________________
૧૭૨ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૮ (૨૭ જાન્યુઆરી ૧૯૪૧ કેમકે બીજે જ્ઞાન વિશેષ હોતું નથી. પાપનો વડવો તેના માલિકને ખસેડવા પડશે. મોક્ષ એકનો રહેતો જ્ઞાન કહ્યું તેમાં તે દુરૂપયોગમાં લીધેલું જ્ઞાન જાણવું. નથી. એ તો અનેકનો બને છે. સમ્યદ્રષ્ટિ આત્માનું અગ્નિને જો સદુપયોગમાં લેવાય તો તે જગતને ધ્યેય એ પૌદ્ગલિક નથી હોતું, કેમકે તેને પૌદ્ગલિક જીવાડે છે. ટાઢ રોકે છે, પણ તેનો દુરૂપયોગ થાય પદાર્થની ખરી સ્પૃહા નથી, તેને તો મોક્ષની ખરી તો હાહાકાર મચાવે છે! પાણીમાં ડુબેલો કદી કયાંક તમન્ના છે. પણ બીજાને મોક્ષથી ખસેડી પોતે તે નીકળે, પણ અગ્નિમાં ડુબેલો એટલે બળેલો નીકળી મોક્ષ સ્વાધીન કરવું તેવી તેની ભાવના હોતી નથી, શકતો નથી, કારણ કે તેમાં ભસ્મ થઈ જાય છે. કેમકે મોક્ષને અંગે તેવી ભાવનાની જરૂર જ નથી, પાણીના પ્રવાહથી થયેલું નુકસાન કાળાંતરે પણ ટળે, પરંતુ પૌગલિક પદાર્થ બીજા પાસેથી મેળવવામાં પણ અગ્નિનું નુકસાન કાળાંતરે પણ ટળતું કે ફાયદો તો છળબળનો ઉપયોગ કરવો જ પડે છે. પદ્ગલિક કરતું નથી. જ્ઞાન માટે પણ તેમજ છે. જો તેનો પદાર્થની માલીકી એકની રહે છે માટે તેની પાસેથી સદુપયોગ કરવામાં આવે તો અત્યંત ફળ આપે છે તે મેળવવા છળપ્રપંચ કરવા પડે છે અને બળ પણ પણ તેનો દુરૂપયોગ કરવામાં આવે તો સજ્જડ વાપરવું પડે છે. સમદ્રષ્ટિને તો મોક્ષ જોઇએ નુકસાન કરે છે. દુનિયાદારીનાં દ્રષ્ટાંતો પણ એ
છે અને મોક્ષમાં તો એવો પ્રશ્ન ઉભો થતો જ નથી. બીના સારી રીતે સિદ્ધ કરે છે. જુદા સિક્કા હવે પ્રશ્ન થશે કે ૪૫૦૦૦૦૦ યોજના ક્ષેત્ર પ્રમાણમાં પાડનારાઓ, જુટ્ટા દસ્તાવેજ કરનારાઓ, તેમજ અનંતા કંથઓનો સમાવેશ થતો નથી તો ત્યાં પાંચસે ચોરી કરનારાઓ કાંઈ ભોટ નથી હોતા; અક્કલ
પાંચસે ધનુષ્યની કાયાને ધારણ કરનારા જીવોમાંના 'વિનાના હોતા નથી ! તેમનામાં તો દુનિયાને થાપ
ઉનવાન થાય ૩૩અવગાહનાને ધારણ કરતા અનંતા સિદ્ધના જીવો આપનારી ચાલાકી હોય છે. એટલે પરોપકારી
શી રીતે રહ્યા હશે? પદ્ધતિનું કારણ છે એ જ છે પુરૂષનું જ જ્ઞાન આશીર્વાદ રૂપ છે જયારે બદમાશનું
કે કુંથુઆને તો દરેકને સ્વતંત્ર જગ્યાની જરૂર છે. જ્ઞાન થાપરૂપ નીવડે છે.
મઝીઆરી જગ્યા નથી પાલવતી. મોક્ષમાં સિદ્ધના ખસેડવાનો સ્વભાવ ખસેડી સમાવાનો
જીવો તે એક અવગાહનામાં સાથે રહી શકે છે. સ્વભાવ સંપાદન કરો !
અરૂપી જીવની જયોતિ એકબીજામાં સમાય છે. શાસ્ત્રકારો મિથ્યાદ્રષ્ટિના જ્ઞાનને અજ્ઞાન કહે ઘરમાં એક દીપક કર્યો તેનો પ્રકાશ થયો, પછી છે. કારણ કે તેનું ધ્યેય પૌદ્ગલિક સુખોવાળા પદાર્થો બીજો દીપક કર્યો, ત્રીજો દીપક કર્યો, યાવત્ સેંકડો મેળવવાનું હોય છે અને પૌદ્ગલિક પદાર્થ માટે કર્યા. તે બધા દીપકના પ્રકાશ એકબીજામાં સમાય જોડાયેલું જ્ઞાન પર - ઉપઘાત માટે થાય છે, કેમકે છે. તેવી રીતે જીવન જયોતિઓ પણ મોક્ષમાં પરસ્પર પૌદગલિક પદાર્થ સ્વાધીન કરવો હોય તો જરૂર સમાય છે. જયોતિમાં જયોતિ મળી જાય છે.