SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦: શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-પ-૬ (૨૮ ડીસેમ્બર ૧૯૪૦ • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • એટલે એને શાસ્ત્રીય ન માનવું. અગર શાસ્ત્રાજ્ઞાથી ભાવનાને કારણ ગણવી તે તો ગોશાળા જેવા વિરુદ્ધ માનવું કે ૧૯૨૬-૨૮થી માનવું અથવા નિયતિવાદને માનનારાના મનમાં જ હોઈ શકે, શ્રી ધરણેન્દ્રસૂરીજીથી થયેલું માનવું તેમજ પરંતુ સતત ઉદ્યમ કર્માદિકથી ફલની સિદ્ધિને જતીયોના જોરને લીધે થયેલું માનવું તે રૂંવાટે પણ માનનાર પ્રભુ મહાવીર મહારાજના વચનની સત્યની માન્યતા રાખવાવાળાને શોભે તેવું નથી. શ્રદ્ધાવાળાને તો ઉદ્યમ વિનાની તે કારણ હોય જ સ્પષ્ટ શબ્દોમાં કહેવું પડે છે કે પૂર્વ કે પૂર્વતર અપર્વ નહિં. વળી વૃદ્ધ તપસ્વીને પ્રતિજ્ઞાપૂર્વક જાહેર તિથિની હાનિ વૃદ્ધિ ધરણેન્દ્રસૂરી શ્રી પૂજયથી કે કરવાની જરૂર છે કે સંમેલનની વખતે પર્વતિથિની સંવત ૧૯૨૬-૨૮ થી પ્રવર્તેલી જ નથી. પરંતુ હાનિ વૃદ્ધિએ પૂર્વ કે પૂર્વતર તિથિની અપર્વ હાનિ ઘણી સદીઓ પહેલાંની છે, છતાં વૃદ્ધતપસ્વી વૃદ્ધિ કરનાર પાસે એક શબ્દ પણ તે સંબંધી કહ્યો પોતાના પરિવારને અને આખા સંઘને છિન્નભિન્ન હોય. જો એમ નથી તો કથનનું જુઠ્ઠાણું જાહેર કરે. કરી અવળે રસ્તે જુઠું કહીને ચઢાવે તેના જેવો ખેદનો ખરી રીતે કંઈ પણ વાત નહિં થયા છતાં વાત કરી વિષય જૈનનામધારીને પણ બીજો ન હોય. (આજ હતી એમ કહેવું એ વૃદ્ધાવાસમાં સતીના વરંડામાં માટે આગળની ચેલેન્જોમાં અને પત્રોમાં ૧૯૨૬ પણ ન શોભે. ‘એ (સંમેલન) વખતે મેં એકતા - ૨૮થી પહેલાં પણ પૂર્વ કે પૂર્વતર અપર્વતિથિની માટે પ્રયત્ન કરેલો પણ એમાં ઉર્દુ ઉંધુ થયું અને હાનિ-વૃદ્ધિ થતી હતી એમ ડિડિમનાદે જણાવવામાં ઝેર રેડાયું.” આવું આ વૃદ્ધનું કથન કેવું હડહડતું આવ્યું છે, છતાં શ્રોત્રલબ્ધિથી રહિતની માફક જુદું છે? તે સંમેલનને જોનાર, સમજનાર એવા ડિડિમનાદ નકામો ગયો, ‘શાસનમાં બધા ઠેકાણે આબાલગોપાલને સમજ પડે તેવું છે. કેમકે તે વખતે આવશે, એમ ધારીને બળતા હૈયે કરતા હતા” આ તો તેઓ આત્મારામજીના દાનસૂરીજી સાથે આસન કથન કેવળ વક્તાની શેખાઈ જ સૂચવનારું છે. કેમકે ઉપાડીને ઉભા થઈ ગયા હતા અને સંમેલન તોડી પ્રથમ આ ચર્ચા તપાગચ્છ પૂરતી છે, પણ આખા નાંખ્યું હતું, છતાં ઉપર મુજબનો એકતાનો પ્રયત્ન શાસન પૂરતી નથી. વળી તપાગચ્છમાં પણ બતાવે છે તે કર્યાનું વૃદ્ધને વિઠ્ઠલપણું લાગ્યા વગર આણસૂરવાળા તો પ્રથમથી જ પૂનમ અમાવાસ્યાથી બનવાનો સંભવ ઓછો છે. વળી “આથી વિચાર ખસીને પડવામાં પડયા હતા, એટલું જ નહિ, પરંતુ કર્યો કે બધાને લાવવા માટે આપણે અશુદ્ધ કરવું ઠેકાણે આવશે એવી કાર્ય માટે કેવલ મનકલ્પિત તે ઠીક નથી.” આવું હલાહલ જૂઠું વૃદ્ધ તપસ્વીના
SR No.520959
Book TitleSiddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy