________________
થn
જ
A
૨
છે
છે
(ટાઈટલ પાન ૪ નું ચાલુ) તે કેવલ આત્માના જ્ઞાનના નાશને માટે એટલે કે જડપણાને માટે જ કરે છે. જયારે Pર અન્ય દર્શનોની મોક્ષને માટે આવી સ્થિતિ છે, ત્યારે જૈનદર્શનકારો આત્માને જ્ઞાનમય કે
છે અગર જ્ઞાનસ્વરૂપ માને છે, એટલું જ નહિ, પરંતુ તે સ્વરૂપે રહેલું જ્ઞાન કે તન્મય છે છે. રહેલું જ્ઞાન ઇન્દ્રિય કે મનના સંયોગથી જ થવાવાળું છે, એમ માનવાનું રહેતું નથી.
તે જૈનદર્શનકારો આત્માના સ્વરૂપે કે તન્મયરૂપે જે જ્ઞાન માને છે તે સંપૂર્ણ એવા કેવલજ્ઞાનને માને છે. અર્થાત્ સૂર્યના વિમાનની જેમ પ્રકાશ સ્વભાવ છે, અને તે પ્રકાશે છે. તેવી જ જ રીતે જૈનદર્શનકારોની અપેક્ષાએ આત્મા પણ કેવલજ્ઞાનરૂપ હોઇને સર્વતઃ જ્ઞાનરૂપ છે પ્રકાશવાળો જ છે, અને તેથી જ જૈનદર્શનના હિસાબે મુક્તદશાને પામવાવાળા આત્મામાં હજી પણ કેવલજ્ઞાન રહે છે, સર્વજ્ઞપણું રહે છે અને તેથી જૈનદર્શનના પ્રાર્થનાસૂત્રોમાં ' ભવસ્થપણાની અપેક્ષાએ ભગવાન જિનેશ્વર મહારાજની મufહવના - સંપથરાઈ છે ? - એમ કહીને કેવલજ્ઞાન અને કેવલ દર્શનને ધારણ કરવાનું જણાવ્યા છતાં, સિદ્ધદશાની છે, અપેક્ષાએ કેવલજ્ઞાન અને કેવલદર્શન જણાવવા માટે જ સંબ– સબૈરિસિt એમ કહીને ભગવાન જિનેશ્વર મહારાજનું સિદ્ધ દશામાં પણ કેવલજ્ઞાન અને કેવલદર્શન ** જણાવવામાં આવ્યું. વાચકે એ વાત ખ્યાલમાં રાખવી કે પ્રાર્થના સૂત્રમાં જિનપણું અને ૨ જાપકપણું, તીર્ણપણું અને તારકપણું, બુદ્ધપણું અને બોધકપણું તથા મુક્તપણું અને છે મોચકપણું જે ભવસ્થપણાના છેડા સુધીને માટે જણાવનાર હોઈ ત્યારપછી જણાવેલું સર્વજ્ઞ છે સર્વદશીપણું સિદ્ધ અવસ્થાને માટે જ છે અને તેથીજ સર્વજ્ઞો, સર્વદર્શી પદની સાથે શિવાદિક વિશેષણવાળા સિદ્ધિપદને પામ્યાની સ્તુતિ કરવામાં આવી છે, જો કે એ વાત સાચી છે કે છે કે આ પ્રાર્થના સૂત્ર ભાવતીર્થંકરની સ્તુતિ જણાવનારું છે અને ભાવતીર્થકરપણામાં સિદ્ધપણું છે. %િ હોતું નથી. કેમકે ચાર અઘાતિ કર્મો સહિતપણે હોય ત્યાં સુધી જ ભાવતીર્થકરપણું હોય કે છે, અને સિદ્ધપણું તો પ્રથમ ચાર ઘાતિકર્મ મુકયા પછી પણ જયારે બાકીનાં ચાર અઘાતિ જ કર્મોનો સર્વથા ક્ષય થાય ત્યારે જ થાય છે. પરંતુ જેમ તીર્થંકર મહારાજાઓની અપેક્ષાએ ,
દ્રવ્યતીર્થકરોની પણ સ્તુતિ કરાય છે, તેવી જ રીતે સિદ્ધ મહારાજની અપેક્ષાએ તે ભગવાન છે | જિનેશ્વર મહારાજની સિદ્ધપણાની અપેક્ષાએ દ્રવ્યસિદ્ધ તરીકે ભગવાન જિનેશ્વર મહારાજને પર સ્તવવામાં કોઇજાતની શાસ્ત્રબાધા રહેતી નથી. પરંતુ એક વાત ધ્યાનમાં રાખવાની છે. જે
છે કે પદાર્થમાં સૂત્રના ભાવતીર્થકર સ્તુતિનો અધિકાર જે ગણાય છે અને કહેવાય છે. તેનો (ર) કથંચિત્ આ દ્રવ્યસિદ્ધને નમવાના અધિકારને લેવાથી ભંગ ગણી શકાય, પરંતુ તે હજી
ક્ષમ્ય એટલા જ માટે છે, કે ભગવાન જિનેશ્વર મહારાજાઓ કોઇપણ કાળે સિદ્ધગતિ ' સિવાય બીજી કોઇપણ ગતિને પામે જ નહિં, અર્થાત્ અન્યદર્શનકારો તો પોતાના પર
(અનુસંધાન પાના નં. ૩૨૩ જુઓ). ૨ ધી “જૈન વિજયાનંદ” પ્રી. પ્રેસ કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ કરે હ) બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર , હમ સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભૂલેશ્વર મુંબઈમાંથી પ્રગટ કર્યું. તે
જ
S®
'