________________
૩૫૮: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨૩-૨૪ (તા. ૨૧ સપ્ટેમ્બર ૧૯૪૧ જયારે શ્રીજિનેશ્વરદેવના આત્મામાં સમ્યકત્વ સમયે પણ કારીગીરી કામ લાગતી નથી માટે જ “કોઈપણ માત્ર “તારું' એજ ભાવના હોય છે. અન્ય જીવોને જીવ, ચાહે શત્રુ કે ચાહે મિત્ર, પાપ બાંધો નહિ.” તારવાની તેમનો ઉદ્ધાર કરવાની તીવ્ર ભાવનાથી આ ભાવના સમકિતીને સ્ટેજ હોય છે. શ્રીજિનેશ્વરદેવનો આત્મા ભાવિત હોય છે.
ઠીક છે. નવા પાપો ન કરાય પણ પૂર્વોપાર્જિત સામાન્ય સમકિતિની ત્રણ ભાવનાઓ ! - પૂર્વસંચિત પાપપુંજ છે ત્યાં શું કરવું? ત્યાં પણ
સમકિમિ (સમ્યકત્વ થયું છે જેને એવા) સમકિતિની ભાવના એ છે કે જીવમાત્ર પૂર્વોપાર્જિત જીવોને ત્રણ ભાવનાઓ નિયમિત હોય. પાપોને પણ વિશુદ્ધ પરિણામથી કે તીવ્ર ૧. મા ઊંત વડપ પીપનિ કોઈપણ
તપશ્ચર્યાદિથી ટાળનારા, બાળનારા, સંહારનારા જીવ પાપ કરો નહિં.
થાઓ. પણ કોઈપણ જીવ પાપનો સંતાપ (દુઃખ)
ભોગવનાર થાઓ નહિં ! બીજી ભાવના એ છે ૨. મા ૨ મૂત
કે મા ૪ ભૂતોડપિવિતઃ કોઇપણ પ્રાણી દુઃખી શોપિ વિત: કોઈપણ જીવ દુઃખી થાઓ નહિ. જૈન શાસ્ત્ર શિક્ષાશાસ્ત્ર કે દંડશાસ્ત્ર થાઓ નહિ !
નથી. જૈનશાસ્ત્રમાં શિક્ષા કરવાનું કે, દંડવાનું વિધાન ( ૩ મુખ્યત ના આખું જગત કર્મના નથી. એવા વિધાનથી આ શાસ્ત્ર આ શાસન દૂર પંજાથી મુક્ત થાઓ !
છે – પર છે. જો શિક્ષા કે દંડનું શાસન હોય તો કોઈપણ જીવ પાપ કરો નહિં આ પ્રથમ
જગતમાં દયા જેવી ચીજ રહે જ નહિ. આપણામાં ભાવના છે. વીંછીના ડંખની વેદના જેણે અનુભવી
કેટલાકો એમ બોલી નાખે છે કે “ચોરી વગેરે ગુન્હો હોય તે તો જરૂર બોલશે કે શત્રુને પણ આ (આવી
કરનારને સજા થવી જ જોઇએ” પણ આવું વેદના) ન હો ! ચોર્યાશી લક્ષ જીવાયોનિના ચક્રાવે
માનનારાએ દયાને દફનાવવી કે દરિયામાં ધકેલવી ચઢાવનાર, ફેરવનાર પાપ જ છે એવું જાણનાર
પડશે. અર્થાત્ દયા દટાઈ કે ડૂબી જશે. સમકિતિ “કોઈપણ જીવ પાપ કરો નહિં. પાપ બાંધો
નવા (હમણાં પાપ કરનારા) પાપીને પાપનાં નહિં' એવી ભાવના ધરાવે છે. સમકિતિને માલુમ ફલો આવતા ભવે (પછીના ભવોમાં) ભોગવવાનાં છે કે પાપ ભયંકરમાં ભયંકર ચીજ છે. દેવ, મનુષ્ય, છે પણ અતીતકાલમાં જેઓએ પાપો બાંધ્યાં છે તે ચક્રવર્તી, વાસુદેવ કોઇનો કોઈ ઉપાય પાપ પાસે જીવો તો વર્તમાન ભવે દુઃખી થનારા છે. તે દુઃખી ચાલતો નથી. પાપના સંતાપને ટાળવા કોઈની કોઈ થાય એમ ઇચ્છવાનું જૈન શાસ્ત્રમાં નથી. કર્મનું