________________
૨૨૯
વસતિ આદિના અલોલુપી હોય. લોલુપી ન હોય તે જ ત્યાગ માર્ગની છાપ પાડીને શ્રીજૈનશાસનની શોભા વધારી શકાય છે.
૮ અવિકલ્હી–એટલે હિત મિત અને પથ્ય ભાષી હોય. અર્થાત જરૂર વગરનું બેલે નહિ. અને જેટલું બેલે તેટલું બેલનાર અને સાંભળનારને કર્મનિર્જરાનું કારણ બને. વીતરાગ શાસનના સૂરિપુરંદરે કટુભાષા કે કર્કશ ભાષા ન બેલે પરંતુ મીઠી વાણી બોલે, રઢિયાળી વાણી બેલે.
૯ અભાયી-વીતરાગના સૂરિપુંગવે કપટ વિનાનું બેલે. તેથી સર્વત્ર વિશ્વાસપાત્ર જ હોય. જેનશાસનમાં, કે જૈનશાસનની બહાર અને રાજા-મહારાજાઓમાં પણ સૂરિમહારાજ વિશ્વાસપાત્ર જ હોય.
૧૦ સ્થિરપરિપાટી–આચાર્યો સૂત્રાતદુભયના ઘણુ અભ્યાસી હોય, ભણેલું તદ્દન યાદ હોય, કાર્યકાલે કામમાં આ તેવું હેય. માટે જ વ્યાખ્યાનસભામાં કેવાદમાં પ્રભાવ પાડી શકે છે
૧૧ ગ્રાહવાક્ય–આચાર્યો પિતાના સાધુ-સાધ્વી વગામ અને ભક્તવર્ગમાં આદેયવાવાળા હોય. અર્થાત્ અસ્પતિઆજ્ઞા વાળા હેય. જેથી સૂરિમહારાજના વચનેથી શ્રીનશાસનનાં ધાર્મિકકાર્યો પુષ્ટિપામે અને મુક્તિની આરાધના સારી થાય.
૧૨ જિતપરિષદ-આચાર્યો પરિષદને જિતનારા હોય છે. સૂરિમહારાજને સભા ઉપર પ્રભાવ પડે અને રાજા કે વિદ્વાનની સભામાં ક્ષેભ ન પામે. અને તે જ ધારાબદ્ધ વ્યાખ્યાન સંભળાવી શકે, પરંતુ રાજા-મહારાજા, પરદર્શની કે વિદ્વાનેને દેખીને સૂરિમહારાજ અંજાઈ જાય નહિ. તેની સેહમાં તણાઈ