________________
૧૮૫: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૯-૧૦ (૨૬ ફેબ્રુઆરી ૧૯૪૧ સુધી જણાવે છે કે કલ્યાણની પ્રાપ્તિ કરવામાં ઉત્સુક ઉચ્ચકોટિ પ્રાપ્ત થાય છે અને તે દ્વારાએ શ્રીજિનચૈત્ય થયેલા જીવોએ ભક્તિને જો કોઈપણ જગા પર અને શ્રીજિનમૂર્તિ નામના પુણ્યક્ષેત્રોનું આરાધન જોડવી હોય તો તે શાસ્ત્રમાં જ જોડવા લાયક છે. થાય છે તેવી જ રીતે તે ભાગ્યશાળી સંઘપતિને કારણ કે શાસ્ત્રની ઉપર ભક્તિ રાખ્યા સિવાયની ચૈત્ય અને મૂર્તિના આધારભૂત એવું જે જ્ઞાનક્ષેત્ર દેવભક્તિ ગુરૂભક્તિ કે ધર્મભક્તિ ચાહે જેટલી છે તેની આરાધના કરવાનો વખત પણ દરેક સ્થાને અધિક હોય તો પણ તે મુક્તિની પ્રાપ્તિને નજીક જ્ઞાનની વૃદ્ધિ આદિ કરવા દ્વારા મળે તે સ્વાભાવિક કરી શકતી નથી, પરંતુ જો દેવભક્તિ - ગુરૂભક્તિ જ છે. મોક્ષના માર્ગ તરીકે જો કે સમ્યગદર્શન, કે ધર્મભક્તિ કરતી વખતે શાસ્ત્રભક્તિને આગળ
: સમ્યગ્રજ્ઞાન અને સમ્યક્રચારિત્ર એ ત્રણે એકસરખી કરવામાં આવતી હોય તે શાસ્ત્રભક્તિ દ્વારાએ જ
રીતે ઉપયોગી છે, છતાં પણ સમ્યગદર્શન અને થતી બીજી ભક્તિ હોય તો તે નિકટપણે મુક્તિને મેળવી જ આપનાર થાય છે, એટલે નિકટપણે
આ સમ્યક્ઝારિત્રનો આધાર માત્ર જ્ઞાનની ઉત્તમતા, મુક્તિની પ્રાપ્તિને કરવાવાળી શાસ્ત્રની ભક્તિ છે. દેઢતા અને વૃદ્ધિ ઉપર જ રહેલો છે, અને તેથી માટે હરેક કલ્યાણના રસિકોએ શાસ્ત્રીય ભક્તિ
જ ઘણી જગો પર ગ્રન્થકાર શ્રીતત્ત્વાર્થસૂત્રકાર કરવી તે જ ન્યાયયુક્ત છે.
ભગવાન ઉમાસ્વાતિવાચકજીએ ઉત્પત્તિ ક્રમની
અપેક્ષાએ સતનજ્ઞાનવારિત્રાળ મોક્ષમા એવું ઉપર પ્રમાણે જણાવેલ મહિમાયુક્ત શાસ્ત્ર તથા શ્રુતજ્ઞાન જે છે તે ભાવશ્રુતની જ અપેક્ષાએ
સૂત્ર કરી સમ્યગ્રદર્શનને આદ્ય નંબરે કરીને મુખ્યતા છે, પરંતુ સાત ક્ષેત્રમાં ગણાતું જ્ઞાન એટલે શ્રુતજ્ઞાન
જણાવ્યા છતાં સમ્યગુજ્ઞાનની મુખ્યતા ગણીને નામનું ક્ષેત્ર જે છે તે ભાવકૃતની અપેક્ષાએ છે એમ
- સીજ્ઞાનતનવરિત્રાળ મોક્ષમા એવો પણ નથી પરંતુ દ્રવ્યશ્રુત જે પુસ્તક પત્રકાદિગતશ્રત છે
આ ઉલ્લેખ કરે છે અને તેવા ઉલ્લેખધારાએ તે તેની અપેક્ષાએ રહેલું છે, તેમાં પણ વર્તમાન શાસ્ત્રકારો સમ્યગૂજ્ઞાનને પણ અધિક ગણી તેને દુઃષમાકાલમાં તો પુસ્તકરૂપ જ જ્ઞાનને ક્ષેત્ર તરીકે પ્રથમ નંબરે મૂકે છે. કેટલાક વિવેચકો નિસર્ગ ગણીને તે પુસ્તકરૂપી જ્ઞાનને અંગે જ સાત ક્ષેત્રોની નામનો સખ્યત્વભેદ કે જે શ્રાવકકુલમાં ઉત્પન્ન પૂર્તિ થયેલી ગણવામાં આવે છે અને તેથી તે પુસ્તક થયેલા તેમના પુત્ર-પુત્રી આદિને સ્વાભાવિક રીતિએ સંબંધી વિચાર અહીં જ્ઞાનક્ષેત્રમાં કરવો તે યોગ્ય કુલાચારથી જ મળેલો હોય છે અને તેવાઓને જ છે.
શાસ્ત્રનું જ્ઞાન તો પાછળથી જ થાય છે અને તેથી સંઘપતિને સાત ક્ષેત્રોમાં જ્ઞાનક્ષેત્રનો લાભ જ ભગવાન ઉમાસ્વાતિવાચકજી મહારાજે શાસ્ત્રના કેવી રીતે?
જ્ઞાનની અપેક્ષાએ સ્થાન પદ પછી વાપરીને તીર્થયાત્રા માટે પ્રયાણ કરનાર અને સંઘની
સમ્યગ્ગદર્શનથી બીજે નંબરે સમ્યગુજ્ઞાનને સ્થાપન
કરેલું છે. એમ ઇશારાથી જણાવવા સાથે એમ પણ રક્ષા આદિનો ભાર ઉઠાવનાર ભાગ્યશાળી પુરૂષને જેવી રીતે માર્ગમાં આવતા તીર્થોની આરાધના અને
ન જણાવે છે કે જેઓ શ્રાવકના કુલમાં ઉત્પન્ન થયા સેવા દ્વારાએ તેમજ દરેક શહેર અને ગામોમાં ન
રોજ નથી અથવા તો શ્રાવકના કુલમાં ઉત્પન્ન થયા છતાં આવતા ચૈત્યોના મહિમા દ્વારા જેમ સમ્યગદર્શનની તેવા નિસર્ગ એટલે સ્વાભાવિક એવા સમ્યગ્ગદર્શનને શુદ્ધિ અને પુષ્ટિદ્વારાએ સંવર અને નિર્જરાની પ્રાપ્ત કરી શક્યા નથી. તેવાઓને સમ્યગુદર્શન પ્રાપ્ત