________________
ર૯૫ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૧૯
(૮ જુલાઈ ૧૯૪૧
•
• •
• •
• • •
• • • • • • • • • •
---
--
આગમોદ્ધારકની અમોપદેશના
(ગતાંકથી ચાલુ) દેશવિરતિની પરિસ્થિતિ કઈ છે? | નવરા કાયટીયાઓ જ શાસનની બીજો પ્રકાર પરિણતિજ્ઞાનનો છે. પરિણતિ
હેલના કર્યા કરે છે. જ્ઞાનવાળો પ્રવૃત્તિ કરી શકે કે ન કરી શકે તે વાત એક ગામમાં ચારે બાજુ આગ લાગી છે. જુદી છે, પણ ખોટાને ખોટા તરીકે માને છે, તેને વચમાં ખાઈ છે, તે પણ શત્રુઓએ અગ્નિથી ભરેલી ખોટા પ્રત્યે બહુમાન હોતું નથી, પાપને પાપ તરીકે છે. બહાર નીકળવામાં કે અંદર રહેવામાં પણ સમજે છે, પાપનો ત્યાગ કરવાની ઇચ્છા રાખે છે બળવાનું છે, છતાં આડુંઅવળું જોતાં તપેલું કપૈયું અને પાપના ત્યાગીઓના ચરણ-કમળનો દાસ બને જોયું. અગ્નિથી બળાય તેના કરતાં તપેલા લોઢાથી છે. પાપના ત્યાગીના દાસ બનવું એ એક જ તેનું
વધારે બળાય છે અને તેનો ફોલ્લો મોટો થાય છે. ત્યારે ધ્યેય હોય છે. કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી
પરંતુ દેવતામાં આવેલો પગ ઉંડો ઉતરે, પતરા પર હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે પાપનો
આવેલો પગ ઉંચો રહે, તેથી ત્યાં પગ મેલે. પણ અંશે ત્યાગ કરનાર તે ગણાય કે જેને પાપનો સર્વથા
લોઢા ઉપર આવેલો પગ કયા રૂપે મૂકાય? ભાવના ત્યાગ કરવાની ઇચ્છા થતી હોય; પાપનો સર્વથા
નીકળવાની છે. જો અંગુઠાથી કામ ચાલે તો કોઈ ત્યાગ કરવાની જેની ભાવના હોય ત્યાગીનો ભક્ત હોય તે જ પાપને પાપ તરકે ગણી પાપનો ત્યાગ
પોંચો ન મૂકે. જો પોચો મૂકવાથી કામ ચાલે તો કરનાર ગણાય છે. આ વસ્તુ સમજાશે તો
કોઈ આખો પગ ન મૂકે. તે જ રીતે અહિં પણ દેશવિરતિની પરિણતિ કેવી હોવી જોઈએ તેનો જરૂર સમજવાનું છે. આ સંસારમાં ડગલે ને પગલે, ખ્યાલ આવશે. તપેલા કડાયામાં પગ મકવા જેવી ચોવીસે કલાક પાપની લાહ્ય (આગ) લાગી રહી તેની પરિસ્થિતિ છે.
છે, તેમાંથી આ જીવ ઉગારવા ઇચ્છે છે, પણ ચારે