________________
(૭ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૧ (૧૬ ઓક્ટોબર ૧૯૪૦ • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • - લોકોત્તર માર્ગે ચાને પરમાર્થ દ્રષ્ટિએ
આસ્તિક કેવો હોય?
આસ્તિક તરીકે ગણાતો હિંદી આર્યવર્ગ જ છે અને તેથી આત્માને પણ કથંચિત્ નિત્ય અને પોતાના સાધ્ય તરીકે મોક્ષને જ માનનારો હોય છે. કથંચિત્ અનિત્ય છે એમ જ માનવો જોઇએ અને જો કે પરલોક વિગેરે માનવાથી વ્યવહારિક એનું જ નામ લોકોત્તર દ્રષ્ટિ કહેવાય. છતાં ઘટાદિક નાસ્તિકતા ટળી જઈને વ્યવહારિક આસ્તિકતા થઈ પદાર્થોમાં તેના પર્યાયનું મુખ્યપણું લઈને તેને એમ સામાન્ય આસ્તિક સમાજમાં માનવામાં આવે વિનાશીપણે ગણવામાં આવે અને આત્મા એટલે છે. પરંતુ લોકોત્તર દ્રષ્ટિએ આસ્તિકતા એકલા જીવને અંગે તે જીવના મનુષ્યત્વાદિ પર્યાયોનો નાશ પરલોક વિગેરે માનવામાત્રથી ચરિતાર્થ થતી નથી. થાય છે, છતાં આત્મપણાનો એટલે જીવપણાનો લોકોત્તર દ્રષ્ટિએ તો નીચે જણાવવામાં આવેલી છ કોઇપણ કાળે નાશ થતો નથી, એવી દ્રવ્યની વાતોની અવિચલ શ્રદ્ધા જેના હૃદયમાં હોય તેને મુખ્યતાવાળી માન્યતા ધરવી જોઇએ. જો કે ઘટાદિક જ આસ્તિક ગણવામાં આવે છે.
પદાર્થોમાં રહેલું અજીવત્વ પણ નિત્ય જ છે અને ઉપર જણાવેલી આસ્તિકતાની છ વાતો નીચે અવિનાશી જ છે. છતાં આત્મા એટલે જીવને અંગે પ્રમાણે છે.
કેટલાક મતવાળાઓ શરીરના નાશને અંગે જીવનો ૧. જ્ઞાનાદિ ગુણોને ધારણ કરનારો નાશ માનવાવાળા છે. તથા કેટલાક મતવાળાઓ લોકોત્તર એટલે ભવાંતરમાં ફરનારો જીવ છે, મોક્ષ પ્રાપ્તિની વખતે જીવનો નાશ થાય છે એમ અર્થાત્ દશ્યમાન પૃથ્વી આદિક પાંચ ભૂતોથી જુદા માનનારા છે, કેટલાકો વળી મોક્ષ પ્રાપ્તિ વખતે સ્વરૂપવાળો એવો જીવ નામનો પદાર્થ છે. જીવત્વ એટલે જીવનું સ્વરૂપ જે જ્ઞાન અને સુખ
આ છે તેનો નાશ થાય છે એમ માનનારા છે. તો તેવી ૨. જગતમાં દરમ્યાન ઘટપટાદિ પદાર્થો
* કોઈપણ પ્રકારની વિપરીત શ્રદ્ધા ન હોય, પરંતુ સર્વ સર્વથા નાશ પામનારા છે, પરંતુ પૃથ્વી આદિક પાંચ ભૂતોથી વ્યતિરિકત સ્વભાવવાળો એવો જે જીવ તે કે
કર્મનો ક્ષય કરીને જીવને મોક્ષ પામવાનો થાય છે. તો અવિનાશી અને નિત્યસ્વભાવવાળો છે.
* મોક્ષ પામતી વખતે જેમ જીવનો નાશ થતો નથી
તેમ જીવત્વનો પણ નાશ થતો નથી, એટલે મોક્ષમાં (જો કે જૈનદ્રષ્ટિ પ્રમાણે કોઇપણ પદાર્થ
૧ પણ જીવ અને જીવત્વ બંને અવિનાશીપણે રહેજ સર્વથા નિત્ય નથી, તેમ અનિત્ય પણ નથી, પરંતુ છે. એવી માન્યતા ધારણ કરવાને અંગે જીવના સર્વ પદાર્થો કથંચિત્ નિત્ય અને કથંચિત્ અનિત્ય -
* નિત્યપણાની વાત જણાવવામાં આવી છે.)