે એકલા જ્ઞાનથી આપણને જણાવ્યું છે. જેમ અંધ મનુષ્યો પોતાના ચઢી શકાતું નથી પણ પરિણતિથી ચઢાય. શરીરનો રંગ નથી જાણી શકતા, તેમ દેખતા પોતે માલદાર છે એમ જાણ્યા છતાં મનુષ્યો પણ સ્વ-લલાટ (કપાલ)નો ભાગ જોઈ કંગાલ રહેવાય કેમ? શકતા નથી. કારણ કે ચક્ષુ ત્યાં પહોંચી શકતી નથી, પોતે કેવલજ્ઞાન સ્વભાવવાળો છે, એવું માટે તે ચક્ષુનો વિષય નથી. પોતાના શરીરના જાણવાથી જીવને કેટલો આનંદ થવો જોઇએ ! એક ભાગનું સ્વરૂપ જોવા-જાણવાનું જ્ઞાન નથી તે પોતાના પાઈની ભાજી સો ઠેકાણે કરગરીને લાવનારને કોઈ આત્માનું સ્વરૂપ તો જાણી શકે જ કયાંથી? આત્મા ખબર આપે કે “આ જગ્યામાં તારા બાપે બે લાખ કેવલજ્ઞાન સ્વરૂપ છે, એમ શ્રીજિનેશ્વરદેવે બતાવ્યું.
SR No.520959
Book TitleSiddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy