________________
(
શ્રી સિદ્ધચક્ર
વર્ષ : ૯.]
શ્રાવણ સુદ પૂનમ
[અંક ૨૧
તંત્રી
છે
શો ઉદેશ છે , , , . શ્રી નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને આયંબિલ છે સંવર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના આ
અને શંકાના સમાધાન (આદિ)નો ફેલાવો કરવો
વાર્ષિક લવાજમ રૂા. ૨-૦-૦
જ ઝવેરી જ
જનવા વર્ષનો આરંભ અને સાંવત્સરિક પર્વ |
જૈન જનતામાં લગભગ તમામ વ્યક્તિ વિભાગ પહેલાં ઘણી સદીઓથી જૈનોમાં ભાદરવા પોતાના પર્યુષણ પર્વને જાણે છે, અને તેવા જ રૂપે સુદ ચોથનું સંવર્ચ્યુરી પર્વ થતું હતું, અને તેથી જ કે તેથી અધિકરૂપે સાંવત્સરિક એટલે સંવત્સરી તે સંવત્સરીની તિથિના પલ્ટા પછી ઘણી જ સદીઓ પર્વને જાણે છે. જૈનજનતામાં ગણાતો દિગમ્બર વર્ગ પછી જુદા પડેલા દિગમ્બરોએ તે ભાદરવા સુદ સાંવત્સરિક કરવા પહેલાં દશલાક્ષણિક નામનું પર્વ ચોથની તિથિ સુધી શ્વેતામ્બર આમ્નાયનાં પર્યુષણ ઉજવે છે અને તેની શરૂઆત ભાદરવા સુદ કે જે સામાન્ય રીતે જગત વ્યાપક હતાં, અને જે પાંચમથી કરે છે. એટલે સૂક્ષ્મદ્રષ્ટિએ વિચારતાં પર્યુષણને લીધે લોકો દિગમ્બરના દશલાક્ષણિકપર્વ યુગપ્રધાન શ્રીમાન કાલકાચાર્ય મહારાજે સંવચ્છરીની (સાંવત્સરિકાન્તપર્વ) તરફ પ્રવૃત્તિ કરી શકે તેવું તિથિ પ્રથમ જે ભાદરવા સુદ પાંચમની હતી તે નહોતું તેથી તે દિગમ્બર લોકોને જૈનસંઘના પલટાવીને સકલ જૈનસંઘમાં ભાદરવા સુદ ચોથની પર્યુષણના દિવસો પૂરા થયા પછી જ દશલાક્ષણિક સંવત્સરી પ્રવર્તાવી, એટલે દિગમ્બર સમાજના પર્વની શરૂઆત કરવી પડી, અને તેથી જ જૈનના