SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ , , , , , , , , , , , , , , , , , , , , ૨૦૮ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૧-૧૨ (૨૭ માર્ચ ૧૯૪૧ તિ પત્રક -તત્રતાત્યાદિષચીન તત્સાત્તિ- શ્રીવીરપ્રભુની વખતે પણ પુસ્તક અને ત્રિાસ્તુ પુસ્તક, તતશ પત્રકાળ = પુસ્તકા તેની હયાતિએ તિર્યંચનું तेषु लिखितं पत्रकपुस्तक लिखितम् , अथवा પણ દેવગતિ ગમન 'पोत्थयं' ति पोतं-वस्त्रं पत्रकाणि च पोतं च तेषु આ વિવેચન જણાવવાનું કારણ એટલું જ ત્નિતિ પત્રપોર્નાિવિત જ્ઞામિન્ય- છે કે પત્રક-પુસ્તક વિગેરેમાં સિદ્ધાંતોનું લખવું ઘણાં शरीरव्यतिरिक्तं द्रव्यश्रुतम् - જ જૂના કાળથી પ્રર્વતેલું છે. જો કે સામાન્ય રીતિએ જ્ઞશરીર અને ભવ્ય શરીર કરતાં વ્યતિરિક્ત શાસ્ત્રીય લખાણ જેમાં હોય તેવાં પુસ્તકો તો એવું દ્રવ્યશ્રુત કયું? એવા પ્રશ્નના ઉત્તરમાં સૂત્રકાર ભગવાન શ્રી મહાવીર મહારાજના કેવલજ્ઞાન મહારાજે જે પત્તપોન્જનિયિં કહ્યું છે તેનો મૂળ પહેલાં પણ હયાત હતા. અને તેથી જ ભગવાના સાથે અર્થ ટીકાકારે નીચે પ્રમાણે આપ્યો છે. મહાવીર મહારાજના સુદાઢદેવે કરેલા ઉપસર્ગને ઉત્તરમાં જણાવે છે કે જ્ઞશરીર અને ભવ્યશરીરથી નિવારનારા કંબલ અને સંબલ નામના દેવતાઓને વ્યતિરિક્ત દ્રવ્યશ્રુત તે કહેવાય કે જેમાં જ્ઞશરીર નિર્ધામણા કરાવનાર જિનદાસ નામના શ્રાવકે અને ભવ્યશરીર સંબંધી જે દ્રવ્યશ્રુતનું સ્વરૂપ ઉપર પૌષધમાં પુસ્તકોનું વાંચન કરેલું છે, એમ ચૂર્ણિકાર કહેવામાં આવ્યું છે તે ઘટતું હોય નહિ, તેથી તે મહારાજ વિગેરે સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે અને બન્નેથી જુદુ એવું જે દ્રવ્યશ્રુત તે જ્ઞશરીર - વળી સાથે જ જણાવે છે કે તે પુસ્તકના વચનને ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્યશ્રુત કહેવાય. તે સાંભળીને કંબલ-સંબલ ધર્મથી ભાવિત થયા હતા. વ્યતિરિકત દ્રવ્યશ્રુત કયું? એવી શંકાના સમાધાનમાં વળી તે ભાવના એટલી બધી ઉત્તમ હતી કે જયારે કહે છે કે પત્ર અને પુસ્તકમાં લખેલું જે શ્રુત તે સામાન્ય રીતે દરેક શ્રાવકે પર્વતિથિઓને અંગે વ્યતિરિકત દ્રવ્યશ્રુત કહેવાય. એ પદની વ્યાખ્યા ઉપવાસ કરવાને અંગે નિયમિતતાવાળા હોતા નથી કરતાં ટીકાકાર કહે છે કે તલ અને તાલિ વૃક્ષો ત્યારે તે કંબલ-સંબલ જિનદાસ શ્રાવકે આઠમ સમ્બન્ધી પત્રો લેવાં અને તે પદોના સમુદાયથી ચૌદશે વંચાતા પુસ્તકને સાંભળીને જિનદાસ બનેલાં પુસ્તકો લેવાં. તેથી તે પત્રક અને પુસ્તકમાં શ્રાવકની માફક તે કંબલ સંબલો પણ ઉપવાસ કરવા લખેલું શ્રુત તે વ્યતિરિક્ત શ્રુત કહેવાય. બીજી રીતે લાગ્યા, વળી એ પુસ્તક વાચનના પ્રભાવને વિશેષ વ્યાખ્યા કરતાં એટલે આર્ષભાષાને લઇને કે તપાસીયે તો સ્વામી સિવાયના અન્ય અન્ય મનુષ્ય પ્રાચીનલિપીન ફેરને લીધે છેની જગા પર તેનું તરફથી ખોટી રીતે માત્ર વાદવિવાદની ખાતર હદ લખાણ મલવાથી જણાવે છે કે પોત એટલે વસ્ત્ર બહાર તે દોડાવવામાં આવ્યા અને શરીરના સાંધે અર્થાત્ વસ્ત્ર અને પત્રો - તે પોત અને પત્રોમાં સાંધા તેઓના તુટી ગયા તથા સર્વથા અશકત લખાયેલું જે હોય તે જ્ઞશરીર - ભવ્યશરીર શરીરવાળા થયા. છતાં તેવી અવસ્થામાં પણ શ્રાવકે વ્યતિરિકત દ્રવ્યશ્રુત કહેવાય. એવી રીતે બીજા કરાવાતી નિર્ધામણાને તે સંભળાવતા પંચપરમેષ્ઠિ બીજા વ્યાખ્યાકારોએ પણ અનેક જગા પર નમસ્કારને ધ્યાનમાં રાખી શકયા અને તેને જ વ્યતિરિકત દ્રવ્યશ્રુતની વ્યાખ્યા કરી છે. પ્રભાવે તે વૃષભ સરખા તિર્યંચો પણ દેવલોકને પ્રાપ્ત
SR No.520959
Book TitleSiddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy