Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી રા ખેશ્વર પાર્શ્વના, સ્વામિને નમઃ
પંચ પરમેષ્ઠિનમસ્કાર મહામંત્ર,
ચાને
જૈનધર્મનું સ્વરૂપ
સ યાજક અને રાત્પાદક પંન્યાસજી મહારાજ શ્રી ચરણવિજયજી ગણિવર
ગાંધી સોમવાર નાચો રે. આ ખડે છેટાલાલ વોર્ડ
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રી શખેશ્વર-પાર્શ્વનાથ સ્વામિને નમઃ
પંચપરમેષ્ઠિનમસ્કાર મહામંત્ર
ચાને
જૈનધર્મનું સ્વરૂપ
જય
સંયાજક અને || પંન્યાસજી મહારાજ શ્રીચરણવિજયજી ગણિવર
પ્રકાશક
ગાંધી ચીમનલાલ નાથાલાલ માઢેરાવાળા તથા ટાલાલ લલ્લુભાઈ આંખડ વારાહીવાળા
વી॰ સં॰ ૨૪૯૦, વિ॰ સં૦ ૨૦૨૦, ક્રાઈષ્ટ ૧૯૬૪ બીજી આવૃત્તિ : ૩૦૦૦
મિત
મહાભાગ્યશાળી આત્મા આ પુસ્તક સંપૂર્ણ વાંચે
Page #3
--------------------------------------------------------------------------
________________
સુધ
મે હ ન લા લ
મગનલાલ
આ દા મી,
"
જૈનાનંદ ’ પ્રિન્ટિંગ પ્રેસ, દરિયામહેલ સૂરત.
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકનું નિવેદન
સાહિત્યના ક્ષેત્રના રક્ષકો, કાર્યકરે. અને અભ્યાસીએ પ્રત્યે નમ્રતાપૂર્વક જણાવવાનું કે, ૫'ચપરમેષ્ઠિમહામ`ત્ર યાને જૈનધર્મનુંસ્વરૂપ, વીરનિર્વાં સંવત ૨૪૭૮ વિ. ૨૦૦૮ની સાલમાં, પાટણ કેસરમાઈ જ્ઞાનમદિરના સચાલક, પ્રેષ્ટિવ નગીનદાસ મેચંદ સંઘવી તરફથી છપાએલું, એકહજાર નકલા ખપીજવાથી અને અમારી જેવા બાળજીવાને સમજાય તેવી ભાષા હેાવાનાકારણે, માગણીઓ ચાલુરહેવાથી, જોડેના પૃષ્ઠ।ઉપર જણાવેલા ઉદાર સદ્દગૃહસ્થાની વ્યસહાય મલવાથી, આ બીજી આવૃત્તિ છપાવી અહાર પાડવા ભાગ્યશાળી થયા છીએ.
:
પહેલી આવૃત્તિમાં અશુદ્ધિઓ ઘણી હતી તે બધી સુધારવા શકય પ્રયાસ થયેા છે. તેમજ કેટલીક શ્રદ્ધેય આકષ ક સામગ્રી, નવી પણ દાખલ કરવામાં આવી છે. તેથી પહેલાંના પુસ્તકના સ્વરૂપમાં થેાડી ઉજવળતા અને રાચકતા વધવાથી, શ્રીવીતરાગશાસનના દેવગુરુ ધમની સામગ્રીના આરાધક આત્માઓને, પુસ્તક ગમવાસાથે ઉપકારક પશુ થશે, એમ અમારૂ માનવું છે.
વાચકમહાશયાને સમજવા માટે—
ક્ષુધાલાગીહાય તાજ જમવાબેસનાર અને જમતાં એઠું નહીમુકનાર, આરાગ્યને પોષણ આપવા સાથે બુદ્ધિમાન ગણાય છે.
ઔષધને અધુરૂ મુકનાર રાગ મુક્ત થતા નથી, અને દવાના પૈસા ખરબાદ કરે છે. મુસાફરી પુરી કર્યા વિના પાછે મૂરનાર, પૈસા અને સમયને બરબાદ કરી, ઈચ્છેલા સ્થાનને જેઈ
Page #5
--------------------------------------------------------------------------
________________
શકયે નહી અને ભૂખ ગણાય છે. | ચણવા શરૂ કરેલું મુકામ અધુરૂં મુકીને અમેરિકા, ઇંગ્લેન્ડ, રસિયા, ફરવા જનારના પૈસાની બરબાદી થવા સાથે આબરૂનું પણ લીલામ ગણાય છે. - એજ પ્રમાણે શરૂકરેલું પુસ્તક અધુરું મુકનાર, તત્વનિડ પામતે નથી. અને સરસ્વતી દેવીના આશીર્વાદ મેલવી
શકતે નથી. અધુરાં પુસ્તક વાંચનારા, સેંકડે પુસ્તકે અધુરાં રાખતા હેવાથી, ક્યારે પણ એકવિષયના પણ જાણકાર થતા નથી.
- તેથી આપ સર્વવાચક મહાનુભાવોને અતિનપ્રાર્થના એજ છેકે, પહેલા પાનાથી છેવટ સુધી સંપૂર્ણ વાંચશે તે, શ્રીજૈનધર્મનું, દેવગુરુ-ધર્મનું, દેવ કેવા જોઈએ, ગુરુ કેવા જોઈએ, ધર્મ કે હેય, આ બધું હુ ટુંકાણમાં પણ સમજવા મલશે.
જેમ સર્પનું ઝેર ભયંકર છે. સર્પને જોઈને પણ ભય લાગે છે. ઘરમાં સર્ષ આવેલે ખમાયનહી. સર્પ કરડે તે મરણ નીપજે છે. સર્પને દેખનાર, બીજાઓને પણ સાવધાન બનાવે છે. સર્પ કરડેલા માણસના ઝેરને ઉતરાવવા દૂર પણ જવું પડે છે. ટૂંકાણમાં સર્ષનું દર્શન, ઘરમાં પધરામણી કે સર્ષને દંશ, માણસમાત્રને અતિભયકારક અને દુખદાયક હોવાથી અતિઅનિષ્ટ છે.
તેમ આ સંસાર પણ મહાભયંકર છે. હિંસાદિ ૧૮ પાપના પરિવારભૂત સેંકડો, હજારે, પાપના કરંડીયા કે ખાણના જેવું છે. પરંતુ જગતને સંસારને જરાપણ ભય નથી, સર્પને ઘરમાંથી કાઢ્યા વગર ચૅન પડતું નથી. જ્યારે પાપ પરમાં ઉભરાય તે જ આનંદ વધે છે. સર્પ કરડે તે માત્ર
Page #6
--------------------------------------------------------------------------
________________
એકજ મરણ થાય છે. સર્ષ કયારેકજ અને કેકને જ કરડે છે, બધાને નહી જ. જ્યારે સર્ષ કરતાં અનેક ગુણા ઝેરવાળાં પાપે, પ્રાણીમાત્રની પાછળ પડ્યાં છે. એકજવાર નહી પરંતુ બારેમાસ જીવના પુણ્યધનને ચૂસી રહેલાં છે. આ પાપાએ એકજ મરણ નહી પરંતુ અનન્તાં મરણે અપાવ્યાં છે. અને નરકગતિ અને પશુગતિમાં લઈ જઈ અનન્તાં દુખે અપાવ્યાં છે. પ્રાણીમાત્રને સર્ષને કે સર્પ જેવા દુખ અને મરણ દાયક સાધને ને ભય લાગે છે. પાપને જરાપણ ભય લાગતે નથી. માટે જ અનન્તાં મરણ થયાં છે અને હજી કેટલીવાર જન્મ અને મરણ થશે, તેને આંક જાણવા મળે નથી જ, અને આપણા આજીવને એ આંકડે જાણવા ઈચ્છા પણ પ્રકટી નથી.
આપ સર્વને વિશ્વાસ હોય કે ન હોય, તમને સાચી વાત લાગે કે ન લાગે, પરંતુ આપણે બધા લેહી-માંસ-વિષ્ટાપિશાબની ખાણ જેવા, દુગન્ધની ખાડી સમાન, અને ચુનાની ભઠ્ઠ જેવા, માતાના ઉદરમાં પેટમાં, તે પણ ઊંધા મસ્તકે (પગઊંચા અને માથું નીચું) અનન્તવાર જઈ આવ્યા છીએ, મહીનાઓ અને વર્ષો સુધી વસવાટ કરી આવ્યા છીએ.
- પછી જન્મીને હજારેવાર રેગ, શાકવિગ અને પછી મરણ, આવા હુમલા પણ અનંતીવાર ભેગવીને આવ્યા છીએ અને હજી પણ રાગ-દ્વેષ-વિષય-કષા અને વાસનાઓને સમજાય નહી અને ત્યાગ કરવા ઈચ્છા થાય નહી તે, હજી પણ રેગ-શાક-વિગ–જન્મ-મરણને આંકડે અસકસ જ છે.
આપણા આત્માને ઉપરના મહાભયંકર સર્પોમાંથી,
Page #7
--------------------------------------------------------------------------
________________
બચવા માટે, જૈનશાસનને વસવાટ ઘણીજ સલામતીવાળે છે. અહી આવેલ આત્મા બીજું કશું જ ન કરી શકે, પરંતુ માત્ર નમસ્કાર મહામંત્રને સમજવા લક્ષ આપે, બરાબર સમજે, અને હમેશ એટલે બચે તેટલો ટાઈમ, શ્રીનમસ્કાર મહામત્રના જાપમાં ખર્ચ, નિદ્રામાંથી જાગીને, પથારીમાંથી પગ મુકતાં, જમ્યા પહેલાં, બહાર જવા પહેલાં, વાહનમાં બેસતાં, ઉતરતાં, કેઈ કાર્યને પ્રારંભ કર્યા પહેલાં, ભયમાં, રેગમાં, આપત્તિમાં, વેપારને પ્રારંભ કરતાં, કેઈને ધન ધીરતાં, ભાગીદારી કરતાં, સુઈ જતાં, ઔષધનું સેવન કર્યા પહેલાં, બને તે સાત નવકાર ગણવાની, છેવટ એક તે જરૂર ગણવાની ટેવ હસે તે, શીવકુમાર અને શ્રીમતીની માફક મોટા ભયમાંથી પણ બચી શકાશે. - પંચપરમેષ્ઠિનમસ્કારમહામંત્રને જાપ, આ ચાલુ ભવનાં બધાં દુખાથી બચાવી, પાપની ઓળખાણું કરાવી, પાપે પ્રત્યે અણગમે ઉપજાવે છે. પાપ છોડાવે છે. દેવગુરુ-ધર્મને ઓળખાવે છે અને સુદર્શનારાજકુમારી જેવાની માફક આત્માને ઉત્તરેત્તર આરાધક બનાવે છે. માટે તમે બીજું કશું ન કરી શકે તે પણ, નમસ્કારમહામંત્રના જાપમાં સાવધાન થવા આ પુસ્તકને જરૂર વાંચશો.
સૌ પ્રથમ અમારું નિવેદન વાંચે, પછી પ્રસ્તાવના પુરી વાચે, પછી વિષયકશન વાંચે, પછી શુદ્ધિપત્રકવડે પુસ્તકની અશુદ્ધિ મીટાવવા શુદ્ધિપત્રકપૂર્ણ વાંચે. આ વિષયે પણ આ પુસ્તક વાંચવા તમને મદદગાર થશે. પૂર્ણ વાંચવા પ્રેરણા આપશે. માટે ટાઈટલ પેજથી થાવત્ પ્રશસ્તિ સુધીના
Page #8
--------------------------------------------------------------------------
________________
અધા વિષયા સ`પૂર્ણ વાંચશે.
આ પુસ્તક ફરીને છપાવવા અમને જે જે મહાભાષ્યશાળી મહાશયાના સહકાર મળ્યા છે. તેમના ઉપકાર માનવા પૂર્વક તેમનાં મુખારકનામે અનુમેદનાના લાક્ષ સમજી નીચે જણાવ્યાં છે.
શ્રી જૈનશાસનના સાત ક્ષેત્રામાં, ખારે માસ દાનની નીક ચાલુજ રાખનાર, ક્ષેત્રના રક્ષપાલેને=મુનિરાજોને ઘેર પધારેલા જોઈ આનંદ પામનાર, ઘણીવાર દાન લેવા આવનારને તેમની કલ્પનાથી પણ વધારે આપી આનન્દ પામનાર, પરમશ્રદ્ધાણુ દાનવીર શેઠ શ્રી, માણેકલાલ ચુનીલાલ જે.પી, આ પુસ્તકની બીજી આવૃત્તિના પ્રકાશનમાં માખરે આવ્યા છે.
૧૦૦૦ શેઠશ્રી. જેઠાલાલ ચુનીલાલ ઘીવાળા તથા શ્રાવિકા હીરાબેન જેઠાલાલના પુત્ર ચદ્રકાન્તભાઈ તરફથી હા ભાઈ અમરતલાલ જેઠાલાલ.
૫૦૦ શેઠશ્રી. જીવતલાલ પ્રતાપસીભાઈ સંઘવી રાવ સાહેબ. ૫૦૦ શેઠશ્રી. ગુલાબચ’- ગલભાઈ હળવદવાળા. હાલ ઘાટકોપર ૭૫૦ શેઠશ્રી. શાંતિલાલ ખેતસીભાઈ જામનગરવાળા, દૃષ્ટ તરફથી હા॰ દૃષ્ટીમ’ડળ
૧૦૦૦ શ્રી લાલખાગ જૈન જ્ઞાનખાતું હા॰ દૃષ્ટીમ’ડળ ૧૦૦૦ સંઘવી દેવકરણ મુળજી જૈન ઉપાશ્રય જ્ઞાનખાતું મલાડ મુંબઈ—૬૪
૧૦૦૦ ગાંધી નાથાલાલ મુળચ' મેઢરાવાળા, હા તેમના
સુપુત્ર.
૫૦૦ એક મહાભાગ્યશાળી ગૃહસ્થ, મલાડ-વેષ્ટ
Page #9
--------------------------------------------------------------------------
________________
૨૦૧ શેઠ મણીલાલ ભુરાભાઇ ઝુવાડા. હાલ મલાડ ૧૦૦ લાલમાગની શ્રાવિકા બહેના મારફત જ્ઞાનખાતાના ૧૦ શાહ મણીલાલ જીવાભાઈ કાપડીમ્ના જુનાડીસા માસેડાવાળા હાલ મુંખઈ
૧૦૦ શાહુ અમરતલાલ પ્રેમચંદ મોઢેરાવાળા. હાલ મુંબઈ ૧૦૧ શાહ પ્રેમજીભાઈ ખીયસી કચ્છવાળા, હાલ મલાડ નેમાણી ચાલ
૧૦૧ એક મહાભાગ્યશાળી સદ્ગૃહસ્થ
૨૦૦ શ્રાવિકા શ્રીમતી ભૂલીખાઈ નેમચંદ્રભાઈ મારવાડાવાળા, હા॰ ચીમનલાલ નાથાલાલ ગાંધી.
આ પુસ્તક છપાવવા ઉપર મુજબ મહાનુભવાના સહકાર મળ્યા હેાવાથી, તે ખધાજ ભાગ્યશાળી મહાશયાને આભાર માનીએ છીએ.
હવે આ પુસ્તક ભેટ લેનાર મહાભાગ્યશાળી આત્માઓ સાધુ-સાધ્વી—શ્રાવક–શ્રાવિકા નીચેની અમારી પ્રાર્થના જરૂર વાંચી અમલમાં મુકા.
આ પુસ્તક લગભગ ૧૦ માણસ વાંચી શકે તેવા માણુસેાએ, અથવા ભેટ-લેનાર, મહાનુભાવ પાતે, ઢરસાલ ૧ વાર દશ વર્ષ સુધી વાંચે, તેવા માણસાએ જ આ પુસ્તક ભેટ તેવું વ્યાજબી ગણાય.
આ પુસ્તકને પ્રથમ કારા, ચીકણા કાગળનુ પુડ્ડ ચડાવી, આપ તે વાંચી કુટુંબના વાંચી શકે તેવા દરેકને વાંચવા આગ્રહ કરવા. પાડાશીને, મિત્રોને, સગાઓને, નાકરને આ પુસ્તક વાંચવા પ્રેરણા કરશે.
Page #10
--------------------------------------------------------------------------
________________
**
શ્રદ્ધા ન હોય, સંચય ન હોય, ગજ ન હોય, તેવા મહાભાગ્યશાળી પુરુષાએ આ પુસ્તક શા માટે લેવું ? તમારા ત્યાં જગ્યા રાકાશે, પુસ્તકની આશાતના થશે તા જ્ઞાનાવીય કર્મ બંધાશે, માટે ખાસ વાંચવાના રશિયા માટે જ આ પુસ્તક ઉપયાગી છે,
નિવેદ્ય ચીમનલાલ નાથાલાલ ગાંધી તથા છોટાલાલ લલ્લુભાઈ આંખ
Page #11
--------------------------------------------------------------------------
________________
૧૦
એક મહાભાગ્યશાળી દે'પતીનું ટુંકુ જીવન વર્ણન ગુજરાત દેશના બનાસકાંઠામાં મારવાડા નામનું નાનું ગામ છે. આગામની ૬૦ વર્ષ પહેલાં ઘણી જ સારી આબાદી હતી, તે વખતે જનાનાં ૫૦-૬૦ ઘરો હતાં. હાલતા કાળના ખૂબ જ આંચકા લાગવાથી લગભગ ૨૦ ઘરા છે. ગગનચુ’બી. મનાપુર એ જિનાલય છે. ગામના મધ્ય દેરાસરમાં છમા સુપા
નાથસ્વામી વિગેરે ૧૧ પ્રાચીન પ્રતિમામિરાજમાન છે. બીજી વરખડીના નામથી પ્રસિદ્ધ દેરાસરમાં ત્રણમાળનું ધાખાઘાટનું પણ ઘણું જ ઊંચુ' અને સુંદર છે. મને જિનાલયે દશદશ માઈલ દૂરથી દેખાય છે. ઘણાં સુંદર દન કરવા ચેાગ્ય છે.
આ મારવાડા ગામમાં (ગુજરાત કાઠીયાવાડમાં હમણાં પશુ લગભગ એક હજાર ઘરની વસતિ છે. તે પૈકીના) સંઘવી કુટુંબનાં છ ઘર હતાં. તેમાં નેમચંદ સંઘવી નામના સુશ્રાવર્ક વસતા હતા. નેમચંદભાઈ તે કાળના મનુષ્યેામાં અલ અને વિદ્યામાં માખરે ગણાયા હતા.
પ્રાયઃ આવાત ૧૯૯૦ આસપાસની ગણાય. આકાળમાં સાધુ-સાધ્વીઓની અતિઅલ્પ સખ્યા હાવાથી, લગભગ આ પ્રદેશમાં એછા આગમનના કારણે શ્રાવકવગ માં ધાર્મિકજ્ઞાન અતિઅલ્પ અને બહુ થાડા માણસામાં જ દેખાતું. નેમચંદભાઈનું દેશના માજીસાની દૃષ્ટિએ ધાર્મિકજ્ઞાન સારું હતું.
નેમચંદુભાઈના ધર્મ પત્નીનું નામ, શ્રાવિકા સુલીબાઈ હતુ'. જેઓ છેલ્લી જીંદગીમાં મુલીમાના નામથી જ ઓળખાતાં હતાં. નેમચંદભાઈ ભાગ્યની પ્રતિકુલતાના કારણે, નાનીવયથી જ પ્રતિવર્ષ રાગના હુમલા ચાલુ રહેવાથી, ૪૩ વર્ષની મધ્યવયમાં
Page #12
--------------------------------------------------------------------------
________________
સ્વર્ગવાસી થયા હતા. આ છે નેમચંદભાઈ પરિવાર સહિત પાટડી (વીરમગામ પાસે) રહેવા ગયા હતા. તેથી તેમના અવસાન પછી પત્ની-પુત્ર. કેટલેક વખત પાટડીમાં રહી, પછી સમી (રાધનપુર પાસે) રહેવા આવ્યાં હતાં. મુલીબાઈ ઘણું જ ભદ્રિક આત્મા હતાં દાન-શીલ-તપશ્ચર્યામાં ઘણી લાગણીવાળાં હતાં.
. તેમને બધે પરિવાર પહેલાંથી જ પરલોક જવાથી, માત્ર માતા-પુત્ર બેજ સમી રહેતાં હતાં. પાટડીમાં ધર્મના સંસ્કાર સિંચાયા અને ઉત્તરોત્તર વૃદ્ધિને પામવાથી, પુત્રને ચારિત્ર. લેવાની ઈચ્છા થઈ દીક્ષા લેવાના ચક્કસ પરિણામ થયા. પરંતુ માતાને ફક્ત એક જ પુત્ર છે, પુત્રી પણ નથી. તેથી, માતા ચિત્તની પ્રસન્નતા પૂર્વક રજા આપે તે જ લેવી.
માતા ધર્મચિ હતાં, ભદ્રિક હતાં, ઉદાર હતાં તેથી ઘણા જ આનંદપૂર્વક પિતાના ઘર આંગણે શક્તિ અનુસાર મહે-- ત્સવ કરી, પુત્રને ખૂબ અનુમોદનાપૂર્વક સમીમાં દીક્ષા અપાવી. પુત્રની દીક્ષા પછી, શ્રાવિકા મુલીમાને શ્રાવિકાચાર ખૂબ વિકાસ પામ્યું હતું, તેમણે અંદગીમાં ઘણી નાની મોટી તપ શ્ચર્યા કરી હતી, તે નીચે મુજબ છે. - ૧, માસક્ષમણ કર્યું હતું. ૨, એકવર્ષીતપ કર્યો. ૩,. વશ ઉપવાસને સીંહાસન તપ કર્યો (જેમાં પાંચ ઉપવાસ-૧ બેસણું. આ પ્રમાણે ચાર વખત પાંચ પાંચ ઉપવાસ કરી પૂર્ણ થાય છે). ૪, એક શાલમાં છ અ૬ઈ(આઠ આઠ ઉપવાસ કર્યા). ૫, સમવસરણ ત૫. ઉપવાસ ૬૪ (ચાર ઉપવાસ ૧ બેસણું ચારવાર કરી ૧૬ ઉપવાસ, ચાર વર્ષ કરવાથી ૬૪ ઉપવાસ
Page #13
--------------------------------------------------------------------------
________________
૧૬ બેસણાં). ૬, ૧૩ કાઠીયાના ૧૩ અમ. ૭, ગિરિરાજમાં સાતછ અને બે અ[મ. ૮, અગ્યાર ગણધરના ૧૧ છઠ્ઠા. ૯, છુટી છુટી બીજી પાંચ અઠાઈએ. ૧૦, એકવાર શેલ ઉપવાસ. ૧૧, દશ ઉપવાસ એકવાર. ૧૨, છ છ ઉપવાસ છ વખત થયા. ૧૩, એકવાર સિદ્ધિતપ, (૩૬ ઉપવાસ આઠ બેસણા), ૧૪, એકવાર સાત ઉપવાસ ઉપર ક્ષીરનું એકાસણું ૧૫, પાંચ ઉપવાસ ૧ વાર, ૧૬, ચાર ઉપવાસ ૧. ૧૭, વિશસ્થાનકની ઓળી ચાર (કુલ-ઉ૦ ૮૪). ૧૮, વર્ધમાન તપની ઓળી ૧૮, ૧૯, નવપદની ઓળી ઘણા વર્ષ સુધી (પ્રાયઃ દરઓળી કરતાં હતાં તેમને સંખ્યા યાદન હતી). ૨૭, રહિણી ત૫ ૭ વર્ષ-૭ માસ (લગભગ ૨૦૦ ઉપવાસ). ૨૧, પિષ દશમ ૩૦-૪૦ વર્ષ.
આ ઉપરાંત–માસમાં બે ચૌદશ ઉપવાસ, બે આઠમ આંબીલ અને (જીવ્યાં ત્યાં સુધી) છતિથિ અને વદી ૧૦ બારે માસ એકાશણાં કરતાં હતાં, ઉકાળું પાણી બારે માસ ૩૪ વર્ષથી લગભગ પીતાં હતાં.
તેમની ટેક જોરદાર હતી. આબીલ કે એકાશની તિથિ હેય સગવડના અભાવે પણ તે ત૫–બંધ ન રહે. માંદગીમાં પણ તિથિ સચવાતી હતી.
ગિરિરાજમાં ચારવાર ચોમાસાં કર્યો. નવાણું એકવાર કરી. બેવાર પિતાના ગામથી પાલીતણા સુધી એકાસણું અને પગે ચાલી સંઘમાં છરી પાળતાં યાત્રા કરી.
પાટણથી કચ્છ, ભદ્રેશ્વર, અબડાસે, કંઠી, વાગડ, મોરબી, વાંકાનેર, રાજૌટ, જામનગર, ગિરનારના સંઘમાં ચાર માસ સુધી એકાશણ, પાદ મુસાફરી યાત્રા કરી.
Page #14
--------------------------------------------------------------------------
________________
જુનાડીસા-આસેડાથી નીકળેલા આબુગિરિના સંઘમાં પાદચાર, એકાસણાં, યાત્રા કરી. દાનબુદ્ધિ પણ શક્તિ અનુસાર ખૂબ હતી. લેવાની ભાવના નહી, આપવાની ભાવના વધારે હતી.
આ પ્રમાણે ભાગ્યશાળી આત્માનું જીવન ચરિત્ર લખ્યું છે.
પ્રશ્ન-ગુરુપુરુષેનાં જીવનચરિત્ર લખાય તેને વ્યાજબી છે. પરંતુ સંસારી માતા પિતાનાં જીવનચરિત્ર લખી. શકાય ખરાં?
ઉત્તર-કપ્રકાશના બનાવનાર ઉપાધ્યાય મહારાજ શ્રીવિનયવિજ્યજીગણિવર સાહેબે પ્રકાશના પ્રત્યેક સગની સમાપ્તિમાં માતા પિતાને યાદ કર્યા છે. આ પ્રમાણે હસૌભાગ્યના કર્તા દેવવિમલગણિવરે પણ પ્રત્યેક સર્ગની સમાપ્તિમાં માતા પિતાને યાદ કરવામાં આવ્યાં છે.
અમે પણ તેમનું જીવનચરિત્ર લખ્યું નથી માત્ર તેમની આરાધના જ લખી છે, તેનું કારણ, માતા પિતા અપ્રતિકાર્ય છે. શ્વરા માટે માતાપિતાને ઉપકાર ન ભૂલાય તે છે. સેવા કરવાના સમયે. માતા પિતાના ઉપકારની સમજણ હતી જ નહી. મા અને બાપ કેટલા ઉપકારી છે? આવી વિચારણા પણ તે વખતે આવી નથી. માતા પિતાના ઉપકારેને જીવ જે વિચારે તે, આખી જીંદગી પગચંપી કરે તેપણુ, બદલે વાળ અશકય જ છે. આ જગતના બીજા બીજા ઉપકાર કરનારા સર્વને એક બાજુ સખીએ, અને એક બાજુ માતા પિતાના ઉપકારને રખાયતે, માબાપ તરફનું છાબડું જ ર. હાર રહે છે.
( કોઈ મહાપુરુષ ફરમાવી ગયા છે કે
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૪
न्यूढो गर्भः प्रसवसमये सोढमत्युग्रशूलं । पथ्याहारैः स्नपनविधिभिः स्तन्यपानप्रयत्नैः । विष्टामुत्रप्रभृतिमलिनैः कष्टमासाद्य भूरि । प्रातः पुत्रः कथमपि यया स्तूयते सैव माता ॥
અઃ—નવમાસ ગર્ભ ધારણ કર્યાં. પ્રસવસમયે અત્યુગ્ર વેદના ભાગવી, જન્મ્યા પછી હંમેશ સ્નાન સ્તપાન આલક માંનપડેમાટે, પોતે ખાવાની કાળજી રાખવી તે પથ્યાહાર, ઝાડા વિગેરેથી ખરાખ કરેલાં, વસ્ત્રોનું ક્ષાલન, ઝાડા પેશાબની શુદ્ધિ કરવી, મુસાફીમાં ઉપાડીને ચાલવું, ગરીબી હાય, પતિની ગેરહાજરી હાયતા મસ્જીરીકરી બાળકને ઉચ્છેરવાં, ઘરમાં આવેલી સારી વસ્તુ પાતે ન ખાઈ બાળકોને આપવી. કેટલાંક જીઆળાં માળકા આખીરાત રાવાથી માતાની ઉંઘ બગડાવે તાપણુ, બાળકો માટેની માતાની સહનશીલતા અવર્ણનીય જ છે.
હુ. પેાતે માતાની ઉદારતાથી ચારિત્ર લેઈ શકયા છું. પિતાના ગુણા યાદ કરૂ। અતિ આનંદ જ થાય છે, પરન્તુ તેઓ તા ઘણી વેલી વયમાં પરલેાક પ્રયાણુ કરી ગયા હતા. એટલે તેમની સેવા થઈ નથી, જૈનધર્મ પણ સમજાવી શકયા નથી. પરન્તુ તેમના ગુણા જરૂર યાદ આવે છે. પિતાશ્રીની આરાધના મારા બાલ્યકાલની હશે, તે મને ધ્યાનમાં જ નથી, અને માતુશ્રીની આરાધનાએ સાક્ષાત અનુભવેલી, તેમના સુખથી લખી લીધેલી, અનુમોદનીય હાઈ જણાવી છે.
સંપાદક
Page #16
--------------------------------------------------------------------------
________________
પ્‘ચપરમેષ્ઠિનમસ્કારમહામંત્રના વિષયાનુક્રમ
પ્રકાશકનું નિવેદન
મહાભાગ્યશાલી એક દમ્પતીનું જીવન વિષયદર્શીન
પ્રસ્તાવના
મંગલાચરણુ, મંગલ અને અભિધેય સંપૂર્ણ નમરકારમહામંત્ર અને તેને અ આવીશ ગાથા વડે નમસ્કાર મહામત્ર મહાત્મ્ય નમસ્કારમહાત્મ્ય ઉપર નયસારની કા ” ધરણેન્દ્રની કથા
સમળી (રાજકુમારી સુદર્શના)ની યા
"n
બળદને નમસ્કાર આપનાર પદ્મરુચિ શેઠની થા કાલ–શઅલ એ બળદ-વાડાની કથા એક એ બૈરીવાળા શાલવીની કથા
99
99
29
૧૫
">
99
ચારૂદત્ત શેઠની કથા
વજ્રસ્વામીથી પામેલા શાળવીની કથા
કેટલાક આચાર્ય ભગવ-તાનાં નામેા યુક્તિવાદ અને આગમવાદની સમજણુ પાંચપરમેષ્ઠિ ભગવન્તાનાં મહાત્મ્યના વિચાર
દેવ-ગુરુ-ધર્માંની પરીક્ષા અહિન્તાદિ પાંચપદાના ભાવા જૈનશાસનના દેવગુરુ કુવા હાય
ગુણાનુરાગ પ્રારંભ
આત્મા પોતે જ પોતાને દુખી બનાવે છે સવાભિનંદી વિગેરે ચાર દશાનુ વણૅન ક્યું ચુકાવવાની વિચારણા
એક પામરની થા
પૃષ્ઠ
હ
૧૦
૧૫
૩
૧૪
૧૩
૨૬
૨
૩૨
૩૪
૩૪
૩૦
૩૯
૪૨
*****
Ge
Page #17
--------------------------------------------------------------------------
________________
૧૬
૧૦
૧ ૩૩
૧૪૧
૧૪૨
૧૫૦
૧૫૪
૧૫૯
૧૬૮ ૧૭૧
અરિહન્ત ભગવના ગુણોની સમજણ પાર્શ્વનાથ સ્વામીના દશભાવનું ટુંકું વર્ણન પાર્શ્વનાથસ્વામીના દશભાવમાં ચારગતિનું વર્ણન શ્રી જૈનશાસનની મહત્તા કેમ છે ? અશ્રુતિને અને કમઠને પરસ્પર આરાધના વિરાધનાને વિચાર કમઠને પાર્શ્વકુમારને ઉપદેશ મહાવીર સ્વામીનું છેલા ૨૫, ૨૭ માં ભવનું વર્ણન જિનેશ્વરદેવના વાર્ષિક દાનનું વર્ણન અધમ સંગમદેવના ઉપસર્ગો અરિહન્ત ભગવર્નોના સામાન્યવિશેષ નામે . . , ભગવન્તોની શાશ્વતી અશાશ્વવતી પ્રતિમાને વિચાર જિનેશ્વરદેવને દ્રવ્યનિક્ષેપ
- , ભાવનિક્ષેપ ગુણશબ્દને વિચાર-દલિલે જિનેશ્વરદેવના અતિશયની સમજણ દે વડે થએલી શ્રીજિનેશ્વરદેવની સ્તવના તીર્થકર કેવલી અને સામાન્ય કેવલીની સમજણ શ્રીનિશ્વરદેવેની ચાર ઉપમાઓ
સિદ્ધાણું પદવિચારે સિદ્ધભગવતેના આઠ ગુણેની સમજણ શ્રણમુનિની કથા ખંધકાસુનની કથા બંધકરિના ૫૦૦ શિષ્યની કથા બાલમુનિરાજ ગજસુકુમારની કથા મેર્યમુનિની કથા
૧૮૧
૧૮૮
૧૨
$
૨૦૦૦
૨૦૧૩.
૨૦૪
૨૧૫.
૨૨
Page #18
--------------------------------------------------------------------------
________________
૨૩૧
૨૩૬
૨૪૩ .
૨૪૭
પૃષ્ઠ મહાબલ રાજર્ષિની કથા
૨૨૪ નમે આયરિયાણું પદ પ્રારંભ
૨૨૬ શ્રીવીતરાગ શાસનમાં આચાર્ય કેવા હોવા જોઈએ.
૨૨૭ અજનવાદીએ પુછેલ વિષ્ટાને સ્વાદ કાગડાએ વિષ્ટામાં કરેલી શોધ
૨૩૨ સારણ, વારણાદિ કરે તે જ આચાર્ય કહેવાય કુપાત્રને આચાર્યપદવી સમજવા છતાં આપે તે ગુરુ પણ પાપી છે ૨૩૮ આચાર્યપદવી કટ કરીને જ અપાય, દાખલે ૧ લે ૨૩૯ » કસેટીને દાખલે બીજે, વરાહમિહિર ઘટના ત્રીજી સ્થૂલભદ્રસ્વામી
૨૪૪ આચાર્ય પદવીની કસોટીને દાખલ ચોથે » છ દાખલે પાંચમ
૨૪૮ , દાખલે છઠ્ઠો સત્યવિજય પંન્યાસ વિગેરેએ આચાર્ય પદવી કેમ ન લીધી ગણધર ભગવન્તોની ઓળખાણ અને સમજણ
૨૫૮ ક્ષાયિક સમકિતની સમજણ
૨૬૧ યુગપ્રધાન આચાર્ય દેવનાં નામ શાસન પ્રભાવક આચાર્યોનાં કેટલાંક નામો
૨૬૩ મહાવીર પ્રભુજીની પાટ પરંપરાના આચાર્યો
૨૬૮ ગૌતમસ્વામી મહારાજની કથા
ર૭૦ બીજા પટ્ટધર જંબૂસ્વામીનું ઉદાહરણ
૨૭૨ ત્રીજું ઉદાહરણ સ્થૂલભદ્રસ્વામીનું
૨૭૯ આર્ય મહાગિરિ આચાર્યની કથા
૨૮૩ આર્ય વરસ્વામીની કથા
- ૨૫
મા
૨૫૧
ર૫ર
૨૬૨
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૮
પરણવાનાં સ્વપ્ન સેવનાર દીક્ષા લે છે
અભયદેવસૂરિમહારાજ હરિભદ્રસૂરિમહારાજ
ચાલીશમા પટ્ટધર મુનિચંદ્રસૂરિમહારાજ
કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ ૪૬મા પટ્ટધર ધર્મઘોષસૂરિમહારાજ આચાર્ય ભગવન્તોના ગુણાની છત્રીસી ઉપાધ્યાય પદ પ્રારંભ
ઉપાધ્યાયના ગુણાનું વર્ણન
ઉપાધ્યાય ભગવન્તાનાં થેાડાં નામેા
શાન્તિચંદ્ર ઉપાધ્યાયની ઓળખાણુ ભાનુચંદ્ર ઉપાધ્યાય મહારાજ સામવિજયજી ઉપાધ્યાય ઉ॰ યશે।વિજયજી મહારાજ નમા લાએ સવ્વસાહૂણૢ પદ પ્રારંભ મુનિવેશ જીવને પડતા બચાવે છે. સુનિવેશ રંકને રાજા બનાવે છે
દ્રવ્ય વેશ ન હેાય તા દ્રવ્ય વન થાય નહી
در
અવળા વેપાર કરનારથી દેવી પણ થાકી ગઈ કૃષ્ણપાક્ષિક થવાની ઓળખાણ ક્રિયાવાદી શુકૂલ પાક્ષિક છે
સમકિત પામવા પહેલાં ત્રણ કરણ
ખીલાડીને દુધ પાવા છતાં લાભ—અલાભ
સમક્તિ આવ્યા પછી આત્મામાં ગુણા સ્થિર થાય છે
પૃષ્ઠ
૨૮૮
૨૮:
૨૫૯
૨૯૩
૨૯૪
૨૯૬
૨૯૭
૩૦૩
૩૦૭
૩૧૩
૩૧૪
૩૧૫
૩૧૬
૩૧૭
૩૨૦
૩૨૬
૩૨૭
૩૨૮
૩૩૧
૩૪૧
૩૪૩
૩૪૬
૩૫૨
૩૫૪
Page #20
--------------------------------------------------------------------------
________________
૩૫૬
૩૬૧
૩૭૧
૮ ૩૭૫
૩૭૮
પૃષ્ઠ વિક્રમાદિત્યની ઉદારતા વિક્રમ રાજાએ ચિત્રાવલી પણ દાનમાં આપી દીધી. સુદર્શન શેઠની કથા સાત્વિક ભાવ વિજય શેઠ અને વિજયા શેઠાણી
૩૬૫ સાત્વિક ભાવ કોને કહેવાય
૩૬૮ પરિગ્રહ ન હોય તે પણ અજ્ઞાની ને પરિગ્રહનું પાપ લાગે વિનયગુણ ઉપર બે ભાઈની કથા સારંગપુર તળીયાની પિળનાં શ્રાવિકાની કથા. મિથ્યાદષ્ટિ જીના ગુણે પણ નુકશાન કરનારા થાય છે. ૩૮૬ સાચાં સુખદુખ માટે બે ભાઈની કથા
૩૦૧ સંસારનાં આવાં સુખ છોડવાં કેને ગમે?
૪૦૧ વીતરાગ મુનિઓમાં આવા ગુણ હોવા જોઈએ ગમે ત્યારે દીક્ષા લેનારને જ્ઞાનની ચક્કસ જરૂર છે જ છે
અથવા ગીતાર્થની નિશ્રામાં જ રહે. અગીતાર્થને ગુરુ થવાય નહી, અગીતાર્થ સમુદાયના
४०८ આગેવાન થઈને વિચરનાર અનંત સંસારી કહેવાય જ્ઞાની અને અજ્ઞાની બે ગુરુ શિષ્યની કથા કુશિષ્યનું લક્ષણ એકલા સાધુને રહેવાની આજ્ઞા નથી
૪૧૬ અગીતાર્થ એકલા સાધુને દેષોની પરંપરા અજ્ઞાની માણસો અને પશુઓ પણ પિતાને વડીલની જરૂર સ્વીકારે છે ૪૨૦ ગુરુની નિશ્રા સેવનારને ઘણું મોટા લાભ થાય છે
૪૨૧ સમુદાયમાં રહી એકલા ગોચરી વાપરવાના મેટા દે
૪૨૩ ટકણી ખમનારની કિંમત વધે છે, ન ખમે તે ઈટાળા ગણાય છે ૪૨૫ અજ્ઞાનદશા એજ પામરપણું છે
૪ર૭
४०४
४०७
૪૧૦
૪૧૫
૪૧૮
Page #21
--------------------------------------------------------------------------
________________
20
પૃષ્ઠ ભણવાના પ્રમાદી સદા ઓશીયાળું જીવન જીવે છે
રટ વિનય વિના બધા ગુણે નકામા છે
४३४ અવિનયી કુશિષ્યની કથા
૪૩૬ એક દરબારના ભાયાત નાક બુચ્ચાની કથા
૪૩૭ અવિનયી કુલવાલક સાધુની કથા
૪૪૨ નિગુણીને વિનય વિનાશને નેતરે છે. સિંહ અને બ્રાહ્મણની કથા ૪૫૩ ગુણના વિનય ઉપર વિક્રમરાજા અને જિલ્લાની કથા
૪૫૪ ધર્મના દાન સીવાય બધાં દાન ચેકકસ સફળ નથી
૪૫૮ ચરણસિત્તરી અને કરણસિત્તરી
૪૫૯ કંડરીકમુનિ અને ચંડકૌષિકનાગ થનાર સાધુની કથા
૪૭૫ વર્તમાનકાળમાં પણ આરાધક સાધુઓ જરૂર છે
४७८ ધન્ના કાકર્દીની કથા
૪૮૫ ધન્ના-શાલિભદ્રની કથા વજુબાહુકુમારની કથા (મહારાજા રામ-લક્ષ્મણના પુર્વજ) ૪૯૯ પુણ્ય અને પાપથી જ સુખદુઃખ મળે છે
૫૦૨ પંચપરમેષ્ઠિને જ નમસ્કાર કેમ ?
૫૦૫ નમસ્કાર મહામ્ય સચિકા ભિલ્લ ભિલડીની કથા
૫૧૭ ,, શિવકુમારની કથા શ્રીમતી શ્રાવિકા કથા નારી જાતિનાં કામે, શ્રીમતી કથા ચાલુ મહાસતી શ્રીદેવીની કથા
૫૪૯ પુત્રીના પિતાને દુખ મહાસતી શ્રીદેવીના ગુણ
૫૫૨ મહાસતી શ્રીદેવીની આરાધના
પપ૭
४५०
૫૩૪
૫૩૯
૫૪૫
૫૫૦
Page #22
--------------------------------------------------------------------------
________________
૫૮૧
જિનદાસ શેઠની કથા
૫૫૨ વિતરાગ શાસન પામેલાઓની નિર્ભયદશા
પર ચોર પણ નમસ્કાર પ્રભાવથી રાજા બને છે
૫૬૪ નમસ્કારમંત્રમાં શ્રદ્ધાવતી કલાવતી વેશ્યા
૫૬૭, પાપ ઢાંકેલું રહેતું નથી
૫૭૦ નમસ્કારના ધ્યાનમાં નિયાણું સફલ થયું, ચોર મરીને રાજકુમાર પ૭ર શૈલી ઉપર ચડેલા ચોરને જિનદત્તશેઠે આપેલું અમૂલ્યદાન પ૫ ધર્મ પામેલા આત્માઓને પિતાનાં પાપ સીવાય કેઈને ભય હેય નહી પ૭૯ હુંડિક નામના ચેરને થળી ઉપર લાગેલી વિકરાલ તરસ ૫૭૦ નમસ્કાર મહામંત્રને અચિન્ય મહિમા આરાધના વિધાનાની ચઉભંગી
૫૮૩ હંડિકચોરને ફળે નમસ્કાર, દેવગતિ, ધર્મપ્રભાવના
૫૮૫ રાજસિંહકુમારને સમભાવ બે ઔષધિની પ્રાપ્તિ
૫૮૯ રાજસિંહકુમારને સ્ત્રીરૂપમાં રનવતી સાથે મેલાપ રત્નવતીએ રાજસિંહકુમારસ્ત્રીને સંભળાવેલી પિતાની પ્રતિજ્ઞા કુમારસ્ત્રીએ કહેલો રનવતીનો પૂર્વભવ
૫૯૩ પૂર્વભવ સાંભળી પિતાની સખીની સાથે રત્નાવતીને વાર્તાલાપ ૫૯૪ રત્નવતીની પ્રાર્થનાથી બને મિત્રોનું સ્ત્રીવેશ ત્યાગી પ્રગટ થવું ૫૯૫ નામાદિ પૃથ્વી અને રાજસિંહકુમારની સાથે લગ્ન પિતાને પત્ર અને કુમારનું સ્વનગર ગમન, અને રાજ્યાભિષેક ૫૯૮ ગુરુમહારાજનું આગમન અને રાજા રાજમૃગાંગની દીક્ષા રાજસિંહ રાજાની ગુરુ પાસે ધર્મની માગણી અને સ્વીકાર ૫૯૮ રાજસિંહભૂપે કરેલી ધર્મપ્રભાવના અંતમાં ગુરુમુખે આરાધના કરી દેવલેકમાં જવું ગ્રન્થકારની પ્રશસ્તિ
૬૦૨ અશુદ્ધિ પત્રક
પર
૫૯૮
૬૦૧
૬૦૫,
Page #23
--------------------------------------------------------------------------
________________
બીજી આવૃત્તિની પ્રસ્તાવના પ્ર–પુસ્તક બનાવવાની પાછલ પ્રજન શું હોય છે. ઉપૂર્વના મહાપુરુષોએ રચેલા અનેક ગ્રન્થમાં, પુસ્તક રચનાનાં અવાન્તર અને પરંપર વક્તા અને શ્રોતાને લક્ષમાં શખી, બે પ્રયજન બતાવ્યાં છે. ગ્રન્થકારને તત્કાળીપ્રયોજન, ભવ્યજીને=અર્થી આત્માઓને જૈનશાસનના ત સમજવા રૂપ ઉપકાર થાય છે. અને તેના સ્વાધ્યાય અને ઉપકારના ફલ સ્વરૂપ પરંપરાજન, અલ્પભામાં મોક્ષપ્રાપ્તિ થવાની આશા બંધાય છે. - તથા ગ્રન્થના વાંચનાર અને સમજીને તત્ત્વ નિચેડ મેળવનાર, આત્માઓને તત્કાળપ્રજન, તત્વની સમજણ મળે છે. અને પરંપરપ્રજન, તત્ત્વ નિચોડ પામીને હેયને ત્યાગ અને ઉપાદેયને આદર, કમસર વધતાં વધતાં પ્રાન્ત સર્વસ્વ ત્યાગથી અપવર્ગ પ્રાપ્તિની આશા.
પ્ર–ગ્રન્થ બનાવવા કે ઉપદેશ આપે. આ બાબત કેઈપણ એટલે ગમે તે બધા જ કરી શકે કે, અમુક જ ગ્ર બનાવી શકે? યા ઉપદેશ આપી શકે? આવી કાંઈ વ્યવસ્થા ખરી? આ ઉ– અજ્ઞાની આત્માઓ દ્વારા ઉપદેશ અપાય, ભાષણ અપાય, અથવા લેખો લખાય કે પુસ્તકે બનાવાય, આબધામાં એક પાક્ષિક નુકસાન જ થાય છે પાપ લાગે છે, કર્મ બંધાય છે. તથાચ સાક્ષી–ત્રા ઘણા જો, તરસ શો વર્જો
અર્થ—અજ્ઞાની મનુષ્ય વ્યાખ્યાન કરે કે, ઉપલક્ષણથી ચન્થ બનાવે, તેનું ફળ પાપ છે.
Page #24
--------------------------------------------------------------------------
________________
A
૨૩
૫૦ અમે અજ્ઞાનીની વાત કરતા જ નથી. અજ્ઞાની વ્યાખ્યાન=ભાષણ કરી શકે જ નહી, પછી ગ્રન્થ બનાવવાની વાત જ શી ? અમે તે જાણકાર હાય, મહીના સુધી હુજારા માણસા વચ્ચે વ્યાખ્યાન આપી શકતા હોય, લેાકેાની સભાએ ભરાતી હાય, તાળીઓના ગડગડાટ થતા હાય, આવા વિદ્વાને વ્યાખ્યાન કરે કે પુસ્તક રચના કરે, તે લેાકઉપકાર થાય, અને પ્રાન્તે મેક્ષપણુ પામે, આવાત ખરાખર ખરીને ?
ઉ—નાના કે મોટા લખાણથી કે ભાષણથી, વાંચનારને કે સાંભલનારને, હિંસાદિ પાપા, ખંધ કરવા ઈચ્છા થાય, તથા ક્રોધાદિ-કુટેવા અને વિષયની વાસનાઓ ઉપર કાપ્યુલાવવા ભાવના જાગે, છેવટે પાપા, કુટેવા અને વાસનાઓ પ્રત્યે ફૂગ પણ થાય, નફરત થાય, ઘૃણા થાય, આવા ભાષણા કરનાર કે પુસ્તક લખનાર, સ્વપરનુ` હિત કરનારા જરૂર થાય છે.
પરંતુ જમાનાના નામે, દેશકાળના નામે, લેાકેાને પસંદ પડે તેવું ખેલાય કે લખાય, જેમકે માચ્છલાંને મારી નાખવાં તેને મત્સ્ય ઉદ્યોગ, દેડકાંના ઉદ્યોગ, સપેર્યાં,વાનરાએ પકડવાને ઉદ્યોગ, તથા મરઘાં—ખતકાંની ઉચ્છેરપાછલ કેવળ તેમના નાશની જ વાત હાવા છતાં, મરઘાં પાલન, મરઘાં ઉછેર, આવી વાતાનાં ભાષણા કરીને, છાપાઓમાં લેખા આપીને કે પ્રાણિ વિજ્ઞાન જેવાં પુસ્તકા લખીને, લાકસેવા કે આત્મકલ્યાણ સમજતા હેાય, તેવા સ્વ અને પર બંનેને પાપના ખાડામાં પાડનારા જ છે.
પ્ર—ત્યારે આજે દુનિયામાં ચાલી રહેલી સેવાની લાઇના, જેમકે શહેર સુધરાઈ,નગરરક્ષાપાલિકા, ગ્રામપંચાયત,
Page #25
--------------------------------------------------------------------------
________________
ર૪
આ બધાં લેાક સેવાનાં ક્ષેત્ર છે. અને ઘણા ધંધાધારી, ખૂબ વ્યવસાયી માણસા પણુ, કેવળ સેવાનાજ ધ્યેયથી, પોતાનાં અંગતકામા મગાડીને પણુ, ટાઈમમા ભાગ આપે છે, પાઈ પગાર પણ લેતા નથી. સારૂ કરવા છતાં અનેકાને અણુગમતુ લાગી જવાથી, ખૂન સુધીના હુમલાના ભયે કે ભાગીદાર થવાની આગાહી હાય છે, છતાં લાભ ન થાય, આ ગળે ન ઉતરે તેવી વાત છે.
—આ બધાનું મૂલ રાજા ગણાય છે. “ચા પાના તથા પ્રજ્ઞા:” જો રામચન્દ્રમહારાજ કે યુધિષ્ઠિરમહારાજ જેવા રાજાએનાં રાજ્ય હાય, અને કાર્ય કરનાર આત્માનુલક્ષી હાય તે, વસ્તુપાલ તેજપાલાદિની પેઠે, રાજકીય કામે પણ, સ્વપરનાં હિતકારક વખતે થાય.
પરન્તુ જે કાળમાં રાજા કે રાજ્યાધિકારીવ, કેવળ અનાર્યાંનું કે મ્લેચ્યાનું અનુકરણ કરનારા હાય, તેવા કાળમાં સેવાને નહી પણ હિંસાના લાભ થાય છે. આજકાલ નગરપાલિકા શબ્દના અર્થ, કુતરાઓને મારીનાખવા, ઉંદરડા મારવાની સગવડો આપવી, નગરમાં રહેતા માંસાહારીઓ કે મચ્છી–ઈંડા ખાનારાઓને, તે તે સગવડા પુરી પાડવી, આવેાજ અર્થ થાય છે.
આ બધી સામગ્રીને પહેાંચી વળવા, તેતે પ્રકારનાં આયાજના ગેાઠવવાં, આવી બધી સસ્થાઓમાં જોડાવું, આગળ પડતા ભાગલેવા, સભાએમાં હાજરી આપવી, આત્માને ખાટું સમજાય તેપણુ પ્રતિકાર ન કરવા, અને મૌન એસી રહેવુ, આ બધું આત્મવંચના જ છે. આવાં કાર્યાંને સેવાના સ્વાંગ
Page #26
--------------------------------------------------------------------------
________________
૨૫
સજાવાય છે, તે પણ ભજ છે.
પ્ર—આ બધાનું મૂલ રાજા ગણાય, પરંતુ હાલતા રાજા કાઈ છેજ નહી. હમણાંત, આખી દુનીયાના ડાયા માણસાની રચાએલી સરકાર છે. એટલે રાજાના કાયદાકે ભયને સ્થાનજ કયાં છે, આજની સરકારતા રામરાજ્ય સ્થાપવાનાં સ્વપ્ન સેવે છે. ઉ-રામરાજ્યની વાતા સાંભળી લેાળા લેાકેા આન ૢ પામતા હશે. બાકી રામના રાજ્યમાં તે કાઇક માણસે કુતરાને લાકડી મારેલી, અને કુતરાની કેડ ભાંગી ગઈ, તેનાપણુ રામની અદાલતમાં ન્યાય તાળાયા હતા.
અને આ રાજ્ય આવ્યા પછી તા, જેમને જેમને ખાટું. દેખાયું છે, એવા લેાકેા ખુલ્લ ખુલ્લા લખે છે કે, આ સરકાર આવ્યા પછી હિંસા ખૂબ વધી. એટલે કતલખાનાં વધ્યાં, માછલા પકડવાનાં સાધના વધ્યાં, દેડકા—સપેર્યાં–વાનરા—લાખાની સંખ્યામાં પરદેશ જઈ રહ્યા છે.
એટલે હિંસા ખૂબ વધી, ખૂન વધ્યાં, આત્મઘાતા વધ્યા, ચારી-લુચ્ચાઈ-નફટાઈ -સ્વચ્છંદતા – અનાચાર – નિર્લજજતા સ્વાર્થાન્યતા-ગર્ભપાત, આવું આવું વધવામાં ઓછાશ નથી. સરકારના કરવેરા, ધર્મસ્થાના ઉપર પણ સરકારની સત્તા, આ અધુ રામરાજ્યના નામે કેટલું વિપરીત ચાલી રહ્યું છે, તે સાંભળતાં પણ ક"પવારી છુટે તેવુ' છે.
પ્ર૦-મૂળવાત આપણી પુસ્તકે મનાવવાના અધિકાર અગેની હતી. થાડું વિષયાન્તર થઈ ગયું હવે ટુંકી વાત ઉપર આવીએ, કે, વિદ્વાન-જ્ઞાની–અનુભવી પુસ્તક લખે તે લાલ ખરી કે નહી.
Page #27
--------------------------------------------------------------------------
________________
૨૦
–શ્રીવીતરાગશાસનના માર્ગ ખ્યાલમાં આવ્યો હાય, જૈનશાસનના તત્ત્વાના મર્મ સમજાયા હોય, ઉત્સૂત્રપ્રરૂપણાના ભય લાગતા હાય, ઉત્સૂત્રપરૂપણા ન થઈ જાય તેની કાળજી હાય, એવા આત્મા, સાવધાનપણે ખૂબકાળજી રાખી લખેતા સ્વપરને હિતકારક જરૂર થાય. શ્રીવીતરાગશાસનના ગ્રન્થામાં ફરમાવ્યું છે કે, સમ્યગ્દષ્ટઆત્મા ગમે તે પુસ્તક વાંચે તેમાં તેને
લાભ જ છે.
પ્ર૦—મિથ્યાવાસિત મનુષ્યાના બનાવેલા ગ્રન્થામાં પ્રાયઃ હિંસા અબ્રહ્મચર્યં વિગેરે, આત્માને અહિતકર વાતાનાં સમન પણ કરાયેલાં હેાય છે. આવું વાંચન માળજીવાને નુકસાન કારક જ થાય, છતાં લાભકારક થાય તેવું કેમ લખ્યું છે?
ઉ—સમજણવગરના હાય, વિચારવગરના હાય, અને શ્રીવીતરાગ શાસનની શ્રદ્ધાવગરના હાય, તેત્રા આત્માઓને મિથ્યાદષ્ટિએના બનાવેલા ગ્રન્થા વાંચવાથી નુકસાન જ થાય છે. પરન્તુ અમે તે એટલા જ માટે સમ્યગ્દષ્ટ આત્મા લખેલ છે. જુએ સમિકતધારી આત્માનું લક્ષણ,
સવપંથના ગ્રન્થને, વાંચે સમક્તિવંત । નાવે વિપરીતવાસના, પણજિન વચને ખંત ।। સમકિત ધારી જીવા, ભલે ગમે ત્યાં જાય । જિનમતમાં પાકા અને, અન્યમતિ નવ થાય ।। વાંચે શાશ્ત્રા વિશ્વનાં, તન્મય કયાંય ન થાય । પણ જિનવર વચના વિશે, અમૂલ થઈ જાય ॥ અન્યમત શાસ્ત્ર વાંચતાં, જિનમત નહી પલટાય । સાચેારાગમજીના, સાબુ કેમ ધેાવાય ? ।।
Page #28
--------------------------------------------------------------------------
________________
૨૭
પરમતને વાંચી અને, જિનમતમાં મજબૂત । વદે તત્ત્વ જિનવાણને, સમક્તિદૃષ્ટિપૂત” ॥
આ ઉપરથી સમજાય છે કે સમકિત પામેલેા આત્મા “અમૈય્યાપિ નાંચનં વિષ્ટામાંથી પણ સુવર્ણ લેવાની સમજણવાળા હાય છે.
૫૦—સમકિતધારી આત્મા સારાને કે ખાટાના ભેદ સમજી શકે? ખીજા ન સમજી શકે તેનું કારણ શું?
ઉ—સમકિત શબ્દનેા જ એ અર્થ છે કે, જગતભરની સારી અને ખાટી વસ્તુને સમજે, સમજવા ઉદ્યમ કરે. તેમાં પણ સુદેવ-કુદેવને, સુગુરુ-ગુરુને, સુધર્મ-દુધર્મને, ચાક્કસ સમજે સમજવા પ્રયાસ કરે. ગમે તેને મસ્તક નમાવે નહી. ૪૦—જૈન હાય એટલા જ સારા, ખીજા મધા જ ખાટા એમને ?
ઉજૈનવેશધારી કે નામધારીને પણ, માર્ગ ભુલેલા હાય તા સમજીને ત્યાગ જ કરવા, હાથ પણ ન જોડવા જ્ઞાનિપુરુષાએ અનેક સૂચનાઓ કરી જ છે. એટલે જૈનશાસનમાં નામને–વેશને-વિદ્વત્તાને કે અન્ય કોઈ ડાળ ઢીમાકને સ્થાન છે. એવું નથી. પરન્તુ સમ્યગ્દર્શન-જ્ઞાન–ચારિત્ર-તપમાં આદરવાળા હોય, તેને જ આદર હોય છે. આજ કારણથી સમ્યક્ત્વધારી આત્માને, પ્રાયઃ લખવા વાંચવામાં ભૂલા પડવા સ ́ભવ આછે જાણવા. બાકીના માત્ર લાક હેરીમાંજ તણાએલા આત્માએ, ભલે જન્મે જૈન હેાય પણ પુસ્તકા અનાવે, લેખે લખે અથવા ભાષણા કરે તેવા અને કયારે શું ખાફી નાખસે ? એને
તે
કઈ જગ્યા નહી. પુસ્તક
ko on
નિર્ણય
Page #29
--------------------------------------------------------------------------
________________
છળથી જ તે પછી આત્માનું કથાને
બનાવવાનું પ્રયોજન શું? આ આપણે પ્રારંભને પ્રશ્ન છે. તેને નિચાઇએ આવ્યું કે જૈનશાસન પરિણામ પામ્યું હોય એવા, શ્રીવીતરાગ શાસનની શ્રદ્ધાવાળા, શાસ્ત્રોના અનુભવી હોય તેવા, વિચાર પૂર્વક બેલે કે લખે તે, સ્વપરને ઉપકારી. થાય છે. આંહી પ્રશ્ન એ છે કે
પ્રવ–પ્રભુ શ્રી મહાવીરદેવથી અત્યાર સુધી હજારે. મહાપુરુષે થયા છે. તે બુદ્ધિના સમુદ્ર હતા, તે તે. મહાપુરુષના બનાવેલા, એએકથી ચડી જાય તેવા, એક એક વિષય ઉપર પણ, સંખ્યા બન્ધ ગ્રન્થ સંસ્કૃતપ્રાકૃત અને પાછળથી ગુજરાતીમાં પણ ચાયેલા, હજારની સંખ્યામાં વિદ્યમાન છે, અને તે પણ ભલભલા વિદ્વાનોની બુદ્ધિને ચમત્કાર ઉપજાવે તેવા છે, ખપી આત્માનું કલ્યાણ થાય તેવા છે, તે પછી આવાં નવાંનવાં પુસ્તક બનાવવાની. શી જરૂર? ' ઉ૦ –તમારી દલિલ બરાબર છે. પરંતુ આ અવસર્પિણી પડતો કાળ છે, ગણધર ભગવન્ત મહાબુદ્ધિશાળી હતા. એમના વચને ખૂબ ગૂઢાર્થ હોવાથી, તે સૂત્રને સમજવા માટે, નિયુક્તિ ભાષ્ય તે પછી ચૂર્ણ, ટીકાઓ અનુક્રમવાર બનતી. ગઈ. એનું કારણ એ જ કે, શ્રી ઋષદેવસ્વામીથી છેલ્લા તીર્થંકર ભગવાન મહાવીરસ્વામી સુધી ઉત્તરોત્તર પડતે કાળ આવતે ગયે.
તેથી આયુષ, શરીરપ્રમાણે, રૂપ, બેલ, શબ્દ-૫–ગબ્ધ. આદિમાં કમેકમે ઘટાડો થતે ગયે. એટલે પ્રભુ શ્રીમહાવીરદેવના ગણધર મહારાજેના પછીના કાળના છામાં પણ ઉત્તરોત્તર સમજણશક્તિ ઓછી થવાથી, પૂર્વના મહર્ષિઓનાં
Page #30
--------------------------------------------------------------------------
________________
અર્થગૂઢ, બહુ ટુંકાશબ્દ અને અર્થબહુલતાવાળાં શાને સમજવા માટે, તે તે કાળના બુદ્ધિશાળી આચાર્યભગવન્તોએ શાને સ્પષ્ટ સમજાવે તેવી, નિયુક્તિઓ વિગેરે બનાવી સમજવાના અથજીને માર્ગ સરળ બનાવ્યું છે.
પ્રવ–આપણું જૈનશાસનમાં થયેલા સ્થાનકવાસીઓ, તેરાપન્થીઓ, નિયુક્તિ-ભાગ્ય, સૂ–ટીકાઓ નથી માનતા તેનું કારણ શું?
ઉ–ડાહ્યા માણસને તે આભિનિવેશિક મિથ્યાત્વના ઉદય સિવાય બીજું કારણ જણાતું નથી. જુઓ સેળમી શતાબ્દીના પ્રારંભમાં, આ પંથપ્રચારકોના બનાવેલા રાસાઓ, ટબાઓ, ભાષાન્તરે, તેમના અનુયાયિઓને માન્ય છે, તે પછી પૂર્વધરના ઉત્તરોત્તર અનુભવજ્ઞાનને પામેલા, રત્નત્રયીની ખાણ સમા પૂર્વાચાર્યોના નિર્યુક્તિ-ભાગ્ય-ચૂર્ણએ-ટીકાઓ ન માનવાં આ કેવી સમજણ? . વળી પ્રસ્તુત સ્થાનકમાર્ગી ભાઈઓએ પણ, પિતાને જરૂરના પ્રસંગે પંચાંગીમાંથી પણ લીધા છે. જેમજેમ કાળઅળથી ક્ષયે શમમાં મંદતા આવતી ગઈ, તેમ તેમ તે કાળના જીને, સ્પષ્ટતા અને સરળતાવાળા ગ્રન્થની જરૂરીયાતો જણવાથી, તે તે કાળના ઉપકારી વિદ્વાનેએ, પૂર્વના ગહનગ્રન્થના આધાર પામી, નવા ગ્રન્થની રચના કરી છે.
હમણું તે અતિગહન ગ્રન્થ પણ વિદ્યમાન છે, મધ્યમ કક્ષાના પણ લેકપ્રકાશ વિગેરે ગ્રન્થ છે, તેનાથી સરળ નવતત્વાદિ ગ્રન્થ પણ વિદ્યમાન છે, તેનાથી પણ સહેલા ગુજરાતી રબાઓ હૈયાત છે. તે પણ લેખક કરતાં પણ, એછી બુદ્ધિ
Page #31
--------------------------------------------------------------------------
________________
૩છે
વાળા જીવો માટે, અતિ સરળ-ગ્રામ્યભાષામાં લખાયેલા આવા પુસ્તકો પણ શ્રીજૈનમાર્ગને સમજવા માટે જરૂર ઉપયોગી થવા સંભવ ગણાય.
જેમ શહેરમાં દશ દશ લાખનું કે એનાથી પણ વધારે સીલિક કાપડ રાખનારા કાપડના વેપારીઓ હોવા છતાં, લાખ પચ્ચાસ હજારને માલ રાખનારા પણ હોય છે. વળી દશવીશ. હજારને માલ રાખનારા પણ હોય છે. બેપાંચ હજારનો રાખનારા પણ હોય છે. અને ફેરીયા પણ હોય છે.
આંહી જેમ નાની મોટી દુકાનેવાળાથી લોકોને અનુકુલતા. સચવાય છે, અને દુકાનવાળા પણ પિતાની સામગ્રી અનુસાર, જરૂર પિતે કાંઈક કમાય છે. તેમ શ્રી વીતરાગ શાસનની નાની મોટી આરાધનાઓ પણ, જીવભેદે યથાયોગ્ય લાભ કરનારી બને છે. એ ન્યાયે પુસ્તક પણ માર્ગાનુસારી હોય તે નાના કે મેટાને પણ લાભકારક થવા સંભવ ખરે. - તેમાં પણ જ્ઞાનની મુખ્યતા છે. જ્ઞાન પ્રકાશ છે. જ્ઞાન દીવે છે. “જ્ઞાનક્રિયાભ્યાં મેક્ષ” આમ જ્ઞાનકિયા બંને મેક્ષની આરાધનાનાં રથના ચકની માફક, બે અંગે હવા છતાં પણ જ્ઞાન આગેવાન છે. જ્ઞાન વગરની જોરદાર કિયા પણ મેક્ષદાયક થતી નથી, અને ક્રિયા વગરનું જ્ઞાન મરૂદેવા
સ્વામિનીની માફક, મોક્ષ પણ આપી શકે છે. તથાચ.. उक्कोसं दव्वथुइं, आराहिय जाइ अच्चुयं जाव । ...... भावत्थवेण पावइ अंतमुहुत्तेण निव्वाणं ॥ અથ–ઉત્કૃષ્ટક્રિયાને આરાધક અસ્પૃતસ્વર્ગ સુધી જાય =જઈ શકે. પરંતુ ભાવસ્તવ અને જ્ઞાનવાન આત્મા અન્તર્મુહૂર્તમાં
Page #32
--------------------------------------------------------------------------
________________
ગ
મેાક્ષ પણ પામી શકે છે.
આજ ન્યાયથી અનેક ભયકર હિંસા કરનાર ચડકીષિકસ,માત્ર પ્રભુશ્રીમહાવીરસ્વામીના યુ ટ્યુન્સ ચારોલીયા માત્ર શબ્દો સાંભળી માર્ગના પલટો પામી, અનશન ઉચ્ચરી, નરકના બદલે આઠમા સ્વર્ગે ગા,
si
"",
તથા ચાર, ડાકુ, ચિલાતીદાસીપુત્ર, પેાતાના ઉપકારી આશ્રયદાતાના ઘરમાં લુટારૂઓને શાડી, શેઠની સીલ્કત સાથે શેઠની વ્હાલી પુત્રીને ઉઠાવી જનાર, અને રસ્તામાં તેજ વિશ્વાસુ અને અનેક આશા ભરેલી માળા સુષમાનું, નિર્દયખૂન કરનાર. પણુ, મહામુનિરાજનાં માત્ર ૩પરામ, વિલે, અને સંવર ત્રણજ પદો સાંભળી વિચારી નરકના બદલે, તે તે–ચલાતીપુત્ર પણ. ઉપરના પદોમાં તન્મય બનીને આઠમા દેવલાક ગયેા.
આવા અનેક દાખલાએથી સમજાય છે કે, શ્રીવીતરાગદેવાનાં વચના થાડાં કે ઘણાં, પરંતુ સાંભળનાર કે વાંચનાર વિચારક હોય તા, હજારા ભવાના પાાને પણ ક્ષય કરી શકે છે. માટેજ જ્ઞાનીપુરુષાએ જ્ઞાન અને ક્રિયા એમાં પણ જ્ઞાનનીજ મુખ્યતા જણાવી છે.
>
વળી આપણા આ પુસ્તકમાં તે, સર્વઆગમને સાર અથવા ચૌદ પૂર્વના સાર નમસ્કારમહામત્ર જ વિવેચાયા છે.. તેમાં પણ અરિહંત-સિદ્ધ–સૂરિ–ઉપાધ્યાય અને મુનિપણાની ઓળખાણ આપવામાં આવી છે.
પ્ર૦ શ્રી નમસ્કારમહામત્રને દ્વાદશાંગીના અથવા ચૌદ. પૂર્વાનાસાર કહ્યો છે. તે કેવી રીતે
ઉ—શ્રી વીતરાગદેવાનાં વચના મધાંજ સાપેક્ષ છે.
Page #33
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિના દરિયાજ્ઞાની પુરુષે એકેક શબ્દના અનેક અર્થો કરી શકે છે, અને તે પણ સમજદાર માણસેની સમજણમાં આવે તેવા હેય છે. જેમકે શ્રીતીકરદેવની પ્રકાશેલી ૩પ વા, વા વા, પુરે વા, આ ત્રણજ પદે=ત્રિપદીને પામીને, તેનાજ અવલંબનથી ગણધર દ્વાદશાંગી અને ચૌદપૂર્વેની રચના કરે છે.
તેને શબ્દાર્થ–ઉત્પન્ન થવું, નાશ પામવું, અને મૂળસ્વભાવે ટકી રહેવું. ત્રણેના ત્રણ અર્થ થયા. તેને વિશેષાર્થ જગત એટલે કાલેક અથવા છ દ્રવ્યનો સ્વભાવ, ઉત્પન્ન થવાને છે, નાશ પામવાને છે, નિત્ય રહેવાને છે
આ ત્રણ વાતને ધ્યાનમાં રાખી, દરેક કાળના ગણધરભગવન્ત, તે કાળના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ–ભાવને અનુલક્ષીને, પ્રત્યેક ગણધર પિતાની પૃથક્ પૃથક્ દ્વાદશાંગીએ બનાવે છે. આ બધી જ દ્વાદશાંગીઓનું મૂળકારણ શ્રીજિનેશ્વરદેએ પ્રકાશેલી ત્રિપદી જ છે.
જેમ આ ત્રિપદી દ્વારા દ્વાદશાંગી થઈ તે દ્વાદશાંગીના સૂત્રોના પણ જ્ઞાની પુરુષોએ અનન્તા અર્થો કર્યા છે. તેમ નમસ્કારમહામંત્રમાં અરિહન્ત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ આ પાંચપદેને જ નમસ્કાર થાય છે. આ પાંચપદે પણ, દર્શન-જ્ઞાનચારિત્ર અને તપની ઉત્તરોત્તર આરાધના પામી, છેલા ભવે, કેવલજ્ઞાન, કેવલદર્શન, યથાખ્યાતચારિત્ર અને ક્ષાયિકસમ્યકત્વ સુધીની, અતિ ઉચ્ચતરદશા અનુભવનારા થવાથી જ પ્રાણિ માત્રના આરાધ્ય સ્થાનમાં મુકાયા છે.
તેથી આ નવપદનાં ધ્યાન-ધ્યેય અને ધ્યાયક સ્થાને ને,
Page #34
--------------------------------------------------------------------------
________________
૩૩
તથા એકેક સ્થાનમાં રહેલી, અનંતાન'ત વ્યક્તિઓને, તેમના પ્રત્યેક પ્રસ ંગાને, તેતે મહાપુરુષાના દ્રબ્યાને, ક્ષેત્રાને, કાળને અને ભાવને વિચારાય તે, શ્રીનમસ્કારમહામંત્રમાં દ્વાદશાંગીને સમાવાય તે યુતિથી અઘટમાન જણાતુ નથી.
૪૦—એક સૂત્રના અનતા અર્ધાં થાય. એ કેવીરીતે. ૩૦—આ કાળમાં પણ “નમો ટુર્નાનાવિ” આ એક શ્લાકના ૭૦૦ અ†, શ્રીવિજયહીરસૂરીશ્વરજીમહારાજના શિષ્ય પટ્ટધર વિજયસેનસૂરિમહારાજે કર્યાં હતા, તથા વળી “સના નો તે લૌથ આ એક વાક્યના આઠ લાખ અથ થયા છે.. આ પુસ્તક આજે પણ જૈન ભંડારામાં વિદ્યમાન છે.
તથા શ્રીજૈનશાસનમાં ખારે માસ અવશ્ય આરાધનીય, છ આવશ્યક–સામાચિક ચઉન્નીસથ્થા, વન્દન, પરિ મણુ, કાઉસ્સગ્ગ, પચ્ચખ્ખાણુ આટલાં છ વાકયા યાને શબ્દા ઉપર રચાયેલા આવશ્યક સૂત્ર તેની ઉપર લખાયેલી ટીકાઓ, વિશેષ્યાવશ્યક, આમ" સાહિત્ય હમણાં પણ લાખ શ્લાક જેટલું પ્રમાણુ હાવા સંભવ છે.
ખરી વાત એ છે કે જ્ઞાનિપુરુષા જ જ્ઞાનને સમજે છે, અને જ્ઞાનિપુરુષાના મગજરૂપ વખારામાં જ સાન કરીયાણું સચવાઈ રહે છે. ગુણ કેટલા હાય તેને ગુણી જ જાણી શકે છે, અને ગુણને જીરવવાની પચાવવાની શકિતપણ ગુણી પુરુષામાં જ પ્રકટેલી હોય છે. કહ્યું છે કે
मीयन्ते तद्गुणाः सम्यक्, तत्तुल्यैरेव नापरैः । વ્યોમમાનંદે ત્તિ, વામાન મપંચઃ ॥ ૨॥ અ:કાઈ ગુણી પુરુષાના ગુણાનુ માપ, જે સુક્ષી
Page #35
--------------------------------------------------------------------------
________________
હાય, તે જ કરી શકે. બીજાની તાકાદ જ નથી. જેમ પૃથ્વી કેટલી મેટી? આકાશને પુછે, તે જાણે છે. અને આકાશ કેટલું મોટું? એ પૃથ્વીને પુછે, તે કહી શકશે.
જેમજેમ આત્મામાં જ્ઞાનની વૃદ્ધિ થતી જાય છે, તેમ તેમ આત્મા પિતે જ મહાપુરુષનાં વચનને સમજાતે જાય છે, અને સત્ય સમજાવું શરૂ થાય છે, ભ્રમણાઓ નાશ પામે છે. અને ઉત્તરોત્તર શ્રદ્ધાની વૃદ્ધિ થવાથી, સમ્યગદર્શન-જ્ઞાનચારિત્ર-તપમાં અતિપ્રમાણુ આદર વધવા લાગે છે. પછી તે અનંતકાળને અજ્ઞાની સાચે જ્ઞાની થાય છે.
પ્રવ–નમસ્કારમહામંત્રના જાપથી, અર્થાત એકાદ નનો રિવાજ બલવાથી ૫૦ સાગરોપમનાં પાપ નાશ પામે છે, અને આ નવકાર બેલવાથી ૫૦૦ સાગરોપમનાં પાપ નાશ પામે છે. આવી વાતે શાસ્ત્રોમાં કહેલી છે તે શું બરાબર છે? .. नवकारहकअक्खरं, पावं फेडेह सत्तअयराणं ।
पन्नासं च पएणं, पणसयसागर समग्गेण ॥ ઈતિ પ્રસ્તુત પુસ્તક પૃ. ૧૦ ઉપર.
ઉ૦–ઉપરનું વર્ણન મહાજ્ઞાનિ પુરુષનાં વચનેથી તદ્દન સાચું અને શંકા વગરનું છે. કારણ કે
रागाद् द्वेषात् तथा मोहादू , भवेद् वितथवादिता। तदभावे कथनाम, भवेद् वितथवादिता ॥
અર્થ–રાગથી, દ્વેષથી અથવા અજ્ઞાનતાથી માણસ અસત્ય બોલે છે. પરંતુ શ્રીજિનેશ્વરભગવન્તના રાગ-દ્વેષ અને અજ્ઞાનતા સંપૂર્ણ નાશ પામ્યા છે. તેથી તે મહાપુરુષે અસત્ય
Page #36
--------------------------------------------------------------------------
________________
૩૫
શા માટે બેલે. વળી એ મહાપુરુષનું વિશેષ સ્વરૂપ દર્શાવતાં પણું કહ્યું છે કે
अणुवयकपराणुग्गह-परायणा जं जिणा जगप्रवरा। વિરાજ-રોષ-જોતાં, ચ મદાવાને તેના
અર્થ-જગતના પ્રાણિમાત્ર કેઈને ઉપકાર કરે, સેવા કરે, દાન આપે, આ બધાને ફળની ઈચ્છા ચોક્કસ હેાય છે. નિસ્પૃહચૂડામણિ, આચાર્ય, ઉપાધ્યાય અને મુનિરાજે, પણ ઉપરનું બધું, કર્મને ક્ષય કરવા માટે, સંસાર ઘટાડવા માટે કરે છે, પુણ્ય પણ બંધાઈ જાય છે, પરંતુ શ્રીજિનેશ્વરભગવોતે, અજોડ ઉપકાર કરે છે. જગતના જાને. અભય, ચક્ષુ, માર્ગ, શરણુ, બેધિ આપનારા છે. છતાં બદલાની જરૂર નથી, ઈચ્છા નથી, કારણ તે મહાપુરુષે, કેવલજ્ઞાન, કેવલદર્શન પામેલા છે, ધાતીયાં કર્મને ક્ષય પણ થઈ ગયું છે. આવા મહાપુરુષોનાં વાકયે ખાટાં હાય જ કેમ?
પ્રવ–આ. બધાં વાક્ય શ્રીજિનેશ્વરેએ જ કહેલાં છે. એમ શી રીતે માની લેવાય?
ઉ–આ બધાં વાક્યો ગણધરનાં, ચૌદપૂર્વધરનાં, દશપૂર્વીનાં કહેલાં, પ્રત્યેકબુદ્ધોનાં કહેલાં અથવા પૂર્વાચાર્યોનાં કહેલાં છે, તે પણ તે બધા મૃષાવાદના સંપૂર્ણ ત્યાગી હતા.. જરાપણ સૂત્રવિરુદ્ધ કે આજ્ઞાવિરુદ્ધ ન બેલાઈ જાય કે ન લખાઈ જાય તેનો ડર હતા, કાળજી હતી, માટે ઉપરનાં વાકયો એકદમ સાચાં માનવામાં જરા પણ દેષ નથી.
વળી શ્રીજૈનશાસન માન્ય, એક સમજવા ગ્ય દલીલ
Page #37
--------------------------------------------------------------------------
________________
૩૬
છે. તે જુઓ—
जे एगं जाणइ, से सव्वं जाणइ । जे सव्वं जाणइ, से एगं जाणइ एको भावः सर्वथा येन दृष्टः सर्वेभावा सर्वथा तेन दृष्टाः । सर्वे भावाः सर्वथा येन दृष्टाः, एको भावः सर्वथा तेन दृष्टः ॥ १॥ અર્થ—જે જ્ઞાની આત્માએ એકભાવ સ`પૂર્ણ પણે જોયે છે. તે જ્ઞાનીપુરુષ સભાવાને જોઈ શકે છે, અને સર્વભાવાને પૂર્ણ પણે જોવાની=જાણવાની શક્તિવાળા જ્ઞાની પુરુષ જ, એકભાવને પણ સપૂર્ણ પણે તેા જ જાણી શકે છે.
આ બધી દલિલેાથી, બુદ્ધિમાન જે શ્રદ્ધાળુ હાય તા, તેને સમજાઈ જવુ' જોઈ એ કે, નમસ્કારમહામંત્રને ચૈાદપૂર્વના સાર મ્હો છે. તે વાત શંકાવિના તદ્ન સાચી માનવા ચેાગ્ય છે.
પ્ર-ઉપર કહેવાયું છે કે નમસ્કાર મહામંત્રના જાપથી, અર્થાત્ એક જ નવકાર ગણવાથી, પાંચસેા સાગરાપમનાં પાપનાશ પામે છે. તેા પછી કાઈ મનુષ્ય, એકાક્રેડ નવકારના પણ જાપ કરે તેા તેનાં કેટલાં સાગરાપરનાં પાપનાશ પામે ?
ઉ—જ્ઞાનીઓના ફરમાન અનુસાર, પાંચપદોમાં વર્ણન કરાએલા ત્રણેકાળના પાંચે પરમેષ્ટિભગતાને સમજીને, મન-વચન-કાયાની એકાગ્રતાથી, શુદ્ધતા સાચવીને, જાપ થાય તા, ઉત્કૃષ્ટયેાગી કેવલજ્ઞાન પશુ પામી શકે છે. સર્વકર્મના ક્ષય પણ થઈજાયછે, તેપછી પાંચસા સાગરાપમના કર્મક્ષયની વાત સામાન્યજ ગણાય, આફળતા મધ્યમ કક્ષાનું સમજવું.
પ્ર—આત્માની પાસે પાપ કેટલાં સીલીકમાં હાય ?
ઉ૦વધારેમાં વધારે એક જીવ પાસે સિત્તેર કાટાકાટી સાગરાપમ જેટલાં કર્મ પણુ કાઈક જીવને ખાંધેલાં સત્તામાં
Page #38
--------------------------------------------------------------------------
________________
૩૭
હોય છે. - પ્ર–આટલા બધા કર્મના ભારથી દબાએલે આત્મા ઊંચો કયારે આવે ?
ઉ – જરા જીવો જસ્ટિો, રથવી જટિલારું મારું” " અર્થ—અનંતાનંતકાળ સંસારમાં સદાકાળ કમની જ બલવત્તરતા ચાલી આવે છે. અને કર્મની જ પ્રેરણાથી આત્મા, હિંસા-અસત્ય-ચારી–મૈથુનક્રોધ-માન-માયા-લેભ વિગેરે પાપને નિર્ભય પણે આચરે છે, અને તે પાપના પરિણામ રૂપે ચારગતિનાં મહાભયંકર દુખેને પણ અનંતા કાળથી અજ્ઞાન પણે ભેગવી રહ્યો છે, અને પાપ કરતી વખતે બહાદુર દેખાય છે, અને જોગવવાના વખતે તદ્દન રાંક થઈ જાય છે. એટલે ગેટલીમાંથી આબે અને આંબામાંથી ગોટલી, એ ન્યાયે કર્મની પરંપરા ચાલુ હોવાથી, આત્મા ચારગતિના કેદખાનામાંથી છુટ થઈ શક્યો નથી.
પરંતુ જ્યારે ભાવસ્થિતિ પરિપાક થાય છે ત્યારે, જીવને સાચા ગુરુને એગ મળી જાય છે, અને દઢપ્રહારી ચેર જેવા મહાકર=મહાપાપી આત્માઓ પણ, બળવાન થઈ સર્વકર્મોના ભુક્કો ઉડાડી નાખે છે, અને બાપડા બીચારા મટીને જગતના પૂજ્ય સિદ્ધપદને પામે છે.
. પ્ર—આપણે ઉદ્ધાર જલદી થઈ જાય અને સંસારની ચારગતિની કેદમાંથી છુટા થઈને, સર્વ દુખના અભાવ અને સર્વસુખની પ્રાપ્તિવાળા મોક્ષને પામવાને ઉપાય શું?
ઉ–ભાવથી શ્રી જૈનધર્મની પ્રાપ્તિ થાય તે બે-ચારપાંચ-દશભમાં આત્મા સંસારને પાર જરૂર પામે.
Page #39
--------------------------------------------------------------------------
________________
૩૮
आसने परमपये, पावे अव्वम्मि सयलकल्लाणे । जीवो जिणिन्दभणियं, पडिवज्जए भावओो धम्मं ॥ અર્થ—જે આત્માના મેાક્ષ નજીકમાં હાય તેવા આત્માઆને જ, ભગવાન શ્રીજિનેશ્વરદેવાના પ્રકાશેલ ધર્મ, ભાવથી આરાધવા ગમે છે. અર્થાત્ જેમ જેમ આત્માની વીતરાગદેવાએ પ્રકાશેલા ધર્મમાં રૂચિ વધતી રહે, તેમતેમ દેવ-ગુરુ-ધર્મ'ની ઓળખાણ વધે, સુગુરુ-કુગુરુના ભેદ સમજાય, આત્મ અને પુદ્ગલના ભેદ સમજાય, તા સમજવુ` કે, આત્મા મોક્ષની સામે ગમન કરી રહ્યો છે. કહ્યુ` છે કે
जा दव्वे होइ मई, अहवा तरुणीसु रूववंतीसु । सा जर जिणवरधम्मे, करयलमज्झट्ठिआ सिद्धि અથ—જગતના મનુષ્યાને જેટલેા લક્ષ્મી પ્રત્યે મમતા ભાવ છે, અથવા રૂપવતી રામા માટે મહારાગ છે, તેથી કદાચ જરૂર જણાય તે લાખા પણ ખરચી નાખે છે. રાજામહારાજાએ એક કન્યાના સ્વયંવરમાં, ખસા–પાંચસા—હજાર રાજકુમારે પણુ લાખા રૂપિયાના ખર્ચ કરી આવે છે, પરણે માત્ર એક જ વરને, બીજા બધા નિરાશ થઈને પાછા જાય છે, લડાઇએસ પણ કરે છે. આવું આ જગતમાં લક્ષ્મી અને નારી માટે મનુષ્ય માત્રને ખૂબજ ધ્યાન છે, તાલાવેલી છે. આ વસ્તુ ન હાય તે ખીચારા ગણાય છે. એમાં એક હાય તાપણુ તે દુખીએ જ મનાય છે.
આવુ... જો આત્માને જિનેશ્વરદેવે પ્રરૂપેલા ધર્મમાં, તન્મયપણું પ્રકટ થઈ જાય તેા હાથમાં મેક્ષ છે. અન’તાકાળથી અન તીવાર મહાપુણ્યદયથી ધ્રુવના અને મનુષ્યના જન્મે
Page #40
--------------------------------------------------------------------------
________________
મળ્યા, પણ કંચન અને કામિનીની પ્રાપ્તિ અને ભગવટામાં બરબાદ કર્યા. અફસોસની વાત તે એ છે કે, હતભાગી જીવડાઓ આહાર મૈથુન અને પરિગ્રહની પ્રાપ્તિ અને મમતામાં પરવશ બની, આત્મા પિતાનેજ ભુલી=વિસારી મુકે છે. પુણ્ય પાપને વિચાર જ થતું નથી.
આહાર લક્ષ્મી અને નારીની પ્રાપ્તિ માટે, હવે પછીના હજારો ભવ ગીર મુકાઈ જાય, ભૂતકાળની પુણ્ય સામગ્રીનું લીલામ થઈ જાય તે પણ, લગભગ જગતના (જૈનશાસન ભાવથી પામેલાઓને છેડીને) પ્રાણિમાત્રને ચિત્તમાં આઘાત થતા નથી, દુખ આવતું નથી, આવું આત્માનું વતન બદલાયા સીવાય, પ્રતિક્ષણ આત્માને યાદ લાવ્યા સીવાય, પુણ્યપાપના જમે ઉધાર વિચાર્યા સીવાય, મનમાં, વચનમાં અને વર્તનમાં, જગતના પ્રાણિ માત્રની રક્ષણ ભાવના પ્રકટયા સીવાય, આત્માને મોક્ષ કેમ નથી મળતું, આવી વાત પણ મુખને સસ્તી આપ્યા વગર પેટ ભરવા જેવી ગણાય
પ્ર-કંચનકામિની પ્રત્યે અનન્ત કાળથી લાગેલો, ગળીના રંગ જેવ, રાગ મટાડવાને પણ કેઈ ઉપાય તે હવે જોઈએ ને ? જેમ અસાધ્ય રોગને પણ નિર્મૂળ કરવાની પણ ઔષધી હોય છે ને?
ઉ૦-“પેગ અસંખ્ય છે જિનકહ્યા, નવપદ મુખ્ય તે જાણે રે!” આ વાકયે વાચકવર શ્રીમદ્ યશવિજયગણિવરનાં છે, આત્મા જાગતે થાય, શ્રી વીતરાગદેવ-ગુરુ-ધર્મની ઓળખાણ પ્રકટે, આદર વધે, ઉપાસના વધે, તેને શારૂ નમસ્કારમહામંત્રને જાપ, ધ્યાન, અપ્રતિમ ઔષધ છે.
Page #41
--------------------------------------------------------------------------
________________
૪૦.
: આ જીવને ઓછામાં ઓછી એકાન્ત સ્થાનમાં હમેશ ૧૦૮ નવકારની એક નવકારવાળી ગણાય તે, ૨૫ વર્ષે નવલાખ પૂર્ણ થાય છે. ત્રણ જપમાળા ગણનાર, નવ વર્ષે નવલાખ નવકાર પુરા કરી શકે છે. દરરોજ પાંચ ગણુવાથી, પાંચવર્ષે નવલાખ પુરા થાય છે. વળી દરરોજ ૧૦ ગણવાથી અઢી વર્ષે નવલાખ સંપૂર્ણ થાય છે. અને કેઈ મહાભાગ્યશાળી હમેશ પચીશ નકારવાળી ગણે તે, એક વર્ષમાં નવલાખ નવકાર પુરા કરી શકે છે. 2 “નવલાખ ગણતાં નરક નિવારે નવ લાખ નવકાર ગણનારને પશુગતિ અને નરકગતિમાં જવાનું બંધ થાય છે. જીવનું દુર્ભાગ્ય નામકર્મ નાશ પામે છે. - પ્રવ–નમસ્કાર મહામંત્રના જાપથી કુગતિમાં જવાનું બંધ થવામાં દલિલ શું? Go-उत्तमगुणानुराओ, निवसइ हिययम्मि जरस पुरिसस्स।
आतित्थयरपयाओ, न दुल्लहा तस्स रिद्धिओ॥ ' અર્થ–સમજણપૂર્વક ગુણ-દેષની (સુવર્ણ પિત્તળ ન્યાયથી) પરીક્ષા કરીને, જે મહાભાગ્યશાલિ આત્માના ચિત્તમાં (કૃષ્ણ વાસુદેવ અને શ્રેણિક રાજાની માફક) ઉત્તમ પુરુષના ગુણને અનુરાગ અતિપ્રમાણ પ્રગટ થયેહેય=વસીગ હેય, તેવા આત્માઓને, તીર્થંકર પણ જેવી પદવી પણ દુર્લભનથી.
ઉપરના વર્ણનથી સમજી શકાય છે કે, ઉત્તમપુરુષના ગુણને રાગ પણ જીવને, ઉંચામાં ઉંચ્ચા સ્થાન ઉપર બેસારી શકે છે, તે પછી જગતના સર્વશ્રેષ્ઠ ગુણિપુરના પણ પૂજ્યસ્થાન ઉપર બીરાજેલા, પંચપરમેષ્ઠિભગવોના નામને, જાપ
Page #42
--------------------------------------------------------------------------
________________
૪૧
અને ધ્યાન આત્માને ઉંચ્ચા સ્થાનમાં લઈ જાય એમાં નવાઈશું? - પ્રવ–પંચપરમેષ્ઠિભગવતે સીવાય, આજગતના હજારો પન્થમાં પણ થયેલા સાધુસખ્ત, મહાત્માઓ, બ્રહ્મચારીઓ, ગુણના જ્ઞાનના ભંડાર મહાપુરુષ પણ મહાગુણ કહેવાયને ?
ઉ૦–જેમનાં આઠે કર્મ ક્ષય થઈ ગયાં હોય, જેઓ બધા દેથી મુક્ત હોય, સર્વગુણ પામેલા હોય, તેવા તમામ સન્ત, સિદ્ધભગવન્તમાં આવી જ ગયા છે. જેમકે રામચન્દ્રજી મહારાજ, હનુમાનજી, આબધાને નમો સિદ્ધા પદથી બારેમાસ, દરરેજ, પ્રતિક્ષણ, નમસ્કાર કરીએ છીએ, તથા જેમનામાં અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અસંગભાવ સંપૂર્ણપણે પ્રકટ થયાં હોય, તે સર્વને રન જોવા અવસાહૂ પરવડે ચોક્કસ નમસ્કાર થાય છે જ.
ટુંકાણમાં કહેવાનું એ જ કે, પંચપરમેષ્ઠિભગવન્તામાં વર્ણન કરાયેલા ગુણવાળા, મહાપુરુષ ગમે તે વેશમાં હોય તેપણ, આપણે નમસ્કાર થાય છે જ, એટલે પંચરમેષ્ઠિભગવન્તને સમજીને, વિચારીને, સાવધાનપણે આરાધન કરનાર મનુષ્યને, ગુણ પામેલ એકપણુ ગુણ આત્મા, આરાધન ભૂમિકાથી બહાર રહી જતું નથી. - પ્ર–ગુણના ગુણનો રાગ થાય તે, રાગ કરનાર આત્મા પણ ગુણ બને છે, એ બરાબર સમજવા ઈચ્છા છે. સમજાવે.
" ઉ૦–જીવને મનુષ્યને કઈ પણ વસ્તુ સારી જણાય તે, તે વસ્તુ વસાવવા ઈચ્છા થાય છે, પછી પ્રયત્ન પણ કરે છે, પુણ્યની અનુકુળતા થઈ જાય તે ઘરમાં પણ લાવે છે, વસાવે છે. તેમ ગુણ પણ શરૂઆતમાં અનુમોદના કરાવે છે,
Page #43
--------------------------------------------------------------------------
________________
પછી પાસે વસાવે છે, પછી પોતાના જેવું બનાવે છે. જેમ આચાર્ય અને ભવ્યજીવ=પ્રારમ્ભને સામાન્ય જીવ પણ ભવિષ્યમાં મહાન આચાર્ય થાય છે, છેવટે નયસાર અને મરુભૂતિની પેઠે, તીર્થ કરપરમાત્માપણુ થયાના સાક્ષાત્ દાખલા નજર સામે જ દેખાય છે.
“સેબત તેવી અસર.” ત્રણ મુસાફરે જતા હતા. રસ્તામાં ત્રણ ગાડાં મળ્યાં. એક ગાડામાં દ્રાક્ષ, શેરડી, આંબા, ચંદન, કપુર, અત્તર ભરેલાં હતાં. તેમાં બેસવાની ઈચ્છાવાળા મુસાફરે ગાડીવાળાએ માંગ્યું ભાડું આપી તેમાં સ્થાન લીધું. બીજી ગાડીમાં, બાવળીયા, ખેજડા, આકડા, બેરડી ભરેલી હતી. તેમાં તદ્દન ઓછું ભાડું આપી બીજાએ તેમાં સ્થાન લીધું. ત્રીજી ગાડીમાં કેલસા અને સર્પ, વિચ્છિના કરંડીયા ભરેલા હતા. તેમાં મત બેસવાનું હતું, ત્રીજે તેમાં બેસી ગયે. | પહેલી ગાડીમાં ભાડું ઘણું હતું, પરંતુ બધી વસ્તુ ચિત્તની પ્રસન્નતા વધારનારી હતી. બીજી ગાડીમાં લાભ વગરની વસ્તુ ભરેલી હતી. તેમાં લાભ થવાની આશા હતી જ નહિ, બેદરકારને થોડું ઘણું પણ નુકસાન થવાની આગાહી ગણાય.
અને ત્રીજી ગાડી મહા જોખમી હતી. બેસવાની સાથે જ લુગડાં અને શરીર બનેને કાળાં કરી નાખ્યાં, મુસાફર બેદરૂ કાર હેય, અથવા કરડીએ ઉઘડી જાય, અને વિચ્છિકરડે એકબેદિવસ ચક્કસ રેવુંપડે, અને સર્પકરડેતે, આયુષની સમાપ્તિ પણ થઈ જાય. આજ પ્રમાણે ગુણીની, નિર્ગુણીની અને અનાચારીની સેબતનાં પણ ફળ મળે છે. એમ સમજવું. - પ્ર–આ જગતના બીજા બીજા દર્શનકારોએ સ્વીકારેલા= મા કરેલા પ્રભુ-ઈશ્વર, ભગવાન, શંકર, વિષ્ણુ, બ્રહ્મા, બુદ્ધ
Page #44
--------------------------------------------------------------------------
________________
૪૩
વિગેરે કહેવાય છે. તેમને આપણા નમસ્કાર થાય છે કે નહિઉ- આ જગતમાં પ્રાણિમાત્રમાં અઠ્ઠા જમાવીને રહેલા, અનન્તાકાળથી ચારગતિમાં ભટકાવનારા, રાગ-દ્વેષ અને અજ્ઞાનતા ત્રણ મોટા દોષા છે. આત્રણેદાષા જે મહાપુરુષમાંથી નિર્મૂલ નાશ થઈ ગયા હૈાય. તથા જેમના જ્ઞાનમાં લેાકાલેાકના, ત્રણેકાળના સર્વ ભાવેા, દપ ણુની પેઠે પ્રતિઅિસ્મિત થયા હાય, તથા જે મહાપુરુષાના આત્મામાંથી જન્મ, રાગ, શેાક, વિયેાગ, સચાગ અને મરણ, નિર્મૂલ નાબુદ થયાં હાય, તે સર્વને આપણા નમસ્કાર થાય છે જ. કારણ કે આવા ગુણા-વાળા આત્મા જ અરિહન્તભગવન્તા અને સિદ્ધભગવન્ત કહેવાય છે. એટલે જગતના સાચા ગુણી બધા આત્માઓના, પચમહાપરમેષ્ટિમાં ચેાક્કસ સમાવેશ થાય છે જ.
૫૦—આજકાલ કેટલાક પેાતાને વધારે પડતા હુંશિયાર સમજનારા મહાનુભાવાનું એમ કહેવું છે કે, કલિકાલસર્વજ્ઞ. ભગવાન હેમચંદ્રસૂરિ મહારાજતે બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ, બુદ્ધ, મહાવીર બધાને સરખા જ માનતા હતા, અને બધાને અભેદભાવે નમસ્કાર કરતા હતા. જુએ તેમની સ્તુતિ,
'ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमः तस्मै"
ઉદ—આ, સ્તુતિનુ' ઉત્તરાદ્ધ છે. એપાદ પૂરાં લખીને વાંચસે તેા આવી, અવળી, સમજણુથી બચી શકાશે. અધુરૂં લખનારા, અને સમજાવનારા, સન્માર્ગંના શત્રુ જેવું, કામ કરનારા ગણાય છે. વાંચા આખા લેાક—
यस्य निखिलाश्च दोषा न सन्ति, सर्वे गुणाश्च विद्यन्ते ब्रह्मा वा विष्णुर्वा, हरो जिनो वा नमस्तस्मै ॥१॥
Page #45
--------------------------------------------------------------------------
________________
અર્થ—જેનામાંથી બધાજ દેશે ક્ષય પામી ગયા હોય, (સૂર્યના ઉદય વખતે અન્ધકાર નાશ પામે છે તેમ,) તથા જે મહાપુરુષમાં બધાજ ગુણે પ્રકટ થયા હોય (સૂર્યના ઉદય થવાથી પ્રકાશ અને કમળનાં વને ખીલે છે તેમ) એ બ્રહ્મા હેય,વિષ્ણુ હોય, મહાદેવ હય, બુદ્ધ હોય કે જિન હેય, તેમને મારે નમસ્કાર થાઓ. • આ વાત તે આપણે ઉપર બતાવી ગયા છીએ, તેવી જ છે. બાકી કલિકાલસર્વજ્ઞ ભગવાનને નામે અથવા હરિભદ્રસૂરિ મહારાજના નામે કે ઉપાધ્યાયજી મહારાજના નામે કઈ ગમેતેમ બેલી નાખે, એ ભાઈઓને અમારી વિનંતિ છે કે, તેમહાપુરુષના વીતરાગસ્તોત્ર, અચગવ્યવચ્છેદિકા અને અગવ્યવિચ્છેદિકા વિગેરે ગ્રન્થ વાંચવા સસ્તી લે?
એટલે સર્વદેષને અભાવવાળા અને સર્વગુણ સંપૂર્ણ પણે પામેલા, એવા જે હોય, તે બધા પંચમહાપરમેષ્ઠિ -ભગવતમાં અવશ્યમેવ અન્તર્ભાવ પામે છે. તેથી સર્વગુ
ની અને ગુણરત્નના ઝવેરીઓની ખાણ જેવા, નમસ્કારમહામંત્રને જે આત્મા પામે છે, પાપે હય, પામવા આદર બહુમાન પ્રકટ થયું હોય, તેવા આત્માઓ હવે પછી સંસારમાં પણ દુખ વગરના સુખસ્વાદને ભેળવીને બહુ અપકાળમાં સંસારનાં સર્વ દુઃખેને તિલાંજલિ આપીને, વળી, બીજા પણ સેંકડે, હજારે, લાખે, કેડે, અબજે ભવ્યજીને, શ્રીચન્દ્રરાજર્ષિ, જયાનન્દરાજર્ષિ, શ્રીપાલ મહારાજા વિગેરેની પેઠે શ્રીવીતરાગશાસનને સ્વાદ ચખાડીને, મહાનન્દસુખની સગવડથી ભરેલા મેક્ષનગરમાં જઈને, સાદીઅનન્તભાગે વસનારા થશે. અન્તમાં
Page #46
--------------------------------------------------------------------------
________________
૪૫
ત્રણ વસ્તુને નમસ્કાર કરી, મારૂં વક્તવ્યું પુરું કરું છું.
અઢીદ્વીપમાં, પન્નર ક્ષેત્રોમાં, એકસોસિત્તેર વિજેમાં, અનન્તાનન્તકાળથી અવિચ્છિન્ન ભાવે ચાલી રહેલું, અનન્તાના પ્રમાણુવાળું ટીવીતરાગદેવેનું શાસન, તેને મારા મનથી વચનથી અને કાયાથી હજારેવાર, લાખે, કોડે, અબજોવા નમસ્કારથાઓ.
વળી ઉપરોક્ત અનન્તાનન્ત શ્રીવીતરાગ શાસનમાં પંચમહાપરમેષ્ઠિભગવન્તો પણ અનન્તાનન્ત થયા છે, તે પ્રત્યેક અરિહન્તદેવને, સિદ્ધભગવન્તને, સૂરિભગવન્તને, વાચકભગવન્તને, અને મહામુનિરાજોને મારા હજારે, લાખે, ક્રોડે, અબજેવાર નમસ્કારથાઓ.
તથા તેજ અનન્તાનન્ત શ્રીવીતરાગ શાસનમાં થએલા, ઉપર વર્ણન કારએલા પંચપરમેષ્ઠિભગવતેની સર્વક્ષેત્રમાં થએલી, ભૂત અને વર્તમાનકાળની, સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્ર-તપમય સર્વ અનન્તાનન્ત આરાધનાઓને પણ મારા હજારે, લાખે, ક્રોડે, અબવાર નમસ્કાર થાઓ. ઈતિ.
અંતિમ પ્રાર્થના–આ સપૂર્ણ ગ્રન્થમાં, ૧લાપૃષ્ઠથી છેલ્લા પૃષ્ઠસુધીના લખાણમાં, જેટલું સારું હોય, તેટલું શ્રીતીર્થંકરદે ગણધરદેવે અને સૂરિભગવન્તના ગ્રન્થનું છે એમ સમજવું, અને જેટલું આજ્ઞાવિરૂદ્ધ હાય, રસવગરનું હેય, પ્રસંગ વગરનું હેય, અસમંજસ હેય ન ગમે તેવું હોય તે બધું આ લેખકની અનાવડતનું પરિણામ સમજવું.
પુસ્તકની રચના કરવી તે ઘણા વિદ્વાન અને મારી અનુભવી પુરુષનું કાર્ય છે. છતાં આ પંચપરમેષ્ઠિભગવન્તના
Page #47
--------------------------------------------------------------------------
________________
ગુણેનું વર્ણન કરવાનું સાહસ કર્યું છે. પરંતુ માર્ગને અજાણ વધારે સાવધાન રહે એ ન્યાયે, લેખકે પણ ઘણું સાવધાનતા રાખી છે, છતાં છદ્મસ્થ દશા જ ભૂલની ખાણ ગણાય છે, મેટા વિદ્વાને પણ ભૂલ કરાવી નાખે છે, તે પછી મારા જેવા અતિ અપજ્ઞની ભૂલ થાય એ કોઈ આશ્ચર્ય ગણાય નહી.
મને પહેલેથી સ્મરણ શક્તિ ઘણું ઓછી હેવાથી, જયાં જ્યાં તાત્વિક વસ્તુ ઉપગી જણાઈ હોય, ત્યારે ત્યારે લખી લેવાની પડેલી ટેવના પરિણામે, આટલો સંગ્રહ-લખી શકાય છે. બીજી વાત મહાપુરુષે ફરમાવી ગયા છે કે “શુભે સદા યતનીયમ” અને શ્રીવીતરાગની વાણીને સ્વાધ્યાય જેવું, રટન કરવા યોગ્ય, વિચારવા ગ્ય, નિદિધ્યાસન કરવા ગ્ય, ત્રણ લેકમાં બીજી કઈ વસ્તુ જ નથી. આવી જ વાત ધ્યાનમાં રાખી, મેં મારા વીતરાગવાણીના પરિશીલન માટે જ આટલે નાનેસકડે પ્રયાસ કર્યો છે. છેવટે
चिरसंचियपावपणासणीइ, भवसयसहस्समहणीए । चउब्धीसजिणविणिग्गयकहाइ, वोलंतु मे दिअहा ॥१॥
અર્થ—અખ્તાકાળથી એકઠાં થયેલાં પાપને ક્ષણવારમાં નાશ કરનારી, અને લાખે ભવ ભ્રમણોને નિવારનારી, ચાવીશ જિનેશ્વરદેવેના મુખથી વિસ્તાર પામેલી, ધર્મકથાઓ વડે જ મારા દિવસો સફળ થાઓ, ઉપલક્ષણથી વર્ષો, મહિનાઓ, ક્ષણે અને મીનિટે બધો જ મનુષ્પાયુને સમય, શ્રીવીતરાગદેવનાં વચને વાંચવા, વિચારવા, લખવા, સાંભળવામાં પૂર્ણ થાય, એવી ભાવના સાથે મારા લખાણમાં કેઈપણ નાની મોટી ક્ષતિઓ રહી જવા પામી હોય તે સર્વને શ્રીસર્વજ્ઞ ભગવન્તની સાક્ષીએ
Page #48
--------------------------------------------------------------------------
________________
મિચ્છામિ દુક્કડમ માગું છું.
शिवमस्तु सर्वजगतः, परहित निरता भवन्तु भूतगणाः। दोषाः प्रयान्तु नाश, सर्वत्र सुखी भवन्तु लोकाः ॥
सर्वमंगल मांगल्यं, सर्वकल्याण कारणं । प्रधानं सर्वधर्माण, जैनं जयति शासनम् ॥१॥
વીર સંવત ૨૪૯૦ વિ. સંવત ૨૦૨૦ ક્રાઇષ્ટ ૨૦-૧-૬૪ મહા સુદી ૬ સેમવાર
મલાડ (વેસ્ટ) આનંદરેડ સંઘવી દેવકરણ મુલજી
જૈન દેરાસર ચાલ મુંબઈ - ૬૪
,
લી. પંન્યાસ ચરણુવિજયગણું
Page #49
--------------------------------------------------------------------------
Page #50
--------------------------------------------------------------------------
________________
ॐ अर्ह
नमोऽर्हसिद्धाचार्योपाध्याय सर्वसाधुभ्यः ॥ सर्वलब्धिनिधानाय, गौतमस्वामिने नमः ॥ શાસનપતિ શ્રી વીરના, ચરણે કરી પ્રણામ । સર્વજિનેશ્વરદેવના હૃદયધરી શુભ નામ ॥૧॥ કૈવલધર ને ગણધરા, સુરિ વાચક મુનિરાજ । નમસ્કાર સહુને કરી, આદર્શે શુભ કાજ ॥ ૨ ॥ સમરી શારઢ માતને, વિજયભદ્ર સૂરિરાય” | નમસ્કાર મહામંત્રને, ભણશુ` મહા મહિમાય ॥ 3 ॥
આ પૃથ્વી ઉપર ધર્મના શાસક પુરુષો ઘણા થયા છે. ધર્મ સમજાવનાર પુસ્તકેા પણ ઘણાં જ દેખાય છે. ધર્મના પ્રકાર પણ અનેક છે. તેજ પ્રમાણે ધર્મની આમ્નાયેમર્યાદાઓ અનુસાર મત્રવિધાને પણ પુષ્કળ જોવાય છે.
આ બધાએનું સૂક્ષ્મબુદ્ધિથી મનન-ચિંતવન થાય તે જરૂર તટસ્થબુદ્ધિ ઉત્પન્ન થાય. જે તટસ્થબુદ્ધિ પ્રકટ થાય તા સારાસારનું જ્ઞાન પણ થાય. સારાસારનું જ્ઞાન થાય તે પૂર્વગ્રહા પલાયન થવા માંડે. પૂર્વગ્રહ જાય કે તુરત જ ગુણાનુરાગ શરૂ થાય. ગુણાનુરાગ આવે એટલે જગતના ગુણિપુરુષોની– સંતપુરુષાની એળખાણ થાય, સંતપુરુષાની એળખાણ એટલે પંચમહાપરમેષ્ઠિની જ ઓળખાણુ. કારણ કે ગુણિઆત્મા તેજ સંતપુરુષ. પંચપરમેષ્ઠિમહાપુરુષ સમાનજગતમાં કાઈ ગુણી હાઈ શકે જ નહિ. એવા સંતપુરુષાને નમસ્કાર તેજ ગુણપ્રાપ્તિને અદ્વિતીય માગ છે. આ રીતે પંચમહાપરમેષ્ઠિનું
Page #51
--------------------------------------------------------------------------
________________
ચિંતવન, ધ્યાન, નિદિધ્યાસન, અને નમસ્કાર આ બધું આલેકપરલેકને એકાન્ત હિતકારક હાવાથી વધારેમાં વધારે પચમહાપરમેષ્ઠિને એળખવાના પ્રયાસ કરવા જોઈએ.
નમસ્કારમહામ ત્રશાસ્ત્ર તે જ પંચમહાપરમેષ્ઠિનું સ્વરુપશાસ્ત્ર છે. નમસ્કારમહામત્રશાસ્ત્ર જાણવામાં આવે તે આ જગતની એકાન્તહિતકારિણી સુદેવ-સુગુરુ સુધર્મ ની ત્રિપુટી ખરાખર એળખાય. દેવગુરુધમ ની એળખાણ તેજ આત્માના સગુણાને એળખવાનું અજોડ કારણ છે.
જો ગુણાની એળખાણ શરૂ થઈ જાય તે। આત્મામાં અનંતાકાલથી અડ્ડો જમાવીને બેઠેલા, આત્માને ભાનભુલે બનાવનારા, આત્માને કુગતિએમાં લઈ જઈને માર ખવરાવનારા, આત્માના કટ્ટર દુશ્મનેા, જે મહા અવગુણ એટલે દેાષા છે તેની ઓળખાણ થઈ જાય.
રાગે। અને રાગેાનું નિદાન સમજાય તે અપથ્ય પણ જરૂર સમજાય. પછી અપધ્યત્યાગની ભાવના જાગે તેમાં આશ્ચય શુ? તે જ પ્રમાણે દોષની એળખાણુ સાથે જ દોષત્યાગની બુદ્ધિ શરૂ થઈ જાય છે. અને ક્રમે કરીને સંપૂર્ણતઃ દોષો ચાલ્યા જાય છે. દાષા જવાની સાથે જ પરમાન ંદપ્રાપ્તિ થઈ જાય છે. પરમાનંદપ્રાપ્તિ તેજ મેાક્ષ છે.
માટે અન"તર સ્વર્ગાદિ અને પરપર મેાક્ષપ્રાપ્તિનું અસાધારણ કારણુ નમસ્કાર મહામંત્રને જાણીને તેને સમજવે અને આદરવા; તે દરેકે દરેક બુદ્ધિમાન પુરુષોનું પરમ કર્તવ્ય છે.
આ નમસ્કારમહામત્ર
અનાદિમત્ર છે. અનતા
Page #52
--------------------------------------------------------------------------
________________
આત્માઓએ આરાધેલે છે. અતિ પામર, અતિ અજ્ઞાન, અને અતિ પાપી આત્માએને પણ આ નમસ્કારમહામંત્રના આરાધનથી તત્કાળ મહાનલની પ્રાપ્તિ થઈ છે, આ મંત્રાધિરાજના આરાધનથી પશુઓને પણ મનુષ્યત્વ અને દેવત્વ પ્રાપ્ત થયું છે માટે જ આ પાંચ પરમેષ્ઠિમહામંત્ર આવા કલિકાલમાં પણ પ્રત્યક્ષ સિદ્ધમત્ર છે.
આ નમસ્કારમહામંત્ર ફ્ક્ત શ્રદ્ધાગમ્ય જ નથી પરંતુ ઇતિહાસથી અને યુક્તિએથી પણ સમજી શકાય તેમ છે. આ મંત્રાધિરાજનેા પ્રભાવ જેમ ઇતિહાસથી સમજાય તેવા છે તેમ યુક્તિથી પણ સમજી શકાય તેમ છે. માટે શ્રીનમસ્કારમહામંત્રની ઇતિહાસ અને યુક્તિથી સંગતિ જાણવા ઇચ્છતા તટસ્થ બુદ્ધિમાન પુરુષોએ આ ગ્રન્થ સપૂર્ણ પણે જરૂર વાંચવા અને વિચારવા જોઈ એ
.
શ્રીનમસ્કારમહામત્ર
नमो अरिहंताणं || नमो सिद्धाणं || नमो आयरियाणं ॥ नमो उवज्झायाणं || नमो लोए सव्वसाहूणं ॥ एसो पंचनमुक्कारो ॥ सव्वपावप्पणासणो ॥ मंगलाणं च सव्वेसिं ॥ पढमं हवइ मंगलं ॥
ઇતિ–નવપદ. આઠ સંપદા. અડસઠે અક્ષર. તેમાં ગુરુઅક્ષર સાત. લઘુઅક્ષર એકસઠ ॥
નવેપદાના અર્થ
નમો દિંતાળ = ( સર્વક્ષેત્રના, સર્વકાલના ) અરિહંત ભગવંતાને (મારા) નમસ્કાર થાએ.
(
Page #53
--------------------------------------------------------------------------
________________
અરિ એટલે રાગ-દ્વેષ અને અજ્ઞાનતા વિગેરે અત્યંતર શત્રુઓ હત એટલે તે શત્રુઓને નાશ કરનારા તેઓને (મારે) નમસ્કાર થાઓ.
નો સિદ્ધાળું = અનંતાકાલથી ( મિથ્યાત્વ-અવિરતિકષાય-અને રોગના સહકારથી) બાંધેલા આઠ પ્રકારનાં કર્મોને સમુદાય બાળીને ભસ્મ કર્યો છે જેણે એવા (સર્વક્ષેત્રના અને સર્વકાલના) સિદ્ધ ભગવંતોને (મારે) નમસ્કાર થાઓ.
નમો આયરિયાણં = (જ્ઞાનાચાર-દર્શનાચાર–ચારિત્રાચાર– તપાચાર–વીર્યાચાર) પાંચ આચારે જાણે આદરે અને પાળે તેવા સર્વક્ષેત્ર અને સર્વકાલના આચાર્ય ભગવંતેને (મારે) નમસ્કાર થાઓ.
નો ઉવજ્ઞાથi = જેમની પાસે હંમેશાં પ્રત્યેક ક્ષણે જેનાગને અધ્યાય ચાલુ જ રહેતે હેય (વાચના, પૃચ્છના, પરાવના, અનુપ્રેક્ષા, અને ધર્મકથા રૂપ) પાંચ પ્રકારે સ્વાધ્યાય જેઓ કરતા રહેતા હોય તેવા સર્વક્ષેત્રના અને સર્વકાળના ઉપાધ્યાય ભગવતેને (મારે) નમસ્કાર થા.
નો સ્ટોપ નવરા[vi = જેઓ રત્નત્રયીની આરાધનામાં જ સાવધાન રહેતા હોય, જેઓ આઠે યામ આઠ પ્રવચનમાતા મય જીવન જીવતા હોય; અને સ્વપરના આત્માનું કલ્યાણ સાધતા હોય, તેવા સર્વક્ષેત્રના અને સર્વકાલના સર્વસાધુઓને (મારે) નમસ્કાર થાઓ. ( પત્તો મુજને વ્યપાણurram = આ પાંચમહાપરમેષ્ઠિ ભગવંતેને કરાએલ નમસ્કાર અનંતકાળથી અત્યાર સુધી જીવે કરેલાં સર્વ પાપને નાશ કરી નાખે છે. '
Page #54
--------------------------------------------------------------------------
________________
આખા
મંગલાનું ૫ સવ્વતિ પઢમં વક્ મનડું = અને એ પાંચમહાપરમેષ્ડિભગવતાને કરાએલા નમસ્કાર જ જગતના સર્વ મંગલિકામાં પ્રથમ નંબરનું મહામંગલિક છે. કદાચ જગતના બીજા માંગલિકે વ્યથ પણ નિવડે પરંતુ પાંચમહાપરમેષ્ટિ ભગવતાને કરાએલેા નમસ્કાર કયારે પણ અલ થતા નથી.
આ પાંચ પરમેષ્ઠિભગવાને વિસ્તૃત અથ આગળ બતાવવાના હોઈ અહીં નમસ્કાર મહામંત્રની સદેશકાલીનતાદિ બતાવાય છે.
એક જ ભરતક્ષેત્રમાં નહિ પરંતુ પાંચ ભરતક્ષેત્ર અને પાંચ ઐરવતક્ષેત્રમાં પણ નમસ્કાર મહામંત્ર આરાધાય છે. परवपहिं पंचहिं, पंचहिं भरहेहिं संपदिजइ । ગડ઼ેચ-અળાયાછે, તો ચિત્ર નિળનમુત્તે || ફ્॥ અર્થ-પાંચ ભરતક્ષેત્રમાં ( જ ખૂદ્વીપમાં મેરુ પર્વતની તદ્દન દક્ષિણ દિશામાં એક ભરતક્ષેત્ર છે, એવા ધાતકીખંડમાં એ ભરતક્ષેત્રેા છે અને પુષ્કરવર નામના અર્હાદ્વીપમાં પણ એ ભરતક્ષેત્ર છે. ) તેજ પ્રમાણે પાંચ ઐરવતક્ષેત્રમાં (આ જમૂદ્રીપમાં મેરુપર્યંતની તદ્દન ઉત્તરે એક ઐરવત ક્ષેત્ર છે તેમજ ધાતકી ખંડમાં એ ઐરવતક્ષેત્ર છે અને પુષ્કરવર નામના અર્હાદ્વીપમાં પણ એ ઐરવત ક્ષેત્ર છે. ) આજ ઉપરક્ત ૬૮ અક્ષરાત્મક નમસ્કાર મહામત્ર સદા ભણાય છે, ગણાય છે અને આરાધાય છે.
પાંચમહાવિદેહક્ષેત્રની ૧૬૦ વિજચેામાં પણ આ જ નમસ્કાર મહામત્ર પ્રવર્તે છે.
ससियं विजयाणं, पवराणं जस्थणाइजिणधम्मो । સત્તયાજો વટ્ટરૂ, તવિમો ચૈવ નમુક્કારો ॥૨॥
Page #55
--------------------------------------------------------------------------
________________
અર્થ-આ જબૂદ્વીપમાં મેરુપર્વતની પૂર્વ પશ્ચિમની દિશામાં મહાવિદેહ ક્ષેત્ર છે. તેના મધ્યમાં મેટા માટા પહાડા અને નદીએ પડેલી હોવાથી એક ક્ષેત્રના ૩૨ વિભાગે પડેલા છે. તેનું પૂર્વ પુરુષાએ વિજય એવુ નામ આપ્યું છે. ભરત અરવત ક્ષેત્રની માફક મહાવિદેહ ક્ષેત્રા પાંચ હાવાથી વિજયા કર×૫=૧૬૦ થાય છે. મહાવિદેહ ક્ષેત્રમાં કાલસ્વભાવજ એવા હોવાથી ત્યાં સદાકાલ ધર્મ પ્રવર્તમાન રહે છે. ત્યાં પણ આ ૬૮ અક્ષરાત્મક પંચપરમેષ્ઠિનમસ્કારમહામાત્ર પ્રવર્તે છે.
નમસ્કારમહામત્ર જે દિવસે ગણાય તે દિવસે ફૂલ પ્રાપ્તિ થાય છે.
जम्मि वासरे पढिज्जइ, जेणिह जीयस्स होइ फलसिद्धि | અર્થ-કાઈપણ ભાગ્યશાળી આત્મા જે દિવસે નમસ્કારમહામંત્રનું એકાગ્રચિત્તથી ધ્યાન કરે છે તે દિવસે તેને જરૂર લની પ્રાપ્તિ થાય.
अवसाणेवि पढिज्जइ, जेण मओ सुग्गईं जाइ ॥ ३ ॥
અ-છેલ્લી વયમાં અર્થાત્ અવસાન ( મરણ ) સમયે નમસ્કારમહામંત્રનું પેાતાની મેળે ધ્યાન કરે, અથવા અન્યને સંભળાવેલ બહુ સાવધાન થઈ ને સાંભળે તે આત્મા અવશ્ય સુગતિ પામે છે.
आवईहिंपि पढिज्जइ, जेण य लंघेइ आवयसयाई ।
-કોઈપણ આત્મા મહાન્ આપત્તિએમાં કસાયે હોય ત્યારે જો આ નમસ્કારમહામંત્રનું સ્મરણ કરે તે તે
Page #56
--------------------------------------------------------------------------
________________
આપત્તિએમાંથી છુટા થઇ જાય છે. અર્થાત્ તેની આપત્તિએ નાશ પામે છે.
रिद्धिर्हिपि पढिज्जइ, जेण य सा होइ वित्थण्णा ॥ ४ ॥ અર્થ-અને જો રિદ્ધિસ‘પન્ન દશામાં-સુખમાં નમસ્કારમહામંત્રને જાપ કરે તે રિદ્ધિએ વિસ્તાર પામે છે અને
સ્થિર થાય છે.
जह अहिणा दठ्ठाणं, गारुडमंतो विसं पणासेइ । तह नवकारो मंतो, पावविसं नासेई असे ॥ ५ ॥
અજેમ, કેાઈ ને સર્પ દસ થયા હોય અને ગારુડ મંત્ર ભણવામાં આવે તે સર્પનું ઝેર ઉતરી જાય છે તેજ પ્રમાણે ચિત્તની એકાગ્રતાથી જપાએલે। નમસ્કારમહામંત્ર પણ પાપ વિષને મૂલમાંથી નાશ કરી નાખે છે.
નમસ્કાર મહામત્રના પ્રભાવ
किं एस कामकुम्भो ? किंवा चिंतामणी हुय नवकारो ? किं कप्पतरु एसो ? न हु न हु ताणपि अहिययरो ॥ ६ ॥ कामघडो देवमणी, सुररुक्खो एगजम्मसुहहेउ । नवकारो पुण पवरो, सग्गपवग्गाण दायारो || ७ ||
એ ગાથાના સાથે અથ –(આ નમસ્કારમહામંત્રને જગતની ઉંચામાં ઉંચી વસ્તુ સાથે સરખાવે છે.) શું? આ નમસ્કારમહામત્ર તે સાક્ષાત્ કામઘટ છે ? અથવા ચિન્તામણિ રત્ન છે ? અથવા શું ? કલ્પવૃક્ષ પેાતે જ અક્ષરસ્વરૂપ બની ગયા છે ? (પૂર્વાચાર્યાં જવાબ આપે છે) ના, ભાઈ ના, આતા ઉપરની બધી દેવતાઈ વસ્તુઓ કરતાં પણ અધિકતર અને અધિકતમ એવેા સપ્રભાવ નમસ્કારમહામત્ર છે, કારણકે
Page #57
--------------------------------------------------------------------------
________________
કામકુંભાદિ વસ્તુઓ ફક્ત એક જ જન્મનું સુખ આપી શકે છે જ્યારે નમસ્કાર મહામંત્ર તે સ્વર્ગ અને અપવર્ગ = મેક્ષ પણ આપી દે છે. અને ઉપલક્ષણથી મનુષ્યગતિમાં પણ પ્રતિબંધકતા વગરનાં સુખ આપે છે.
આઠે પ્રકારના જ્ઞાનાચાર પૂર્વક નમસ્કારમહામંત્ર આત્મામાં કયારે આવે છે તે બતાવે છે. सत्तरिकोडाकोडी, सायरमाणे इमंमिमोहणीए । कोडाकोडीसेसे नवकारो मुहज्जिओ होइ ॥ ८ ॥
અર્થ—ઘણું કરીને જગતના જ મેહનીયાદિ સાત કર્મોની ૩૦-૩૦-૨૦ કટાકેટી સાગરોપમની સ્થિતિવાલા હોય છે. તેમાંથી આયુ સિવાયનાં ઉપરના સાત કમેં હલકાં થઈ જાય. અર્થાત્ તેમાંથી ૬–૯–૧૯ કેટકેટી ખપી જાય-નાશ થઈ જાય અને એક કેટકેટીમાં પણ કાંઈક ન્યૂન કર્મ બાકી રહે અને જીવ હલુકમ થાય ત્યારેજ આત્મામાં વિવેક–સમજણ આદર અને વિચાર પૂર્વક નમસ્કારમહામંત્ર પ્રવેશ કરે છે. અર્થાત્ આત્માને ત્યારે જ નમસ્કારમહામંત્ર ઉપર બહુમાન થાય છે. Tળવ-દાિ-gિ ( ગર્દ), રુદ મંતg વીમાાિ પેહવાળા सव्वेसिं तेसिं मूलं, इको नवकारवरमंतो ॥ ९ ॥
અર્થ–આ શ્રી જૈનશાસનને વિષે ઓકાર-હાકારઅહં વિગેરે પ્રભાવવાળાં ઘણાં મંત્રબીજે વિદ્યમાન છે. આ બધાં મંત્રનું મૂલ=આદિકારણ અથવા ઉત્પત્તિકારણ નમસ્કારમહામંત્ર જ છે. जो गुणइ तिथिलक्खं, पूएइ विहीइ जिणनमुक्कारं । तित्थयरनामगुत्तं, सो बंधइ नत्थि संदेहो ॥ १० ॥
Page #58
--------------------------------------------------------------------------
________________
અર્થ–જે ભાગ્યશાળી જીવ મન વચન અને કાયાની એકાગ્રતાથી નમસ્કાર મહામંત્રને (પૂજા સત્કાર અને સન્માન પૂર્વક) પંદરલાખ જાપ કરે છે તે આત્મા જિન નામકર્મને બંધ કરે છે. એમાં સંદેહ નથી. अठेवय अठ्ठसया, अठ्ठसहस्सं च अठ्ठकोडिओ। जो गुणइ भत्तिजुत्तो, सो तइयभवे लहइ सिद्धिं ॥ ११ ॥
અથ–સંપૂર્ણ ભક્તિવાલે એ ભાગ્યશાલી જે જીવ નમસ્કાર મહામંત્રના આઠકોડ આઠહજાર આઠસે ને આઠ વાર એકાગ્રચિત્તે જાપ કરે છે, તે આત્મા ત્રીજા ભવે મોક્ષ મેળવે છે. करआवत्तिहिं जो, पंचमंगलं साहुपडिमसंखाए। नववारा आवत्तइ, छलंति नो तं पिसायाई ॥ १२ ॥
અથ–જે આત્મા ચિત્તની એકાગ્રતાપૂર્વક હસ્તાંગુલીના આવર્તાવડે નમસ્કારમહામંત્રને બાર નવાં એકસને આઠ વખત જાપ કરે છે તેને ભૂત-પ્રેત-પિશાચાદિ છળી શકતાં નથી, थंभेइ जलं जलणं, चिंतियमित्तो वि पंचममुक्कारो। अरि-मारि-चोर-राउल-घोरुवसग्गं पणासेइ ॥ १३ ॥
અર્થ–જ્યારે કોઈવાર જલપ્રવાહને અથવા અગ્નિદાહને. ભયંકર ઉપકવ આવી પડે, તેજ પ્રમાણે શત્રુને, મરકીને, ચેરને, રાજાને અને એવા બીજા પણ કોઈ ઘેર ઉપસર્ગો આવી પડે ત્યારે એકાગ્રચિત્તથી પરમેષ્ઠિમહામંત્રનો જાપ કરવાથી સર્વ ઉપદ્ર અને ઉપસર્ગો શાન્ત થઈ જાય છે. हिययगुहाए नवकार-केसरी जाण संठिओ निच्चं । कम्मठ्ठगंठीदोघट्टघट्टयं ताण परिणठं ॥ १४ ॥
અથ–જે મહાભાગ્યશાળી આત્માઓની હૃદયરૂપ ગુફામાં
Page #59
--------------------------------------------------------------------------
________________
૧૦ નમસ્કારમહામંત્રરૂપ કેશરીસિંહ બિરાજમાન રહે તે હેય છે. તેમના હૃદયમાંથી આઠ કમરૂપ હસ્તિઓનાં ટેળાં નાશવા જ મંડી જાય છે. नवकारइक्कअक्खरं, पावं फेडेइ सत्तअयराणं । पन्नासं च पएणं, पणसयसागर समग्गेणं ॥ १५ ॥
અર્થ-મરામમંત્રના ૬૮ અક્ષરોમાંથી માત્ર એક અક્ષરને ઉચ્ચાર કરતાં સાત સાગરોપમનાં, નમો અરિતાળ વિગેરે નવ પદમાંથી કેઈપણ એકપદનો ઉચ્ચાર કરતાં પચ્ચાસ સાગરેપમનાં અને સંપૂર્ણ નવકારના જાપથી પાંચસે સાગરેપમનાં પાપકર્મ તત્કાળ નાશ પામી જાય છે.
जे के वि गया मुक्खं, गच्छन्ति य केइ कम्ममलमुक्का। ते सव्वे वि जाणसु, जिणनवकारप्पहावेण ॥ १६ ॥
અર્થ—અતીતકાલમાં જેટલા મેક્ષમાં ગયા છે, વર્તમાન કાળમાં જે કંઈ મેક્ષમાં જઈ રહ્યા છે, ભવિષ્યકાળે જે જે મહાપુરુષો મેક્ષમાં પધારશે, તે સર્વ પ્રભાવ પંચમહાપરમેષ્ઠિનમસ્કારને જ છે.
एसो अणाइकालो, अणाइजीवो अणाइजिणधम्मो । तइयावि ते पढंता एसुच्चिय जिणनमुक्कारो ॥ १७ ॥
અર્થ–પલ, ઘડી, પ્રહર, દિવસ, રાત્રિ, પક્ષ, માસ, ઋતુ, અયન, વર્ષ, યુગ, પૂર્વ, પલ્યોપમ, સાગરેપમ, ઉત્સર્પિણી અવસર્પિણી, કાલચક, પુદગલપરાવર્ત વગેરે નામને પામેલે કાલ એક જ વસ્તુ છે, અને તે અનાદિ છે, અર્થાત્ તેને પ્રોક્સ જ નથી. એ જ પ્રમાણે આપણે આ જીવ અને જગતના સર્વ છે પણ અનાદિ છે, તથા શ્રીવીતરાગ પ્રભુ કથિત ધર્મ પણ
Page #60
--------------------------------------------------------------------------
________________
અનાદિ જ છે. માટે જ આ નમસ્કાર મહામંત્ર પણ અનાદિ છે. “નવકાર તણી કેઈ આદિ ન જાણે. એમ ભાખે અરિહંત
નમસ્કાર મહામંત્ર અનંતા કાળથી ચાલુ હોવાથી અનંતા આત્માઓએ આરાધ્ય છે અને અનંતા જીને આરાધનાનાં ફળરૂપે નર અને દેવનાં સુખ પછી મેક્ષનાં સુખ સાંપડ્યાં છે. जेण मरंतेण इमो, नवकारो पाविओ कयत्थेण । सो देवलोए गंतुं, परमपयं तं पि पावेइ ॥ १८ ॥
અથ–જે જે ભાગ્યશાળી કૃતાર્થ આત્મા મરણવેળાએ આ પરમેષ્ઠિમહામંત્રને પામ્યું હોય–અર્થાત્ સ્વયં ગણ્ય હોય, મનમાં જ હોય, કે બીજાએ સંભળાવ્યો હોય, અને તેમાં આત્મા તન્મય બન્યું હોય તે આત્મા દેવલોકનાં સુખ ભોગવી મનુષ્ય થઈ મોક્ષને પણ પામે છે.
આ જગતની સારભૂતવસ્તુ નમસ્કાર મહામંત્ર જ છે. जं किंचि परमतत्तं, परमप्पयकारणं च जं किंचि । तत्थवि सो नवकारो, झाइजइ परमजोगीहिं ॥ १९ ॥
અર્થ – પરમતત્વ એટલે આત્મસ્વરૂપ અને પરમપદ જે મક્ષ તેનું જે કારણ (સમ્યગદર્શન સમ્યગજ્ઞાન અને સમ્યફ ચારિત્ર રૂ૫) રત્નત્રયી તેની જગ્યાએ પણ મહાગીશ્વર પંચમહાપરમેષ્ઠીનું જ ધ્યાન કરે છે.
जेणेस नमुक्कारो, पत्तो पुन्नाणुबंधिपुन्नण । नारयतिरियगइओ, तस्सावस्स निरुद्धाओ ॥ २० ॥
અર્થ – જે પુણ્યાનુંબંધિ પુણ્ય (ગયા જન્મમાં જે પુણ્યથી કરેલાં હાલ સુખ ભેગવાય અને જે જોગવતાં નવું પણ પુણ્ય જ બંધાય તે પુણ્યાનુંબંધિપુણ્ય ) ના ઉદયવાળા
Page #61
--------------------------------------------------------------------------
________________
૧૨
આત્માએ (ભાવથી, શ્રદ્ધાથી, સમજણથી, આદરથી, સ્વરૂપની આળખાણથી નમસ્કારમહામંત્ર પ્રાપ્ત કર્યાં છે. તેવા આત્માને નરક અને પશુગતિમાં જવું પડતું જ નથી.
આ નમસ્કારમંત્રના આરાધકને ભવાંતરે પણ ઉચ્ચ સામગ્રી મળે છે
हुति नमुक्कारपभावओ य, जम्मंतरेवि किर तस्स । जाइ-कुल- रुवा-रुग्ग- संपयाओ પહાળાઓ / ૨૨ ||
અ – આ જન્મમાં વિધિથી ભાવથી અને ચિત્તની એકાગ્રતાથી જો આ નમસ્કારમહામંત્રની આરાધના થાય તે ભવાંતરમાં તે આત્મા ઊંચામાં ઊંચી જાતિ, કુળ, રૂપ, આરેાગ્ય અને સંપત્તિએને જરૂર પામે છે.
નમસ્કારમહામંત્રના વખાણુ કેટલાં લખીએ ? જેટલાં લખીએ તેટલાં ઓછાં જ છે.
जिणसासणस्स सारो, चउदसपुव्वाण जो समुद्धारो નમ્સ મળે તયારો, સંભારો તક્ષ જિ ઘુળદ્ || ૨૨ ॥
અથ – આ નમસ્કારમહામત્ર શ્રી જૈનશાસનને સ"પૂર્ણ સાર એટલે નિચેાડ છે. કારણ કે જગતમાં ઊંચામાં ઊંચું સ્થાન વીતરાગ શાસનની સાધુદશા, તેનાથી પણ ઊંચુ સ્થાન વાચકપણું, તેનાથી ઊંચું સ્થાન સૂરિપણું, તેનાથી પણ ઊંચું સ્થાન તી કરપદવી તેનાથી ઊંચું સ્થાન સિદ્ધશા. આ રીતે નમસ્કારમહામત્ર એટલે પચમહાપરિમેષ્ઠિભગવત. મહાપરમેષ્ઠિ ભગવત્તાનું જે સાચું સ્વરૂપ તેજ જૈનશાસનને સાર છે, અને તેથી જ ચૌદપૂર્વના સમાવેશ પણ મહામંત્રમાં થાય છે. જે આત્મા સંપૂર્ણ તે જ આત્મા પંચમહાપરમેષ્ઠિને સપૂર્ણ તયા
પચ
આ નમસ્કારચૌદ પૂર્વ જાણે જાણે છે. જે
Page #62
--------------------------------------------------------------------------
________________
૧૩
આત્મા પંચમહાપરમેષ્ઠિને સંપૂર્ણપણે જાણે તેજ આત્મા ચૌદ પૂવને જાણે છે. માટે જ નમસ્કારમહામંત્ર ચૌદ પૂર્વને ઉદ્ધાર છે. આ નમસ્કારમહામંત્ર જે આત્માના ચિત્તમાં સદાકાલ વસી ગયો હોય તેને સંસાર શું કરી શકે? અર્થાત્ સંસારના પાપે તે આત્માની સમીપમાં આવી શકતાં નથી.
તથા વળી ચૌદપૂર્વમાં જે જે પદાર્થનું વર્ણન બતાવ્યું છે, જે જે સિદ્ધિઓ વિદ્યા અને મંત્રો તથા તેને પામવાના ઉપાય બતાવ્યા છે, તે બધું જ પંચમહાપરમેષ્ઠિનું સંપૂર્ણ સ્વરૂપ સમજવાથી બરાબર સમજાઈ જાય છે. તથા સર્વ પ્રકારના ઓષધિઓના કપે, રસસિદ્ધિઓ, સુવર્ણાદિધાતુઓના વિધાન, આકાશગામિની વિગેરે લબ્ધિઓ, અંજન, લેપ, ગુટિકા આદિ પ્રયોગોને પણ આ નમસ્કારમહામંત્રશાસ્ત્રની સંપૂર્ણતા જાણનાર આત્મા જરૂર જાણી શકે છે.
આ નમસ્કારમહામંત્રશાસ્ત્રના મહિમા માટે જેનશાસનનાં વિદ્યમાન સેંકડો શાસ્ત્રો હમણાં પણ સાક્ષી આપી રહેલ છે, તથા શ્રીજિનેશ્વરદેવે અને ગણધર ભગવાનોથી પ્રારંભી અત્યાર સુધીના બધા પૂર્વપુરુષાએ નમસ્કારમહામંત્રનો અપ્રમેય મહિમા વર્ણવ્યું છે. - “ આ નમસ્કારમહામંત્રશાસ્ત્ર ઘણું જ ઉચ્ચકોટીનું શાસ્ત્ર છે” એ જાણવા માટે શ્રી જૈનશાસનમાં ઐતિહાસિક પ્રમાણે ઘણાં જ મળી શકે છે. તેમજ યુક્તિઓ અને દલીલોથી પણ આ પરમેષ્ઠિમહામંત્રને મહાપ્રભાવ જરૂર જાણી શકાય તે છે. અર્થાત્ ઈતિહાસથી અને દલીલોથી પણ નમસ્કારમહામંત્રની મહાપ્રભાવકતા બરાબર સમજી શકાય તેવી છે.
Page #63
--------------------------------------------------------------------------
________________
૧૪
આ નમસ્કારમહામંત્ર સમજવા માટે થોડી ઐતિહાસિક ઘટનાઓ બતાવાય છે. નયસારની કથા
વર્તમાન શાસનના અધિપતિ અને મોક્ષમાર્ગના આરાધક આત્માઓના પરમઉપકારી ભગવાન મહાવીરદેવને આત્મા આપણી પેઠે સંસારમાં એનંતકાળ ભટકતાં ભટકતાં એકવાર આ જબૂદ્વીપના પશ્ચિમ મહાવિદેહક્ષેત્રમાં એક મધ્યમકક્ષાના ગામમાં નયસારનામે ગ્રામપતિ થયા.
એકદા પિતાના ઉપરી રાજાના હુકમથી કેટલાંક ગાડાઓ તથા મજુરોને સાથે લઈ નજીકની અટવીમાં ઈમારતી કાષ્ટ લેવા સારૂ ગયે હતું. ત્યાં ભેજનના સમયે જમવા બેસતી વખતે આ નયસાર ગ્રામપતિને વિચાર થયો કે
મનચિંતે મહિમાનિલેરે, આવે તપસી કેય દાન દેઈ ભેજન કરૂં રે, તો વાંછિત ફળ હેયરે પ્રાણી..
| મારગ દેખી મુનિવર રે વંદે દેઈ ઉપયોગ, હર્ષભરે તેડી ગયો રે પડિલાળ્યા મુનિરાજ રે પ્રાણું.”
“હમણાં કેઈ તપસ્વી મહાત્મા આવી જાય તે અતિથિસત્કાર કરું અને પછી જમું.” બસ આવા વિચાર આવવાની સાથે જ ઉભે થઈ ચારે દિશાએ જેવા લાગે. તત્કાળ આવા મહાન અરણ્યમાં પણ મુનિ મહાત્માઓને વેગ મળી ગયે, તે મુનિરાજે મહાજ્ઞાની, તપસ્વી અને સંયમી હતા. શ્રી નયસારે તેમને ઘણાજ વધતા પરિણામે આહાર પાણી વહેરાવ્યા.
પુણ્યાનુબંધી પુણ્યવગરના છાને સામગ્રી મળતાં પાંચ ઇદ્રિના ત્રેવીશ વિષયે ભોગવવાના વિચાર આવે છે, પરંતુ દાન શીલ તપના વિચારે કે સમ્યગ દર્શન-જ્ઞાન-ચારિત્રના વિચાર આવતા નથી. કહ્યું છે કે
તે મુનિને વધતા પરિવાર સામગ્રી
છે. પરંતુ
Page #64
--------------------------------------------------------------------------
________________
૧૫
मनोरथोपि नो मन्दभाग्यानां जायते महान् । पीक्या एव न वायस्या, वाञ्छाप्याम्रद्रुमे भवेत् ॥ १॥
અથ– મદભાગી અને બહુકમ ને સારા મનરથે પણ થતા નથી. આંબા ખાવાના વિચારો કેયલને જ આવે છે, પરંતુ કાગડીને આવતા નથી.
એજ ન્યાયથી દાનાદિ આપવાના ચારિત્ર લેવાના ત્યાગ કરવાના વિચારે નિકટભવિ જીવને જ આવે છે. નયસારરાય ( તીર્થકરનો આત્મા ) ભવિષ્યમાં થનાર મહાવીર પ્રભુને આત્મા હોવાથી; દાન દેવાની ભાવના જાગી અને તત્કાળ સુપાત્રને વેગ પણ મળે. | મુનિરાજે થોડાજ ટાઈમમાં ગોચરી પાણી વાપરીને તૈયાર થઈ ગયા. રાજા નયસાર માર્ગ બતાવવા સાથે ચાલ્યા.
ડે દૂર પહોંચતાં સારો રાજમાર્ગ મળી ગયે. અને મુનિ– એને હાથ જોડીને જણાવ્યું. “આ આપને જવાને માર્ગ, હવે હું રજા લઉં છું.”આમ કહીને જવાને સારૂ પાછા વળવા તૈયાર થયેલા નયસારને મુનિરાજ કહેવા લાગ્યા “ભાઈ તમે અમને દ્રવ્ય સંસારને) માર્ગ બતાવ્યા, પરંતુ હવે અમે તમને ભાવ માર્ગ કે જે મોક્ષને માર્ગ છે તે બતાવીએ છીએ” એમ કહીને
“દેવગુરુ એલખાવી આ રે, દીધે વિધિ નવકાર પશ્ચિમ મહાવિદેહમાં રે. પામ્યા સમકિત સાર રે પ્રાણીઓ
શ્રી નયસારને મુનિરાજેએ અર્થ અને વિધિ સહિત વિસ્તારથી નમસ્કારમહામંત્ર સમજાવ્યા અને શીખવાડ્યો. નમસ્કાર મહામંત્રની સમજણ થતાંની સાથે જ દેવગુરુની ઓળખાણ થઈ ગઈ, અને તેથી અનાદિકાળના સંસારભ્રમણની
Page #65
--------------------------------------------------------------------------
________________
૧૬
અલા તુલ્ય સમ્યક્ત્વ ગુણની તેઓને પ્રાપ્તિ થઈ.
બસ...પ્રભુ મહાવીરદેવના આત્માને નયસારના ભવમાં નમસ્કારની પ્રાપ્તિથી જ દેવગુરુની ઓળખાણ અને સમકિતની પ્રાપ્તિ થઈ અને તેથી જ તેમના સ'સારની પરિમિતતા થઈ ગઈ.
શકા—“ કાષ્ટ લેવા અટવી ગયા રે”
,,
આ વાક્યથી તે “ નયસાર કઠિયારા હતા આમ સમાજમાં સમજાય છે. જ્યારે તમે રાજા સાથી કહેા છે?
સમાધાન–પ્રભુ મહાવીરદેવના ગુણચંદ્રસૂરિપ્રચરવિરચિત પ્રાકૃત ભાષાના ચરિત્રમાં નયસારને પૃથ્વીપ્રતિષ્ઠાન ગામના મુખી તરીકે વર્ણવ્યા છે. તેમને રાજા શત્રુમને પોતાને સારુ સ્થા અને પ્રાસાદ–મંગલાએ મનાવવા ઈમારતી લાકડાં લેવા માટે ઘણાં ગાડાંએ તથા ઘણા નાકરા સાથે આપી અટવીમાં માકલ્યા હતા. ત્યાં માર્ગ અને સાથી ભ્રષ્ટ થઈ ને આવેલા ઘણા મુનિરાજોને નયસારે ભેજનનું દાન આપ્યું એમ વર્ણવેલ છે. તથા મહાકવિ શ્રીવીરવિજયજી મહારાજ પણ પ્રભુના ૨૭ ભવના સ્તવનમાં કહે છે કે,
પહેલે ભવે એક ગામનારે રાય નામે નયસાર આમાં શ્રીનયસારને રાય-એટલે રાજા તરીકે એળખાવે છે. ઉપરની એ જ સાક્ષીએથી ચાક્કસ થાય છે કે નયસાર કડીચારા ન હતા પણ એક ગામના મુખી અને મોટા માણસ હતા. આનું ઉદાહરણ વમાન કાલિન ધરણેન્દ્રનું જોઇએ.
પ્રભુ શ્રી પાર્શ્વનાથસ્વામી જ્યારે કુમાર અવસ્થામાં હતા ત્યારે વાણારસીનગરીના પરિસરમાં ગંગાનદીના કિનારા ઉપર
""
Page #66
--------------------------------------------------------------------------
________________
૧૭
એક ઘોર તપસ્વી આવેલ હતું. તેના તપને વિધિ આ પ્રમાણે હતો. તે એક, બે ત્રણ દાડાના ઉપવાસ કરતો હતો અને પિતાની બેઠકની ચારે દિશાઓમાં અગ્નિકુંડ સળગતા જ રાખતો હતે, આસનની નીચેના ભાગમાં તપેલી રેતી રહેતી હતી, મસ્તક ઉપર સૂર્યને તાપ લાગ્યા કરતું હતું, યારે બાજુથી અગ્નિ કુંડેનો તાપ લાગતા હતા, અંદર તપસ્યાને તાપ ચાલુ હતો. અને ધુમ્રનું પાન પણ ચાલુ હતું આવા તેના ઘેર તપ અને કષ્ટથી આખું નગર મંત્રમુગ્ધ બની ગયું હતું. | દર્શનાર્થે આવતાં નગર લેકનાં ટોળાં ઉભરાતાં હતાં. આવું તે ઘણા દિવસ ચાલ્યું, એકદા ગોખમાં બેઠેલા પાકુમારની દષ્ટિ વંદનાથે જતાં લોકોના ટોળાં ઉપર ગઈ પાસે રહેલા પરિચારકને પૂછ્યું, “લેકે કયાં જાય છે?” સેવક કહે, હે સ્વામિન? અહીં ગંગાનદી ઉપર કઈક મહા તપસ્વી પધાર્યા છે, તેમનાં દર્શન કરવા નગરજને જઈ રહ્યા છે. આ વાક્ય સાંભળીને પાશ્વનાથસ્વામી પણ ઘોડા ઉપર બેસીને, તપસ્વીના સ્થાને પધાર્યા અને અવધિજ્ઞાનથી (તીર્થકર પરમાત્મા જન્મથી જ મતિજ્ઞાન–શ્રુતજ્ઞાન – અવધિજ્ઞાન સહિત હેય છે) ત્યાંનું વાતાવરણ જાણુને તપસ્વીને ઉપદેશ આપવા લાગ્યા.
ભે મહાનુભાવ? તમે તપ ઘણે કરે છે, કષ્ટ પણ ખૂબ જ અનુભવે છે, પરંતુ જ્ઞાનદશા વિના જીવદયા વિગેરે ધર્મના અંગે સાંગોપાંગ સમજાયા વગર આત્માનું જરાપણ કલ્યાણ થતું નથી. કહ્યું છે કે –
કચ્છક સંજમધારે ગાળે નિજદેહ જ્ઞાનદશાવિણ જીવને નહિ કર્મને છેહ.
Page #67
--------------------------------------------------------------------------
________________
૧૮
જુઓતમારી ચારે બાજુ સળગતા ચારે કુંડમાં હજારે અને લાખોની સંખ્યામાં ઉડતા ઝીણા જી આવીને પડે છે અને બળીને ભસ્મ થઈ જાય છે. ઝીણા જીવો પણ મરવાની ઇચ્છાવાળા દેતા નથી, કુનીમાં રહેલા છે પણ મરવા ઈચ્છતા નથી. જ્યારે તમે ધમના જ નામે અજ્ઞાનથી નિષ્ણ જન હિંસાનું ઘર પાપ આચરી રહ્યા છો. લાખે, કોડે, અબજો, જીને મારી નાખ્યાંનું પાપ તમને લાગી રહેલ છે. જુઓ, આ કુંડમાં નંખાતાં કાર્ટોમાં પણ નાના મોટા જીવે ઘણા હોય છે તે પણ અકાળે અને અકારણ મરણનું શરણ પામી રહ્યા છે.
અરે! આ મેટા કાષ્ટની પિલાણમાં તે એક મોટે સર્પ સળગી રહેલ છે. આમ બોલતાની સાથે જ સેવક દ્વારા અગ્નિકુંડમાંથી એક મોટું કાષ્ટ જયણા પૂર્વક બહાર કઢાવ્યું, અને જયણાપૂર્વક ચીરવા આજ્ઞા આપી. કાષ્ટ ફાટતાંની સાથે જ બળી રહેલે એક મોટો સર્ષ કાષ્ટના પિલાણમાંથી બહાર નીકળ્યો. પાશ્વકુમારે સેવકને આજ્ઞા કરી તેને સતત નમસ્કારમહામંત્ર સંભળાવવા શરૂ કર્યા. - “સેવક મુખ નવકારસે ધરણેન્દ્ર બનાયા,
નાગકુમારે દેવતા બહુ રિદ્ધિ પાયા. પાર્શ્વનાથસ્વામીના દર્શનથી જ નાગમાં અભયપણું આવી ગયું હતું. એટલે અગ્નિથી અદ્ધદગ્ધ થઈ જવા છતાં પણ અશાતિ હતી જ નહિ. સમતારસમાં ઝીલતે સપ પ્રભુ પાર્શ્વનાથસ્વામીના સેવકના મુખથી નમસ્કારમહામંત્ર સાંભળી તેમાં તન્મય બની ગયે. નમસ્કારમાં લીન બનેલ સર્ષ પંચત્વ પામી ભુવનપતિનિકાયને ધરણેન્દ્રનામે ઇન્દ્ર થયે.
Page #68
--------------------------------------------------------------------------
________________
૧૯
સાક્ષાત્ કરુણામૂર્તિ પાર્શ્વપ્રભુનાં દર્શન અને સપ્રભાવ નમસ્કારમહામંત્રનું શ્રવણ થવાથી ક્રોધમૂર્તિ જેવા સપના પણુ કષાયે। શાન્ત થઈ ગયા, વિહ્વળતા વિલય પામી, સમભાવ પ્રકટ થયા, દેવગુરુધર્મ પ્રત્યે સદ્ભાવ ઉત્પન્ન થયા. વખતે આયુષની દેરી ત્રુટી જવાથી ચેાસડ પૈકીના એક દેવેન્દ્રની પદવી મળી.
એજ
સજાતિ સ્વભાવેજ ખૂબ ક્રોધી હોય છે. તેમાં વળી અગ્નિમાં સળગવાથી સ્વાભાવિક જ ધેાદયની પરાકાષ્ટા હોય. તેવા આત્માને મણુ નમસ્કારમહામંત્રના શ્રવણુરૂપ અમૃતનું સિંચન થવાથી કષાયે બુઝાઈ ગયા. ક્રેાધાગ્નિ કરિ ગયા. મહાપ્રભાવક સ્થાનની પ્રાપ્તિ થઈ.
-::
ભગવાન મુનિત્રતસ્વામીના નિર્વાણ પછી અનેલી એક ઘટના
આ નમસ્કારમહામંત્રના પ્રભાવથી હિંસાજીવી અધમ આત્મા સમળી પણ જૈનશાસનની પ્રભાવિકા રાજકુમારી સુદર્શના મહાશ્રાવિકા અની.
લક્ષ્મીથી લચી રહેલા લાટ નામના દેશમાં ના નદીના કીનારા ઉપર ઘણું પુરાણું ભરૂચ નામનું નગર છે. તે ભરૂચ નગરથી ઘેાડા ગાળામાં મોટા વિસ્તારવાનું કેાટિ નામનું અરણ્ય આવેલું છે. તે કેટિવનમાં ઘણા પ્રાચીન અને સેકડો ગમે શાખાપ્રશાખાથી ઘેરાએલે તથા ખુબ જ શાભાયમાન એક વડ હતા. તેનું કૈટર પણ ઘણું જ મેાટું હતું કે જેની અંદર ઘણાં પક્ષિઓ વર્ષોથી માળા બનાવી રહેતાં હતાં.
તેજ વડની કોટરમાં એક સમળી રહેતી હતી. કોઈકવાર ગર્ભિણી થઈ અને પ્રસૂતિકાળ નજીક આવતાં તેણીને શૂલની વેદના થવા માંડી. વેદનાને વેગ એટલે મધે વધી
Page #69
--------------------------------------------------------------------------
________________
૨૦
પડ્યો કે તે બિચારી સમળીથી સહન ન થઈ શકવાથી; ચીસેા પાડીને રાવા લાગી. તે વેદના મટાડવાના ઉપાય શેાધી લાવવા પેાતાના પતિને કહ્યું. પરંતુ જ્યાં મનુષ્યેાને દયા નથી હોતી તે પશુઓને શેની હાય ! એટલે નિર્દયસમળાએ તેણીને મદ્ ન જ કરી. અથવા જ્યારે પાપકર્મના ઉદય થાય ત્યારે અન્યની મદદ કામપણ શું કરી શકે ?
એ ત્રણ દાડા નારકીના જેવી વેદનાના પરિણામે સમળીને પ્રસૂતિ થઈ અને ઇંડા મુક્યાં. હવે પ્રસવની વેદનાથી ત્રણ— ચાર દિવસની ક્ષુધાતુર સમળી ભક્ષ્યની શેાધ કરવા લાગી, ચારે બાજુ દૃષ્ટિ ફેકી પણ કચાંય ભક્ષ્યની પ્રાપ્તિ થાય એવું દેખાયું નહિ.
આ બાજુ વર્ષાકાલ હોવાથી મુશળધાર વર્ષાદ વવા લાગ્યા. ‘હમણાં વર્ષાદ બંધ રહેશે અને હું માંસને શેાધવા જઈશ’ આવા સતત ધ્યાનમાં ક્ષુધાની તીવ્ર વેદનાથી સમળી સમય વીતાવે છે. વર્ષાદ સત્તર દિવસ સુધી વર્ષાંતે જ રહ્યો. લગભગ વીશ દિવસ સુધીની ક્ષુધાની વેદનામાં સમળી કુશ થઇ ગઈ, શક્તિ હણાઈ ગઈ, ધીરજ નાશ થઈ ગઈ અને તે વારંવાર મૂતિ થવા લાગી.
તીવ્ર પાપના કે પુણ્યના ઉદયે ભાગવવાના ખાકી હાય ત્યાંસુધી આયુષ્ય પણ તૂટતું નથી. જીવતરથી કંટાળી ગએલી સમળીને મરણ તે ન જ આવ્યું. વર્ષાદ બંધ થઈ ગયા. ઇંડા પણ સેવાઈને બચ્ચાં થઈ ગયાં. હવે તે પોતાને અને બચ્ચાંને પાષવા ખાદ્ય લાવવુંજ જોઈ એ એમ વિચારી સમળી અશક્ત
હોવા છતાં સર્વ બળ વાપરી આકાશમાં ઉડી.
એક નજીકના ગામડામાં ચાંડાળના પાડામાં માંસથી ખરડાએલાં હાડકાંના ઢેર પડેલા જોયા. ચારે બાજુ ગીધડાં
Page #70
--------------------------------------------------------------------------
________________
સમળાં અને કાગડાનાં ટેળાં બેઠેલાં જોયાં. તેના મધ્યમાં સમળીએ પ્રવેશ કર્યો અને એક માંસને ઉપાડ્યો, બધું બળ વાપરીને ફરીવાર આકાશમાં ઉડી.
પિતાના સ્થાન ઉપર જતી સમળીને રસ્તામાં અશ્વાવબેધનામનું મુનિસુવ્રતસ્વામી મહારાજનું તીર્થ આવ્યું. એટલામાં એક પારધિએ શેખથી ઉડતી સમળી પર બાણ ફેક્યું. તેનું નિશાન સફળ થયું. બાણ સમળીના પેટને વીંધી આરપાર થયું. પારધિને આનંદ થયે. તેનાથી લાખે કે ક્રોડે ગુણું સમળીને દુઃખ થયું.
જગતના જીવે બિચારા આજ રીતે અનંતકાલથી અકાલ મરણે મરી રહ્યા છે. મારનારાઓને આનંદ અને મરનારને દુ:ખ સરવાળે બનેની દુર્દશા. સશક્ત આત્માએ અશક્તને મારીને પોતાનું કાર્ય સાધવું. આજ આ પાપી સંસારી આત્માઓને સ્વભાવ ઘડાઈ ગયા છે. બીજાના દુ:ખને કેઈને ખ્યાલ જ નથી.
મારનાર આત્મા બીજાને મારી નાખવા રૂપ હિંસાના રૌદ્ર પરિણામથી મહાપાપ બાંધે છે. જ્યારે મરનાર આત્મા અકાલ મરણનું, તત્કાલ લાગેલા પ્રહારનું પિતાના બાળબચ્ચાં કે પ્રણયીના વિયોગનું અતિ દુખ થવાથી, મારનાર ઉપર ક્રોધદ્વેષ કરે છે અને રૌદ્રપરિણામવાળે થઈને મહાપાપ બાંધે છે. પરિણામે બંને દુઃખરાશિ સજે છે.
એક બનેલી ઘટના એક ઠેકાણે ચાલતા એક કાનખજુરાને વીંછીને ભેટે થવાથી વીંછીએ પિતાનું ખાદ્ય માની કાનખજુરાને મુખમાં પકડ્યો. એટલામાં ગીરેલી આવી તેણે વીંછીને મુખમાં
Page #71
--------------------------------------------------------------------------
________________
૨૨
લીધે. ત્યાં તે આવ્યા કાગડા તેણે ગીરાલીને ઉપાડી.
હજી એકે મર્યાં નથી. ગીલી કાગડાના મુખમાંથી છુટવા મથે છે, પણ પેાતાના મુખમાં રહેલા વીંછીને છે।ડવા વિચારતી નથી. વીંછી ગીરોલીના મુખમાંથી છટકવા ટળવળે છે, પરંતુ કાનખજુરાને જવા દેવા તૈયાર નથી.
આ પ્રમાણે પોતે મરવું નથી, પણ બીજાને મારી નાખવા મથતું જગત્ મહાપાપ બાંધીને અનંતા કાળથી નરક અને પશુગતિ રૂપ ઘાણીમાં પીલાઈ રહ્યું છે. પરંતુ, ‘પેાતે દુ:ખ ભાગવી બીજાને સુખ આપવું' આવી ભાવના ભગવાન સર્વજ્ઞ પ્રભુના માર્ગ સિવાય ક્યાંય જણાતી નથી.
પારધિના ખાણને ઘાત લાગતાની સાથે ખીચારી સમળી માંસના લેાચા સહિત જમીન ઉપર પટકાણી, તાજી વિયાએલી વીસ દહાડાની તદ્દન ભુખી અને ઉપરથી ખાણના ઘાવથી વીંધાઈ ગયેલી સમળીની તે વખતે કેવી કરૂણ દશા હશે ? કેવલીપ્રભુ વિના એ કાણુ જાણી શકે ? પ્રસૂતિની વેદનાની સાથેાસાથ વીશ દિવસની લાંઘણેાથી સમળી તદ્દન અશક્ત તા હતી જ. એટલે ખાણના પ્રહાર લાગવા છતાં ખુમે પાડવાની પણ તેનામાં તાકાત ન હતી. અને એકદમ મૂર્છા આવી ગઈ શરીરમાંથી રૂધિર, આંખમાંથી આંશુ અને મુખમાંથી લાળાઓને પ્રવાહ નીકળવા લાગ્યા. મરણુ હવે સાવ નજીક આવી ગયું હતું.
સમળી પાતે શિકારી હતી જ. તેણીએ તે સપ કાકીડા વગેરે જમીન ઉપર ચાલતા જીવાને અને પક્ષીના માળા વિખિને સંખ્યાતીત ઈંડા અને બચ્ચાને મારીને પોતાના પાપી પ્રાણાને પાષણ આપ્યું હતું. નાના મોટા જીવાને બે
Page #72
--------------------------------------------------------------------------
________________
૨૩
પગમાં પકડી મારી ખાતાં એ જીવાના કરુણ પોકારો કાનમાં પડવા છતાં સમળીના પાપી ચિત્તમાં જરાએ દયા આવી ન હતી. તેજ સમળીની કરુણ દશા આજે તા ભલભલા નિષ્ઠુર હૃદયને પણ પીગળાવી નાંખે તેવી બની હતી.
જોકે ઉપરનું બધું વિધાન તદ્દન ઊંધું હાવા છતાં, વિધિની વિચારણા તદ્દન જુદીજ હતી. સમળીનું ભાવિ મહા કલ્યાણકારી હાવાથી સમળી જ્યાં પડી છે તે જગ્યાની સાવ નજીકમાં વીશમા તીથ કરદેવ મુનિસુવ્રતસ્વામિના અશ્ચાવમેદ્ય' પ્રાસાદ આવેલે છે.
'
આ બાજુ સમળીને મૂર્છા ઉત્તરી એટલે વેદનાનું ભાન થતાં રડવા લાગી. જેમ જેમ સમય જતા જાય છે. તેમ તેમ વેદના વધતી જાય છે. મરણ નજીક આવતું જાય છે. ત્યાંતા કરુણાના સમુદ્ર એવા બે મુનિરાજે ત્યાં પધાર્યા અને સમળીને ઘાતવિદ્યુલ અને મરણ દશામાં પડેલી જોઈ. તેમણે નજીકમાં જઈ સમળીને ઉપદેશ આપવા શરૂ કર્યો.
હે જીવ! તેં ઘણાને મારી નાખ્યા છે. તેથી તને પણુ કાઈક મારનાર મલ્યુ છે. વાસ્તવિક તારાં પેાતાનાં પાપજ ઉદય આવ્યાં છે. પાધિ તે નિમિત્તમાત્ર છે. હજી આત્માનું કલ્યાણ જોઈ તું હાય તે આ ચાંચમાં રહેલા માંસને લેાચા ફેકી દે. ચારે આહારના ત્યાગ કર, નજીકમાં રહેલા ભગવાન મુનિસુવ્રતસ્વામીના શરણને સ્વીકાર કર. આ જગતમાં જીવને અરિહંત, સિદ્ધ, મુનિ અને ધર્મ સિવાય કોઈની સહાય છે જ નહિ.
અમારાથી સભળાવાતા આ પંચપરમેષ્ઠિમહામંત્રને એકાગ્રચિત્તથી સમજણુ અને ધ્યાનપૂર્વક સાંભળ. સમળીને મુનિરાજોન શબ્દ સંભળાયા અને ખુબ જ મીઠા લાગ્યા. મુનિરાજો પણ
Page #73
--------------------------------------------------------------------------
________________
૨૪
સ'સારની ભય'કરતા અને ધર્મની મહાનુભાવતા સમજાવવા પૂ ક નમસ્કારમહામ`ત્ર ખેલતા જ રહ્યા. પાંચપરમેષ્ઠિમહામત્રના અ અને ભાવાર્થ સમજાવ્યા. વીતરાગદેવ અને નિવિકાર ગુરુએનું સ્વરૂપ સમજાવ્યું.
સમળીમાં ખૂબ જ એકાગ્રતા આવી. તેથી વેદના તરફથી ધ્યાન બદલાઈને પંચપરમેષ્ઠિમહામત્રમાં જોડાઈ ગયું. પંચપરમેષ્ઠિમહામંત્ર સમળીના આત્માની સાથે તાદાત્મ્ય ભાવ પામી ગયા અને એજ દશામાં પ્રાણા પણ નીકળી ગયા. પિંજરૂ ખાલી થયું. મહામુનિરાજે ઉપકારનું પરિણામ સમજી તીર્થં જુહારવા
ચાલ્યા ગયા
સિંહલદ્વીપમાં
સમળીને આત્મા પંચપરમેષ્ઠિમહામંત્રના ધ્યાનમાં મ પામીને સિંહલદ્વીપમાં શ્રીપુરનગરમાં 'ગુપ્તરાજાની ચંદ્રલેખા નામની પટ્ટરાણીની કુક્ષીથી સુદ્રના નામે પુત્રી પણે ઉત્પન્ન થયા.
અકારણ ઉપકારી મુનિરાજોનાં વચને સમળીના હૃદયની ઉપર ભૂમીમાં અમૃતની વૃષ્ટિ સમાન બની ગયાં • હતાં અને નમસ્કારમહામત્રરૂપે કલ્પવૃક્ષના બીજો એવા સારામુહૂતે વવાઈ ગયાં હતાં કે જેનાં ફળ તેણીને સત્વર પ્રાપ્ત થયાં.
તે નમસ્કારમહામંત્રના પ્રભાવથી (હિંસકદશામાં જીવેલી અને કરુણ દશામાં મરેલી ) સમળીને રાજાધિરાજના ઘેર જન્મ મળ્યા, સાથેાસાથ તેણી માતા પિતાના ગાઢ સ્નેહનું પાત્ર ખની પરિવાર પણ પ્રેમથી તમેળ મળ્યું. આવી સુખમય દશામાં ઉછરતી રાજકુમારી (સમળીનેા જીવ ) સુદર્શના માલ્ય વયને વટાવીને યુવતી દશામાં પ્રવેશ પામતી હતી.
Page #74
--------------------------------------------------------------------------
________________
૨૫
એકદા રાજસભામાં આવી પિતાના ખેાળામાં બેઠી છે. તેટલામાં ભરુચનગરીથી વહાણામાં કરીયાણા ભરીને રુષભદત્ત નામના વ્યવહારી વેપાર માટે તે જ સિંહલદ્વીપના શ્રીપુરનગરમાં આવ્યા અને ભેટણું લઈ મહારાજા ચંદ્રગુપ્તની સભામાં આવી ભેટ મુકી, પ્રણામ કરી મહારાજા તરફથી મળેલા સન્માનના સ્વીકાર કરવા પૂર્ણાંક રાજસભામાં બેઠા,
ઘેાડીજવારમાં શેડને ( રુષભદત્ત વ્યવહારીને ) છીંક આવી અને સર્વકાલીન અભ્યાસના વશથી શેઠના મુખથી ‘નમેા અરિ હતાણું’પદના ઉચ્ચાર થઈ ગયેા. જે પચપરમેષ્ઠિમહામ`ત્રના આદિવાક્યને, સાંભળવાની સાથેજ રાજકુમારીને મૂર્છા આવી ગઈ. કુમારીની આવી દશા થવાથી માતા પિતા વિગેરે સ્વજન પરિજન ઉદાસ થઈ ગયા. પ્રધાનમંડળ પણ કિંક મૂઢ બની ગયું. આમ એકાએક રાજકુમારીને શું થયું ? બધાની નજર ‘નમા અરિહંતાણં' ખેલનાર શ્રેષ્ઠી ઉપર પડી.
ઉપચારો ચાલુ હતા. ઘેાડીવારમાં મૂર્છા વળી જવાથી કુમારી સાવધ બનીને બેઠી થઈ. માતાપિતા કાંઈપણુ પુછવા જતાં હતાં તેટલામાં કુમારી ભરુચ નગરના શેઠને ઉદ્દેશીને પૂછવા લાગી. “મુનિમહારાજાએ શાતામાં છે? શ્રીજિનવરપ્રાસાદ સુશેભિત અવસ્થામાં છે?” માળાના પ્રશ્નો સાંભળી આશ્ચર્યમાં ગરકાવ અનેલેા રાજા દીકરીને પુછવા લાગ્યા, “દીકરી ! હજી તું માળા છે. આપણું રાજભવન, આપણુ નગર, આપણા દ્વીપ છેાડી તું અન્યત્ર તે પછી ભરુચ નગરમાં વસનારાઓની ચર્ચા તને કચાંથી જાણવા મળી ? તું જેના સમાચાર પૂછે છે તે તને કાં મળ્યા છે ? જે દેવમંદિરના સમાચાર પૂછે છે તે દેવમંદિર તેં કચારે જોયુ છે ? '' ઈત્યાદિ પિતાના પ્રશ્નોના જવાખમાં કુમારી
કાંય ગઈ નથી
Page #75
--------------------------------------------------------------------------
________________
સુદર્શનાએ પિતાને સમળીને ગતભવ અને તેમાં બનેલી બધી ઘટના અકારણુઉપકારી એવા મુનિરાજના દર્શન તથા મુનિસુવ્રતસ્વામીના પ્રાસાદના દર્શન તથા મુનિસહારાજાઓએ પિતાને આપેલું નમસ્કારનું દાન, અને પિતાનું તે નમસ્કારમહામંત્રમાં થયેલ એકાગ્રપણું વિગેરે કહી સંભળાવ્યાં.
પિતે સમળી અધમ આત્મા મહાહિંસકજીવ હોવા છતાં પણ પંચપરમેષ્ઠિમહામંત્રના પ્રભાવથી જ આવી રિદ્ધિ સમૃદ્ધિ પામી. તેમ માતા પિતા પ્રમુખ સમગ્ર સભાને સમજાવ્યું, અને પિતા પાસેથી ઘણું દ્રવ્ય તથા આજ્ઞા મેળવીને પ્રધાનપુરુષે અને બીજે પરિવાર સાથે લઈ તે ભરૂચ નગર આવી.
સહુ પ્રથમ શ્રી મુનિસુવ્રતસ્વામીના પ્રાસાદને પાયામાંથી તદ્દન નવીન કરાવ્યો. મૂળનાયક શ્રી મુનિસુવ્રતસ્વામીને બિરાજમાન કર્યા. પછી સુદર્શનાકુમારી બાલબ્રહ્મચારિણું બની જાવજીવ ભરુચમાં રહી સાતે ક્ષેત્રમાં અઢળક દ્રવ્ય વાપરી શ્રી મુનિસુવ્રતસ્વામીની, મુનિરાજની તથા શ્રાવકેની ખુબ જ સેવા ભક્તિ કરી ઉંચામાં ઉંચુ શ્રાવકપણું આરાધી અનશન કરી દેવલોકે ગઈ, ત્યાંથી એ અલ્પસંસારી સુદર્શન રાજકુમારીને આત્મા થોડા જ કાળમાં મોક્ષે જશે.
ઈતિ નમસ્કાર મહામંત્રી પ્રકટપ્રભાવસૂચિકા (સમળી, સુદર્શન કુમારીની કથા સંપૂર્ણ એજ નમસ્કાર મહામંત્રના પ્રભાવથી એક
બેહાલ બળદ મહાન પુરુષ થયો. ગંગા અને સિંધુ જેવી મહાનદીઓના પ્રવાહની માફક સંસારને પ્રવાહ અનંતકાળથી ચાલુ છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યેગથી બંધાતા કર્મના બંધનથી બંધાઈને
Page #76
--------------------------------------------------------------------------
________________
૨૭.
જગતના સજીવે ચારગતિ ૮૪ લાખ નિમાં ભટકી રહ્યા છે. જ્ઞાનના અભાવે “હું કોણ છું?” આટલું પણ સમજી શકતા નથી. માટે જ સંસારનાં બંધનોથી છુટા થઈ શકતા નથી.
જેમ સંસારના પ્રવાહમાં બીજા જીવ ભટકે છે તેમ શ્રીજિનેશ્વરદેવેના અનંતા છે પણ ભટકે છે. તે જ પ્રમાણે સિદ્ધ થઈ ચૂકેલા સિદ્ધ પરમાત્માના આત્માઓ પણ સંસારના પ્રવાહના ઝપાટામાંથી બચ્યા નથી. એ ન્યાયથી સંસારમાં અનંત કાલથી રખડત મહારાજા રામચંદ્રને આત્મા, જે શ્રી જૈનશાસનમાં આઠમા બળદેવ થઈ ધર્મ પામી દેવ અને મનુષ્યના નવ ભવ કરીને મોક્ષે ગયા છે તેમને ત્રીજો ભવ પદ્મરુચિનામે શેઠ તરીકે હતો.
એકદા પદ્મરુચિ શેઠ પિતાના ઘેરથી ગેકુલમાં જતા હતા, (જ્યાં ગાય, ભેંસ, બળદ વિગેરેના ઘણ, સમુદાય સચવાતા હોય તે સ્થાનને ગોકુલ કહેવાય.) રસ્તામાં એક બળદને મરવાની સ્થિતિમાં પડેલે જઈ શેઠ ઘોડા ઉપરથી નીચે ઉતર્યા. બેલની સાવ નજીકમાં જઈ કાન પાસે મુખ રાખી નમસ્કાર મહામંત્ર સંભળાવ્યા અને બળદને ખૂબ સમજાવ્યો. સંસારની અસારતા અને પંચપરમેષ્ઠિમહામંત્રની મહત્તા ખૂબ જ સમજાવી, દેવગુરુધર્મનું રહસ્ય સમજાવ્યું, બળદને જીવ નમસ્કારમહામંત્રના શ્રવણમાં એકાગ્રચિત્તવાળો થઈ ગયે. અને સાવધાનપણે મરીને, તે જ નગરના રાજાને રુષભધ્વજ નામે પુત્ર થયે.
એકદા યૌવનવયને પામેલો રાજકુમાર ફરવા નિકળેલ. ફરતે ફરતે બળદના મરણસ્થાને આવ્યો, સ્થાનના દેખવા માત્રથી જ કુમારને મૂછ આવી. જાતિસ્મરણ જ્ઞાન થયું. હું
Page #77
--------------------------------------------------------------------------
________________
'
૨૮
પિતે જ બળદ હતો, કઈ મહાપુરુષે મહા રાંક મારા ઉપર દયા લાવી ઘેડા ઉપરથી ઉતરી, મને પંચપરમેષ્ઠિમહામંત્ર સંભળાવ્યો. તે ઉપકારીને મારે શી રીતે ઓળખવા? એવા વિચારથી તેણે તે જ સ્થાનમાં જિનાલય બંધાવ્યું. અને તેની દીવાલ ઉપર ઘોડા ઉપરથી ઉતરી મરતા બળદને નમસ્કારમહામંત્ર સંભળાવતી મૂર્તિ ચીતરાવી.
એકદા નવીન જિનાલય જુહારવા આવેલા પદ્મરુચિશેઠને પ્રસ્તુત ચિત્ર જોવામાં આવ્યું. ચિત્ર પિતાના સંબંધનું જાણી વારંવાર જોવા લાગ્યા. અને વિચારવા લાગ્યા કે, આ દેરાસર તે રાજકુમારે બંધાવ્યું છે. તેણે મારી અને બળદની હકીકત શી રીતે જાણી?
ચિત્ર પાસેની શેઠની બનેલી ઘટના કુમારના સેવકોએ જાણીને કુમારને પહોંચાડી. જે સાંભળીને અત્યંત ખુશી થએલે રુષભદેવજકુમાર શેઠની પાસે આવી શેઠને પ્રણામ કરી પિતાની ગયા જન્મની હકીકત સંભળાવી અને શેઠની ખૂબ ખૂબ પ્રશંસા કરી. ત્યારથી શેઠ ઉપર પિતાના પિતા થકી પણ અધિક પૂજ્ય બુદ્ધિ ધરવા લાગ્યો.
પિતાના મરણ પછી કુમાર રુષભદેવજ રાજા થયે. શેઠને રાજ્ય લેવા ઘણો જ આગ્રહ કર્યો. પણ શેઠે નિરીહભાવથી રાજ્ય સેવા નિષેધ કર્યો. અને કુમારને ધર્મમાં ખૂબ મજબૂત બનાવ્યો. કૃતજ્ઞ કુમાર શેઠ અને ધર્મ બન્નેને પિતાના મહાન ઉપકારી માનતે, શ્રી જૈન ધર્મનું ઘણું આરાધન કરતે, પિતાના રાજ્યમાં જૈન ધર્મને ફેલાવતે, પ્રકટ પ્રભાવી નમસ્કારમહામંત્રનો સ્વાનુભવસિદ્ધ મહિમા જગતને સમજાવતા. છેવટ સુધી જૈન ધર્મ અને પંચપરમેષ્ઠિમહામંત્રનો પ્રભાવ પિતાના
Page #78
--------------------------------------------------------------------------
________________
૨૯
રાજ્યમાં ઘણા જ સમજાવ્યો અને વિસ્તાર્યું. આરાધનાપૂર્વક અવસાન પામી શેઠ અને રુષભદેવજરાજા ક્રમે કરીને ચરમશરીરી મહારાજા રામચંદ્ર અને વિદ્યાધરાધીરાજ સુગ્રીવરૂપે થયા.
બળદના જીવને પદ્મરુચિ શ્રાવકે નમસ્કારમહામંત્ર દ્વારા ઉપકાર કરેલેા. છેવટે શેઠનેા જીવ મહારાજા રામચંદ્ર થયા, તે અને બળદનેા જીવ મરી રુષભધ્વજ રાજા થઈ છેલ્લા ભવમાં સુગ્રીવ રાજા થઈને અને મેાક્ષે ગયા.
ઈતિ નમસ્કારમહામંત્ર પ્રભાવસૂચક મહારાજા રામચંદ્ર અને સુગ્રીવ રાજાની કથા સંપૂર્ણ.
: 0:
-
દેવત્વ પામનાર જિનદાસ શેઠના કબલ અને શઅલ નામના બે વાછરડાની સ્થા
જખૂદ્વીપના આ ભરત ક્ષેત્રમાં મથુરા નામની મહાપુરી હતી. જેમાં હજારોની સંખ્યામાં જૈન મંદિ। હતાં. લગભગ નગરજને ને મોટો ભાગ શ્રીવીતરાગધના આરાધક હતા.
તે જ નગરીમાં જિનદાસ અને સાધુદાસી નામના શ્રાવકદંપતી વસતાં હતાં. અન્ને આત્માએ શ્રાવકના ખારતનાં આરાધક હતાં. તેમને પરિગ્રહપ્રમાણ પાંચમા અણુવ્રતમાં ચતુષ્પદ સ થા ન રાખવાને અભિગ્રહ હતા.
તેએ એક ભરવાડણ પાસેથી હમેશા દૂધ લેતાં હતાં. તેના કારણે પરસ્પરમાં સ્નેહ બંધાયેા. એકદા ભરવાડણુને ઘેર લગ્ન પ્રસ’ગ આવ્યો. ભરવાડ અને ભરવાડણુ શેઠને ઘેર આવ્યા. અને ચંદરવા વગેરે શેાભાના સાધનાની માગણી કરી. શેઠજીએ પણ સ્નેહને વશ થઈ તે આપ્યાં.
Page #79
--------------------------------------------------------------------------
________________
૩૦
વિવાહ પ્રસંગ પૂરે થયે. ઉત્તમ પ્રકારના સાધનોથી ભરવાડને પ્રસંગ ખૂબ શોભી ઉઠડ્યો અને પિતાની ન્યાતમાં પ્રશંસા થવા લાગી. આથી સંતુષ્ટ થયેલા ભરવાડ દંપતીએ શેઠને સુંદર ભેટશું આપવાનું નક્કી કર્યું.
વહેલી સવારે હષ્ટપુષ્ટ અને દેખાવડા બે વાછરડા લઈને ભરવાડ દંપતી શેઠને ઘેર આવી પહોંચ્યા. શેઠે તેમને પિતાને પશુધન ન રાખવાનો નિયમ હોવાનું સમજાવવા છતાં ભરવાડ ભરવાડણ તે તેની કશી દરકાર કર્યા વિના શેઠને ત્યાં વાછરડાએ મુકીને ચાલ્યાં ગયાં.
ભરવાડ દંપતી (ધણુ ધણિયાણું) ગયા પછી શેઠ દંપતી વિચાર કરવા લાગ્યાં કે જે હવે આ વાછરડા પાછા મેકલીશું તે તે બિચારાઓને ખસી કરશે (આખલા છે તેને બળદ બનાવી નાખશે) વળી મોટા થતાં હળ અને ગાડામાં જોતરશે તેથી વાછરડા દુઃખી થશે. અને પરિગ્રહ તરીકે ચતુષ્પદ રાખવાની બાધા છે. પરંતુ સ્વામીભાઈ તરીકે રાખવાની બાધા નથી, માટે સ્વામીભાઈ તરીકે રાખવાથી પાંચમું વ્રત ભાંગશે નહિ પરંતુ બારમું વ્રત આરાધાશે. એમ બિચારી બને વાછરડાઓને પિતાના અતિથિ તરીકે રાખ્યા.
કેમે કરીને વાછરડાઓ મોટા થવા લાગ્યા. શેઠ દંપતી તે તદ્દન ધર્માત્મા હોવાથી લગભગ આખો દિવસ સામાયિકમાં રહી પુસ્તક વાંચે છે. વાછરડાઓને પાસે જ બેસાડે છે. ભાવિ કલ્યાણવાળા આત્મા હેવાથી વાછરડા શેઠ દંપતીના ધર્મના ઉદ્દગારે સાંભળે છે અને આચારે બરાબર જુવે છે.
જ્યારે શેઠ શેઠાણું અષ્ટમી ચતુર્દશીએ પૌષધ અને ઉપવાસ કરે છે ત્યારે વાછરડાઓ પણ શેઠ અને શેઠાણુના
Page #80
--------------------------------------------------------------------------
________________
૩૧
આચાર દેખી ઘાસ પાણી લેતા નથી, ઉપવાસ કરે છે. અને વંચાતું પુસ્તક સાંભળે છે.
શંકાશું પશુઓ પણ મનુષ્યની પેઠે ઉપવાસ કરી શકે ખરાં ?
સમાધાન-જરૂર કરી શકે છે. જૈન શાસનમાં પશુઓને ચોથું તથા પાંચમું ગુણઠાણું માનેલું છે. અને ચંડકૌશિક નાગ, લવણસમુદ્રના મચ્છ તથા રૂપસેન હાથી વગેરેના તપ સહિત અનશનના વર્ણન શાસ્ત્રમાં ઘણાં મળે છે.
વાછરડાઓનું આવું આચરણ જોઈ શેઠ શેઠાણી ઘણાં જ આનંદ પામતાં. વાછરડાઓને પુત્રની પેઠે પાળે છે. કેમે કરી વાછરડાઓ પણ વય થવાથી વાછરડા મટીને વૃષભ થયા.
એક દિવસ શેઠ અને શેઠાણી ક્યાંઈક ઘર બહાર ગયાં હતાં. એટલામાં ત્યાં શેઠને એક મિત્ર ગામના પરિસરમાં રહેલ ભડીરવ નામના યક્ષની યાત્રા કરવા સારુ પરગામથી આવ્યો, તે શેઠના વૃષભોને ગાડીએ જોડીને લઈ ગયે, અને જતાં આવતાં બળદેને ઘણા જ દેડાવીને પાછો લાવી શેઠને ઘેર બાંધી ગયે.
આ બન્ને જુવાન બળદોને જિંદગીમાં ધૂસરું દેખેલ ન હેવાથી, વળી ઘણો જ માર પડવાથી શરીરમાં ઘણી જ નબળાઈ આવી ગઈ અને મૂછ ઉપર મૂછ આવવા લાગી. - શેઠ શેઠાણું ઘેર આવ્યાં ત્યારે પિતાના પુત્ર તુલ્ય વાછરડાએની આવી દુર્દશા જોઈ તેથી તેમને ઘણું જ લાગી આવ્યું. વાછરડાઓની આંખમાંથી આંસુધારા ચાલતી જ રહી. તે જોઈ શેઠ શેઠાણું પણ ગળગળાં થઈ ગયાં, અને વાછરડાઓને ધર્મ સંભળાવો શરુ કર્યો, અનશન કરાવ્યું અને નમસ્કારમહામંત્ર સંભળાવવા લાગ્યા. નમસ્કાર મહામંત્રનાં ધ્યાનમાં
Page #81
--------------------------------------------------------------------------
________________
૩૨
લીન થયેલા બને બળદો મરીને ભુવનપતિ નિકાયમાં કંબળ અને શબળ નામના દેવ થયા. અને તુરતના ઉત્પન્ન થયેલ. તે બને એ અવધિજ્ઞાનથી જાણીને ભગવાન મહાવીરદેવના ઉપસર્ગનું નિવારણ કર્યું. નમસ્કાર મહામંત્રનું તાત્કાલિક ફળ બતાવનાર
શાલવીની કથા કેઈક ગામમાં એક શાળવી હતા. તે વણવાના કાર્યમાં ઘણે જ હેશિયાર હતે. સૂતર અને રેશમ બન્ને પ્રકારનાં વો તે વણી શક્તો હતે. તેને નવેઢા બે સ્ત્રીઓ હતી, તે કારીગર હતે સાથે ઘણે જ વિલાસી હતું, તેને સ્ત્રી વિના ક્ષણવાર ગમતું નહિ. તેથી તે પિતાની અને સ્ત્રીઓને વસ્ત્રના બે છેડે ઉભી રાખતે, તાણ અને વાણે સરખા કરતાં અને બાજુના કિનારે પહોંચતું ત્યારે પિતાની સ્ત્રીના અંગનું અડપલું કરતા.
તેની આવી ચેષ્ટા અહર્નિશ ચાલુ જ રહેતી. ઘરમાં. ચેથું માણસ ન હોવાથી આ ત્રણ માણસોની પશુચેષ્ટાને કસી રેકટોક થતી નહિ. એકદા ગોચરીએ નીકળેલા કેઈ અવધિજ્ઞાની મુનિરાજ તેની ખડકીમાં પેઠા. શાળવીએ મુનિરાજને જોયા. અને પિતાની પત્નીને ચુંબન કરી મુનિરાજને પૂછ્યું, કેમ તમને આ સ્વાદ ક્યાંય જોવા મળે છે? આવું સુખ તમે ક્યાંઈ જોયું છે?” તમારા જેવા વનવાસીઓને આવું સુખ સ્વપ્નમાં પણ ક્યાંથી હોય? . | મુનિરાજ અવધિજ્ઞાની હોવાથી તેનું તદ્દન અલ્પાયુ જાણું કહેવા લાગ્યા કે, “હે ભદ્ર! અતિ અલપ જીવતર બાકી છે, જીવતરની છેલ્લામાં છેલ્લી ક્ષણો જાય છે, આ તારી કન્દર્પ
Page #82
--------------------------------------------------------------------------
________________
૩૩
ચેષ્ટા તને કુગતિમાં ફગાવી દેશે, માટે આવતા જન્મનું શબળ લેવા માંડ.”
મુનિરાજનાં વચન સાંભળીને મરણની નિકટતા જાણું શાળવી એકદમ ગભરાયે અને મુનિને પુછવા લાગે, “હવે શું કરવું? મને બચાવે” આવાં તેનાં દૈન્ય વાક્યો સાંભળી મુનિરાજે તેને નમસ્કારમહામંત્ર સંભળાવ શરુ કર્યો.
નમસ્કારમહામંત્ર શાળવીના કાનમાં પડતાંની સાથે જ આત્મા ઉત્તમ હોવાથી તેના ચિત્તમાં એકાગ્રતા આવી ગઈ. દયાનાસમુદ્ર મુનિરાજ નમસ્કારનું રહસ્ય અને દેવ ગુરુ ધર્મનું સ્વરૂપ સંભળાવતા હતા ત્યાંજ ક્ષણવારમાં શાળવીને આત્મા નમસ્કારમહામંત્રના પ્રભાવથી મનુષ્ય શરીરને ત્યાગ કરી દેવલેકે ચાલ્યા ગયે. અર્થાત્ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયે. - તેના અકાલ મરણથી તેની બને પત્નીએ કકળ કરવા લાગી સગાવ્હાલા ભેગાં થઈ રડવા લાગ્યાં. આ બાજુ દેવ બનેલ વણકરના જીવે દેવશય્યામાં ઉત્પન્ન થતાંની સાથેજ વિચાર કર્યો કે હું ક્યાંથી આવ્યો? મેં પૂર્વજન્મમાં શું પુણ્ય કયુ હશે? ઇત્યાદિ વિચાર કરતાં અવધિજ્ઞાનથી પિતાને શાળવીને પૂર્વભવ દેખે. પરમઉપકારી ગુરુદેવે સંભળાવેલ શ્રી પંચપરમેષ્ઠિમહામંત્રના પ્રભાવથી હું દેવગતિને પામ્યું છું, એમ નાણી એકદમ પોતાને ઘેર આવી ગુરુને પ્રણામ કર્યા. કુટુંબને પ્રતિબંધ કરી બધાંને નમસ્કારમહામંત્રને પ્રભાવ સમજાવીને દેવ સ્વસ્થાનમાં ગયે.
Page #83
--------------------------------------------------------------------------
________________
૩૪
બીજી વલી એક નાનકડી ઘટના શ્રી જૈનશાસનના કથા સાહિત્યમાં ઘણું જાણીતા ચાદર નામના એક શેઠને રુદ્રદત્ત નામને (મામાને દીકર) ભાઈ હતે. એકદા બેજે ઉચકવા સારુ બે બકરા સાથે લઈને બને ભાઈ મુસાફરી માટે નીકળ્યા. બને એ પહાડની મુસાફરી શરુ કરી. આગળ જતાં માર્ગ વિકટ આવ્યું. એટલે પાપ કરવામાં નિડર એવા રુદ્રદત્તે બને બકરાને મારી નાખવાને પિતાને. અભિપ્રાય જણાવ્યું. ચારુદત્ત દયાલુ હવે તેણે તેને આવું પાપ નહિ કરવા ઘણું સમજાવ્યું, પરંતુ ચારુદત્તના દયામય. વાક્યોની કઠેર હૃદયના રુદ્રદત્ત ઉપર જરાપણ અસર ન થઈ. બકરે મારી નાખ્યા અને જ્યારે ચારુદત્તના બકરા ઉપર તેની કુરનજર પડી ત્યારે બકરે દયામણા મુખે ચારુદત્તની સામું જોવા લાગ્યો. ચારુદત્તે તેને-બકરાને નમસ્કાર મહામંત્ર સંભળાવવા માંડ્યા, ખૂબજ ધીરતા આપી, નમસ્કારનું સ્વરૂપ સમજાવ્યું. બકરો મરીને દેવ થયે અને પિતાના મહા ઉપકારી ચારુદત્તને ઘણું જ સહાયક થયે.
છેલ્લા દશપૂર્વધર મહાપ્રભાવક શ્રી સ્વામીના સમાગમમાં બનેલી નમસ્કારની ચમત્કારી ઘટના
એકદા વિહાર કરતા શ્રીવજસ્વામી સુરીશ્વરજી મહારાજ કઈ એક નાના ગામડામાં પધાર્યા હતા. ત્યાં ઘણા ગામડીઆએ. વ્યાખ્યાન સાંભળવા આવતા હતા તેમને ગુરુમહારાજાએ ગઢસી-વેસી મુસી-દીપસી વગેરે સંકેત પચ્ચખાણને. ઉપદેશ આપે.
Page #84
--------------------------------------------------------------------------
________________
૩૫
તેમને ઉપદેશ એક મદિરાના મહાવ્યસની શાળવીને ગમી ગયે. અને તેણે ગંઠસીનું પચ્ચખાણ ધારવાને અભિગ્રહ લીધે. પરંતુ મદિરાના વ્યસનમાં તરબોળ બનેલા આત્માએ વારંવાર નમસ્કારમહામંત્ર ગણવા, કંદોરાની ગાંઠ છેડવી, મદિરા વાપરવી, પાછો નમસ્કારમહામંત્ર ગણવે અને કંદોરાની ગાંઠ બાંધવી. આવું તેનું વર્તન જોઈને કુટુંબના માણસને ઘણું જ આશ્ચર્ય થયું.
હંમેશને અને આખા દિવસને ગંઠસી પચ્ચકખાણને વ્યવસાય ગયેલ હોવાથી વ્યસનીને કંટાળો આવતે ન હતે. પરંતુ જૈનશાસનના અજાણ વ્યસનીના કુટુંબને કંટાળે અને કુતૂહલ બને ખૂબ થતાં હતાં. થોડા દિવસ બાદ એક દહાડે તે વ્યસનીએ રેશમને દોરો કંદેરા તરીકે બાંધે હતે. ગાંઠ સખત બેસી ગઈ હતી. મદિરા પીવાની ઇચ્છા ઘણી હતી. પરંતુ ગાંઠ ન છૂટવાના કારણે મદિરા તે ભૂલાઈ ગઈ પણ નમસ્કારમહામંત્ર ગણવાના ચાલુ રહ્યા. અને તેમાં એકાગ્રતા આવી ગઈ. તેટલામાં એકદમ આયુષ્ય તૂટયું અને (હમણું જેમ માણસોને હાર્ટ ફેલ થઈ જાય છે તેમ) તે મરણ પામીને પહેલા દેવ કે કપર્દીનામે યક્ષ થયે. કઈ પૂર્વાચાયે કહ્યું છે કે
" यः पूर्व तंतुवायोऽकृतसुकृतलवैर्दुष्कृतैः पूरितोपि, प्रत्याख्यानप्रभावादमरमृगशामातिथेयं प्रपेदे। सेवाहेवाकशाली प्रथमजिनपदांभोजयोस्तीर्थरक्षाરક્ષા શ્રીચક્ષણ રમતુ મવિનાં વિક્રમ પર્વ ૨”
અર્થપેલી અવસ્થામાં સુકૃતન અંશ વગરના દુષ્કૃતમાં ડુબેલે શાળવી નાના સરખા પણ પચ્ચખાણના પ્રભાવ વડે
Page #85
--------------------------------------------------------------------------
________________
૩૬
દેવલાકમાં દેવાંગનાએનું આતિથ્ય મહેમાનગતિ પામ્યા. અને શ્રીરુષભદેવસ્વામીની સેવાની ટેવવાળા તથા શ્રી શત્રુંજયતીની રક્ષા-રક્ષણ કરવામાં ચતુર એવા શ્રીકપર્દીયક્ષ ભવિજીવાનાં વિઠ્ઠોને નાશ કરનાર થાઓ.
આ દૃષ્ટાન્તથી સમજી શકાય છે કે પંચપરમેષ્ઠિમહામત્રના કેવા સુંદર પ્રભાવ છે? કે જેણે એક તદ્દન અજ્ઞાની ગામડીઆ અને કુવ્યસની એવા જીવને પણ એકમહાસ્થાન પ્રાપ્ત કરાવી ખરેખર આરાધક બનાવ્યા છે.
આ પ્રમાણે આ નમસ્કારમહામંત્રના ઉપકારા શ્રી જૈન સાહિત્યમાં ઠામઠામ વેરાએલા પડ્યા છે. ઘણાંખરાં કથાનકમાં નમસ્કારમહામંત્રના ઉપકાર-મહિમા જરૂર ચર્ચાયા છે.
પંચપરમેષ્ઠિમહામત્રના ચમત્કારનાં ઉદાહરણા વૃન્દારુવૃત્તિ વગેરે ગ્રંથામાં ભીલ-ભીલડી, શિવકુમાર, શ્રીમતી, ખિજોરુ, હૂંડિક ચાર, પિંગલ ચાર, પ્રમુખ ઘણાં છે જે વાંચવાથી નમસ્કારમહામંત્ર પ્રત્યે સદ્ભાવ કે આદર થયા વિના રહે નહિ. પરંતુ પંચપરમેષ્ઠિમહામ ંત્રના પ્રભાવની પુષ્ટિ માટે હજી પણ કેટલીક જરૂરી ખાખતા લખવાની હોવાથી ઉપરના કથાનકો અહીં ટાંકવા નથી, તે આ ગ્રન્થમાં પાછળ પરિશિષ્ટમાં આપ્યાં છે.
શ્રીજૈનશાસનનાં બધાં વિધાને સર્વજ્ઞમૂલક જ હેવાથી વસ્તુમાત્રની સિદ્ધિ આગમવાદ અને હેતુવાદ એ બે સાધનેદ્વારા કરવામાં આવે છે. કાઈક વસ્તુ કેવળ આગમવાદથી જ સિદ્ધ થાય છે, જ્યારે કેાઈક વસ્તુ કેવળ યુક્તિવાદથી જ સિદ્ધ થાય છે અને કાઈકમાં અને સાધનના ટકા હોય છે.
Page #86
--------------------------------------------------------------------------
________________
૩૭
નમસ્કારમહામંત્રના પ્રભાવ આગમથી પણ સિદ્ધ થએલા છે અને યુક્તિએ—હેતુએથી પણ ખરાખર સમજાઈ શકે તેમ છે. આપણે આગમની ( નમસ્કારમહામંત્ર માહાત્મ્ય પાષક) કથાઓ જોઈ ગયા. તેથી નમસ્કારમહામંત્રને મહિમા આલેક અને પરલેાકમાં પણ વ્યાપક છે તે જાણ્યું. હવે આપણે દલીલે પણ વિચારવી જોઈએ. શાસ્ત્રમાં કહ્યું છે કે“ આનમશ્રોપત્તિશ્ર્વ, સંપૂર્ન Đિરુક્ષનં। अतीन्द्रियाणामर्थानां सद्भावप्रतिपत्तये ॥ १॥
'
અ− આગમ અને દલિલા એટલે યુક્તિઓ અતીન્દ્રિય અર્થાને એટલે સાક્ષાત્ નહિ દેખાતા એવા પદાર્થોને સમજવા સારુ આલંબન છે. આમ વિચારવું તે જ સંપૂર્ણ દૃષ્ટિ કહેવાય છે. શકા-આગમ એટલે શું?
સમાધાન—ગણધર મહારાજાએ અને પૂર્વાચાર્યાના બનાવેલા ગ્રન્થા તે આગમ કહેવાય છે.
શ'કા–પૂર્વાચાર્યના બનાવેલા ગ્રન્થા હજારેાની સંખ્યામાં છે જ્યારે આગમ તે। પિસ્તાલીશ જ છે તેવું કેમ ?
સમાધાન-શ્રીભદ્રબાહુસ્વામી, શ્રીહરિભદ્રસૂરિ, શ્રીસિદ્ધસેનદિવાકરસૂરિ,શ્રીજીનભગણિમાશ્રમસૂરિ,શ્રીઉમાસ્વાતિસૂરિ, શ્રીમહ્વવાદીસુરિ તથા ચૂર્ણિકારા-શ્રીજીનદાસગણી, શ્રીધર્મદાસગણી,શ્રીસંઘદાસગણી વિગેરે તથા શ્રીઅભયદેવસૂરિ, શ્રીશીલગુણસૂરિ, કલિકાળસવ જ્ઞશ્રીહેમચ'દ્રસૂરિ, શ્રીમલધારીહેમચન્દ્રસૂરિ શ્રીમલયગિરિસૂરિ, શ્રીદેવેન્દ્રસૂરિ, શ્રીધમ ધોષસૂરિ, શ્રીમુનિચંદ્રસૂરિ, શ્રીમુનિસુદરસૂરિ, વાદિવેતાલ શ્રીશાંતિસૂરિ વાદિદેવસૂરિ, વાચકવરશ્રીયશાવિજ્ય ઉ. તથા શ્રીવિનયવિ. ઉપાધ્યાય
Page #87
--------------------------------------------------------------------------
________________
૩૮
વિગેરે અને આવા બીજા કેટલાક મહાપુરુષોનાં વચને આગમાનુસારિ હોવાથી આગમ જેવાં માનવામાં કાંઈ પણ વાંધા નથી. શકા-આગમા હતાં તે પછી આવા બીજા ગ્રન્થા મનાવવાનું પ્રયાજન શું?
સમાધાન-આગમે એટલે સૂત્રેા. તેનું લખાણ બહુ જ ટુંકુ હાય છે અને તેને ખાલ જીવા સમજી શકતા નથી. તેથી જેમ વ્યાકરણના સૂત્રેા ઉપર ટીકાઓ રચવી પડે છે. તેમજ કાવ્યના ગ્રન્થા સમજવા ટીકાઓના આધાર લેવા પડે છે. તેજ, પ્રમાણે બુદ્ધિના સમુદ્ર ગણધર મહારાજાએનાં મહાન અર્થથી ભરેલાં વાગ્યેા સમજવા માટે આપણા કરતાં હજારાગુણા બુદ્ધિમાન્ પૂર્વાચાર્યાંની ટીકાએ અને ગ્રન્થા આપણા જેવા ખાલ જીવાને ઘણા જ ઉપકારી હોવાથી જરૂરી છે.
શકા-બુદ્ધિ અને લબ્ધિના ભંડાર ગણધર દેવાનાં મહાવાકયે। સમજવાં બહુ જ દુર્લભ છે” આવું સ્થાને સ્થાને જાણવા મળે છે. તેા પછી આગમા ઉપર વિવેચન લખનાર પૂના ટીકાકારોનાં વાકયેા ઉપર વિશ્વાસ શી રીતે રખાય ?
સમાધાન-આજકાલ નિરાધાર સૂત્રેાના અર્થ સમજાવનાર આપણા ગુરુદેવા કે પંડિત પુરુષા ઉપર વિશ્વાસ રખાય છે, તે પછી પરપરાએ આપણા ગુરુદેવેાના પણ ગુરુદેવા અને આપણા ગુરુદેવે કરતાં પણ સે'કડા કે હજારગણી બુદ્ધિના નિધાન પૂર્વસૂરિવા ઉપર વિશ્વાસ રાખવામાં વાંધે શે ?
કદાપિ શકાકાર એમ પણ દલીલ કરે કે આપણા ગુરુદેવા આગમને અનુસરનારી યુક્તિએ પૂર્વક અથ સમજાવે છે. માટે આપણા ગુરુનાં વિવેચના અમને માન્ય છે. તેજ ન્યાયથી
Page #88
--------------------------------------------------------------------------
________________
પૂર્વાચાર્યોએ પણ આગમાનુસારિણુ યુક્તિઓ પૂર્વક જ આગમાથે સમજવા સારુ નિયુક્તિઓ, ભાષ્ય, ચૂણિએ અને ટીકાઓ તેમજ ગ્રન્થ બનાવ્યા છે. માટે જ ભવભીરુ આત્માએએ સૂત્રની પેઠે જ પૂર્વાચાર્યોનાં વાક્યો માન્ય રાખવાં જોઈએ. એટલા જ માટે મહર્ષિપુરુષે ફરમાવે છે કે “વસ્તુતત્વ સમજવા માટે પ્રથમ આગમ એટલે પૂર્વ પુરુષોનાં વાળે અને પછી યુક્તિનું આલંબન લેવું” અર્થાત્ એ બને દ્વારા હેયશેય અને ઉપાદેય વસ્તુ સમજવી.
તેથી હવે નમસ્કારમહામંત્રની મહત્તા સિદ્ધ કરવા થેડી દલીલ પણ વિચારીએ કારણ કે– - "जो हेउवायपक्खंमि हेउओ आगमम्मि आगमिओ ॥ सो समयपन्नवओ सिद्धान्तविराधगो अन्नो ॥१॥"
અર્થ-જે વસ્તુ આગમેથીજ સિદ્ધ છે ત્યાં યુતિવાદ કામ લાગતું જ નથી તે જગ્યાએ તે વસ્તુ સમજવા માટે આગમન જ આશ્રય લે જોઈએ. ત્યાં યુક્તિ લગાડવી વ્યાજબી નથી. તથા જે જગ્યાએ યુક્તિઓથી=દલીલોથી (પક્ષ-હેતુ દષ્ટાંતથી) વસ્તુ સમજાવી શકાતી હોય ત્યાં એકલા આગમને જ આધાર ન રાખતાં દલીલો પણ લગાવવી અને શ્રોતાઓના ચિત્તમાં ભગવાન જીનેશ્વરદેવના વચનની સત્યતા સમજાવવી જોઈએ. જે એ પ્રમાણે વર્તે છે તેજ ગીતાર્થપુરુષે ભગવાનવીતરાગના આગમવચને બીજાઓને સમજાવવા ગ્ય છે. તેજ ગીતાર્થ મહાપુરુષ ગ્રન્થ બનાવી શકે અને વ્યાખ્યાન વાંચી શકે છે.
આથી વિપરિત એટલે હેતુવાદ તથા આગમવાદના અજાણ
Page #89
--------------------------------------------------------------------------
________________
(કઈ જગ્યાએ હેતુવાદને ઉપયોગ કરે અને કઈ જગ્યાએ આગમવાદને ઉપયોગ કરે આવું જે સમજ ન હોય તે) માણસ ગ્રન્થ બનાવે, અથવા વ્યાખ્યાન વાંચે, તે તે મનુષ્ય સિદ્ધાન્તને વિરાધક બને છે.
પ્રશ્ન-આગમવાદ કોને કહેવાય?
ઉત્તર-નિગોદાદિનાં સ્વરુપ આગમવાદ કહેવાય છે. તેમાં જણાવ્યું છે કે –
"पइ तं असंखअंसा पइ अंसमसंखया गोला। गोले असंखानिगोओ सोऽणंतजिओ जिओ असंखपएसो ॥२॥"
એક અંગુલમાં અસંખ્યાતા આકાશ પ્રદેશ હોય છે. એકેક આકાશપ્રદેશ ઉપર સૂમ નિગદના ગળા અસંખ્યાતા હોય છે. એક ગળામાં અસંખ્યાતી નિગેદ હોય છે. એક નિગદમાં અનંતાનંત જ હોય છે.
આ વર્ણન કેવલી ભગવાને જ્ઞાનથી જોઈને જ કહ્યું છે. કેવલી ભગવંતે રાગ, દ્વેષ, અજ્ઞાનતા રહીત હેવાથી અસત્યવાદી હેય નહિ. માટે ઉપરનાં નિગોદાદિનાં સ્વરુપે વીતરાગ અને સર્વજ્ઞ પુરુષેએ જ્ઞાન વડે જાણીને કહેલાં હોવાથી તદ્દન સાચા છે તેમાં શંકા કરવાની જરૂર નથી.
પ્રશ્ન-હેતુવાદ કેને કહેવાય?
ઉત્તર-વસ્તુસ્વરુપ સમજવા માટે ઉપયોગી અને આગમ અવિરુદ્ધ એવા અનુમાનાદિક પ્રમાણનું વર્ણન જેમાં હેય તે.
પ્રશ્ન-કંદમૂલમાં અનંતા કેવી રીતે હેઈ શકે? તે દલીલથી સમજાવે.
Page #90
--------------------------------------------------------------------------
________________
૪૧
ઉત્તર-આગમ પ્રમાણ તે ચાખ્યુ ફરમાવે છે કેजेसिं अणंताणं तणु पगा साहारणा ते उ "
અ–જે અનંતા જીવાનુ એક શરીર તે સાધારણ વનસ્પતિ કહેવાય છે. સાધારણ વનસ્પતિ કહેા કે અનંતકાય કહી. અન્ને પર્યાય નામેા છે. ( એક જ શરીરમાં અનંતા જીવા એક સાથે જન્મે છે અને સાથે જ શ્વાસ, આહાર આદિ લે છે તથા. અલ્પ આયુષ્ય ભાગવી મરે છે અને વળી પાછા જન્મે છે તેવા. કંદાદિ અનંતકાય કહેવાય છે. )
પ્રશ્ન–એક જ શરીરમાં અનંતા જીવા રહે અને આપણે દેખી. શકીએ નહિ આ કેમ બની શકે ?
ઉત્તર-અમો વનસ્પતિ અને ખનિજ પદાર્થાની એક દવા. ખને છે. તેની ખસખસના દાણા જેવડી ગેાળી અને છે. આ ગાળીએ પૈકીની એક ગેાળીમાં ઉપરની અમજ ચીજો રહેલી જેમ માનવી પડે છે ’ ૮ એ જ પ્રમાણે એક શરીરમાં અનંતા. જીવા રહે છે' તે સર્વજ્ઞ ભગવાનેાએ જ્ઞાનથી જોઈને કહેલુ હાવાથી સાચું જ માનવા ચેાગ્ય છે.
'
પ્રશ્ન-એક મુર્હુતમાં ૧,૬૭,૭૭,૨૧૯ એક ક્રાડ સડસઠ લાખ સત્યે તેર હજાર મસાને સેાળ આવલિકા અતાવવામાં આવી છે. આ વાત દલીલથી સમજાવી શકે છે ?
ઉત્તર-અહીંથી અમેરિકા આશરે પાંચ હજાર માઇલ દૂર. છે. તેના ક્રૂડ કરીએ તા ૫૦ લાખ ક્રૂડ થાય છે તેના હાથ. કરીએ તેા એ ક્રોડ હાથ થાય છે. તેના ગુલ કરીએ. । અડતાલીશ ક્રોડ થાય તેના યુવ કરીએ તેા ત્રણું અબજ ને ચારાસી કાડ યવ થાય છે. તેની ચુકા ફરીએ તે ત્રીશ. અમજને મહાતર કરાડ થાય છે. હવે અમેરિકામાં ખેલાએલ
Page #91
--------------------------------------------------------------------------
________________
શબ્દ રેડિયા યંત્રની સહાયથી બેજ મિનિટમાં અહીં-પાંચ હજાર માઈલ આવી જાય છે. પ્રસ્તુત રેડિયા મારફતે આવતા શબ્દો જ્યાંથી રવાના થાય છે, તે વચલા પણ બધા આકાશ વિભાગને સ્પશને જ આવે છે. વચલા બધા જ આકાશ વિભાગને સ્પર્શતાં બેજ મિનિટ થાય છે, ઉપરના ચૂકાગ્ર પ્રમાણ આકાશ વિભાગે ત્રીશ અબજ ને બહોતેર કરેડ થયા. એક મિનિટમાં એક શબ્દ રેડિયાની સહાયથી પંદર અબજ અને છત્રીશકરેડ ચૂકા વિભાગ ચાલ્યું. આ પ્રમાણે દરેક ચૂકાવિભાગ પ્રમાણને ટાઈમવિભાગ વિચારાય તે એક કમિનિટને પંદર અબજ અને છત્રીસ કરેડમે ભાગ આપણે સમજી શકીએ છીએ.
આજ પ્રમાણે યૂકાના આઠમા ભાગની લીક્ષા અને લીક્ષાથી પણ ઝીણા ભાગે વિચારી શકાય તેવું છે. તેનાથી પણ આકાશ પ્રદેશ ઘણાજ બારીક છે. બધા શબ્દો સમશ્રેણીના બધાએ આકાશ વિભાગોને સ્પશીને જ આવે છે. અમેરિકા અને આપણું વચ્ચે અસંખ્યાતા આકાશ પ્રદેશ છે. “જેટલા આકાશ પ્રદેશ તેટલા એક મિનિટના સમય” એ પણ યુક્તિથી સમજાઈ શકે તેવું છે.
શાસ્ત્રોમાં આગમ અને યુક્તિઓથી સમજવાની આવી ઘણી વાતે છે, અને તેને બુદ્ધિમાન પુરુષે વિચારે તે બરાબર સમજી શકાય તેવી છે.
માટે હવે પંચપરમેષ્ઠિ મહામંત્રનું માહાસ્ય આપણે યુક્તિઓ દ્વારા વિચારીએ.
જગતમાં ધર્મો ઘણા હતા, હમણું પણ ઘણા છે અને સદાકાલ અનેક ધર્મો રહેવાના છે. દરેક ધર્મને માનનારા મનુષ્ય
Page #92
--------------------------------------------------------------------------
________________
૪૩
પોતપોતાના ધર્મપ્રરૂપક પુરુષોના વિધાન અનુસાર ધર્મનું આચરણ કરે છે. મેટા ભાગના મનુષ્યા બાપદાદાના ધર્મને જ વલગી રહ્યા હોય છે. ગતાનુગતિક સ્વભાવને અનુસરતું લગભગ આખું જગત પરમાથી અજાણ છે.
છતાં એટલું ચેાક્કસ છે કે, દુનિયામાં સદાચરણ પ્રત્યે સદ્ભાવ હાવાથી અનાચારને વિરાધ જરૂર છેજ અને તેજ કારણથી કાઈને કહેવું પડયુ છે કે
66
કામ ક્રોધ મદ લેાભકી, જબલગ ઘટમાં ખાણ; તખલગ પંડિત સુખ`હી, સબહી એક સમાન, 1
જ્યાં સુધી માણસમાં કામવિકાર, ક્રોધ, માન, માયા અને લેાભ જીવતા અને જાગતા બેઠા હોય તે માણસ ગમે તેટલું ભણેલા હોય તે પણ વાસ્તવિક રીતે અભણુ જ ગણાય. કારણ કે, જ્ઞાન એ આત્માનેા ગુણ છે માટે જ્ઞાનદ્વારા આત્માને લાભ જ થવા જોઈએ, એના બદલે આત્માને નુકશાન થાય તે તે જ્ઞાન કેમ કહી શકાય? કહ્યું છે કે—
“ તીત થત જૈન, નૈવાસ્મા નજે તેત્ । क्लेशाय सकलं शेषं, सर्वमेव विडम्बना ॥ १ ॥
39
*
અ – ભણેલું ( જ્ઞાન ) તે જ કહેવાય કે જેના વડે આત્મા નરકાદિ યુગતિએમાં ચાલ્યું। ન જાય. બાકી ખધું ભણુતર આત્માને ક્લેશ અને વિડંબના પૂરતું જ ગણાય. એટલે સંસારમાં (મનુષ્યપણામાં) પણ જ્ઞાનથી જ મનુષ્ય પૂજાય છે. રાજા મહારાજાઓના અધિકારીઓ, ધનવાન વેપારીઓના મુનિમેા, જ્ઞાતિના આગેવાને, બુદ્ધિબલથી જ માટાઈ મેલવે છે. કહ્યું છે કે“સાત વેંતના સર્વ જન, કિંમત અક્કલ તુલ્ય; સરખા કાગલ હૂંડીના, આંક પ્રમાણે મુલ્ય.
""
Page #93
--------------------------------------------------------------------------
________________
४४
બુદ્ધિ એ આત્માને જ્ઞાનગુણને બહિર્મુખીય પ્રકાર છે. ચાલુ જન્મમાં પણ આત્મા બુદ્ધિની (જ્ઞાનની) સહાયથી જ મહાન દેખાય છે. તે પછી જે અંતરદષ્ટિથી આત્મામાં જ્ઞાનગુણ પ્રકટ થાય તે ભવાન્તરમાં પણ આત્મા જ્યાં જાય ત્યાં કેમ ન પૂજય? કહ્યું છે કે –“વિદ્વાન સર્વત્ર પૂક્યતે” અહીં વિદ્વાન બીજું ? વિદ્વાન આત્મા જ છે. જીવ વિનાનું વિદ્વાન નું મડદું તે બાળી જ નખાય છે, મડદાની પૂજા પણ તેમાં રહીને ગએલા આત્માના પ્રભાવથી જ થાય છે. માટે જ્ઞાની આત્મા પ્રતિદિવસ જ્ઞાનના વિધિ-કામ, કેપ, મદ અને લેભને વધારે નહિ, પણ ઘટાડે તે જ વિદ્વાન જ્ઞાની કહેવાય અને તે જ તે સર્વત્ર પૂજાય.
જે જીએ અનંતીવાર મનુષ્યપણું મેળવ્યું, જગતમાં પૂજ્યગણાતું સ્થલ પ્રાપ્ત કર્યું, અને જ્ઞાની–બુદ્ધિશાળી તરીકેની પદવી પણ જોગવી છતાં–કામ, ક્રોધ, મદ અને લોભ ન ઘટયા, ઘટાડવા તરફનું લક્ષ પણ ન થયું, ઉલટું તે કામાદિશત્રુઓને વધારવામાં જ પિતાની બધી શક્તિઓ ખર્ચા, તેવા જીને જ્ઞાની ન કહેવાય.
શકા–આ જીવને અનંતીવાર ગુણે મલવા છતાં પાછા કેમ ચાલ્યા જતા હશે? અને ક્યારેક થેડા દોષ ઓછા થાય છે તે ફરી પાછા આત્મામાં આવી જાય છે તેનું કારણ શું?
સમાધાન–કારણ ચોખ્ખું દીવા જેવું સમજાય એવું છે. જુઓ, જ્યાં જેની નાત-જાત કે સગાં-વહાલાં ઘણું હોય ત્યાં તેનું જોર ઘણું હોય તે સ્વાભાવિક છે. જ્યાં મુસલમાનનાં બે ચાર હજાર ઘર હોય ત્યાં દશ-વીશ હિંદુઓનાં ઘર હોય
Page #94
--------------------------------------------------------------------------
________________
૪૫
- -:
5
તે પણ ન હોય એવાં જ લાગે. તેઓને વહેલા-મોડાં તે ગામ છોડવું પડે કે વટલાઈને મુસલમાન થવું પડે. તે જ પ્રમાણે અનંતા કાલથી આત્મામાં અનંતા દેની ખાણે ભરેલી છે. તેમાં કેઈકવાર મનુષ્યને જન્મ મળતાં પાંચ-પચીશ ગુણે, આવી જોય પરત કામ, ક્રોધ, મદ અને લેભાદિ–દુર્ગણેથી ઠાંસીને ભેરેલા આત્મનગરમાં કઈકવાર હિંદુ જેવા ગરીબડા બે-પાંચ-દશ ગુણે આવે તે પણ કોડે-અબજોની સંખ્યાવાલા અવગુણેરુપ મુસલમાનેથી ભરેલા-પાકીસ્તાનરુપ આત્મામાં શી રીતે ટકી શકે ? '
શંકા-આત્મામાં જે જે ગુણે જ્યારે આવશે તે શરૂઆતમાં થેડા અને અનંતા દેશેની હાજરીમાં જ આવવાના ઉપરના વર્ણન મુજબ તેઓ હારીને બીઆઈને ભાગી જશે તે કેઈ કાલે પણ ગુણનું જોર વધશે જ નહિ અને દેશે ઓછા થશે જ નહિ. તે પછી આત્મા પિતાની અનંતગુણસંપત્તિ કેમ પામી શકશે?
સમાધાન–બસ, એજ પ્રમાણે જીવના અનંતા ફેરા નકામા ગયા છે. થોડા ગુણે આવ્યા અને ઘણા દેશોએ તેમને હરાવીને નસાડી મુક્યા, અને બિચારા અજ્ઞાની આત્માએ ગુણને પક્ષ ન કરતાં દેને પક્ષ ચાલુ રાખ્યું. એટલે ગુણોની ક્યારે પણ જિત ન થતાં હાર જ થઈ છે. વાત પણ સાચી જ છે કે જેને વકીલ બલવાન હોય તેને જ જિત મલે છે. - હવે જે અનંતા અવગુણોની હાજરીમાં પણ છેડા ગુણે આવે અને આત્મારામ જાગૃત થઈ જાય, અવગુણોની વકીલાત બંધ કરીને ગુણેને પક્ષપાત વધારે, દેશને વિરોધ અને
Page #95
--------------------------------------------------------------------------
________________
ગુણની મિત્રતા પ્રારંભાય તે ભલે દોષોની અનંતતા હોય તે પણ તેમની હાર થવાની, તેઓ આત્માનું સ્થાન છેડી રવાના થવા માંડશે અને ગુણે આવીને વસવા લાગશે. એમ ક્રમે કરીને આત્મા ગુણોથી સંપૂર્ણ થઈ જશે. જેમ જેમ આત્મામાં ગુણને. પક્ષપાત અને દોષવિરોધની માત્રા વધે છે. તેમ તેમ તે દોષરહિત અને ગુણસંપૂર્ણ બને છે. એ તદ્દન શંકા વિનાની વાત છે. - શ્રીજૈનશાસનમાં અને બીજા દર્શનમાં ગુણનો આકાર સમાન હોવા છતાં સમજણને ઘણું જ તફાવત છે. એટલે જ ગુણને આદર હોવા છતાં ઈતર દર્શનમાં ગુણે આવતા નથી અને આત્મા સંપૂર્ણ બનતું નથી અને સંપૂર્ણતાના અભાવે જીવ મેક્ષ મેળવી શકતા નથી.
શંકા-જે ઈતરદર્શનમાં જૈનદર્શનના જેવો જ ગુણાનુરાગ કે ગુણાદર હોય તે પછી ગુણની વૃદ્ધિ થવામાં હરકત શું?
સમાધાન–એકલે ગુણાનુરાગ નકામે છે. સાથોસાથ ગુણેની ઓળખાણ પણ હોવી જોઈએ ગુણોની ઓળખાણ ન હોય અને એક ગુણનુરાગ હોય તે ફાયદો તે. નથી થતો. પણ નુકસાન ચોક્કસ થાય છે. જેમ કેઈ ચાંદી ઉપરના રાગવાલે ચાંદીના ફક્ત ચકચકાટને જ ઓળખતે હેય અને ચાંદીના ગુણને જાણ ન હોય તે તે ચાંદીની જગ્યાએ છીપને પણ ચાંદી માનીને ગ્રહણ કરતાં વાર લગાડતું નથી, તેમ ગુણની ઓળખાણ વગરને મનુષ્ય ખોટા ગુણાનુરાગથી કેઈકવાર સાચા ગુણનો ત્યાગ કરીને ગુણાભાસને પણ આદરી બેસે છે.
શંકા-એમ કેમ કહે છે? જેને સિવાયના ઈતરદશનકારે પણ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપસ્પ્રિહ આ પાંચ, ધર્મોને ચક્કસ માને છે.
Page #96
--------------------------------------------------------------------------
________________
४७
સમાધાન-અહિંસાદિ પાંચને શ્રી વીતરાગ શાસનમાં પ્રથમ નંબરે સ્થાન અપાયું છે. નીતિ અને ધર્માં અનેને આ પાંચ વસ્તુની અનિવાર્ય જરૂર છે, માટે જ ઈતરદર્શનકારોએ પણ આ પાંચ મહાધર્મને–વચનથી સ્વીકાર્યા છે. પરંતુ આચરણમાં અહિંસાદિ પાંચને સ્પર્શ માત્રથી પણ આચર્યા નથી.
"
ઇતરઃ નપ્રરુપકાએ અહિંસાને સારી માનવા છતાં, ' અહિંસા પરમો ધર્મ: ' સ્થાને સ્થાને લખવા છતાં, તેનાથી વિપરીત ઘણું લખ્યું છે. જુઓ- રાજાઓને શિકાર કરવાથી પાપ ન લાગે પરંતુ ધર્મ થાય છે, હિંસક પ્રાણી સર્પાદિનો નાશ કરે એમાં અધમ નથી, સિંહ અને વાઘ જેવા પશુએને નાશ કરવા-કરાવવે તે અધમ નથી, બિલાડાં વિગેરે પ્રાણીએ પેાતાની પ્રાણવૃત્તિ માટે અન્ય જીવેનું ભક્ષણ કરે તેથી તે જીવેાને પાપ લાગતું નથી. આવાં આવાં હિંસાને જ સમન આપનારાં વચને સ્થાને સ્થાને જોવાતાં હાવાથી તે તે વાંચનાર મનુષ્યમાં અહિંસાની વૃત્તિ ઉત્પન્ન થતી નથી અને હિ'સાની વૃત્તિ ચાલુ રહે છે. એટલે અહિંસાને માત્ર વચનથી માની છે. પરંતુ આચરણથી નહિ.
તેમજ બ્રહ્મચર્યના વખાણા કરવા છતાં આપત્તિકાળે રાજાની રાણીઓને પણ પેાતાનું રાજ્ય ટકાવી રાખવા ઋષિ મુનિએની સાથે વિષય સેવન કરવું વિગેરે વાતે લખવી પડી છે, તથા ‘ જંતુ વસ્તુ નારીનાં પતિન્યો વિધીયતે ’-પાંચ કારણે સ્ત્રીએ બીજો પુરુષ પણ કરી શકે આવું પણ લખાણ લખાયેલ છે. વિશ્વામિત્ર અને પારાસર જેવા સ્ત્રીએ દેખીને ભ્રષ્ટ થઈ ગયા છતાં તેમનું મુનિપણું માન્ય રખાયું છે, તથા વશિષ્ઠ અને ગૌતમ જેવા જીવ્યા ત્યાં સુધી સ્ત્રીઓવાળા રહ્યા છતાં તેમને
Page #97
--------------------------------------------------------------------------
________________
૪૮
મહર્ષિ તરીકે માન્ય રાખ્યા છે. તથા ગૃહસ્થાશ્રમી મનુષ્યા પેાતાની પત્ની સાથે મૈથુન સેવે તેમાં પાપ લાગતું જ નથી. તથા ઋતુધને પામેલી પુત્રીને નહિ પરણાવનાર પિતાને પગલે પગલે મહાપાપી વર્ણવ્યો છે, તથા કન્યાદાનને મહાદાન કીધેલું છે. ઈતરદર્શનકારાનાં આવાં બધાં વિધાને બ્રહ્મચર્યનાં પેાષક તા જરા પણ નથી પરંતુ નાશક ચાક્કસ છે.
*
એવી જ રીતે સત્યનું સમથન કરતાં ઈતરદર્શનકારોએ પેાતે જ એટલાં બધાં અસત્ય લખ્યાં છે કે વાંચનારને સાંભળતાં વાંચતાં આશ્ચય થયા વિના રહે જ નહિ. આ જ પ્રમાણે અચૌય અને અપરિગ્રહની વાર્તા પણ વાંઝણીના પુત્રને પરણાવવા જેવી જ લખાઈ છે.
એટલે ગુણની સમજણ · વિનાના ગુણાનુરાગ તે લાભદાયક નથી પર’તુ લાભનેા નાશ કરનાર છે, એમ માન્યા વિના ચાલતું નથી.
શ`કા – ગુણની સમજણુ ભલે ન હોય તાપણ ગુણાનુરાગ હોય તે શું ખાતુ છે? અમે કયાં દોષોના રાગને પક્ષપાત કરીએ છીએ ?
•
સમાધાન – ગુણાનુરાગ વસ્તુ ઘણી સારી ચીજ હાવા છતાં ગુણુની ઓળખાણ ન હોવાથી લાભ ખીલકુલ થાય નહિ પણ દોષ પ્રકટ થાય છે. જુએ, ઔષધના રાગવાળા મનુષ્ય ઔષધની એળખાણ વિના ઔષધ ખાય તે વખતે મરી પણ જાય. વેપાર કરવામાં હુંશિયાર પણ તેજી મંદીનું ધ્યાન રાખે જ નહિ તે ચાક્કસ મૂળ મુઢિ ગુમાવીને ભીખ માંગતા થાય. ઉદારતા ગુણ ઘણા જ સારા હોવા છતાં આવક – જાવકની ખબર જ ન રાખે તેા ઉદારતા તા જાયં પરંતુ ભેગી આખરુ
-
Page #98
--------------------------------------------------------------------------
________________
૪૯
પણ જાય. એટલે સમજણુ વિનાને ગુણાનુરાગ પીત્તળમાં સેનાનું, છીપ અને જસતમાં ચાંદીનું અને કાચમાં હીરાનું ભાન કરાવી નાખતા હેાવાથી ગુણાનુરાગ સારા હોવા છતાં પરિણામે નુકશાન કરનાર જ નિવડે છે.
શકા – (આતા બધી સ'સારની વાતા છે.) અમે તા દેવ ગુરુ, ધર્મમાં ગુણાનુરાગ માનવાનું કહીએ છીએ એમાં શું વાંધે ?
સમાધાન – મોટા વાંધા જ એમાં છે, છમરડા જ એમાં વળે છે, દેવ, ગુરુ અને ધર્મના નામે જ જગતભરમાં મેટાં ગામડાં પડ્યાં છે.
'
જીએ, દુનિયાની કહેવતા –બાપ એવા બેઠા, મા એવી દીકરી, રાજા તેવી પ્રજા એ જ પ્રમાણે ધ્રુવ તેવા ભક્તો આ આખાયે જગતમાં કુદેવ, કુગુરુ અને કુધર્મોએ આત્માનું જેટલું ખગાડયું છે, તેટલું માથાના કાપનાર શત્રુએએ પણ બગાડયું નથી.
અનંતા કાલે કોઈ વાર મનુષ્ય જન્મ મલે છે તે પણ કુદેવ, કુગુરુઓના પ્રપંચા દ્વારા મહાપાપાચરણે। આચરવાથી નકામેા અને છે અને ફેર પાછા આત્મા ચેારાશીના ફેરા કરવા ચાલ્યેા જાય છે. કાઈ કવિરાજ કહે છે કે
કાં તા ગુરુ ખાવળીએ મળીયા, કાં તા જીવ તુ' પાપી, ધર્મપ્રયાસ અનતા કીધા, પણ કર્મજાલ નવી કાપી.
મનુષ્યજન્માદ્રિ જેવી સુસામગ્રીએ મલવા છતાં, ગુણાનુરાગ આવવા છતાં ગુણુ એળખવાને પ્રયાસ ન થયાથી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર-જેવા પણ કંચન-કામિનીના ભજનારા હતા.
४
Page #99
--------------------------------------------------------------------------
________________
૫૦
ગુણુની એળખ વિના જૈનેતાએ હિંસા–જુ–ચારીમૈથુન-પરિગ્રહમાં તથા યુદ્ધ અને શ્રાપ જેવા ભયંકર દાષામાં તરબેઠળ બનેલા કુદેવાને દેવ તરીકે માની લીધા અને કંચનકામિનીના ત્યાગી,હિંસા-જુ–ચારી–મૈથુન-પરિગ્રહ યુદ્ધ— શ્રાપ-રાગ-દ્વેષ-અજ્ઞાનતાના ત્યાગી, શત્રુ-મિત્ર પર સમચિત્તવૃત્તિવાળા; જગતના પ્રાણીમાત્રના અકારણ અંધુ જેવા, હિતાહિતની સાચી સમજણુ ખતાવનારા, સ્વયં સહ્ય આચરણ આચર્યા પછીજ આખા જગતને સાચું સમજાવનાર, લેાકાલેાક અને જીવાજીવને જાણનારા સદાષથી મુક્ત અને બધા જ ગુણાની ખાંણ એવા શ્રી વીતરાગદેવાને છેડી દીધા. એટલું જ નહિ પરંતુ તેથી દેવાનાં વખાણ અને સુદેવાની નિન્દા પણ ચાક્કસ થાય છે. કુદેવાની પ્રશંસા સાંભળીને આનંદ થવા સાથે ભગવાન વીતરાગની પ્રશંસામાં ભારાભાર દ્વેષ પણ કરાય છે. એટલે અહિંસાદિમાં જેટલી પેાલ છે તેટલી જ પેાલ દેવ પ્રત્યેના ગુણાનુરાગમાં પણ રહેલી છે.
એ જ પ્રમાણે ગુરુએમાં રહેલા તેમને ગુણાનુરાગ ગુણની એળખાણના અભાવે મિથ્યાત્વની પુષ્ટિ કરનારા બને છે. તેમને ગુણુની એળખાણુના અભાવે ગૌતમસ્વામી, સુધર્માસ્વામી, જભૂસ્વામી, શાલિભદ્ર, ધન્નાજી, સ્થૂલભદ્રજી, મેઘકુમાર, ધકમુનિ, ઢઢણમુનિ આદિ મહર્ષિએની કથાઓ વાંચતાં જરાપણુ આનંદ થતા નથી પરંતુ વિશ્વામિત્ર, પારાસર, દ્વૈપાયન, વશિષ્ઠ, અગસ્ત્ય, અત્રી, ગૌતમ, વાલ્મિકી, ગણપતિ, કાર્તિકસ્વામી વિગેરેની વાત સાંભળવામાં ઘણા જ રસ પડે છે કારણ કે
પુરી એક અધેરી ને ગંડુરાજા; ટકે શેર ભાજી ટકે શેર ખાજા’
Page #100
--------------------------------------------------------------------------
________________
૫૧
જેમ એક ગંડુ રાજાની અંધેરી નગરીમાં, નગરી છે અંધેરી અને રાજા છે ગાંડા એટલે, ભાજી અને ખાજાની કિંમત સરખી હતી, તેમ અન્ય દર્શનકારાએ કંચન-કામિની રાખનારા કાચા અને અણુગલ જળમાં સ્નાન કરનારા, વનસ્પતિઓનું છેદન-ભેદન કરનારા, કદમૂળ ખાનારા એવા કુગુરુએને ગુરુ માન્યા. અને ઘરખાર, પત્ની, પરિવાર, ધન-દોલત, રાજ્ય-અધિકારને વમન તથા વિષ્ટાની માફક ત્યાગ કરી, તદ્ન અકિંચન ભાવ આદરી, સર્વ કાલ શરીરમાં પણ નિસ્પૃહ રહી, આહાર-વસ્ત્રનું પણ મમત્વ ત્યાગી, માધુકરી વૃત્તિમાં જીવન જીવનારા સદ્ગુરુઓને આળખ્યા જ નહિ. આમ થવાનું ખરું કારણ ગુણુની આળખાણના અભાવ જ છે,
શંકા-મનવા ચેાગ્ય છે કે દેવ-ગુરુમાં કદાપિ સપૂર્ણતા ન હોય તેા પણ ધનુ વર્ણન ખરાખર હાય તા જગતને લાભ થવામાં વાંધે શે ?
पंचैतानि पवित्राणि, सर्वेषां धर्मचारिणां ।
अहिंसा सत्यमस्तेयं ब्रह्मचर्यमसंगता ॥ "
'
9
અહિંસા, સત્ય, અચૌય, બ્રહ્મચર્ય અને અસ'ગતા ( સર્વસ્વત્યાગ) સ દનકારોએ સરખી રીતિએ માન્ય કરેલ છે. એટલે ધર્મોની આરાધનાને લાભ મધાએને સરખા મલવામાં વાંધે કયાં રહ્યો ?
સમાધાન દેવાએ ધર્મનું વર્ણન કર્યું. પણ પોતે આચરણમાં મૂકયું નહિ. ગુરુએએ ધર્મને વાંચી સંભળાવ્યે પણ પેાતે આદર્યાં નહિ. તેથી ભક્ત લેાકેામાં ધર્મોની અસર થઈ નથી, થતી નથી અને થવાની પણ નથી, કારણ કે મહાનનો ચેન
Page #101
--------------------------------------------------------------------------
________________
પર
રત: સ પશ્ર્ચા: મોટા માણસાનું આચરણ જોઈને ભક્ત મનુષ્ય અનુકરણ કરે છે. જુએ; બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વરે અહિંસા સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અસંગતાની વાત જણાવી છતાં તેમણે પોતે હિંસા, જુ!, ચારી, મૈથુન, પરિગ્રહના ત્યાગ કર્યાં જ નથી તે જ પ્રમાણે ગુરુએ-ઋષિમુનિઓએ પણ શ્રાપે આપ્યા છે. શ્રાપ દેવાથી હિંસા લાગે છે જૂઠ ખેલાય છે. અને શ્રી સેવન પણ કરેલ છે. સ્ત્રીએ (પરસ્ત્રી ) સેવવાથી ચારી, મથુન, અને પરિગ્રહ એ ત્રણે દોષો લાગે છે. માટે ઉપરના ધર્માચરણની વાતની જરા પણુ અસર થતી નથી.
જ્યારે શ્રીજૈનધર્મના પ્રરૂપક શ્રીતીથકરદેવા પાતે સંપૂર્ણ આચરણવાળા હતા. ભવાભિનંદી અને પુદ્ગલાની એ એ આત્માની ભયંકર અપદશાઓને ત્યાગ કરી સંપૂર્ણ આત્માનંદપણાને અનુભવીને સહજાનંદપણાને પામેલા હતા. શબ્દ, રૂપ, રસ, ગન્ધ અને સ્પર્શના તમામ વિકારાના ત્યાગ કરીને અવિકારીદશાને અનુભવનારા બન્યા. ક્રોધાદિ શત્રુઓને નાશ કરી, સચિદાનંદસ્વરૂપને પામ્યા, સર્વજ્ઞતા, વીતરાગતા અને યથા ભાષિતા વિગેરે અનતગુણાના ભેગી થયેલા છે માટે જ જગતના ઉપકારી છે.
તે જ પ્રમાણે શ્રીવીતરાગ શાસનના ગુરુએ પણ સર્વથા હિંસા, જુઠ, ચારી, મૈથુન, પરિગ્રહના ત્યાગ કરીને બાહ્યઅભ્યન્તર પરિગ્રહને છેડીને પોતે સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રની આરાધના કરે છે. અને ચેગ્ય જીવાને શ્રીવીતરાગમાના ઉપદેશ આપે છે. આ રીતે જૈનોના દેવ અને ગુરુએ સ્વયં તરે છે અને અન્યને પણ તારનારા બને છે.
જૈનધમ પણ શ્રીવીતરાગદેવ અને આચાર્યાદિ ગુરુઓએ
Page #102
--------------------------------------------------------------------------
________________
૫૩
આચરેલે, જગતના પ્રાણી માત્રને ઔષધની માફક પરિણામે હિતકારી, જીવમાત્રની દયામય, સમ્યફક્રિયામય, સમ્યગદર્શન-જ્ઞાન–ચારિત્રમય, દાન-શીલતપ–ભાવનામય, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, અને ભાવને લક્ષમાં રાખી નિશ્ચય અને વ્યવહારથીસંબદ્ધ, શ્રીવીતરાગદેવને જ બતાવેલે, પક્ષ, હેતુ અને દષ્ટાંતથી સિદ્ધ થયેલે, વિસંવાદ વગરને હેવાથી ન્યાયી મનુષ્યોને, બુદ્ધિમાન મનુષ્યને અને પરીક્ષક મનુષ્યને માન્ય છે.
જૈનશાસનમાં ધર્મ માર્ગને મજબૂત બનાવવા માટે અહિંસાદિ પાંચને સમર્થન કરનારા જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર વિગેરે સાધ્વાચારનાં વિસ્તારથી વર્ણને બતાવ્યાં છે. અને તેને ક્ષતિ પહોંચાડનારા હિંસા વિગેરે આના ભેદ-પ્રભેદ સમજાવીને ધર્મમાર્ગને ખૂબ જ સ્પષ્ટ કર્યો છે. સાથે સાથે ચારગતિ અને ચોરાશી લાખ યોનિનું સ્વરૂપ બતાવી તેના કટુક વિપાકે સમજાવી અહિંસા-હિંસાદિનાં આચરણ, અને ત્યાગનાં ફળ પણ ખૂબજ સ્પષ્ટ કરી બતાવ્યાં છે.
શ્રીજિનેશ્વરદેએ કેવળજ્ઞાન દ્વારા જીનું વિભાવસ્વરૂપ અને તેના વેગે તેમને મળતાં નરક અને તિર્યંચાદિ કુગતિનાં ભયંકર દુખે, અનંતકાળની જીવની રખડપટ્ટી, છેદન-ભેદન, તાડન-તર્જન, આદિ અનંતાનંત દુઃખના પ્રકારે સંપૂર્ણ પણે જાણીને જગતની સમક્ષ રજુ કર્યા છે. અને તેથી જીવને સંસાર અને પુદ્દગલ ઉપરને રાગ ઘટાડવાની ઘણું જ યુક્તિએ જાણવા મળે છે.
આજ કારણથી અનેક ગુણેના ભંડાર શ્રીવીતરાગ જિનેશ્વરદેવને જ્ઞાનીઓએ ધર્મદાયક, ધર્મદેશક, ધમસારથિ
Page #103
--------------------------------------------------------------------------
________________
૫૪
બુદ્ધ અને ખાધક, મુક્ત અને મેચક્ર વિગેરે વિશેષણેથી નવાજ્યા છે. જે વાંચવાથી અને વિચારવાથી પણ અર્શી આત્માએ મુક્તિના આરાધક બની શકે છે.
જ્યારે ઈતરદેવાનાં દૈત્યારિ, મધુરિપુ, અલિધ્વ’સી,. કંસાર, કૈટજિત્, શૈલી, કૃતિવાસા, ઉગ્ર, કપાલભૃત્, ત્રિપુરારિ વિરુપાક્ષ વિગેરે નામેા છે. જે સાંભળનાર જીવેાના ધર્મને પોષક થવાને બદલે અધમ ને વધારનારાં અને છે.
વળી ઈતર દેવાની મૂર્તિઓને જોવાથી પણ જીવાને લાભ થતા નથી કારણ કે ક્યાંક રાધા-કૃષ્ણનું જોડલું હોય છે. વળી કયાંક સીતારામની મૂર્તિએ હોય છે, તે કઈ જગ્યાએ પાવ તીસ'યુક્ત શીવજીના લીંગનેા આકાર જોવાય છે, તો કોઈ પાસે શ’ખ, ચક્ર ને ગદા હોય છે, કચાંક વળી ત્રિશૂળ હાય છે, તા કઈ જગ્યાએ ભયંકર આંખાના દેખાવ હોય છે, આ બધું જોનાર સંસારી મનુષ્યને પાપથી દૂર થવાને બદલે પાપથી તરખાળ મનવાની તક પ્રાપ્ત થાય છે. જ્યારે શ્રીવીતરાગદેવની મૂર્તિ કેાઈ જુદી જ છાપ પાડે છે. કારણ કે શ્રીવીતરાગની મૂર્તિની પાસે નારી ન હેાય, હાથમાં કશુ હથીયાર ન હેાય, શ`ખ, વાંસળી, વીણાં કે વાજા' ન હોય, ચક્ષુ તદ્દન નિર્વિકાર હોય, વદન એકદમ પ્રસન્ન હાય, કામવિકારા તદ્દન અળીને ભસ્મ થઈ ગયા હોય. શ્રીવીતરાગનાં ભજન-કીત ન પણ સંવેગ, નિવેદ અને આસ્તિકત્યાદિ ગુણાને વધારનારાં અને છે. જૈનશાસનના તમામ સાહિત્યમાં વૈરાગ્યની જ મુખ્યતા હોય છે. આગમામાં, ગ્રંથામાં, ચરિત્રામાં, સ્તુતિ, સ્તવન, સજ્ઝાય, ચૈત્યવંદન વિગેરે બધી જ વસ્તુઓ વાંચનાર જીવને સંસારને રાગ ઘટાડવાના જ માધ આપે છે.
Page #104
--------------------------------------------------------------------------
________________
''
પપ
એટલે શ્રી જિનેશ્વરદેવનાં નામે, પ્રતિમાઓ, આગમ વિગેરે બધું જ પ્રાણીમાત્રના એકાન્ત કલ્યાણનું કારણ હોવાથી જગતભરના અન્ય દેવામાં શ્રીવીતરાગદેવનું પ્રધાન સ્થાન છે. માટે જ તેમને કરેલ નમસ્કાર તે જગતના તમામ મંત્રને મહારાજા છે અને એથી જ તે નમસ્કારને નમસ્કારમહામંત્ર એવું ઉપનામ અપાયું છે. આ મહાતત્ત્વનું માર્ગદર્શન આપનાર શ્રીવીતરાગ શાસનના સ્થાપક શ્રી અરિહંત દેવે હેવાથી પંચપરમેષ્ઠિમહામંત્રમાં તેઓનું પદ “નમો અરિહંતાળ” પ્રથમ મુકવામાં આવ્યું છે.
તેજ શ્રીજિનેશ્વરદેવનું અવલંબન પામીને અનંતા આત્મા રાગ-દ્વેષ અજ્ઞાનતાથી મુક્ત થયા. સર્વગુણે પ્રકટ કરીને આત્માની સ્વભાવ દશામાં સ્થિર બન્યા. સર્વજ્ઞતા અને વીતરાગતાને સાક્ષાત્કાર અનુભવીને મેક્ષમાં ગયા. તેથી, સર્વગુણસંપન્ન હોવા છતાં સિદ્ધભગવંતનું “નમો સિદ્ધાળ” પદ બીજા નંબરે મુકવામાં આવ્યું છે. - તથા તેજ અરિહંતદેવોને આશ્રય પામીને ત્રિપદિદ્વારા દ્વાદશાંગી પામીને ગણધરભગવંતે, યુગપ્રધાને, શાસનપ્રભાવકે વિગેરે આચાર્ય મહારાજે વપરની આરાધનાને ખૂબ જ વિસ્તૃત અને દઢ કરીને તેજ ભવમાં કે અ૫ભમાં મેક્ષમાં જનારા હેવાથી અને શ્રીજિનેશ્વરદેવની ગેરહાજરીમાં તીર્થનું રક્ષણ કરતા હોવાથી, ત્રીજા નંબરે “નમો ગારિયાળ' પદ મુકવામાં આવ્યું છે.
તથા તેજ આચાર્ય ભગવંતે પાસે સંજમ પામીને, તે મહાપુરુષોની સેવા કરીને, વિનય અને વૈયાવચ્ચદ્વારા ગુરુએના આશીર્વાદ મેળવીને, શાસ્ત્રોના પારગામી બનીને,
Page #105
--------------------------------------------------------------------------
________________
પાળવા પૂર્વક
રહણશિ
સેવન કરતાં નથી
પ૬ સંપૂર્ણ યોગ્યતાના ગે ઉપાધ્યાય પદને પામેલા હેવાથી ચોથા નંબરે “નમો રવજ્ઞાચા' પર મુકવામાં આવ્યું છે.
તથા તેજ સૂરિભગવંતે પાસે પ્રવજ્યા પામીને, ગુરુઓની નિશ્રામાં રહીને, ગુરુઓની આજ્ઞા પાળવા પૂર્વક દશવિધ સાધુધર્મને આરાધીને ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષાનું સેવન કરતાં નિરતિચાર ચારિત્ર પાળીને સંસારને પાર પામતા હેવાથી પાંચમાં પદે “નમો ટોપ સવ્યસાદૂઈ' પર મુકવામાં આવ્યું છે.
શંકા-ઉપરનાં પાંચ પદોમાં અરિહંત ભગવત અને સિદ્ધ ભગવંતે બનેના ગુણને વિચાર કરતાં અરિહંત ભગવતે કરતાં સિદ્ધ ભગવંતે ગુણમાં અનંતગુણા અધિક છે છતાં સિદ્ધ ભગવંતે કરતાં અરિહંત ભગવંતને પ્રથમ સ્થાને કેમ મુક્યા છે?
સમાધાનજે કે સિદ્ધ ભગવંતેનાં આઠે કર્મ ખપી ગયાં છે જ્યારે અરિહંત ભગવંતનાં ચાર કર્મ હજી ખપવાનાં બાકી છે એ અપેક્ષાએ અરિહંતથી સિદ્ધ ભગવંતેની મહત્તા, હોવા છતાં જગતના જીને અરિહંતભગવંતે પ્રત્યક્ષ ઉપકારી છે. સિદ્ધોના પણ અરિહંતે જ ઉપકારી છે, તથા જેટલા જી મેક્ષમાં ગયા છે, અને જે ભાવિમાં જશે હમણાં જે જઈ રહ્યા છે તે બધા સાક્ષાત્ અથવા નજીકની પરંપરાએ અરિહંત ભગવંતેનું જ અવલંબન મેળવીને ગયા છે અને જશે. માટે ઉપકારીપણાના મહાગુણની અપેક્ષાએ સિદ્ધ ભગવંત કરતાં અરિહંત ભગવંતને પ્રથમપદે મુકવામાં આવ્યા છે.
અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અસંગતા, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય, સહિષ્ણુતા, મૃદુતા, સરલતા, નિર્લો
Page #106
--------------------------------------------------------------------------
________________
પ૭
ભતા, ત્યાગ, આત્મસંયમ, ભાવસત્ય, ભાવશૌચ, અપરિગ્રહ વિગેરે સ્વભાવભૂત, આત્મગુણો જેનામાં પ્રકટ થયા હોય તેવા આત્માઓનું નામ લેવાથી પણ મહામંગલ ઉત્પન્ન થાય છે. તેવા સંતપુરુષનાં દર્શન કરવાથી દર્શન કરનારને આત્મા પવિત્ર બને છે. શ્રીઅરિહંતભગવંતેમાં ઉપરના બધા જ ગુણ હોય છે. ઉપરના બધા ગુણો જગતના સર્વ દર્શનકારેને માન્ય છે. ઉપરના ગુણે પિકી એક-બે-ગુણે પણ કોઈ મહાનુભાવમાં દેખાતા હોય તે પણ જગત તેનું દાસ બની જાય છે. એ ગુણેના વર્ણને સાંભળીને પણ મનુષ્ય પોતાના આત્માને ધન્ય માને છે. જગત આવા ગુણધારી પુરુષના ચરણમાં પિતાનું સર્વસ્વ પણ અર્પણ કરવા તૈયાર થઈ જાય છે. ગુણ એ એક અપૂર્વ કેટીની લોહચુંબક ધાતુ છે. લોહચુંબક માત્ર લેહને જ ખેંચે છે. જ્યારે ગુણરુપ લેહચુંબક તે જગતના મનુષ્યની સાતે ધાતુને આકર્ષે છે. આંબે દૂરદૂરથી આવતાં મુસાફરોને છાયા અને ફળ આપે છે. ચંદન કપાઈને-ઘસાઈને પણ અન્યને ઠંડક અને સુગંધ આપે છે તેથીજ હજારે ગાઉ તેનું આકર્ષણ રહે છે. જ્યારે ગુણ આત્મા તે પિતાનું ભલું કરે છે અને આશ્રિતનું પણ ભલું કરે છે.
જગતની સર્વ વસ્તુઓની ઓળખાણ સુલભ છે પરંતુ ગુણની ઓળખાણ અતિ દુર્લભ છે. જગતના પ્રત્યેક પદાર્થ સમજવા–એાળખવા સારુ અભ્યાસગ્રહો હોય છે. તેમ જ જગતના પદાર્થનું જ્ઞાન પામેલા હજારે નિષ્ણાતે મળી શકે છે પરંતુ આખા જગતમાં આત્મગુણ સમજવા માટેનું એક પણ અભ્યાસગૃહ નથી અને આત્મજ્ઞાન પામેલા નિષ્ણાતે પણ જગતમાં પ્રાયઃ કયાંય હોતા નથી, અને કદાપિ હોય તે પણ તે દેખાતા કે ઓળખાતા નથી.
Page #107
--------------------------------------------------------------------------
________________
૫૮
ગુણ અને ગુણની ઓળખાણ થયા સિવાય આત્મામાં જડ ઘાલીને બેઠેલા અવગુણે આત્મામાંથી જવા મુશ્કેલ છે.
જેમ સૂર્યાદિ પ્રકાશક વસ્તુઓની ગેરહાજરીમાં અન્યકાર જ નથી તેમ સમ્યગદર્શન, (જ્ઞાન, ચારિત્રાદિ ગુણો) આવ્યા સિવાય આત્માનું અજ્ઞાન જતું નથી.
અજ્ઞાન ન જાય ત્યાં સુધી ગુણ-ગુણની ઓળખાણ થાય. જ નહિ, ગુણ-ગુણીની ઓળખાણ વિના અવગુણે જાય જ નહિ, અવગુણે ઘટયા સિવાય ભવભ્રમણ બંધ થાય જ નહિ.
બસ, અજ્ઞાનતાથી અવગુણે અને તેથી ભવભ્રમણ દરેક જીવનું ચાલુ જ છે. આ બધું પરસ્પર કાર્ય–કારણ ભાવ હોવાથી અને આ રીતે અનંતા કાળથી ઘટમાળ ચાલુ રહેવાથી, સંસારને અંત થતું જ નથી.
આ સંસારને ઘટાડે હેય તે આત્માએ ગુણી પુરુષને ઓળખવા જ જોઈએ. કારણ કે ગુણોની ઓળખ વિના દેષ ઘટતા નથી, અને ગુણે ગુણવિના નિરાધાર રહેતા નથી, માટે ગુણના અથી જીવેને ગુણીની એાળખાણ અને તેને માટે ગુણીની સેવા અવશ્ય આદર કરવા એગ્ય છે. - જગતના બધા પ્રકારના ગુણ જ કરતાં દેવ અને ગુરુનું ગુણપણું વધારે છે. વળી જગતના બીજા ગુણી આત્માએને સહવાસ થાય યા ન પણ થાય, પરંતુ દેવગુરુને સહવાસ. મનુષ્ય માત્રને અવશ્ય થાય છે. એથી દેવ ગુરુમાં રહેલા ગુણ કે અવગુણ ભક્ત લેકમાં આવ્યા વિના રહેતા નથી. જેમકે-- હિંસક-દે અને હિંસક-ઉપદેશકેના સંસ્કાર તેમના ઉપાસર્કમાં જવાથી તે ભક્ત લેકે પણ શિકાર વિગેરે હિંસાએ અને ધર્મબુદ્ધિથી યજ્ઞાદિ ક્રિયાઓમાં પ્રાણીઓનાં બલિદાન
Page #108
--------------------------------------------------------------------------
________________
૫૯
આપે છે. જ્યારે વિચારવામાં આવે તે આપણને દીવા જેવું સમજાય કે, અરિહંત પરમાત્મા આદિ પાંચે પરમેષ્ઠિઓના. જીવનમાં કયાંય દેષને અંશ પણ મલે નહિ. શ્રીજૈનશાસનની ધર્મને લગતી બધી બાબતે ગુણની જ મુખ્યતામાં નક્કી. થએલી છે. શ્રીજનશાસનની માન્યતાઓ :
શ્રીનશાસનના મતે જ્યારે સંપૂર્ણ પણે દેન–અવગુણે-- ને નાશ થાય ત્યારે જ આત્મામાં દેવત્વ એટલે અરિહંતપણું. અને સિદ્ધપણું પ્રગટ થાય છે. બાહ્ય-અત્યંતર હજારે ગુણે. પ્રકટ થયા હોય તેવા આત્માએ જ શ્રીવીતરાગ શાસનના સાધુમુનિરાજ થવાને એગ્ય ગણાય છે. સાધુદશા કરતાં વિશેષ. ગુણે પ્રકટ થયા હોય તે જ મહાત્મા ઉપાધ્યાયપદને લાયક ગણાય છે. ઉપાધ્યાયદશાથી પણ ઘણું અધિક ગુણે પ્રકટ થયા. પછી આચાર્ય પદની યોગ્યતા આવે છે. પદની યોગ્યતા માટે. આપણે આગળ ઉપર વિચારીશું, ઉપરોક્ત પાંચે પદસ્થ મહાપુરુષને સિાધુ થકી ઉપાધ્યાય, ઉપાધ્યાય કરતાં આચાર્ય. આચાર્યથી સિદ્ધ અને સિદ્ધથી પણ અરિહંત એમ ક્રમશઃ] એકએકથી અધિક મહાગુણી માનવામાં આવે છે. તે જ પાંચ મહાપુરુષને પરમેષ્ઠિ ભગવંતે માનવામાં આવ્યા. છે. પાંચ મહાપરમેષ્ઠિભગવંતને નમસ્કાર કરે તે જ નમસ્કારમહામંત્રી કહેવાય છે. તેથી જ નમસ્કારમહામંત્રને. અભ્યાસ આત્માને મહાહિતકારક થાય છે. કારણ કે, નમસ્કારમહામંત્રના અભ્યાસથી ઉપરોક્ત પંચમહાપરમેષ્ઠિભગવંતની. એાળખ શરુ થાય છે. એટલે કમશઃ દેવ-ગુરુની ઓળખાણું. વધવા માંડે છે; દેવ-ગુરુની ઓળખાણ વધવાથી આદર વધે છે,
Page #109
--------------------------------------------------------------------------
________________
૬૦
(દેવ-ગુરુને!) આદર વધવાથી (દેવ-ગુરુને!) પરિચય વધે છે અને ક્રમે કરીને ગુણની એળખાણ અને આદર વૃદ્ધિ પામે છે.
પંચપરમેષ્ટિ ભગતાને આશ્રય લેનાર આત્મા પોતે જ ગુણનેા અર્થી થવાથી પરપરાએ સાધુપણું, વાચકપણું, સૂરિપણું, તીર્થંકરપણું અને સિદ્ધપણું પ્રાપ્ત કરનાર અને છે. માટે સંસારનાં કારમા દુઃખાથી આપણા આ આત્માને સર્વકાલીન મુક્તિ અપાવવી હોય તા પંચમહાપરમેષ્ઠિ નમસ્કાર મહામંત્રને સમજણપૂર્વક આદરવા ઉદ્યમ કરવા જરૂરી છે.
"
જૈનશાસનના સિદ્ધાંતા ગુણના જ પોષક અને ‘ સારું તે મારું માનતા હોવાથી વ્યક્તિને કે વેષને આદર નથી આપતા, પરંતુ ગુણને આદર આપે છે. અને તેથી તેના ઉપાસકને જગતની કોઈ પણ વ્યક્તિમાં ગુણ હોય તે સ્થાનમાં આદર વધતા જ રહે છે. પૂર્વના મહાપુરુષાએ પણ તટસ્થ ભાવે ગુણાની કેટલી સુંદર સ્તવના કરી છે?
"6
'भवबीजांकुरजनना, रागाद्याः क्षयमुपागता यस्य । ब्रह्मा वा विष्णुर्वा, हरो जिनो वा नमस्तस्मै ॥१॥
""
.46
""
यस्य निखिलाश्च दोषा न सन्ति, सर्वे गुणाश्च विद्यन्ते ब्रह्मा वा बिष्णुर्वा, हरो जिनो वा नमस्तस्मै ॥२॥ અર્થ :–સંસારવૃદ્ધિના કારણરૂપ કેધાદિ કષાયેા અને શબ્દાદિ વિષયેાને ઉત્પન્ન કરનાર અથવા પોષનાર રાગ, દ્વેષ અને અજ્ઞાનતા, જેના સર્વથા ક્ષય થઈ ગયા હૈાય, તથા જેના અધા દોષો-અવગુણેા નાશ પામ્યા હોય અને સવ ગુણા પ્રકટ થયા હોય પછી તે ભલે બ્રહ્મા હોય, વિષ્ણુ હાય, શ'ભુ હાય, બુદ્ધ હોય અથવા જિનેશ્વર હોય તે સર્વેને અમારા નમસ્કાર થાઓ.
Page #110
--------------------------------------------------------------------------
________________
ઉપરના શ્લોકનો ભાવ વિચારનાર બુદ્ધિમાન મનુષ્યને જરૂર ખ્યાલ આવશે કે આ શાસનમાં [શ્રીજૈનશાસનમાં ! ગુણાનુરાગ કેટલે ઠાંસી-ઠાંસીને ભર્યો છે? અને તેથી જ ગમે તે ગુણી–આત્માને નમસ્કાર કરતાં ગુણને અર્થી જરા પણ ” ખચકાતું નથી. પરંતુ ગુણની સંપૂર્ણતા અને સર્વદેષને અભાવ જેનામાં હેય એવા આત્માઓ ખરી રીતે વીતરાગ. તીર્થકરદે કે સામાન્ય કેવલી ભગવંતે જ હોઈ શકે છે. એ ગુણના ઉપાસક પ્રત્યેક મનુષ્યને માન્ય જ હોય એમાં વાં હેય નહિ. વળી તે જ મહાપુરુષ ફરમાવે છે કે, ___ “गता ये पूज्यत्वं प्रकृतिपुरुषा एव खलु ते,
जना दोषत्यागे जनयत समुत्साहमतुलं । न साधूनां क्षेत्रं न च भवति नैषर्गिकमिदं,
गुणान् यो यो धत्ते स स भवति साधुर्भजत तान्" ॥१ અથ:-આ જગતમાં જેટલા મહાન પુરુષ થયા છે, જે જે મહાપુરુષ જગતના પૂજ્યપણને પામ્યા છે, (તે તે. બધાએાને બુદ્ધિપૂર્વક વિચાર કરાય તે ચક્કસ સમજાય કે) એકવાર બધા તદ્દન સામાન્ય કક્ષાના આપણા જેવા મનુષ્યો જ હતા.
સૌ પ્રથમ નિશાળમાં કેટલાક બાળકે ભણવા આવે છે ત્યારે તે બધા જ “ઢ” જેવા હોય છે. એકડો પણ કાઢતાં આવડતું નથી હોતું. તેમાંથી કેટલાક એકડો કાઢતા-કાઢતા કંટાળી જાય છે અને તે નિશાળને ત્યાગ કરે છે, કેઈક એક. ચોપડી, કેઈ બે ચેપડી, કેાઈ ત્રણ, ચાર કે પાંચ ચોપડીઓ ભણને ખસી જાય છે અને અધુરા ભણતરથી કે તદ્દન ભણ્યા વગર રહીને બિચારા મજૂરી કરીને પણ આજીવિકા પામતા
વાર બાજ નિશાળમાં છે
Page #111
--------------------------------------------------------------------------
________________
નથી. કેઈક મનુષ્ય નિશાળને વલ જ રહે છે. દુઃખ ભગવીને પણ પ્રયાસ ચાલુ રાખે છે. અને છેવટે મહાવિદ્વાન બની હેડમાસ્તર, ન્યાયાધીશ, બેરિસ્ટર, અને દીવાન સુધીના સ્થાને મેળવવા ભાગ્યશાળી બને છે. અને હજારે મનુષ્યને આગેવાન થાય છે.
આ બધા જેમ એક દિવસ એક જ નિશાળના વિદ્યાર્થીઓ હતા. છતાં તેમાંના કેટલાક મજુરજ રહે છે. અને કેટલાક મોટા પુરુષ બને છે, કે જેઓ બજારમાં કે શહેરમાં ફરવા નિકળે ત્યારે હજારોની સલામે પામે છે. તે જ પ્રમાણે પંચમહાપરમેષ્ઠિ ભગવંતે પણ પરમેષ્ઠિાણું પામ્યા પહેલાં આ સંસારરુપ નિશાળના વિદ્યાર્થી જ હતા. આપણા બધાના સહાધ્યાયીએ જ હતા. તે મહાપુરુષ સદ્ગુરુએરૂપ અધ્યાપકને આશ્રય પામીને, તેઓની દેરવણું મેળવીને આત્મસ્વરૂપ સમજવા અને પામવાના અભ્યાસમાં આગળ વધતા જ રહ્યા; પાછા ન જ પડ્યા. અને ગમે તેવા મુશ્કેલીના સંગમાં પણ કંટાળે લાવ્યા વિના આત્મસ્વરૂપ સમજતા ગયા. શ્રી જૈનશાસન રૂપીનિશાળની આરાધના ચાલુ રાખી. અધ્યાપક સુગુરુઓના સેવક બની, તેમના વચનમાં સર્વસ્વ સમર્પણ કરી, સુવર્ણ જેવું શુદ્ધ આત્મસ્વરૂપ પ્રકટ કરી શક્યા.
હે મહાનુભાવ! ગુણની પ્રાપ્તિમાં અને દેના ત્યાગમાં જેમ બને તેમ આદર વધારે. જો તમે ગુણદોષને ઓળખશે નહિ, ગુણના આદરમાં અને દોષના ત્યાગમાં સાવધાન નહિ બને તે આ પરમેષ્ઠિપણું (સાધુપણું) એમ ને એમ આત્મામાં આવી નહિ જાય. અથવા જેમ મેરુપર્વત ઉપર કલ્પવૃક્ષ ઉગે છે, હિણપર્વતમાં રને ઉત્પન્ન થાય છે, તેમ આવા પરમેષ્ઠિ
Page #112
--------------------------------------------------------------------------
________________
પુરુષને ઉત્પન્ન થવાનું કેઈ એક જ ક્ષેત્ર નથી કે તેમાં જે ઉત્પન્ન થાય તે જ મહાપુરુષે બને. ઈવાકુ અને હરિવંશ જેવા ઉત્તમ કુળમાં જન્મીને પણ સુભૂમ, બ્રહ્મદત્ત અને વસુરાજા જેવા અનંતા આત્માઓ કર્મના ચક્કરમાં પડી જઈ નરકનિગોદ અને પશુગતિઓમાં ચાલ્યા ગયા છે.
જે જે મહાનુભાવ આત્માઓ ગુણાનુરાગી, ગુણેના ખપી, ગુણગષક અને ગુણગ્રાહી બની, ગુણવાન થાય છે તે જ મહાનુભાવ મહાભાગ્યશાળી આત્મા સંસારમાં દેવમનુષ્યનાં [ દુઃખ વગરનાં] સુખે ભેગવી છેવટે પંચ મહાપરમેષ્ઠિપણાને પામે છે. માટે તે ઉત્તમ મનુષ્ય! તમે પણ દોષને ત્યાગ કરવાપૂર્વક ગુણને સેવનારા બને. - અહીં કેઈ પ્રશ્ન કરે છે, જેમ ગુણ સમજવા અને ગુણ લાવવા જેટલા મુકેલ છે. તેમ દેને સમજવા અને દેને કાઢવા તે પણ તેટલા જ મુશ્કેલ છે, એટલે ગુણની આવક અને દોષને નાશ અશક્ય ન ગણાય?
આ વાત બરાબર નથી. ગુણદોષની સમજણ અને તેનો આય-વ્યય દુઃશકય જરૂર છે પણ અશક્ય તે નથી જ. કેમકે જે છ આત્માને સમજ્યા જ નથી, જેણે સમજવાને ખપ પણ કર્યો નથી, તેને પુણ્ય-પાપ પણ સમજવું મુશ્કેલ છે. પુણ્ય-પાપ ન સમજાય તેને પરલેકનાં નરકાદિ દુઃખની વાત તે ગળે ઉતરે જ શાની! જેઓને ચાર ગતિરુપ ચેરાસી લાખ યૂનિસંસારનું પરિભ્રમણ ન જ સમજાય. તેવાઓને તે ભલે ન સમજાય પરંતુ જે ભાગ્યશાળી આત્માઓ જીવ અને પુદ્ગલનું સ્વરુપ સમજ્યા હોય, શુભાશુભ કર્મોના ગે સંસારનું પરિ. ભ્રમણ ચાલુ છે, આત્મા પિતાની અજ્ઞાનતાથી જ દુખ ભગવે
Page #113
--------------------------------------------------------------------------
________________
છે, એવું જેમને સંપૂર્ણ સમજાયું હોય તેવા આત્માઓને ગુણાનુરાગ અને ગુણાદર જરૂર સમજાય છે.
કાઈક મહાકવિ કહે છે કે –
“જૈસે કઈ થાન પર્યો કાચ કે મહેલ બીચ, ઠેરઠેર ધાન દેખ ભેંસ ભેંસ મર્યો છે
વાનર ક્યું મુઠી ભીચ પર્યો હે પરાયવશ, કુપમેં નિહાર સિંહ આપ કુદ પર્યો. હે,
સ્ફટિક કી શીલા કે વિલક્ય ગજ જાય અડ, નલીની કા શુકન કે કૌન ઉંધો કર્યો છે,
વેસે હી અજ્ઞાનભાવ માન છવ મુઢ બન, આપણે સ્વભાવ ભૂલ જગતમાં રૂલ્ય હે. પા”
ભાવાર્થ:-જેમ કાચના મહેલમાં પેઠેલે કુતરે પિતાના જ પ્રતિબિંબને હજારે કુતરારુપે માનીને ભસવા લાગે. સામેથી પણ તેના પ્રતિબિંબ ભસવા લાગ્યાં, આખા દિવસ દોડી દોડીભસી ભસીને કુતરે ત્યાંને ત્યાં મરણ પામ્યા.
અહીં જેમ કુતરાને દુખ દેનાર કઈ હતું જ નહિ છતાં પિતાની અજ્ઞાન દશાથી પિતાના પ્રતિબિમ્બને જ કારણ વગર શત્રુઓ બનાવી પિતાને ક્ષય પિતે જ નેતર્યો.
તેમ આપણા જેવા અજ્ઞાની છ જેટલાં દુખ પામે છે તે પિતાના પ્રતિબિંબ જેવા પિતાના જીવે જ ગયા જન્મમાં આચરેલાં પાપોનું પરિણામ છે.” એમ ચેખું ન સમજાવાથી વળી નવાં પાપ બાંધી કુતરાના જેવી જ દશા મેળવે છે.
કેઈક વાનરે એક ઘડામાં બેર ભરેલાં હતાં તેને લેવા તેમાં હાથ ઘાલ્ય, મુઠી ખૂબ ભરી. પરંતુ ઘડાનું મુખ સાંકડું હતું. હાથ બહાર નીકળી ન શકવાથી વાનર બૂમ પાડવા
Page #114
--------------------------------------------------------------------------
________________
લાગે અને હાથને ખેંચવા લાગ્યું. તે છેવટ સુધી સમજ નહિ કે મારી મહામુઠ જ મને પકડી રાખે છે. છેવટે તે પણ ત્યાં જ રાડો પાડી મરણ પામે.
તેમ આપણે આ મૂખ આત્મા કેઈક વાર મનુષ્ય જન્મ પામવા છતાં, સુદેવ, સુગુરુ, સુધર્મના ક્ષેત્રમાં ઉત્પન્ન થવા છતાં વાનરની માફક પિતાની વિષયકષાયની મુઠ છોડતું નથી. સુદેવ, સુગુરુ, સુધર્મને ભજતે નથી, અને કુદેવ, કુગુરુ, કુધર્મને તજ નથી. એમ એ પોતાને મનુષ્ય જન્મ એળે ગાળી પાછે સંસાર અટવીને મુસાફર બની જાય છે.
જેમ એક કુવા ઉપર સિંહ ગયે. પાણીની આશાથી કુવામાં નજર નાંખી. તેમાં તેણે પોતાનું પ્રતિબિંબ જોયું. આ કેઈ બીજો સિંહ આવ્યો છે અને તે આ વનનો માલિક બની જશે. એમ વિચાર કરી સામા સિંહ ઉપર ગર્જના કરી એટલે સામેથી પણ પ્રતિધ્વનિત ગર્જના સંભળાઈ સિંહથી તે ન ખમાયું. કુવાન સિંહ ઉપર ફાળ મારી, અને પિતાના જ પ્રતિબિંબદ્વારા પોતાના પ્રાણ ખેયા.
તેમ આપણે આ બેભાન આત્મા પિતાની સમજણ બેઈ નાંખીને ઉદય આવેલાં પોતાનાં જ પાપેદય રુપ પ્રતિબિંબથી ઉત્પન્ન થયેલાં નિમિત્તે જોઈને દ્વેષ પામે છે. તે નિમિત્તોનો નાશ કરવા ઘણા કુતર્કો કરે છે. નિમિત્તોનો નાશ કરવા જતાં હજારે ગમે તેવાં નવાં પાપ સેવીને પોતે જ પાયમાલ થઈ જાય છે; પરંતુ કમના ઉદયથી દુઃખે આવ્યાં છે. દુષ્કર્મોને નાશ થવાથી જરૂર દુઃખને નાશ થઈ જશે. એમ પતે વિચારે કરતું નથી. દુખથી હંમેશ ગભરાવા છતાં દુઃખદાયક સંસારને
1
Page #115
--------------------------------------------------------------------------
________________
તે ઘણું જ પિષણ આપે છે અને મહાપાપિ સેવી દુર્ગતિઓમાં ચાલ્યા જાય છે. '
જેમ કેઈક વનનો હાથી વનમાં ફરતે ફરતે એક સ્ફટિક રત્નની શિલા પાસે આવી પહોંચ્યા. શિલાને જોતાંની સાથે શિલામાં પિતાનું પ્રતિબિંબ દેખાયું. બસ, જગત સ્વભાવ જ ઈર્ષાથી ભરેલો છે. પ્રાણી માત્ર પર–બીજાનું કાંઈ પણ સારું જોઈ શકતું નથી. એટલે પિતના પ્રતિબિંબને બીજો હાથી માનીને તેના ઉપર ઈર્ષ્યા ઉત્પન્ન થઈ અને તેને મારી નાખવાના ઇરાદાથી દેડી દડીને સ્ફટિકની શિલા ઉપર દતુશળના પ્રહારે શરુ કર્યા. શિલા ઘણું જ મેટી હતી. પોતે દોડે તેમ શિલાને હાથી પણ દોડતે જણાતે હતો. પિતાના બધા જ આવેશે સામા હાથીમાં દેખાતા હતા. “કોધાવેશ ભાન ભૂલાવી દે છે એટલે હાથી છે કે શિલા તેને તેને ભેદ રહ્યો જ નહિ. વારંવાર પ્રહાર કરવાથી દંતુશળ નાશ પામ્યા. વેદના ઉત્પન્ન થઈ અને પોતે જ મરણને શરણ થયે.
આપણો અજ્ઞાનમાં તરબલ બનેલે આ “આત્મા પણ બીજાનું ભુંડું કરીને પણ પિતાનું ભલું કરવા ઈચ્છતા હોવાથી અનંતા કાલથી રખડે છે. મહાપુણ્ય મનુષ્ય જન્મ પામીને પણ ઈર્ષ્યા આદિ દે દ્વારા અન્યનું ભુંડું કરીને પોતાનું જ ભુંડું કર્યા કરે છે અને હાથી જેમ પિતાના જ પ્રતિબિંબ સાથે યુદ્ધ કરીને મરણ પામે તેમ બધા જ પિતાના જ કાર્યો દ્વારા પિતાનું અહિત કરે છે.
કેઈક શિકારી પિપટને પકડવા એક નળી ઝાડ સાથે આંધે છે તેમાં પિપટ આવીને ફસાઈ જાય છે. તેમ આ જગતમાં અનંતા કાળથી કર્મશિકારીએ જગતના પ્રાણીઓ રુપ પિપટના
Page #116
--------------------------------------------------------------------------
________________
૬૭
સમુદાયાને ફસાવવા આ જગતમાં તમામ મેાહક સાધને ગાઠવ્યાં છે તેમાં ઘણી મેાહક સામગ્રીઓ પ્રાણીઓને ભાનભૂલા અનાવી દે છે તેથી જીવા બિચારા કચારે પણ વિચાર કરતા નથી કે હું આમાં ફસાઈ જઈશ હું દુતિમાં જઈશ મારુ પુણ્ય ખવાઈ જશે.
શ્વાન, વાનર, સિંહ, હાથી અને પેાપટ-જેમ પેાતાના જ અજ્ઞાનથી પોતાના જ હાથે પેાતાની પાયમાલી નાતરે છે, પોતાના વત માન અને ભવિષ્યના નાશ કરે છે, તેમ આપણે! આ જીવ અનંતા કાળે કોઈકવાર મનુષ્યપણું કે દેવગતિ પામીને પણુ આપસ્વભાવ સમજવા તૈયાર થતા નથી પણ વિષયે અને કષાયેથી પરવશ બની, ગુણ-ગુણીની એળખાણ પામ્યા વગર કુદેવ, કુગુરુ, કુ, કુમિત્ર, પરિવાર, કુગ્રામ, કુસંગતિ, કુઆગમા, કુગ્રન્થા અને કુટેવાને વશ અની રત્નચિન્તામણિ જેવા મનુષ્ય અને દેવાના ભવ બગાડી સંસારમાં ચાલ્યે જાય છે. અનંતા કાળ એકેન્દ્રિય-એઇન્દ્રિય તૈઇન્દ્રિય ચૌરિન્દ્રિય અને અસંજ્ઞી–સ'ની–પચેન્દ્રિય પશુએના ભવા અને નારકીના ભવે। પામી અનતાનત દુઃખાને ભગવનાર બને છે.
ઉપરની દલીલેાથી સમજીને કુવાસનાએથી છુટા થવાની "ઈચ્છા થતી હોય તે ઉપર બતાવેલા કુદેવાદિને, એમના સ્વરૂપને સપૂર્ણ પણે ઓળખેા અને તેવાઓ જે જે હોય તેમના ત્યાગ કરવાપૂર્વક ગુણગુણીની આળખાણ કરા. અને વહેલી તકે સુદેવ, સુગુરુ અને સુધર્મની એળખાણુ, આદર અને સ્વીકારમાં તત્પર અના તે જ એકાન્ત હિતકારક છે.
હવે એક વાત એ પણ સમજવાની છે અને તે એ જ કે આ જગતના જીવાના ચાર વિભાગ આત્માની ચાર દશા મુજબ થઈ
Page #117
--------------------------------------------------------------------------
________________
૬૮
શકે.તે આ પ્રમાણે ભવાભિન‘દિતા, પુદ્દગલાનંદિતા આત્માનંદિતા અને સહજાન'દિતા આ ચારે આત્માની દશાએ છે તેમાં પહેલી એ આત્માની વિભાવદશા છે અને ત્રીજી એ સ્વભાવદશા છે. પહેલી એ દશામાં રહેલા જીવા હિર્મુખ છે, માટે તે હિરાભા કહેવાય છે. ત્રીજી દશામાં રહેલા જીવા અંતમુ ખ છે તેથી તેઓને અંતરાત્મા કહેવાય છે. અને ચેાથી દશામાં વતા જીવા સ્વમુખ એટલે સ્વભાવસ્થ હેાવાથી પરમાત્મા કહેવાય છે. આ ચાર દશા પ્રમાણે જીવા પણ ચાર પ્રકારના છે. ભર્યાભન્દી, પુદ્ગલાનદી, આત્માની અને સહુજાન'ન્રી તેમાં પહેલા નખરના જીવે અનંતા હોય છે. ભવાભિની એટલે ભવસ'સારને જ સારા માનનારા આ બધા જીવા મહામિથ્યાષ્ટિ જ હાય છે. તે પોતે ડુખે. અને આશ્રિતા તથા સેાખતીએને પણ ડુબાવે. ભવાભિન'ન્રી જીવાથી બધાં સ્થાને ભરેલાં હોય છે. ચારે ગતિ અને ચૌદ્યરાજ લેાક ભવાભિનઢીએથી ભરેલા છે.. ભવાભિન ીઓનું એ કેન્દ્રસ્થાન છે.
બીજા આત્માએ પુદ્ગલાનદી ગણાય છે. આવા જીવેા તદ્ન થાડા હોય છે. આ જીવાને ધર્મની રુચિ હોવા છતાં ભવસ્થિતિપરિપાક ન થવાથી પુદ્ગલના રાગ ઘણા હોય. છે પણ તે સંસારનાં વખાણ ન કરે. સ`સારને સારા ન માને. તેને ધર્મની વાતા ગમે પણ આદર ન થાય, આગળ વધવાની ભાવના હાય, છતાં પુદ્ગલમાં આસક્ત હોય. આ બન્ને વિભાવદશા છે.
ત્રીજા આત્માએ આત્માનઢી કહેવાય છે. તેવા આત્માએ તા બીજા નબર એટલે પુદ્ગલાનંદી કરતાં પણ અતિ અલ્પ હાય છે. આવા આત્માઓને સંસાર ખિલ્કુલ ગમતા નથી.
Page #118
--------------------------------------------------------------------------
________________
તેમને પુગલરાગ પણ લગભગ નષ્ટ થવા માંડયે હોય છે. ઘણા પ્રમાદ નષ્ટ થયા હોય. બાકીનાને પણ નાશ કરવાની ક્રિયા ચાલુ જ હોય. તેમને આત્માની બધી વાતે દેવતાઈ સુખ કરતાં વધુ વહાલી લાગે. સંસારનાં તુરછ સુખે સંધ્યાના રાગ જેવાં સમજાઈ ચૂક્યાં હેય. તેમની બધી ક્ષણે અને ત્રણે વેગ આત્મચિંતવનમાં જ હેય. શરીરમાં રહેવા છતાં તેઓ શરીરથી ન્યારા જ રહે છે. અનંતકાળથી શરીર પાસે થયેલું લેણું આત્માનંદી આત્માએ છેલ્લા ભવમાં છેલ્લી ક્ષણમાં વસુલ કરે છે. •
ચેથા સહજાનંદી આત્માઓ - ભવસ્થ કેવલી ભગવતે અને સિદ્ધ ભગવંતે. આવા આત્માઓ, પહેલા નંબરના ભવાભિનંદી જીના અનંતમાં ભાગ હોય છે. તથા બીજા અને ત્રીજા નંબરના જીથી અનંતગુણ હોય છે. | સહજાનંદદશા આત્માને મૂલ સ્વભાવ છે. તે દશા પ્રકટ કરવા માટે આત્માનંદદશાની ખાસ જરૂર છે. ભવાભિનંદિપણું અને પુદ્ગલાનંદિપણું ગયા વગર આત્માનંદદશા આવતી નથી. આત્માનંદપણું પ્રકટ કરવા સારુ અને ભવાઅભિનંદિતા અને પુદ્ગલાનંદિતાને ત્યાગ કરવા સારુ કાંઈ પણ અનુકૂળ સાધનની અવશ્ય જરૂર છે. તથા ગુણ પ્રકટ કરવા માટે પણ અનુકૂળ સાધનની જરૂર છે. આ બધું સૂચવે છે કે, પંચમહાપરમેષ્ઠિની સંપૂર્ણતા સમજાઈ જાય અને તે મહાપુરુષોનાં
સ્વરૂપે આત્મામાં વણાઈ જાય તે ભવાભિનંદિપણું અને -પુદગલાન દિપણું જરૂર ઘટવા માંડે અને છેવટે આત્માની અને વિભાવદશાઓ સર્વથા નાશ પામે અને આત્માનંદદશા
Page #119
--------------------------------------------------------------------------
________________
७०
પ્રકટ થાય. આત્માનં દિપણું આવ્યું એટલે સહજાનદિપણુ ચાક્કસ આવે જ.
ઉપરની વાતને નિચેાડ એ જ છે કે, “આત્મામાં ઘર કરીને બેઠેલા દાષાને કાઢવા માટે અને સર્વથા અદૃશ્યભાવને પામેલા ગુણાને પ્રકટ કરવા માટે પંચમહાપરમેષ્ટિ ભગવતાનું અવલખન એજ અસાધારણ કારણ છે.”
શંકા-આખી દુનિયા ગુણુને પક્ષપાત કરે છે છતાં ગુણ પ્રકટ કેમ થતા નથી?
સમાધાન-ગુણની એળખાણુ આવ્યા સિવાય ગુણની શેાધ થતી નથી. શેાધ કર્યા વિના વસ્તુ જડે શી રીતે ? જેમ ખાવાઈ ગએલી વસ્તુને જે માણસ એળખતા હોય તેજ ગાતી શકે છે અને ઓળખનાર માણસ શોધ કરે તે ખાવાએલી વસ્તુ પ્રાયઃ મેળવી શકે છે.
શંકા-ગુણની એળખાણ શી રીતે થાય? અને ગુણ રહે છે કાં?
સમાધાન – મન, વચન અને કાયાથી, ક્રિયાથી કે સ્વભાવથી આપણું કે અન્યનું અહિત ન થાય એવું જેનામાં આચરણ દેખાતું હોય, તે આત્મા ગુણવાન છે. જેને એવા ગુણી આત્માઓને સહવાસ પસંદ પડવા શરુ થાય ત્યારે તેનામાં ગુણા આવીને વસવા માંડે છે.
શકા– એવા ગુણી આત્માએ કાણુ હોઈ શકે ? સમાધાન- સ“પૂર્ણ પણે પચમહાપરમેષ્ટિ ભગવત અને દેશથી અન્ય આત્માએ પણ હાય.
શકા-આપણા જીવે ઘણીવાર ગુણી આત્માઓને સહવાસ
Page #120
--------------------------------------------------------------------------
________________
૭૧
કર્યો છે. તેમની સેવા પણ કરી છે. એમ શાસ્ત્રોમાં કહેવાય છે તે પછી આપણે આત્મા ગુણ કેમ ન બન્યા?
સમાધાન- અનંતકાલથી અત્યારસુધી અનેક વાર ભલે સંગત કે સેવા મળી હોય પણ ઓળખાણના અભાવે કરેલી સંગત કે સેવા ખાસ ફળ આપનાર બની શકી નથી.
કેઈ કવિવર કહે છે કે – “જિણ ખેજા તિણ પાઈએ, ગહરે પાની પૈઠ; મેં બહુરી ઢંઢત ગઈ રહી કિનારે બેઠ.”
અર્થ– જે માણસ શેધ કરે છે તે પામે છે. કવિ કહે છે કે, હું એક મેતીની ખાણમાં મેતી શેધવા ગયે હતે. ગયો વહેલે પરંતુ કિનારા ઉપરજ બેસી રહ્યો એટલે વખત ઘણે લાગવા છતાં ભૂખ્યા-તરસ્ય મહેનતનું ફળ પામ્યા વિનાજ પાછા આવ્યા અને ઘણું સાત્વિક મનુષ્યો મારી પછવાડે મોડા–મેડા આવ્યા પરંતુ તેમણે ઉંડા પાણીમાં પેસી શોધ કરીને હજારો સાચાં મેતી મેળવ્યાં. નિચેડ એ જ છે કે, “કઈ કઈને કેડ મત પડા, કેડે પડ્યા આણે કાજ
કેઈની પાછળ કઈ પડશે જ નહિ, કારણ કે, પાછળ પડેલા કામ કરીને જ વિરામ પામે છે. શ્રદ્ધા, સમજણ અને સાત્ત્વિકભાવ આ ત્રણ ગુણે આત્માના બધા ગુણેને પ્રગટ કરે છે. માટે પૂર્વપુરુષના વચનમાં શ્રદ્ધા મજબુત બનાવીને પંચમહાપરમેષ્ઠિ ભગવંતને સમજવા ભાગ્યશાળી બને અને સમજ્યા પછી તેમના ગુણે જ આપણા ગુણોને પ્રકટ કરાવવામાં મદદગાર થશે.
શંકા-શાસ્ત્રમાં કહેવાય છે કે, એક આત્મા અનંતાનંત
Page #121
--------------------------------------------------------------------------
________________
૭ર
કર્મોથી લેપાએલે છે. અને તેથી જ અનંતા અવગુણથી ભરેલો છે. તે આત્મા કર્મ અને અવગુણોથી મુક્ત કેમ બની શકે?
સમાધાન – જેમ કઈ કેડ, બે કેડ કે પાંચ-દશ કેડને દેવાદાર હોય છે, પરંતુ પોતે સાહુકાર અને ખાનદાન કુલને હેવાથી તેના ચિત્તમાં કરજ ખુંચ્યા કરે છે. જ્યારે દેવું ચુકાવું, એમ ભાવના ભાવ્યા જ કરે છે. તેને કઈ સાર સલાહકાર મળી જાય છે તે તેમની સલાહ અને સહાયથી લેણદારને મળીને દેવાના હફતા કરી આપે છે. ત્યારથી વ્યાજ બંધ થાય છે.
જ્યારે બીજી બાજુ મૂલ દેવું આપવા ઉદ્યમ ચાલુ કરે છે. ખર્ચ ઘટાડે છે એટલે આવક વધે છે. વ્યાજ બંધ થવાથી થોડા જ કાળમાં દેવું પણ ઘટવા માંડે છે. સ્વભાવ જ એ છે કે, દેવું ઘટવા માંડે એટલે શાંતિ વધવા માંડે. મેજશેખ કરતાં પણ જેને કરજ ચુકાવવું વધારે પસંદ હોય તેના લેણદારને પણ તેની ઉપર દયા ઉપજે છે. અને એથી કરજદાર મુદ્દલ મુડી આપી હેલામાં વહેલી તકે કરજ મુક્ત થઈ જાય છે.
બીજી બાજુ કેટલાક કરજદાર ફક્ત હજાર, બે હજારના જ દેવાદાર હોય છે, પરંતુ જીદગી સુધી કાયમ દેવું. ચુકાવતા રહેવા છતાં દેવું ઓછું થતું જ નથી. બધી કમાણી વ્યાજમાં જ હેમાય છે. મુદલ મુડી જેમની તેમ દેવી જ રહે છે. તેઓનું માનસ સડેલું હોવાથી ગમે તેટલું કરજ હોય તો પણ તેમના મોજશોખ ચાલુ જ રહે છે. તેમને માથે દેવું છે તેની ચિન્તા થતી જ નથી. એટલે ગમે તેવા વ્યાજે પૈસા ઉપાડીને પણ નાટક વિગેરે જુએ છે. તેમની ભાવના બુરી હોવાથી મનમાં વિચાર કરે છે કે, મળશે તે આપશું નહિ તે આપનારા મરશે. તેથી સવાયા-ડોઢા લખી આપીને પણ પિતાના વિલાને
Page #122
--------------------------------------------------------------------------
________________
-
૭૩
ચાલુ રાખે છે. તેઓ બિચારા પિતે આખી જિંદગી ગુલામ જેવું જીવન ભેગવી પાછળના સંતાનોને પણ કરજમાં ડુબેલાં મૂકી જાય છે. જમીન, જાગીર કે ધન-મિલકત હોય તે પણ ગીરવી-અડાણું મૂકીને મરે તેથી પાછળનાં સંતાને પણ બાપડા એવા જ કરજવાન રહી ગુલામ જીવન જીવી તે પણ પિતાની પાછળનાને દેવાદાર મૂકતા જાય છે.
એક પામરની ટુંકી સ્થા એક પામર એક વાર પિતાની સ્ત્રી સહિત કે વેપારીના ઘેર ગયે. શેઠને કહે રૂા. ૧૦૦ અમારે અંગ ઉધારે લેવા છે. ખળામાં પાછા આપીશું. શેઠ કહે છે રૂ. ૧૦૦ ના રૂા. ૧૨૫ પાછા લેશું. પામરે હા કહી. દસ્તાવેજ થયે. બૈરી તેના ધણુને કહે છે, કે શા માટે લો છો? મજુરી કરીને ગુજરાન ચલાવીશું. મતના રૂા. ૨૫ શું કરવા ગુમાવે છે! પામર, બૈરીને જવાબ આપે છે, મલશે તે આપીશું નહિતર શેઠ શું ધુડ લેવાનો હતો? શેઠ તે રૂા. ૨૫) કમાતે-કમાશે પણ હું તે આજે રૂ. ૧૦૦) કમાયે.
આ કથાથી સમજી શકાય તેમ છે કે, આપણે પણ લગભગ એવા છીએ. પરલેકને વિચાર માત્ર નહિ કરનારને વખતે કઈ ટેકે ત્યાં તે ઝટ જવાબ આપશે કે, “પરભવ કેણે જોયે છે? એ તો સૌનું થશે તે આપણું પણ થશે.” એટલે ઉપરના પામરની માફક આ ભવમાં અન્યાયથી ધન મેળવીને પણ વિલાસ ભેળવવામાં આપણને જરાપણ ભય થતું નથી. અને મેટે દેવાદાર પણ જે વિચારક અને
Page #123
--------------------------------------------------------------------------
________________
ખાનદાન સજજન હોય તે દેવામાંથી ચોક્કસ છુટ થઈ શકે છે. પણ જો તેમ અનંતકાળથી કમને દેવાદાર બનેલા આત્મા વિચારક બને છે તે તુરત તેને ગુણાનુરાગ પ્રગટ થાય છે. ગુણાનુરાગ આવ્યા પછી ખાનદાની સજનપણું આવતાં વાર લાગતી નથી. એટલે તેને સાધુ અને ગૃહસ્થના. ઉત્તમ કેટીના આચારે પસંદ પડવા માંડે છે. હિંસા, જુક, ચારી મિથુન અને પરિગ્રહ-મમતા ઘટવાં શરૂ થાય છે. કેધાદિ. કષાયે મંદ થવા માંડે છે. અશુભ પ્રવૃત્તિઓ ઘટવા માંડે છે અને શુભપ્રવૃત્તિઓ વધવા માંડે છે. નાલાયકે, ગુંડાએ, આખલાઓ, અને સફેદ ઠગની સંગતિ ઝુટવા માંડે છે. સાધુ-સંત, સાક્ષરે, પંડિતે અને ગુણીજનોને સહકાર શરૂ થાય છે. એટલે સાબુના ઘસારાથી જેમ મેલ નાથવા માંડે છે તેમ ઉત્તમ પ્રવૃત્તિઓથી દો પણ નાશવા જ માંડે છે. કમે કરીને અધમ આત્માઓ પણ ઉત્તમ સંત બની જાય છે.
બીજા નંબરના દેવાદારોને દેવાની કશી પડી જ નથી. તેઓ કયારે પણ એમ વિચારતા જ નથી કે,
એક રામ ચઢતાં ગયું, રાવણ કેરું રાજ, સેલ રામ તુજ પર ચઢે, તું મૂરખ શિરતાજ.”
એક રામ ચઢવાથી રાવણનું રાજ ગયું તે મારા ઉપર આઠ રામ, સોલ રામ, વીશ રામ, વ્યાજ ચઢયા જ કરે છે. મારું શું થશે? બસ જેને દેવાનું દુઃખ થતું નથી તેનું કરજ જતું નથી અને સ્વતંત્રતાનું સુખ મળતું નથી. આપણે આ જીવડે પણ અનંત કાલથી સંસારમાં ભટકે છે. કેઈક વાર દેવનો કે મનુષ્યનો જન્મ મળી જાય છે. જે ત્યારે તે ધારે તે અનંતા કાળનું દેવું ચૂકવી શકે છે. પાપ ઘટાડીને કેમે કરી કમ
Page #124
--------------------------------------------------------------------------
________________
પ
મુક્ત પણ થઈ શકે છે. પરંતુ એવા વિચાર જ આવતા નથી. આજ લગભગ દરેકને વિલાસના, ભેગના, ટેસ્ટના, તફાનના જ વિચાર આવ્યા કરે છે. એક પાપ હજારા પાપ કરાવે છે. પ્રથમ સહુ એકલા હેાય છે. એકલા જ રહ્યા હોત તે સારૂ હતું. કાઈ ઉપાધિ ન થાત. એકલાનું પેટ ભરવું જરા પણ. મુશ્કેલ ન હતું. એકલેા આત્માનું કલ્યાણ સહેલાઈથી સમજીને આચરી શકે પણ ભાઈને વિલાસ જ જોઈએ છે. દેવના ભવા થવા છતાં ભૂખ મટી નથી. પશુગતિમાં પાડા-આખલાના ભવા પામી, હજારા ભેસા–ગાયા ભેાગવી વાંદરા-હાથીના ભવા પામી, હજારા સ્વજાતિની સ્ત્રીએ ભાગવી પણ જીવ ખાપડા ભૂખ્યા જ રહ્યો. એટલે અહિં પણ ‘એકડાનો બગડા' થયા. પછી તા જોઈ લ્યેા મજા ? ચાર-પાંચ છેકરાં થયાં. (એ બધાને પોષવાનું પાપ વધ્યું. આખી જીંદગી પેાતાનું પરિવારનું પેષણ કરવામાં
આ જીવનું સુધરવાની જગ્યાએ મગડ્યું.) અનંતા કાળનું કરજ દેવાનું મન જ ન થયું. જીંદગી બરબાદ ગઈ, ભવાની પરંપરા. વધી. પશુનાં અને નરકગતિનાં દુઃખા ભાગવવાની અને રાઈને સમય પસાર કરવાની અરઘટમાલા ચાલુ જ રહી.
ઉપરની હકીકતથી સમજી શકાય છે કે, આપણા જીવને ગુÍદર વધારવાની અને દોષ કાઢવાની અનિવાર્ય જરુર છે. ગુણુ વધે તા દ્વેષ ઘટે. ગુણા લાવવાનું શીખવા અધ્યાપક એટલે માસ્તરની ખાસ જરુર ખરી. ગુણેાના અધ્યાપક પચમહાપરમેષ્ટિ ભગવતા જ હોઈ શકે છે. પંચમહાપરમેષ્ઠિ ભગવંતા તે ગુણારૂપી હીરા-માણક, મેતી, રત્ના વિગેરે ઝવેરાતના ઝવેરી છે. એમના આશ્રિત જીવા પણ અવેરાતરૂપ ગુણાને પામીને ઝવેરી બની જાય છે અર્થાત્ પંચપરમેષ્ઠિ ભગવાના
Page #125
--------------------------------------------------------------------------
________________
૭૬
આશ્રય લેનાર પાતે પણ પંચમહાપરમેષ્ઠિ પદમાં ભળી જાય છે. હવે આપણે પાંચપરમેષ્ઠિ ભગવામાં મુખ્ય શ્રીઅરિહંત દેવ છે. તે અ`ગે વિચારીએ. અરિહત કહેવાય કાને ? અરિહંત પદ્મના અથ
નમો અદ્વૈિતાળ, નમો ઊ ંતાળ, નમો અહતાળ.' અર્થ - ’િએટલે અભ્ય ́તર શત્રુએ તેના ‘દૂત” એટલે નાશ કરનારા. ‘દૂં' એટલે ઈન્દ્રાદિકથી કરાએલી પૂજાને લાયક. બીજો અર્થ ગર' એટલે જેમનાથી લેાકાલેાકમાં કાંઈ પણ અજાણ્યું નથી તે, તથા શ્ર' એટલે કર્મરૂપ બીજો સર્વથા મળી જવાથી હવે સ'સારમાં ફરી નહિ ઉગનારા અર્થાત્ જન્મ-મરણથી મુક્ત બનેલા એવા શ્રી જિનેશ્વરદેવને મારા નમસ્કાર થાએ.
અરિહંત પરમાત્માએ એવા ઉચ્ચ કોટીના આત્માએ હાય છે. જેથી તેમનામાં પ્રગટ થએલા ગુણાને જાણવા કે સમજવાથી જરુર તેમના પ્રત્યે સદ્ભાવ જાગૃત થયા વિના રહેતા નથી.
હવે અરિહંત પ્રભુ સČજ્ઞપણું પામ્યા પછી કેવા હોય છે તે વિચારીએ.
અરિહંત પરમાત્માના આત્મામાં રાગ-દ્વેષ, અજ્ઞાનતા, સર્વથા નિર્મૂલ થવાની સાથેાસાથ બીજા પણ બધા મહાદોષા પલાયન થઈ જાય છે અને ચુણા પ્રગટે છે જેવાકે – આ જીવને અન'તા કાળથી પોતાનું દેનાર મહામિથ્યાત્વ સર્વથા ક્ષય થાય છે.
સ્વરુપ નહિ સમજવા
આ જીવને અનતાકાળથી ત્યાગની બુદ્ધિ જ ન થવા
Page #126
--------------------------------------------------------------------------
________________
G૭
દેનાર અવિરતિ મહાદોષ સર્વથા ક્ષય થાય છે.
આ જીવને અનંતકાળથી જગતના પદાર્થ માત્રની યથાર્થતાનું ભાન ન થવા દેનાર મહાઅજ્ઞાન ક્ષય થાય છે. .
આત્માની ક્ષમા, મૃદુતા, ઋજુતા, નિર્લોભતા આ ચારમહાગુણોને અટકાવનારા ક્રોધ, માન, માયા અને લેભ. સર્વથા ક્ષય પામે છે.
સ્ત્રીને ભેગવવાની ઈચ્છા, પુરુષને ભેગવવાની ઈચ્છા બન્નેને ભેગવવાની અભિલાષાને ઉત્પન્ન કરાવનાર તે પુરુષવેદ. સ્ત્રીવેદ અને નપુંસક વેદ એ ત્રણે સર્વથા ક્ષય થઈ જાય છે.
હાસ્યરતિ–અરતિ–ભય–શેક-દુર્ગચ્છા આ છએ કેધાદિના. ઉત્પાદક છે. આ છ દુર્ગણે બીજા પણ અનેક દુર્ગુણેને ઉત્પન્ન કરે છે અને ઘણા દેને પોષણ આપે છે. શ્રીવીતરાગ જિનેશ્વરદેવમાંથી આ છયે દોષો ચાલ્યા ગયા હોય છે.
નાની–મેટી બધી નિંદ્રાએ સર્વથા નાશ પામી જાય છે. અને અપ્રમત્તભાવ પ્રગટ થાય છે.
બધા પ્રકારના રોગે ક્ષય થઈ જાય છે. બધી પ્રકારની. તૃષ્ણાઓ પણ નાશ પામે છે.
હિંસા, મૃષા-જુઠ, ચોરી, મૈથુન, મમતા સર્વથા બંધ. થઈ જાય છે.
કલહ, અભ્યાખ્યાન, પશુન્ય નિમૅલ નાશ પામે છે.
અવિરતિમાં પ્રેમ અને વિરતિમાં અરુચિરૂ૫ રતિ–અરતિ મહાદુર્ગણ તદ્દન ચાલ્યા જાય છે. પરનિન્દા અને સ્વશ્લાઘારુપ અધમાધમ મહાદે રવાના થાય છે.
માયાપૂર્વકને મૃષાવાદ જેને જગતમાં પોલિટીકલ–નીતિ ' અને મુત્સદ્દીપણું કહેવાય છે. આ જગને ફસાવનારે
Page #127
--------------------------------------------------------------------------
________________
७८
મહાદેાષ ક્ષય પામે છે.
ચપળતા, તુચ્છતા, નિર્માલ્યતા, કામાન્યતા, મદાન્યતા, સ્વાર્થાન્ધતા, કૃપણુતા, ભીરુતા, અધીરતા, મૂર્ખતા, લાલુપતા, ક્ષુધાલુતા, તૃષાકુંતા, દીનતા, રકતા આદિ તમામ દષા ચાલ્યા જાય છે. અને આત્મા ટિક જેવા શુદ્ધ બની જાય છે.
સજ્ઞતા, વીતરાગતા અને યથાભાષિતા ગુણા પ્રગટ થતાંની સાથેાસાથ બીજા પણુ મહાગુણા પ્રગટ થાય છે.
સર્વજ્ઞપુરુષોએ જોયેલા સર્વ તત્ત્વાને સપૂર્ણ પણે સ્વીકાર કરાવનાર જે ક્ષાયિક સમ્યક્ત્વ તે પ્રગટે છે. જેમાં આત્માનું સ્વસ્વરુપ જ પ્રગટ રીતે પ્રકાશતું હાય તેવું યથાખ્યાત ચારિત્ર પ્રકટ થાય છે. અપૂર્વ ક્ષમા, મૃદુતા, ઋજુતા, નિર્લોભતા આદિ ગુણા સપૂર્ણ પણે પ્રગટ થાય છે. જગતના પદાર્થ માત્રની લાલસાના લેપ થઈ જવાથી એકદમ પૂર્ણ તૃપ્તિરુપ ત્યાગદશા પ્રગટ થાય છે. લેાકાલેાકના દ્રવ્ય, ગુણ અને પર્યાયનું જ્ઞાન કરાવનાર કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રગટ થાય છે.
દેવાંગનાઓ સામે હોય તાપણુ સથા કામવિકાર ન થાય એવા અપૂર્વ બ્રહ્મચય ગુણ પ્રગટ થાય છે. ગમે તેવી અનુકુળ સામગ્રી ઉપર પણ રાગ ન થાય તેવી વીતરાગતા પ્રગટેલી હાય છે. ગમે તેવા વિરાધ કરનાર તથા ઉપસર્ગ અને દુઃખ દેનાર ઉપર પણ દ્વેષ ન થતા હેાવાથી વીતદ્વેષતા પ્રગટે છે.
આલેાકના ભય, પરલેાકને ભય, અપયશભય આજીવિકાલય, અકસ્માભય, આદાનભય, મરણભય વગેરે બધા પ્રકારના ભા નાશ પામવાથી અલૌકિક નિર્ભ્રાયપણુ પ્રગટે છે. નિંદ્રા, સ્વપ્ન અને જાગરર્દશા ક્ષય થઈ જવાથી ચાર્થી ઉજાગર દશા પ્રગટ થાય છે. ઊંચ કોટીના છ બાહ્ય અને
Page #128
--------------------------------------------------------------------------
________________
છ અત્યંતર તપ પ્રગટે છે. બધા પ્રકારના સંયમ ગુણે એકત્ર થઈને સાક્ષાત્ પ્રગટ દેખાયા કરે છે. જગતનાં સર્વ પ્રકારનાં દ્રવ્ય અને ભાવ સત્યો પ્રગટ થાય છે. જગતના સર્વ જી ઉપર મૈત્રીભાવના, પ્રમેદભાવના, કરુણાભાવના અને માધ્યસ્થભાવના પ્રગટ થાય છે. સાત્વિકતા, સહિષ્ણુતા, શૂરતા, ધીરતા, વીરતા, ગંભીરતા આદિ અલૌકક મહાગુણે પ્રગટ થાય છે- બીજા પણ ૩૪ અતિશયે, ૩૫ વાણીના ગુણે ભગવાન વીતરાગ જિનેશ્વર દેવોમાં પ્રગટ થાય છે. ભગવાન વીતરાગેને આઠ મહાપ્રાતિહાર્યો સદાકાલ સાથે હોય છે. તેઓ બાર ગુણથી શોભતા હોય છે. ચાર નિક્ષેપાથી જગતને પવિત્ર બનાવે છે. ૧૮ મહાદે, તથા ૧૮ પાપસ્થાનકોને તેમનામાં સર્વથા અભાવ હોય છે.
શ્રીજિનેશ્વર દેવના બાહ્ય–અત્યંતર મહાગુણનું વર્ણન કરવાની કોઈની તાકાત નથી. ગુર્જર કવિ શ્રીમાનું પદ્મવિજ્યજી ગણિવર ફરમાવે છે કે –
“તુજ ગુણ કેણ ગણી શકે, જો પણ કેવલ હેય”
મહાપુરુષ કવિશ્રેષ્ઠ શ્રીસિદ્ધસેનદિવાકરજી મહારાજા પણ ફરમાવે છે કે –
“मोहक्षयादनुभवन्नपि नाथ! मो,
नूनं गुणान् गणयितुं न तव क्षमेत" અથ– મેહ અને અજ્ઞાન સર્વથા ક્ષય થયા પછી કેવલજ્ઞાનથી પ્રકટ પણે અનુભવતે આપના ગુણોને જાણ આત્મા પણ હે વીતરાગ ! આપના ગુણો ગણવા સમર્થ થઈ શકતો નથી. અર્થાત્ કેવલી ભગવાન પિતે વીતરાગના ગુણે જાણે ખરા પણ વર્ણન કરી શકે નહિ, ગણું કે ગણાવી શકે નહિ, કારણ કે આયુષ્ય થોડું છે અને ગુણે અનતા છે
नून गुणा
Page #129
--------------------------------------------------------------------------
________________
આ સંસારમાં રહેલા અનંતાનંત આત્માઓમાંથી શ્રીજિનેશ્વરદેવના આત્મા નિરાળ બનીને સંસારના પ્રાણું. વર્ગથી કેવી રીતે જુદા પડીને જગતના પૂજ્ય થયા? એ. આપણને પ્રશ્ન સહજે થાય તે ત્યાં આપણે સમજવું જોઈએ કે, ઉપર જોઈ ગયા તેમ કોડેને દેવાદાર થેડું થોડું દેવું. ચુકાવતાં લાંબા કાલે પણ દેવામાંથી મુક્ત થાય છે, તથા ડે. થોડો સંગ્રહ કરનાર લાંબા ગાળે મોટે ધનવાન બને છે.
એજ પ્રમાણે શ્રીજિનેશ્વર દેએ દોષને ઓળખીને તેને ત્યાગ કરતાં કરતાં કેમે કરી તેમના સર્વ દોષ વિરામ પામે છે અને ગુણે સંગ્રહીત થાય છે. એટલે જેમ બધી નદીઓ વગર નિમંત્રણે દરિયામાં ભળે છે, તેમ ગુણો, ગુણેને લાવનારા હોવાથી સુપાત્ર આત્મામાં સર્વ ગુણો આવીને એકઠા થાય છે.
શ્રીજિનેશ્વરદેવના આત્માઓને આવું ઉંચું સ્થાન કેમ પ્રાપ્ત થયું? આના જવાબમાં કહી શકાય કે, આ સંસારમાં નિગોદાદિ સ્થાનમાં ફરી રહેલા બધા આત્માઓમાં શ્રીજિનેશ્વર દેના આત્માઓ પણ અભેદભાવથી ભેળસેળ બનીને ભટકી. રહેલા છે. છતાં સર્વજ્ઞ ભગવતેના જ્ઞાનથી તે જુદા જ પડેલા ઓળખાય છે. રેહણાચળની ખાણમાં અનેક હીરા, માણેક, મણિ, રો વિગેરે જેમ માટીની સાથે રગદોળાઈને એક જેવા બનીને રહેલા છે. છતાં તે રસ્તે તે દિશામાં માટીથી તદ્દન જુદાં અને વિશિષ્ટતાને ધારણ કરનારાં છે. એમ તેના જાણકારે સમજે છે અને તેથી જ માટીને તજીને તેને લેવાનો પ્રયત્ન કરે છે. તેમ ભગવંત જિનેશ્વરદેવના પુણ્યાત્માઓ અનંતાનંત જીવરૂપ માટીની ખાણમાં કહીનુર રત્નની માફક જગતના બીજા જીથી તદ્દન જુદા જ સ્વભાવવાળા હેવા છતાં ભવસ્થિતિના પરિપાકના અભાવથી બધા જ સાથે રગદેળાએલા રહે છે
Page #130
--------------------------------------------------------------------------
________________
અને સંસારમાં અથડાયા કરે છે. તે પણ તેઓ બીજા છેડેથી વિશિષ્ટ જ હોય છે. '
શ્રીજિનેશ્વરદેવના સ્વભાવ અને ગુણોનું વર્ણન કરતા મહાપુરુષો ફરમાવે છે કે –
__“एते आकालं परार्थव्यसनिनः, उपसर्जनीकृतस्वार्थाः, उचितक्रियावंतः, अदीनभावाः, सफलारंभिणः, अदृष्टानुशयाः, कृतज्ञतापतयः, अनुपहतचित्ताः, देवगुरुबहुमानिनः तथा મીરા રૂતિ છે”
શ્રીજિનેશ્વરદેવના આત્માઓ સંસારમાં ફરતાં જ્યારે જ્યારે મનુષ્યપણું કે દેવપણું પામે છે. ત્યારે તેમનામાં ઉપરના ઉચ્ચ કેટીના ગુણે જરૂર દેખાય છે. એટલે તેમાં ઉચ્ચ કોટીનો પોપકાર ગુણ જરૂર હોય છે. તથા તેમના પિતાને સ્વાર્થ લગભગ ગૌણ હોય છે. તેઓ બધી ઉચિત ક્રિયાઓ કરતા હોય છે. તેમને દીનતા હેય જ નહિ. તેમને એક પણ કાર્યારંભ ફલ વગરનો હોય નહિ. તેઓ પાછળથી પસ્તા ન થાય તેવાં કાર્યો કરે છે. તે ઉપકારિના ઉપકારને નહી ભૂલનાર પુરુષોમાં અગ્રેસર અને દેવ-ગુરુમાં બહુ જ આદરવાળા હોય છે. તેમનો આશય ખૂબ ગંભીર હોય છે અને તેઓ વજ. જેવા મજબૂત ચિત્તવાળા હોય છે.
ઉપરના ગુણે આ મહાપુરુષમાં સ્વભાવસિદ્ધ હેવાથી; જ્યારે ભવસ્થિતિ પરિપાક થાય છે ત્યારે અનેક શુભ ગુણ પ્રગટ થવાની સાથે શુભભાવનાઓ પ્રગટ થાય છે, તેથી તેમના ઘણું જ ઉંચી જાતના વિચારે હોય છે. જેમકે,
જે શકિત મુજને મળે, આપું સહુને સુખ; જે શક્તિ મુજને મળે, કાપું સહુનાં દુ:ખ in મુજને દુ:ખ આપે બધા, તે પણ હું નહિ તાસ, , સુખ પીરસવા સવને, છે મારે અભિલાષ પુરા
Page #131
--------------------------------------------------------------------------
________________
જગના પ્રાણી માત્રને, વહાલા છે નિજ પ્રાણ, માટે મન વચ કાયથી, હવે કરૂં તસ ત્રાણ ફા આશીર્વાદ મુજ એટલે, ભવ ભવ એ મુજ ભાવ, ત્રસસ્થાવર છ બધા, દુઃખીઆ કે નવિ થાવ IIકા. એવી છે મુજ ભાવના, જો મુજ ધાર્યું થાય, શ્રી જિનશાસનને વિષે, સ્થાવું જીવ બધાય પાર
આવી ભાવનાઓ વારંવાર સ્કુરાયમાન થવાથી ભવિષ્યમાં આખા જગતનું ભલું કરવાની સામગ્રી સાંપડવાનાં પુણ્ય બંધાવા માંડે છે. હિંસા, જુઠ, ચેરી, મૈથુન અને પરિગ્રહ, મમતા વિગેરે પાપ નબળાં પડવા માંડે છે અને મૈત્રી,. પ્રદ, કારુણ્ય, માધ્યસ્થ ભાવનાઓ ખીલવા માંડે છે. સાથેસાથે બીજા અનેક ગુણનો આવિર્ભાવ શરુ થાય છે.
શ્રીજિનેશ્વરદેવના આત્માઓ સંસારના કીચડમાંથી કેવી રીતે બહાર નીકળી, આગળ આવી, ઉંચા ચડે છે. તે સ્વરૂપ સમજવા સારૂ અહીં આપણે શ્રી પાર્શ્વનાથસ્વામીના દશ ભવનું વર્ણન જોઈએ.
આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં. પિતનપુર નામનું દેવપુરી જેવું સુંદર નગર હતું. તેમાં સૂર્ય જે પ્રતાપી, ચંદ્ર જે સૌમ્ય, ઈન્દ્ર જેવો વૈભવશાળી, કામદેવ જે રૂપાળે, બૃહસ્પતિ જે બુદ્ધિમાન, પિતાની માફક પ્રજાને પાળનાર, અરવિંદ નામને રાજા રાજ્ય કરતું હતું. તે રાજાને શીલાદિ અનેકગુણગણને ધારણ કરનારી પ્રીતિમતી નામની પટ્ટરાણી હતી.
તે રાજાને રાજ્યગર અથવા કુલર તરીકે વિશ્વભૂતિ નામે પુરોહિત હતે. તે પણ વ્યાકરણ, સાહિત્ય, ન્યાય, કાવ્ય,
Page #132
--------------------------------------------------------------------------
________________
૮૩
જ્યોતિષ વિગેરે અનેક શાસ્ત્રોને જાણકાર અને શ્રી વીતરાગં શાસનમાં ખૂબજ શ્રદ્ધાવાન હતા. તેમ જ ધનસ પન્નહાવા છતાં ગૃહસ્થને ઉચિત શ્રાવકને પાળવા ચેાગ્ય મારવ્રતાનું પણ આરાધન કરતા હતા.
તે વિશ્વભૂતિ પુરાહિતને શીલાલ કારધારિણી, પુતિવચનાનુસારિણી અનુન્દ્વરા નામે પ્રાણવલ્લભા હતી. રાજાની મહેરઆનીથી પરસ્પર સ્નેડુભાવમાં આનંદપૂર્વક દિવસ વ્યતીત કરતાં તે દંપતીને બે પુત્રા થયા. તેમાં પહેલાનું નામ કમઠ અને બીજાનું નામ મરુભૂતિ હતુ. મરુભૂતિ તેજ આપણા પરમ ઉપકારી પાર્શ્વનાથ સ્વામીનેા આત્મા છે.
ઉપર હેલ એ પુત્રમાં પહેલે પુત્ર કમઠ સ્વભાવથી શઠ, દુષ્ટ, લંપટ, કઢાગ્રહી, વ્યસની, માયાવી, ઈર્ષ્યાળુ અને ઘણા જ ક્રાધી હતા. જ્યારે મરુભૂતિ તેથી ઉલટા ભદ્રિક, વિદ્વાન, સદાચારી, પ્રેમાળ, દયાળુ, વિનયી અને ઘણા જ પ્રતિભાશાળી આત્મા હતે.
કમઠના અનાચારથી ગામની અંદર તેને અતિપ્રમાણુ અપયશ ફેલાણા હતા. તેજ પ્રમાણે મરૂભૂતિને સદાચાર નગર અને દેશ વ્યાપી બનવાથી તેનેા કપૂર જેવા યશ પણ કાંઈ સમાતા ન હતા. કારણ કે એક જ નક્ષત્રના જન્મેલા પણ એક જેવા હાતા નથી. કહ્યું છે કેઃ
WACHANG
“ જોલમુત્પન્ના,
एकनक्षत्रजातकाः ।
न भवन्ति समशीला, यथा बदरीकंटकाः "
એરડીના કાંટા એક જ ઉદરમાંથી અને એક જ નક્ષત્રમાં
જન્મેલા હાવા છતાં કેટલાક તદ્દન વાંકા જ હાય છે ત્યારે
Page #133
--------------------------------------------------------------------------
________________
કેટલાક બિલકુલ સરળ-સિધા જ હોય છે, તેમ માતા-પિતા એક હેવા છતાં બે ભાઈઓ એક સ્વભાવના હતા નથી.
માતા-પિતાની ખાનદાનીના પ્રતાપે કમઠ અને મભૂતિ બન્નેને વિવાહ સારાં ખાનદાન કુટુંબમાંથી અનુક્રમે અસણા અને વસુંધરા નામની કન્યાઓ સાથે થયેલ હતું. તેમાં કમઠની પત્ની અરુણું ઘણું જ ઉત્તમ આત્મા અને સદાચારિણે હતી, જ્યારે મરુભૂતિની પત્ની વસુંધરા તેનાથી ઉલ્ટી એટલે વક સ્વભાવવાળી અને સદાચારથી પર હતી. સદાચાર તેણીને લગભગ ગમત જ ન હતું. જેને પુણ્યને પૂરે ઉદય હોય તેને જ અનુકૂળ અને સદાચારી પરિવાર પ્રાપ્ત થાય છે.
અહિં વિશ્વભૂતિ પુરોહિત જૈનાચાર્યોના સહવાસમાં અનેક વાર આવેલ હોવાથી અને પિતે પણ જીવાજીવાદિ તને ખુબ જ અભ્યાસી હોવાથી પુત્રને યથાયેગ્ય વ્યવહારનો ભારવહન કરવાને સમર્થ જાણી સંસાર તરફથી દષ્ટિને ફેરવીને આત્મસાધનામાં દિનપ્રતિદિન આગળ વધવા લાગ્યું હતું.
રાજકાર્ય અને ગૃહવ્યાપાર પુત્રને ભળાવીને પરલેક સુધારવા માટે પિતે આખો દિવસ અને રાત્રી આત્મચિંતવનમાં મસ્ત રહે અને લગભગ બધો સમય સામાયિક, પૌષધમાં જ ગાળતે હતે કહ્યું છે કે,
નામ -પોણમિક્ષ નવા કg નો વારો सो सफलो बोधब्बो सेसो संसारफलहेउ ॥” ।
અર્થ-જે આત્માને સામાયિક અને પૌષધ દશામાં જે કાળ વ્યતીત થાય છે, તે જ કાળ સફળ છે. તે જ કાળ આત્માનું ભલું કરનારો છે, તે જ કાળ આત્માનાં અનંત
Page #134
--------------------------------------------------------------------------
________________
કાળનાં બંધન તોડનાર છે. બાકીને બધે કાળ સંસારની વૃદ્ધિ માટે જ છે. એટલે કે, સામાયિકદશા વગરને કાળા સંસારની ચારે ગતિનાં જમણે વધારવા માટે જ છે.
વિધભૂતિ પુરોહિત ગૃહસ્થ દશામાં રહેવા છતાં આરાધનામય જીવન વ્યતીત કરતા હતા. તેવામાં એક વખત વિવિફત નામના જૈનાચાર્ય પધાર્યા, તેમની પાસે દશવિધ આરાધના સાંભળી. પિતે પણ આત્માને આરાધનામય બનાવી ચઉવિધ આહારનાં પચ્ચકખાણ કર્યા અને સમાધિમરણ પામીને સૌધર્મ નામના પહેલા દેવલોકમાં દેવ થયા. અનુદ્ધાદેવી પણ પતિવિગ થવાથી અધિકાધિક ધર્મધ્યાનપરાયણ બની. તીવ્ર તપશ્ચર્યા આચરી મરણ પામીને સુધર્મ દેવલોકમાં તે જ વિધભૂતિદેવની દેવીપણે ઉત્પન્ન થઈ.
. કમઠ અને મરુભૂતિ બને ભાઈઓને માતા-પિતાના મરણને શેક છે. લૌકિક મરણકાર્યો પતાવીને યથાપ્ય સ્વકાર્ય કરવા લાગ્યા. રાજાને મરુભૂતિ ચોગ્ય લાગવાથી તેને પુરેહિત પદ આપ્યું. મરુભૂતિ પણ પિતાના પદને, કુલને અને માતા-પિતાની આબરુને છાજે તેવું સદાચરણ આચર તે હોવાથી રાજા તથા સમગ્ર પ્રજાને ઘણું જ પ્રીય થઈ પડયે હતે.
અન્યદા કેઈક વાર તે પોતનપુર નગરના ઉદ્યાનમાં વિહાર કરતા અને ભવ્ય જીવોને પ્રતિબંધ કરતા ચાર જ્ઞાનના ધારક હરિશ્ચંદ્ર નામના સૂરિમહારાજ પધાર્યા. ઉદ્યાનપાલક દ્વારા સૂરીશ્વરનું આગમન જાણુને, રાજા-પ્રધાન અને શ્રેણી વિગેરે નગરવાસી લોકે વંદન અને દેશના શ્રવણ માટે મેટા આડંબરથી ઉદ્યાનમાં ગયા, યથાવિધિ વંદનાદિ કરી વિવેક
Page #135
--------------------------------------------------------------------------
________________
પૂર્વક યથાસ્થાને સૌ બેઠા. મરુભૂતિ પણ પિતાના પરિવાર સહિત રાજાની સાથે દેશના સાંભળવા ગયા. અને એકાગ્રતા પૂર્વક આચાર્ય ભગવંત સન્મુખ બેઠા. કારણ કે તત્વજ્ઞાનપામવાની પહેલી ભૂમિકા શુશ્રષા ગુણ છે. કહ્યું છે કે
"शुश्रूषा श्रवणं चैव, ग्रहणं धारणं तथा। उहापोहोर्थविज्ञानं, तत्त्वज्ञानं च धीगुणाः ॥”
અથ-શુશ્રષા, શ્રવણ, ગ્રહણ, ધારણ, ઊહાપોહ, અર્થ વિજ્ઞાન અને તત્વજ્ઞાન આ આઠ બુદ્ધિના ગુણે છે. ધર્મ સાંભળવાની ચિ એ આત્માને મહાગુણ છે. અને તેનું જ નામ શુશ્રુષા છે. કહ્યું છે કે –
તરણ સુખી સ્ત્રી પરિવારે, ચતુર સુણે સુરગીત; તેહથી રાગે અતિઘણેરે, ધર્મ મુહ્યાની રીત -પ્રાણી
કેઈ બુદ્ધિશાલી સુખી રૂપાળો જુવાન દેવાંગના જેવી રૂપવતી સ્ત્રીઓથી વિંટાયેલ હોય અને પિતે ચતુર (સંગીત શાસ્ત્રને જ્ઞાતા) હેય તેને દેવતાઈ ગાયન સુણતાં જે આનંદ ઉત્પન્ન થાય. તેથી પણ કઈ ગુણે અધિક આનંદ-રાગ ધર્મ સાંભળતાં થાય તે સમજવું કે આત્મામાં ધર્મ શ્રવણની ભાવના ઉત્પન્ન થઈ છે.
પછી અન્યચિત્ત નિરાદરતાને ત્યાગ કરી એકાગ્ર ચિત્તે સાંભળવું, અને ગ્રહણ કરવું, પછી ન ભૂલાય તેમ ધારી રાખવું, પછી તેમાં તર્ક-વિતર્ક એટલે શંકાઓ કરવી, અને પછી તેનાં સમાધાન કરી. પૂર્ણપણે વ્યાખ્યાનના સૂત્રને અર્થ સમજી લેવું. અને તેમાંથી તસ્વનિચેડ કાઢવો આ બુદ્ધિના આઠ ગુણે અતિનિકટભવી જીવમાં જ ઉત્પન્ન થાય છે.
Page #136
--------------------------------------------------------------------------
________________
ગુરુમહારાજ ફરમાવે છે કે – "भवकोटीदुष्प्रापामवाप्य नुभवादिसकलसामग्रीम् । भवजलधियानपात्रे धर्मे यत्नः सदा कार्यः ।।"
અર્થ—કેડે ગમે ભવોની મહેનતથી પણ ન પામી શકાય તેવી મનુષ્ય જન્માદિ બધી સામગ્રીને પામીને સંસારસમુદ્રમાં વહાણ જેવા ધર્મમાં હંમેશાં ઉદ્યમ ચાલુ જ રાખવે જોઈએ. કારણ કે અક્ષર વિનાને લેખ, ભિલે બીડેલું કવર હિય] મૂતિ વિનાનું દેવમંદિર અને પાણી વગરનું સરેવર જેમ તદ્દન નકામું છે. તેમ ધર્મ વગરનું મનુષ્યપણું તદ્દન નકામું જ છે. જેમ મૂળ વગરનું ઝાડ લાંબા કાળ ટકી રહેતું નથી, મસ્તક વગરનું ધડ [શરીર વધુ વખત જીવતું નથી, તે જ પ્રમાણે ધર્મ વગરને મનુષ્યભવ આદિ શુભ સામગ્રી ચિરસ્થાયી થઈ શકતી નથી. જેમ આવડગત વગર વેપાર નકામે છે, આવડગત વગર રાજ્ય વધુ ટકતું નથી, આવડગત વગરનું શિપ નકામું છે. તેમ ધર્મની આવડગત વગરનું મનુષ્ય જીવન તદ્દન નિષ્ફળ-નકામું છે.
શકા–આપણે ગયા જન્મમાં ધર્મ કર્યો હશે. અને અમુક માણસે ગયા જન્મમાં ધર્મ કર્યો નથી, એની ખાત્રી શી?
સમાધાન–જેમ ઝાડની ઉંચાઈ પહોળાઈ અને વિસ્તારથી તે ઝાડનું મૂળ કેટલું ઉંડું, પહોળું અને જાડું હશે તેનું અનુમાન બંધાય છે. જેમકે કેટલાંક ઘાસ, અષાઢ માસમાં ઉગે છે અને ભાદરવા, આશ્વિન માસમાં સુકાઈ જાય છે, તેમનાં મૂળ ઉંડા હતાં નથી. વળી કેટલાંય વડનાં અને આંબાના ઝાડે [ઉજેણીને સીધવડ, ભરુચ-અંકલેશ્વર પાસેને
Page #137
--------------------------------------------------------------------------
________________
S
કબીરવડ વગેરે હજારો વર્ષથી અત્યારે પણ જેવાં ને તેવાં લીલાંછમ ઊભાં છે. કારણ કે તેમનાં મૂળ ઘણાં જ ઊંડાં છે. તે જ પ્રમાણે જેની પાસે ધધન ખૂબ જ હોય તેવા ભાગ્યવાન છે ઘણા જ પુણ્યવાળા અને સુખમય જીવન જીવનારા હોય છે. જે માણસે ધર્મ બિલકુલ કર્યો નથી તેવા જ દુઃખમય જીવન જીવી રોઈ રોઈને આયુ પૂર્ણ કરે છે. અને “હે પ્રભુ! હવે તે મૃત્યુ આવે તે સારૂં” આમ મરવાના જાપ કરી કરીને મરે છે. આ પ્રમાણે સુખના સદુભાવ અને અસદુભાવથી પુણ્યપાપ, ધમધર્મની ચાખી સમજણ પડે તેવું છે.
શકા–જગતના જીએ ભૂતકાળમાં દુઃખ અનુભવ્યું છે એની ખાત્રી શું?
સમાધાન-આપણા પોતાના અનુભવથી જ દુઃખની ખાત્રી થઈ શકે છે. પણ બુદ્ધિથી વિચાર કરવાનો મેખ જ ન હોય ત્યાં કરવું શું? જુઓ, જ્યારે મહાપુણ્યદયથી આ મનુષ્યપુરીમાં આપણું જીવને પ્રવેશ થયે ત્યારે સૌ પ્રથમ માતાના ઉદરરુપ ભયંકર જાજરૂમાં માંસ, રુધિર, મજા, રસ, હાડકાં, ચરબી, વીર્યરૂપ સાત ધાતુના કીચડમાં વિષ્ટા-પેશાબની ખાણમાં નવ માસ ઊંધે મસ્તકે વસવું પડયું. આ વાત શાસ્ત્રની નથી, ઈતિહાસ કે વેદ-પુરાણની નથી. પણ અનુભવ સિદ્ધ છે. જગતમાં એક પણ એ માણસ નથી કે જે માતાના ઉદરમાં ઊંધે મસ્તકે લટક્યા વગર જ જમે હેય.
મનુષ્ય વિગેરેના ખેરાક માટે પશુઓનાં-ગાય, ભેંસ, પાડા, ઘેટા, બકરાં, હરિણ, સસલાં, રેઝ, શુકર, માછલાં, અને પક્ષિઓ વિગેરે અનેક જાતિના જીનાં ભયંકર રીતિએ
Page #138
--------------------------------------------------------------------------
________________
અકાલ મરણ થઈ રહેલ સાક્ષાત દેખાય છે. તે બીચાર પામર જીવેનું ગતભવનું મહાપાપોદયનું પરિણામ-દુઃખ. નહિ તે બીજું શું ?
શંકા-જે પાપનું ફળ દુખ છે અને ધર્મનું ફળ. સુખ છે. તે પછી પાપ કરનારા સુખી શા માટે અને. ધર્મ કરનારા દુખી શા માટે? જેમ કે રાજા-મહારાજાઓ, માચ્છીમારો, શિકારીઓ, માંસાહારીઓ, મદિરાપાન-કરનારાઓ, પરસ્ત્રીલંપટ વગેરે જ્ઞાનીઓની દષ્ટિએ પાપીઓ. હોવા છતાં સુખ કેમ ભેગવે છે ? અને સામાયિક વગેરે. ધર્મ કરનારા જ્ઞાનીઓની માન્યતા મુજબ ધમી ગણાવા. છતાં દુખી શા માટે?
સમાધાન–પ્રથમ તે ફળ શબ્દને જ અર્થ સમજ જોઈએ. ધર્મનું અને પાપનું ફળ કહ્યું છે. પણ થડ, ડાલી અને પાદડાં તેને કહ્યાં નથી ને ? વાવવાના દિવસે જ કઈ તુચ્છ ઝાડનાં પણ ફળ આવતાં નથી. પ્રથમ અંકુરા, પછી કેમે કરીને સ્કંધ, શાખા, પ્રશાખા વિગેરે થાય છે અને. છેલ્લે ફળ થાય છે. વળી બધાં બીજે અમુક ટાઈમ. જમીનમાં પડ્યાં રહે છે અને જમીન, વર્ષાદ, આતપ-તડકો. પવન વિગેરેની અપેક્ષાએ ઉગે છે, વધે છે અને ફળે છે.
આજે વાવેલ અનાજના રોટલા આજે જ કઈ ખાઈ શકતું નથી એ તે આસાલ વાવેલું આવતી સાલ ખાવાના કામમાં આવે છે. ગઈ સાલ વાવેલું આ સાલમાં ખાવામાં ઉપાગી બને છે, એજ પ્રમાણે ગયા જન્મનાં કરેલાં પુણ્યપાપનાં ફળ ચાલુ જન્મમાં ભેગવાય છે. પછી ભલે તે ચાલુ
શ. અવે છે.
પ્રમાણે છે
Page #139
--------------------------------------------------------------------------
________________
૯૦
જન્મમાં ધી હોય કે અધમી હાય. તેવી રીતે આ જન્મમાં આચારેલા ધમ અને અધર્મનુ' લ હવે પછીના જન્મામાં જ મળવાનુ` હાવાથી ચાલુ જન્મના સારા-ખોટા આચારણને તેની સાથે કોઈ લેવાદેવા છે જ નહિ. જેમ આ સાલના તદ્દન બેકાર ખેડુત પણ આવતી સાલે મહાધનવાન થઈ જાય છે. અને આ સાલને ધનવાન ખેડુત આવતી સાલે એકાર પણ બની જાય છે, તે જ પ્રમાણે આ જન્મને સુખી આત્મા પણ આ ભવમાં સુકૃતકમાણી નહિ જ કરે તેા આવતા ભવમાં દુઃખી થવાની આગાહી તેને માટે ગણી શકાય, તેમ જ આ જન્મના દુ:ખી મનુષ્ય પણ દાન, શીલ, તપ, સંજમ વિગેરે કાઈ પણ સુકૃતકમાણી કરીને મરશે તે ભવિષ્યમાં સુખી આત્મા થશે. સંભવિત એમ જરૂર કહી શકાય.
હરિશ્ચં’સૂરિમહારાજનાં આવાં વચનામૃતા સાંભળી રાજા વિગેરે મનુષ્યાને ધર્મ ઉપર ઘણા જ સદ્ભાવ ઉત્પન્ન થયેા. તે વખતે સહુ કરતાં લઘુકર્મી મરુભૂતિને ગુરુદેવની વાણુના વિશેષ લાભ થયા. અને ત્યારથી દાક્ષિણ્ય, સૌજન્ય, ધીરતા, ગંભીરતા, સત્ય, શૌચાદિ ગુણાને તેનામાં સંગ્રહ થવા લાગ્યા. અને સ'સારની ભય કરતા સમજાવા લાગી. વિષયા ઉપર ઔદાસીન્ય ભાવ પ્રગટયે. તેના આવા શુષ્ણેાથી -નગરમાં પણ મરુભૂતિની લાયકાત ખૂબ જ વિસ્તાર પામવા લાગી. જ્યારે કમઠમાં કમની ગુરુતાના ચાળે બધું વિપરીત થવા લાગ્યું. મરુભૂતિમાં જ્યારે ઉચ્ચગુણા વધતા જતા હતા, ત્યારે તેનું વૈર વસુલ કરવા માટે હાય નહિ તેમ તે ગુણાના તદ્દન પ્રતિપક્ષી દુષ્ટ દોષા કમઠમાં ઘર કરીને વસવા લાગ્યા.
Page #140
--------------------------------------------------------------------------
________________
અભૂતિમાં ક્રોધ; મદ, માયા, લેભ ઈર્ષા, કામ, વિગેરે લગભગ મંદ થઈ ગયા હતા. જ્યારે કમઠમાં આ બધા વધવા લાગ્યા હતા. તેથી મભૂતિની પત્ની વસુંધરાને દુષ્ટ કમઠે એને પાપ પ્રપંચ દ્વારા અને સવિકાર ચેષ્ટાઓ વડે સ્વાધીન કરી લીધી હતી. કુલની મર્યાદા અને પરલેકને ભય ત્યાગ કરી લઘુભાઈની પત્ની અને પેણ બંને જણાં યથેચ્છ અનાચાર સેવવા લાગ્યાં. આ વાત કમઠની પત્ની અણએ જાણીને મભૂતિને જણાવી દીધી. મભૂતિએ આ વાત સાંભળી પણ તેને સાચી ન લાગી. મારા મોટા ભાઈમાં આ પાપ કેમ ઘટી શકે ? આર્ય [ મોટાભાઈ ] આવું પાપ કરે જ નહિ. પરંતુ અરુણાએ સાક્ષાત્ નજરેનજર જેએલું હોવાથી ઘણું જ સમથન કરી મરુભૂતિને ખાત્રી કરવા ભલામણ કરી.
ભાભીની પ્રેરણાથી મરુભૂતિએ કમ–વસુંધરાના આચરણને બારીકાઈથી તપાસ્યાં અને અરણભાભીનાં વચન તદ્દન સાચાં સમજાય આથી સજજન આત્મા મરુભૂતિને ઘણું જ દુઃખ લાગ્યું. પિતાના મોટાભાઈ અને પિતાની પત્નીના આવા અનાર્ય વર્તનથી મરુભૂતિનું ચિત્ત ખૂબ ઘવાઈ ગયું અને ભેજાઈ મારફતે બન્નેને સુધરવા મીઠી ભલામણ પણ ખૂબ કરી.
નિઃશૂક્તા આવ્યા સિવાય આવાં અધમાધમ કૃ થતાં નથી તેથી આવાં અધમકામાં લેપાએલા પાપી જીવે અધમ કૃત્યે છોડતા નથી. એ ન્યાયે મરુભૂતિની ભાવના અને અરુણાની મહેનતનું કાંઈ પણ ફલ આવ્યું નહિ. મરુભૂતિએ માતાપિતાની આબરુ સાચવવા તથા ભાઈ અને ભાર્યાનું ભલું કરવાની ભાવનાથી શક્ય તેટલા બધા જ પ્રયાસ કરી
Page #141
--------------------------------------------------------------------------
________________
જયા પરંતુ રાખમાં ઘી નાખવા જેવું નિવડ્યું. અને પછી તે કમઠ અને વસુધરા પણ મર્યાદા મુકીને લગભગ નિરંકુશપણે. વર્તવા લાગ્યાં.
પરિસ્થિતિ ઘણી જ બગડી જવાથી મરભૂતિથી ખમાયું નહિ અને નિરુપાય થવાથી મહારાજા અરવિંદની પાસે જઈને ઉપરની તમામ બીના જણાવી. રાજાએ પણ કમઠને ખાનગી બેલાવી ઘણું સમજાવ્યું. કારણ કે ભૂતકાળના નરપતિઓ. આવા જ ન્યાયી હતા, પરંતુ પાપ એવી ભયંકર વસ્તુ છે. એ. પેઠા પછી નિકળવું અશક્ય છે. એટલે રાજાની વાત્સલ્ય ભરપૂર શીખામણ પણ અયમ કમઠને જરા પણ અસરકારક ન બની.
રાજાને અનાચારો ઉપર સૂગ હેવાથી અને કમઠના અનાચારોએ સીમા ઉલ્લંઘી હોવાથી, છેવટે રાજાએ કમઠને પકડા અને શરીર ઉપર મસી ચેપડાવી. પછી તેને ગધેડા ઉપર બેસાડી ગામમાં ફેરવ્યો. અને છેલ્લે તેને દેશનિકાલ કર્યો.
કમઠને પિતાને આવા પ્રકારને પરાભવ ઘણે જ ભયંકર જણાય. સ્વજન-પરિવાર, ઘરબાર, ધન-માલ અને મિક્ત વિના કયાં રહેવું. એમ વિચારી તે તાપસાશ્રમમાં જઈ અજ્ઞાનકષ્ટ કરનાર તપસ્વી છે, અને અનેક પ્રકારના તપ કરવાપૂર્વક વનમાં રહેવા લાગે.
મસભૂતિને જેમ ભાઈના અનાચાર ઉપર અણગમે હતે. તેથી પણ અનેકગુણો મોટાભાઈને ગામમાં અપયશ ફેલાયે તે અને ભાઈની વિડંબના થઈ તે ખૂબ જ સાલવા લાગ્યાં. થોડા દિવસ પછી ભાઈની તાપસવૃત્તિના સમાચાર સંભળાયા એટલે ભાઈને મળવા, તથા શાંત્વન આપવા અને ક્ષમાપના
Page #142
--------------------------------------------------------------------------
________________
કરવા મહાશય મરુભૂતિ તાપસ થએલા કમઠના સ્થાનમાં ગયે.
જગતસ્વભાવ જ એવો છે કે, “અગ્નિને બુઝાવવા જનારને પણ અગ્નિ ઘાટ આવે તે બાળી જ નાંખે.' એ ન્યાયથી અગ્નિ જેવા સ્વભાવવાલા કમઠ પાસે મહાનુભાવ મરુભૂતિ ગયા અને પોતાની મહાનુભાવતા પ્રમાણે નમ્રતા અને મીઠા વચનેથી દંભ વગર હસતા મુખે અષ્ટાંગ પ્રણિપાત કરીને વારંવાર ખમાવવા લાગ્યા. પરંતુ કમઠને મરુભૂતિનું મુખ જ ગમતું ન હતું તે પછી તેનું આવું વર્તન તે રૂચે જ શેનું? એટલે દુષ્ટાશયવાલા કમઠ તાપસે બંધુ એવા મરુભૂતિ ઉપર મેટી શિલા ગબડાવી અને મરુભૂતિનું મસ્તક છુંદાઈ ગયું.
दुर्जन-कालकूटौ च, ज्ञातावेतौ सहोदरौ। अग्रजन्मानुजन्मा च, न विद्मः कतरोऽनयोः ॥
અર્થ-કાલકૂટ વિષ અને દુષ્ટ માણસ બંને સગા ભાઈ હોય છે. પરંતુ આ બન્ને ભાઈઓમાં નાનો ભાઈ કેણ અને મેટે ભાઈ કણ? એની સમજણ અમને [ પંડિત પુરુષને] હજી પડી નથી. અર્થાત્ ઝેર કરતાં પણ દુર્જન ભયંકર આત્મા હોય છે.
મસભૂતિ પિતાની સજજનતાથી અધમ એવા પિતાના ભાઈને ખમાવવા ગયે તેના પરિણામે પિતાનું અકાળ મરણ થયું. “અકાળમરણ” એટલું જ નહિ પણ સમાધિનો અભાવ થવાથી કુગતિગમન થયું. કહ્યું છે કે, .. "दुर्जनेन समं सख्यं, प्रीतिं चापि न कारयेत् । उष्णो दहति चांगारः, शीतः कृष्णायते करम् ॥
અર્થ -દુર્જન આત્માઓની સાથે મિત્રતા ન જ
Page #143
--------------------------------------------------------------------------
________________
કરવી પણ છેડે સનેહ પણ ન કરે. કારણ કે અગ્નિ કરતાં પણ વધારે દુષ્ટ દુર્જન આત્મા છે. જેમ અગ્નિ ઊને હોય તે બાળવાનું કાર્ય કરે અને ઠંડે થાય તે પણ છેવટે કાળું તે કરે જ. એમ દુર્જનની ક્ષણની સંગત પણ અનર્થ કરનાર જ થાય છે.
મરૂભૂતિ જેવા ઉત્તમ આત્માનું ભાઈની સાથે ક્ષમાપના. કરવા જતાં કુગતિગમન થઈ ગયું. માટે જ જ્ઞાની પુરુષેએ કહ્યું છે કે કઈ પણ ભવમાં દુર્જનની સોબત મળશે જ નહિ. ભગવાન શ્રી પાર્શ્વનાથસ્વામીના આત્માને બીજો
ભવપશુગતિ અને હાથીપણું. એકદા પિતનપુર નગરમાં અરવિંદ રાજાને વાદળાઓના અનેક જાતિના રંગે થતા અને ક્ષણમાં વિનાશ પામતા જોઈ સંસાર ઉપર વૈરાગ્ય ઉત્પન્ન થયે. તેથી તેઓ સપ્તાંગ રાજ્ય અને અંતઃપુરને ત્યાગ કરી સંજમ લેવા તત્પર થયા. ભાવના ભાવતાં તેમને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું અને શ્રી ભદ્રગુપ્તાચાર્ય પાસે પ્રવજ્યા અંગીકાર કરી અગ્યાર અંગ અને ચૌદપૂર્વને અભ્યાસ કરી ગુરુની આજ્ઞાથી કર્મ ખપાવવા સારુ તે એકલાવિહાર કરવા લાગ્યા. શત્રુ-મિત્રમાં, મણિપાષાણમાં, લષ્ટ-કચનમાં, સ્ત્રી અને મરેલા મડદામાં સમભાવે વિચરતા, નિરંતર કાઉસ્સગ્ગ ધ્યાનમાં જ રહેતા અરવિંદરાજષિને ઉચ્ચકેટીના તપ-ત્યાગ અને ધ્યાનના પ્રભાવથી ઘણું લબ્ધિઓ સાથે મન-પર્યવજ્ઞાન પણ ઉત્પન્ન થયું. આવા આત્મદશામાં લીન થયેલા રાજર્ષિ ચાસ જ્ઞાનના ધારક બની અષ્ટાપદગિરિની યાત્રા કરવા ચાલ્યા.
આ બાજુ મરુભૂતિને જીવ દુર્ગાનથી સમક્તિવમી.
Page #144
--------------------------------------------------------------------------
________________
૯૫
અસમાધિપૂર્વક મરણ પામી તિર્યંચાયુ બાંધીને વિધ્યાચળ પર્વતની સપાટ ભૂમિમાં મહાશક્તિશાળી હાથીપણે ઉત્પન્ન થયે. | મુનિરાજ અરવિંદને વિહાર કરતાં રસ્તામાં સાગરદત્ત નામના સાર્થવાહન સાથે થયું હતું અને કમસર વિહાર કરતા વિધ્યાચલની નજીકની સપાટી પાસે આવ્યા. ત્યાં તે બધાએ પડાવ કર્યો. પાણું અને લાકડાં વિગેરે શેલતા માણસે આખા વનમાં ફરવા લાગ્યા. આ બાજુ આપણું વાર્તાના નાયક શ્રી પાર્શ્વનાથસ્વામીનો આત્મા મરુભૂતિને જીવ આ અટવીમાં ગજરાજપણે ઉત્પન્ન થએલ તેણે સાથને મનુષ્ય સમુદાય, જે. અને એકદમ તેઓ ઉપર રેષ લાવી મારવા તૂટી પડ..
હાથીનું આક્રમણ મનુષ્ય ખમી શક્યા નહિ. અને જીવ લઈને નાશતાં જ્યાં સાર્થને પડાવ હતા ત્યાં આવવા. લાગ્યા. પણ હસ્તિરાજે માણસની પુંઠ લીધી, અને જ્યાં આગળ મતિ-શ્રુત-અવધિ-મન:પર્યવરૂપ ચાર જ્ઞાનના નિધાન અરવિંદરાજષિ ધ્યાનમાં ઉભા છે ત્યાં આવ્યું. તેણે મુનિરાજને જોયા અને આક્રમણ કરવાની ઈચ્છાથી તે મુનીશ્વર ઉપર ધર્યો. પરંતુ મુનિરાજના તપોબળ અને આત્મબળને પ્રભાવ હાથી ઉપર પડયે. અને તે વિનીત શિષ્યની માફક સામે રહી એકી નજરે ધારીધારીને મુનિરાજને જોવા લાગ્યું. મહા મુનિરાજ અરવિરાજર્ષિ કાઉસ્સગ્ગ પારીને મરુભૂતિના આત્મા હાથીને ધર્મ પમાડવા સારૂ બોલવા લાગ્યા
भो भो गजेन्द्र ! स्वकीय मरुभूतिभवं किं न स्मरसि ? मामरविंद-भूपतिं किं नोपलक्षयसि ? प्राच्यजन्मनि मरुभूतिभवे
Page #145
--------------------------------------------------------------------------
________________
अर्हत्प्रणीतं श्राद्धधर्म प्रतिपन्नः किं विस्मारयसि ? स्मर स्मर पूर्वभवं श्वापदजातिजातमिमं महाशानं मुंच." ' અર્થ–હે ગજરાજ ! તું તારે મરુભૂતિને ભવ કેમ ભૂલી જાય છે અને મને અરવિંદ રાજાને કેમ ઓળખતે નથી? વળી ગયા જન્મમાં મરભૂતિપણામાં અરિહંત પ્રભુ કથિત શ્રાવકને ધર્મ તે આચરેલ કેમ ભૂલી જાય છે? યાદ કર ! અને પશુ જાતિને વેગ્ય આ મૂર્ખાઈને ત્યાગ કર !
મહર્ષિનાં વાક્યામતે હાથીને ખૂબ જ રુચવા લાગ્યાં. કેઈ કામિની વશીકરણથી સ્વાધીન કરેલા સ્વપતિને જેમ ઈચ્છા પ્રમાણે ઉભે રાખી શકે તેમ મુનીશ્વરનાં વાક્યની - હાથી ઉપર ખૂબ જ અસર થઈ અને હાથી તદ્દન સ્થિર થઈ ગયે. અને તે વિચાર કરવા લાગ્યું કે,
આ હું શું સાંભળું છું? આવું મેં ક્યાંઈક જોયું છે. મને આ વાત જરૂર ક્યાંઈ સાંભળવામાં આવી છે, આ મહાત્મા મને જરૂર પહેલાં પણ કયાંય મળેલા જણાય છે. આમ ઉહાપોહ કરતાં કરિવરને જાતિસ્મરણ જ્ઞાન થયું. પિતાને મરુભૂતિને ભવ યાદ આવ્યું અને મારવા આવેલો હાથી આંખોમાં આંસુ લાવીને મહામુનિરાજના પગમાં પડ્યો. મનમાં ઘણો જ સંવેગ ઉત્પન્ન થયે. સંસારની અસારતા સમજાઈ. મરુભૂતિના “ભવમાં દુર્ગાનથી ખાઈ નાંખેલે ધર્મ યાદ આવ્યું. હાથીની
આ ભાવનાને મુનિરાજે પણ વૈરાગ્ય વાક્ય સંભળાવી ઘણી જ પુષ્ટ બનાવી. ગયા જન્મમાં કમઠની પત્ની અરુણ હતી તે પણ -ત્યાંથી મરણ પામીને આ વનમાં જ મરભૂતિ ગજરાજની
Page #146
--------------------------------------------------------------------------
________________
૯૭
સહચારિણી હથિણી થઈ હોવાથી તેણી પણ આ વખતે હાજર હતી. મુનિરાજનાં દર્શન અને ઉપદેશથી તેણીને જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વભવ યાદ આવવાથી તેણીએ પણ પિતાને પૂર્વભવ જે. ગતભવમાં વ્યર્થ ગયેલ મનુષ્યજન્મ અને ધર્મનાશને મનમાં બળાપ કરવા લાગી.
મરભૂતિ ગજરાજ મુનિના સાંભળી શ્રાવદશાને પામે. અને જેમ બને તેમ પાપ વગરની અથવા અ૫ પાપવાળી આજીવિકાથી જીવન નિર્વાહ કરવા લાગ્યું. [પશુઓ પણ મુનિઓના સમાગમથી કે જાતિસ્મરણના ચોગથી શ્રાવકપણું પામ્યાના જૈનગ્રંથમાં ઘણા જ દાખલાઓ મળી આવે છે.]
મુનિરાજ અરવિંદ રાજર્ષિ અષ્ટાપદ પર્વત ઉપર તીર્થ જુહારી જ્ઞાનથી પોતાનું આયુષ્ય અ૯પ જાણું એક માસનું અનશન કરી કેવલજ્ઞાન પામી આઠે કર્મને ક્ષયકરી અવ્યાબાધ મોક્ષસુખને પામ્યા.
ગજરાજ મારુભૂતિને આત્મા વનમાં રહે છે. છઠ્ઠ-અઠ્ઠમાદિ તપ કરે છે. જીવદયા પાળે છે. સૂર્યના કિરણેથી તપેલું પાણી અને સુકાં ઘાસ-પાંદડાંનું ભક્ષણ કરતા, હાથિણીઓ સાથેની કીડાઓને ત્યાગ કરતે, મનુષ્યના ત્યાગનું ઘણુંઘણું અનુદન કરતે, પોતે ગુમાવેલ મનુષ્ય જન્મને શેક કરતે, આગામી ભવે જૈનધર્મ સહીત મનુષ્ય જન્મ પામવાની ભાવના ભાવતે વિચારે છે. અને જેમ બને તેમ રાગ-દ્વેષને ત્યાગ કરી સુખ-દુઃખને સમભાવે સહન કરે છે.
અહિં કમઠ અતિ Àદયથી પિતાના લઘુબંધુ મરુભૂતિને ઘાત કરી મનમાં ઘણે જ રાજી થઈ મલકાવા લાગ્યા. પરંતુ
Page #147
--------------------------------------------------------------------------
________________
૯૮
કમઠનું આ કાળું કૃત્ય પોતાના ગુરુ, ગુરુમધુએ અને અન્ય તત્ત્વજ્ઞોને બલ્કુલ ન ગમ્યુ. અને કમઠને ખૂબખૂબ ધિક્કારવા લાગ્યા, તેથી મનમાં દુઃખી થયેલેા કમઠ આ ધ્યાનમાં મરણુ પામી કુકડાના જેવા મુખ અને પાંખેાવાલે મહાવિકરાલ સપ થયા જેને જોઇ ને અટવીનાં સર્વ પ્રાણીએ ત્રાસ પામતાં હતાં.
તે સર્પ દાઢા, ચચુ, નખ અને પાંખેવર્ડ અટવીના પ્રાણીઓના કચરઘાણ વાળતા, પ્રાણીમાત્રને યમરાજનું સ્મરણ કરાવતા, અટવીના પ્રદેશેામાં સા॰ભૌમ બની વિચરતા હતા.
એકદા મરુભૂતિના આત્મા ગજરાજ સૂર્યના કિરણાથી તપ્ત થઈને શીત બની ગયેલુ પાણી પીતા હતા. ત્યાં તેને પેલા કુસપે જોયા, કે એકદમ માણુ જેવી પાંખા વડે ધસમસતા હસ્તી ઉપર ધસી આવ્યા. અને હસ્તીના કુંભસ્થળ ઉપર કુતરાની માફ્ક વળગ્યા. અને તત્કાળ તેનું ભયંકર વિષ હાથીના આખા શરીરમાં ફેલાવા લાગ્યું. હસ્તિરાજ સમજી ગા કે, માશ મરણકાળ નજીક આવી • ગયા છે. અસ મારે હવે ચેતી જવું જોઈ એ. આવા અકાલ મરા મારા આત્માએ અન તીવાર અનુભવ્યાં છે, મેં દરેક મરણામાં આતધ્યાન અને રૌદ્રધ્યાન જ કર્યું છે. બધાં મરણામાં દીનતા જ ભાગવી છે. પરંતુ કયાંય ધમ ધ્યાન કે સાત્ત્વિકભાવ આબ્યા જ નથી. હું આત્મન્ ! હવે ચેતી જા....અને મરણાદિના ભયેાને ખ'ખેરી નાંખી નિર્ભય બની જા....
આ પ્રમાણે આત્મજાગૃતિ પ્રગટવાથી હસ્તિરાજે આરાધના શરૂ કરી....મારો આત્મા મેક્ષમાં જાય ત્યાં સુધી અરિહંત દેવ
Page #148
--------------------------------------------------------------------------
________________
૯૯
તેજ મારા દેવાધિદેવ છે, શ્રીવીતરાગના સાચા સાધુએ હાય તેજ મારા ગુરુદેવ છે, શ્રીવીતરાગદેવાએ અતાવેલા ધર્મ તેજ મારો ધર્મ છે. હું અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મએ ચારનું શરણુ કરું છું, હું Rsિ'સાદિ અઢારે પાપસ્થાનકાના ત્યાગ કરું છું, હું જગતના નાના-મોટા સર્વ જીવા સાથે મૈત્રીભાવ ધારણ કરું છું, મારે કાઈ પણ જીવ સાથે વૈરભાવ છેજ નહિ. હું એવી ભાવના ભાવું છું' કે,
“ મુજને દુ:ખ આપે અધા, તા પણ હું નહિ તાસ; સુખ પીરસવા સર્વને, છે મારા અભિલાષ
19
આખી દુનીયા મને દુઃખ. આપે તે પણ હું કાઈ ને દુ:ખ ન આપુ' પણ જગતના સર્વ જીવાને સુખ પીરસું એવી મારી ભાવના છે.
નિઃસ‘દેહુ ”
ચારાસી લખ ચેાનિમાં, વસીયા પ્રાણી જેહુ, અભયદાન સહુને મલેા, મુજથી કરોડી કહું છું હવે, કેવલધર મત થાજો મુજને હવે, હિંસાના
જિન પાસ, અભિલાષ
એ પ્રમાણે શુભભાવના ભાવતાં અને ૫'ચપરમેષ્ઠિ મહામત્રનું ધ્યાન કરતાં, સર્પની ઉપર પણ મિત્રતા ચિંતવતાં હસ્તિરાજ આયુ પૂર્ણ કરીને આઠમા દેવલાકમા અઢાર સાગરેાપમના આયુષવાળા મહર્દિકદેવ પણે ઉત્પન્ન થયા.
આત્માને ચડવાના માર્ગ લગભગ અતિ અલ્પ છે. ચડતા આત્માને પણ વચમાં હારેા વિઘ્ન આવે છે. શ્રીજિનેશ્વરદેવાના આત્માને પણ ની ડખલગિર
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૦૦
નડવામાં ખામી રહી નથી. [મરુભૂતિને પશુ થવું પડયું] ચડેલા આત્માઓને પણ કર્મ સત્તાએ પશુગતિમાં અને નરક ગતિમાં ફેકી નાખ્યાના અનાવા ઘણા અન્યા છે. [મહાવીર પ્રભુના આત્મા પણ સમ્યક્ત્વ પામ્યા પછી એ વાર નરકમાં અને એક વાર પશુગતિમાં ગએલ છે.] કમઠને મનાવવા અને ખમાવવા જતાં મરુભૂતિને પણ આકસ્મિક મરણના ભોગ બની પશુગતિમાં હાથીપણું ભાગવવું પડયું.
અહીં આપણને એક એ પણ સમજાય એવુ છે કે, આખા જગતનાં બધાં જ દર્શને પેાતાના માનેલા ઇષ્ટદેવાની કેટલીએ ડંફાસા હાંકે રાખે છે. અને તેમની એક પણ નબળી ખાખત સાચી હાવા છતાં સાંભળવી ગમતી નથી. જ્યારે શ્રીજિનેશ્વરના શાસનમાં શ્રીજિનેશ્વર દેવાના આત્માએ પણ જ્યાં સુધી કર્માંધીન હતા અને ભૂલેના ભાગ બનતા રહ્યા ત્યાં સુધી એમના જે જે સારા-નરસા બનાવ બન્યા તે બધા જરા પણુ સકાચ રાખ્યા વગર આગમામાં અને ગ્રન્થામાં સવિસ્તર આલેખાયા છે. અને આમાળગેપાળ જાણી શકે તેમ ફેલાયા પણ છે. ગુણ અને દોષની ઉપાદેયતા અને હૈયતા સમજાઈ જાય ત્યાં વ્યક્તિ રાગને સ્થાન જ નથી. જેનામાં ગુણા વધે તે જ આત્મા માટે ખને છે. ગુણી એ જ સંત, ગુણી એ જ ગુરુ, ગુણી જ પ્રભુ; આમ નક્કી થાય ત્યાં ખેંચતાણુ હાય જ નહિ. ગુણુની એળખાણુ માન્યા પછી હિંસા, શિકાર, માંસાહાર, કામવિવશતા, વગેરે જે બદીઓ પેસી ગઈ છે, તે ચાસ ઘટવી શરૂ થઈ જાય.
Page #150
--------------------------------------------------------------------------
________________
૧૦૧
બસ પાર્શ્વનાથસ્વામીને આત્મા મભૂતિના ભવમાં ધર્મ પામ્ય અને પતન પામી આતધ્યાનથી મારી હાથી થશે. ત્યાં મુનિરાજનો સમાગમ થશે. ઉપદેશ મલ્યો. જૈનધર્મ મળે. દેશવિરતિ ધર્મ આરાધી આઠમા દેવલેકે દેવપણું પાપે, આ રીતે શ્રી પાર્શ્વનાથ સ્વામીના દશ ભવ પિકી પ્રથમના ત્રણ ભવ પૂર્ણ થયા,
શ્રી પાર્શ્વનાથ સ્વામીને ચોથે ભવ
આ જંબુદ્વિીપના પૂર્વ મહાવિદેહક્ષેત્રની સુકચ્છ નામની વિજયમાં વૈતાઢય પર્વત ઉપર મહાદ્ધિસંપન્ન તિલકપુરીનામની નગરી છે. તેમાં બલ-વિદ્યા-કલા-જ્ઞાન આદિ પુણ્યસામગ્રીસંપન્ન વિદ્યગતિ નામે વિદ્યાધર રાજા રાજ્ય કરે છે. તેને ગુણગણે કરીને સંપૂર્ણ તિલકાવતી નામે પટ્ટરાણી છે.
વિદ્યાધર દંપતી જેમ લક્ષ્મી અને રાજ્યથી સમૃદ્ધ છે તે જ પ્રમાણે રૂપ અને કલાઓથી પણ ભરેલાં છે. છતાં ઉચ્ચ કેટીના શિલાદિ ગુણો બન્નેના આત્માને ઉન્નત બનાવી રહ્યા છે.
બધી સામગ્રીથી પૂર્ણ એવા રાજા-રાણી દેવ-દેવીની માફક સુખમયદિવસો વ્યતીત કરે છે. ત્યાં આઠમા-દેવકથી આયુષ્ય પૂર્ણ કરીને મરુભૂતિ ગજરાજને આત્મા મહાસતી તિલકાવતી રાણીની કુક્ષીમાં ઉત્પન્ન થયે, અને પૂર્ણ સમયે પુત્રપણે અવતર્યો. પિતાએ બાળકનું નામ કિરણવેગ આપ્યું. રાજકીય સુખથી પિષણ પામતા કુમારને ખ્ય અવસરે પિતાજીએ વિદ્વાન પંડિત રાખી પુરુષની ૭૨ કલાઓ, શસ્ત્રાસ્ત્રની બધી વિદ્યાઓ અને ધર્મ–કલાને અભ્યાસ કરાવ્યા. કુમારે યૌવન
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૦૨
વય પામતાં વિદ્યાધર પરંપરામાં આવેલી બધી વિદ્યાઓ ભણને સાધી પણ લીધી. પિતા વિઘુગતિ રાજાએ સારા કુલના ખાનદાન વિદ્યાધરની પુત્રી પદ્માવતી સાથે કુમારનું પ્રાણી ગ્રહણ. કરાવ્યું. પિતાએ યૌવનપૂર્ણ કુમારને યોગ્ય જાણી યુવરાજ પદવી આપી. અને કેટલેક કાળ ગયા પછી રાજાએ પિતાની વૃદ્ધાવસ્થા જાણુ શુભ તિથિ-વાર–નક્ષત્ર-કરણ તથા ચંદ્રને વેગ પામીને કુમારને રાજ્યસન આપ્યું, સાથે રાજા–પ્રજાને ઉચિત ઘણી શિખામણ પણ આપી. પછી સુગુરુનો વેગ પામી રાજા. વિદુર્ગતિએ પોતે દીક્ષા અંગીકાર કરી. દોષ વગરનું ત્રિકરણ યેગે શુદ્ધ સંજમ આરાધી પ્રાન્ત અનશન આદરી સર્વકર્મને ક્ષય કરી રાજર્ષિ મોક્ષ પામ્યા. આપણી કથાના નાયક શ્રી પાર્શ્વનાથ સ્વામીના આત્મા વિદ્યાધર કિરણગે સર્વ વિદ્યામાં પ્રવીણ થઈ વિદ્યાધર રાજાઓને પણ રાજા બની, નીતિ અને ધર્મમય રાજ્યને ભેગવતાં કેટલીક વખત વીતાવ્યા.
કર્મની વિચિત્રતા તે જુઓ આ સંસારમાં રહેલા બધા આત્માઓ આત્મત્વજાતિએ સરખા જ હોવા છતાં બધા જ જ્ઞાનાદિ અનંતગુણથી ભરેલા હોવા છતાં કર્મોની તારતમ્યતાથી આત્માઓને અનેક જાતિના અવતાર લેવા પડે છે અને પિતાની જ મહામૂર્ખતાના વેગથી બાંધેલા કર્મને વશ બનીને નરક અને પશુગતિનાં દુઃખ ભેગવવાં પડે છે, આત્માની એક પણ ઈચ્છા કામમાં આવતી નથી. એક અવસ્થામાં સુખી. આત્મા બીજી અવસ્થામાં મહાદુઃખમાં ડુબી જાય છે. સુખમાં ગરકાવ બનેલે એક અવસ્થાને આત્મા બીજી અવસ્થામાં
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૦૩
અત્યંત દયામણો અને રાંક બનેલે જણાય છે. આ કાલના વર્તમાન ઇતિહાસમાં પણ આવા દાખલા ઘણું જ મળે છે.
બાણ લખ માલવ ધણી, મુંજ નરેસર રાય; રક બની ઘર ઘર વિષે ભિક્ષા માગણ જાય, ૧ ભાવિ દેશ અઢારને, કુમારપાળ ભૂપાલ; પાપોઢ્ય પરભવતણે, ભટકયો થઈ કંગાલ. ૨ પરમભક્ત પ્રભુવીરનો, જિનશાસન ગાર; કર્મોદય કેદી બન્ય, ધર્મી ભાભાસાર. ૩”
બાણું લાખ માલવાનો માલિક મંજરાજા ભિખારી બનીને ભુંડા હાલે મરણ પામે. ક્ષાયિક સમ્યકત્વને ધણી અને પ્રભુ મહાવીરને પરમભકત શ્રેણિક રાજા પોતાના જ પુત્રના કેદખાનામાં ગંધાઈને મરણને શરણ થયા. રાજા કુમારપાળ જેમને છેલ્લા ત્રીશ વર્ષ મહાન સમ્રાની સામગ્રી ભેગવવાની તક સાંપડી છે તે કુમારપાળ વચલી વયમાં લગભગ ૨૫ વર્ષ મહાકંગાળ દશામાં આથડી આડીને અતિ વિટંબણાઓને ભોગ બન્યા હતે.
ખરેખર કર્મની ગહનતા અજબ છે કર્મનું કેકડું ઉકેલવાની શક્તિ કેઈ વિરલ આત્મામાં જ પ્રકટ થાય છે. આપણું ચરિત્રનાયક ભગવાન પ્રાર્થપ્રભુના આત્માને પણ દુષ્ટ કર્મોએ પશુપણું અપાવ્યું. પણ ભવિતવ્યતાની અનુકૂળતા થવાથી શુદ્ધ ગુરુ મળ્યા. આત્મામાં મહાનુભાવતા પ્રકટેલી હેવાથી પશુપણામાં પણ મદદગાર થઈ દેવપણું અને વિદ્યાધરનુ૫૫ણું પણ પ્રાપ્ત થયું.
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૦૪
વિદ્યાધર રાજાકિરણ વેગ ને સુખમય નીતિમય અને ધર્મમય કાળ પસાર થતા હતા. એક દિવસ પિતાના નગરના ઉદ્યાનમાં સુવિહિત ગીતાર્થ આચાર્ય મહારાજ પધાર્યા. અને વનપાળે વધામણી આપી રાજા કિરણગ પરિવાર સહિત મોટા આડંબરથી આચાર્ય ભગવંતને વંદન કરવા ગયે.
પાંચ અભિગમ સાચવવા પૂર્વક વંદન કરીને રાજા ઉચિત સ્થાને બેઠે અને ગુરુમહારાજાએ યોગ્ય જીવ જાણીને સંસારની અસારતામય દેશના આપવી શરૂ કરી,
“પુત્ર મિત્ર દારા તન, માત તાત ઘર કામ; પુણ્ય નાશથી તે સહુ, વિપરીત થાય તમામ. ૧ હવા દવા વૈદ્યો અને, પથ્ય ઘણે પરિવાર, પુણ્ય નાશ થઈ જાય તે, નહિ કે રક્ષણહાર, ૨”
તથા પૂર્વમુનિવરે પણ ફરમાવે છે કે, "नान्तकस्य प्रियः कश्चित् , न लक्ष्म्याः कोपि वल्लभः नाप्तो जरायाः कोप्यस्ति, यूयं तदपि सुस्थिताः ॥१॥"
અર્થ- યમરાજને કઈ સગે નથી. લક્ષ્મીને કઈ વહાલ નથી. જરા [ઘડપણને કેઈ કુટુંબી નથી. તે પણ હે જગતના જીવે તમે કેમ બેદરકાર રહે છે? | મુનિરાજના મુખથી આવાં અનેક વૈરાગ્ય વચને સાંભળીને રાજા કિરણવેગને વૈરાગ્ય ઉત્પન્ન થયા. અને પિતાના પાટવીકુમાર ધરણવેગને રાજ્ય આપી. મેટા આડંબરથી શાસન-પ્રભાવના કરીને. સુગુરુ પાસે પ્રવ્રજ્યા અંગીકાર કરી, અને કર્મશલ્ય નિમૂલ કરવા સારુ ઘણી જ આરાધના કરવા લાગ્યા, તથા
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૦૫ સુગુરુને વિનય-વૈયાવચ્ચ કરવાપૂર્વક શાને અભ્યાસ કરી ગીતાર્થ થયા.
શંકા –ગીતાર્થ એટલે શું ? સમાધાન –“કાલે વિષ્ણુએ બહુમાણે.' આદિ જ્ઞાનના આઠ આચાર સાચવવાપૂર્વક પોતાની યોગ્યતા વડે ગુરુમહારાજ પાસેથી સૂત્રાર્થ પામેલા ત્યારપછી ઉત્સર્ગ–અપવાદના અનેક પ્રસંગે પ્રાપ્ત થાય તેમાંથી પસાર થયેલા તથા બીજા પણ અનેક દર્શનનો અભ્યાસ કરીને સંપૂર્ણ પરિપકવ બુદ્ધિવાળા બનેલા મહાને ગુરુ મહારાજ સર્વ સૂત્રો ભણવા–ભણાવવાની રજા આપે. અને સમુદાયના વડીલ બનાવે. તેવા આચાર્ય ગીતાર્થ કહેવાય છે.
હવે કિરણવેગ મુનિ ગુરુ આજ્ઞા પામીને એકાકી વિહાર કરતા આકાશમાર્ગે પુષ્કરદ્વીપમાં પધાર્યા. આ બાજુ કમઠના જીવ કુટસપે ઘણી હિંસા કરી અનેક પાપે સેવી મરણ પામીને, ધૂમપ્રભા નામની પાંચમી નરકમાં નારકીપણે ઉત્પન્ન થયે. અને ૧૭ સાગરોપમ સુધી રૌરવ દુઃખે ભેગવીને ત્યાંથી મરીને પુષ્કરદ્વીપને હિમાચલ પર્વતની ગુફામાં ફરી પણ મહાભયંકર સપપણે ઉત્પન્ન થયે. અને અનેક પ્રાણીઓનાં ભક્ષણ કરત નિરંકુશપણે વનમાં ભટક્ત જ્યાં આગળ કિરણગ મુનિરાજ ધ્યાનમાં ઉભેલા છે ત્યાં આવ્યો. મુનિરાજની ઉપર તેની દષ્ટિ પડી તુરત જ ગયા જન્મના દુષ્ટ સંસ્કાર જાગૃત થયા અને મુનીશ્વર કિરણગ ઉપર તૂટી પડ્યો. વિશ્વવ્યાપ્ત ઇંટ્રાઓથી શ્વાનની માફક ઘણી જગ્યાએ દંશ કરીને ચાલે ગયે.
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૦૬
ધ્યાનમાં ઉભેલા મુનિરાજે ઉપસર્ગ આવેલે જાણી આરાધના શરૂ કરી. ચારે આહારનો ત્યાગ કર્યો. ચાર શરણને સ્વીકાર કર્યો. અઢારે પાપસ્થાનકેનો ત્યાગ કર્યો. સર્વજીને ખમાવ્યા. દંશ કરનાર સર્ષને પણ મિત્રતુલ્ય માની દુષ્કતની નિન્દા કરી. આ રીતે શુભ ભાવનાઓમાં આરૂઢ થયેલા મુનિરાજ નમસ્કાર મહામંત્રનું ધ્યાન કરી સમાધિપૂર્વક કાલધર્મ પામી ૧૨મા દેવલે કે ૨૨ સાગરોપમના આયુષવાળા દેવ થયા
આ બાજુ કમઠને આત્મા સ મહામુનિરાજને ઘાત કરીને ઘણજ ખુશી થતું અને બીજા પણ અનેક જીવન કેળીઆ કરતે, પિતાના પરાક્રમમાં કુલાતે, રૌદ્રધ્યાનમય જીવન વીતાવવા લાગે. આયુષ પૂર્ણ થતાં મરણ પામીને છઠ્ઠી નરકમાં બાવીશ સાગરોપમના આયુષે નારકીપણે ઉત્પન્ન થયે.
એ પ્રમાણે શ્રી પાર્શ્વનાથ સ્વામીને ચોથ અને પાંચમ ભવ કહ્યો. શ્રીપાર્થપ્રભુને વજૂનાભ રાજા તરીકે છો ભવ.
આ જંબુદ્વીપના પશ્ચિમમહાવિદેહમાં સુગંધિ નામની વિજયમાં દેવપુરી જેવી શુભકરા નામની મહા નગરી શોભે છે. તે નગરીમાં અનેક ગુણગણાલંકૃત અને મહાભાગ્યનિધાન વજવીય નામને રાજા રાજ્ય કરે છે. તે રાજાને જાણે સાક્ષાત્ લક્ષ્મીનો અવતાર જ હેય નહિ? તેવી લક્ષ્મીવતી નામની શીલાદિ અનેક સદ્ગણેની પેટી સમાન મહાપટ્ટરાણું છે. દેવ જેવાં સુખે ભેગવતાં રાજા-રાણને આંખના પલકારાની
Page #156
--------------------------------------------------------------------------
________________
૧૦૭
પેઠે ઘણા કાલ વીતી ગયા અન્યદા તે કિરણવેગના આત્મા ખરમા દેવલાકથી ચ્યવીને મહારાણી લક્ષ્મીવતીની કુક્ષિમાં છીપમાં મેાતીની પેઠે ગર્ભાપણે ઉત્પન્ન થયા.
જ્યારે પુણ્યાત્માએ ગભ'માં આવે ત્યારે માતાઓને સ્વપ્ન પણ સારાં આવે છે. અને વિચારો પણ ઘણા જ પ્રશસનીય આવે તે ન્યાયે ઉત્તમ સ્વપ્નાં અને ઉત્તમ દેહલાએપૂર્વક લક્ષ્મીદેવીની કુક્ષિથી પુણ્યવાન પુત્રના જન્મ થયેા. મહેાત્સવા અને વધામણીએ કરવાપૂર્વક કુમારનું વજ્રનાભ એવું નામ આપ્યું. ધાવમાતાએ અને સેવવગ થી લાલનપાલન કરાતા કુમાર વજ્રનાભ ખલ્યવયને વટાવી યૌવનવયને પામ્યા. ત્યારે તેનામાં પુરુષાને શેાભાવે તેવા ઉત્તમ ગુણના સમુદાયા ઉભરાવા લાગ્યા. પિતાએ કુમારને યૌવનવય પામેલે જાણીને વય–ગુણ– પાદિણુસ‘પન્ના 'ગ દેશના રાજા ચંદ્રકાન્તની પુત્રી વિજયાની સાથે તેનું પાણી ગ્રહણ કરાવ્યુ. સ'સારની કીડાએમાં કુમાર વજ્રનાભે કેટલેાક કાળ વ્યતીત કર્યાં. એકદા નગરના પરિસરમાં ગીતાથ` જેનાનાચાય પધાર્યાં. વજ્રથીય રાજા વંદન કરી દેશના સાંભળવા બેઠા. સૂરિ માહારાજ દેશના આવતાં ફરમાવે છે કે, ભાઈએ ! આ આખા સ`સાર ચારગતિમાં વહેંચાયેલા છે, અને ચારે ગતિ દુ:ખથી àાછલ ભરેલી છે.
r
""
" अच्छिनिमीलणमीत्तं, नत्थि सुहं दुक्खमेवपडिबद्धं । जं नरये नेरयियाणं, अहोनिसं पच्चमाणाणं ॥ १ ॥ અનારકીમાં રહેલા જીવા નારક કહેવાય છે. તેમનાં આયુષ્પા મનુષ્યા કરતાં ક્રોડા–અખજો ગુણાં મોટાં હોય છે.
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૦૮
નારકીના જીવને જીવનભરમાં આંખ મીંચી અને ઉઘાડીયે તેટલી વાર પણ સુખ હોતું નથી, પરંતુ પરમાધામિએ કરેલ, ક્ષેત્ર સ્વભાવથી થએલ, રોગોના સંપર્કથી ઉપજેલ, પુષ્કળ દુઃખે જ હોય છે.
શકા–સુખ અને દુઃખને અભાવ એ બે એક જ છે કે જુદાં કહેવાય છે?
સમાધાન–અને જુદાં છે, રોગ વિયેગાદિના સભાવને દુઃખ કહેવાય છે, જેમ શરીરમાં રોગ ઉત્પન્ન થવાથી દુઃખ થાય છે, પુત્રાદિના મરણાદિથી-વિયેગ થવાથી દુઃખ થાય છે, ખાન-પાનને નાશ થવાથી-અભાવ થવાથી દુઃખ થાય છે અને વિલાસો વગેરેની પ્રાપ્તિ. દેવત્વ, નૃપત્વ, ધનાઢયત્વ આદિની પ્રાપ્તિ સુખ કહેવાય છે એટલે ઉપરોક્ત રિગ-વિયેગાદિને અભાવ અને સામગ્રીના સદ્દભાવનું સુખ સાક્ષાત્ જુદાં લેખાય છે. તેથી નારકીના જીવને સદાકાળ દુઃખને સદ્ભાવ જ હોય છે અને ખાન-પાન જેવી વસ્તુનું જરાપણ સુખ હતું જ નથી. નારકીના છ ક્ષેત્રની વેદનાં ખૂબજ ભગવે છે. તેમના શરીરમાં હજારો-લાખે, કોડે રેગો ચાલુ જ રહે છે. નારકીના જે પરસ્પર વિરે સંભાળી લડાઈઓ કર્યા જ કરે છે એટલે પરસ્પરના ઝગડાથી સર્વકાળ સળગેલા જ રહે છે. નારકીના જીવન પરમાધામી દે જુદી જુદી વ્યવસ્થાઓથી દુઃખ દીધા જ કરે છે. કેવલી ભગવાન પણ નારકીનું પૂર્ણ દુઃખ વર્ણવી શકતા નથી.
પશુગતિ પણ મહાદુઃખની ખાણ છે.
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૦૯
હિંસક રાજા-મહારાજાએ અને ધનવાન લેાકેા માંસ ખાવા માટે પશુઓને ઘણી કદના કરીને મારી નાંખે છે. અધી જાતિના અનાય લેાકેા-મુસલમાન, ઠાકરડા, કાળી, ભીલ, વાઘરી, ધારીયા, ખારીયા, બજાણીયા, રજપુત, પારસી, ખાજા, મેમણુ, મુમના, વહેારા, માચ્છીમાર, કાઠી, સિંધિ વિગેરે અનેક જાતિએ પ્રાયઃ માંસાહાર ઉપર જ રહે છે. અનાર્યાંના અંધા દેશેા તમામ જાતિના જીવાના નાશ કરીને પેાતાની બધી જરૂરીયાતા પુરી કરે છે. જેમકે મોટા ભાગની દવાઓ પ્રાણીઓના નાશથી અને છે. બધી જાતના પક્ષીઓનાં ઇંડા અનાર્યાં ખાવામાં વાપરે છે. મારેમાસ સ્ટીમરા, વાહાણા અને મચ્છવાએ ભરીને માછલાંઓને અનાય લેાકેા લઈ જાય છે. માચ્છલાઓનું ખાતર કરે છે. દવાઓના અખતરાઓમાં હજારા જીવાને નાશ કરે છે. એક વાઘ–દીપડા પકડવા માટે સેંકડા મકરાંઓનેા નાશ કરે છે. દેવીએને પાડા-બકરાં અને ઘેટાંનાં બલીદાન અપાય છે. અનાય જાતિઓના વિવાહ વિગેરે વિલાસામાં ખાપડા અખેલ જીવાના નાશ કરી ઉજાણીઓ ઉડાવાય છે. મુસલમાના મકરાએને મારી નાખીને ઈંઢાના તહેવારા ઉજવે છે. જેમાં ક્રોડા અકરાં અને હજારો ગાયાની કુરબાનીએ અપાય છે.
પશુએ બિચારા રાગથી રીખાય તે તેની દવાએ કાઈ કરતું નથી. દુષ્કાળ વગેરેમાં ઘાસ અને પાણી ખીલ મળે નહી ત્યારે દિવસ સુધી ક્ષુધા-તૃષા ભોગવી ટાંટીયા ઘસીને મરણ પામે છે. તેમાં વળી અનાય લેાકેા તેની કતલ કરે છે.
બધી જાતિઓમાં ગર્ભાવાસની અસહ્ય વેદના સાક્ષાત્ સમજી શકાય તેવી છે. કુતરાં, ગધેડાં વિગેરે પરસ્પર લડીને
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૧૦
લેહી લુહાણ થાય છે. શરીરમાં કીડા પડે છે. જે જેનારને ધ્રુજારી આવી જાય તેવી ભયંકર વેદના સહે છે. હરિણ, સસલાં, ઉંદરડાં, ખિસકોલી વિગેરેને સિંહ, વાઘ, બિલાડી, નોળીયા, સર્પ વિગેરે ગોતતા જ ફરે છે. ઘણી જાતિનાં ચોપગાં જાનવરો ફક્ત માંસાહાર ઉપર જ રહે છે. બધી જાતિના સર્પ પ્રાયઃ ઉંદરડા, ખલાં, કાકીડા, પક્ષીનાં ઇંડા વિગેરે ખાઈને જીવે છે. કાગડા, સમળી, ગીધડા, શકરે, બાજ, સિંચાણ વિગેરે પક્ષીઓ નાના પ્રકારના જીવતા જીવને ખાઈને જીવન-નિર્વાહ ચલાવે છે. - દરિયામાં રહેનાર મગર તથા મેટાં માંછલીઓ નાનાં માછલાંઓને શિકાર કરીને જીવે છે. બીજા પણ જલચર પ્રાણીઓ નિર્બલ એવા બીજા જલચરને જ ખાય છે. બધી જાતિના નાના-મેટા અજગરે મોટા પ્રાણીઓને અને માણસને પણ ખાઈ જાય છે. ભારડે. પણ પ્રાય: મેટામેટા પ્રાણીઓનું ભક્ષણ કરી જાય છે. જલમનુષ્યો પણ માંસાહારથી જીવે છે. ગરેલી, કાકીડા વિગેરે ઝીણાજી પણ કીડા ખાઈને જીવન ચલાવે છે.
માંસાહારી બધા છે અન્યને દુ:ખ આપી પોતાના પિંડને પિષીને ઘણું જ હરખાય છે. પિતાને મહાન ભાગ્યશાલી સમજે છે. પરંતુ તેને સ્વને પણ વિચાર આવતું નથી કે મને પણ મરણ આવશે. મારા આત્માને પણ શેરને માથે સવા શેર જરૂર મલશે. મને મારા પ્રાણ જેમ વહાલા છે, જેમ મારાથી કાંટે કે સેય ખમાતી નથી. તે બીજાના શરીરે ભાલા
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૧૧
અંદુક કેમ ખમી શકાશે? આવા વિચાર ન આવવાથી પાપ કરનારાઓને ક પારી છૂટવાને બદલે મહાદ્રીની મગરુરી આવે છે. જગતના પ્રાણીએ શક્તિને સદુપયેાગ ( પરોપકાર ) કરવાને બદલે દુરૂપયાગ ( પરદ્રોહ) કરીને મહાભયંકર પાપ આંધે છે. અને નરકાદિ દુતિના દુ:ખામાં ધકેલાય છે.
કાઇ ને પશુનાં દુઃખા ખ્યાલમાં ભલે ન આવતાં હોય પર'તુ પશુએ બિચારાં મરવાના ભયથી ડરે છે, મરણનાં સાધના દેખીને નાશી જાય છે....ઉંદરડા બિલાડીના મુખમાં પકડાયા પછી પશુ જીવે ત્યાં સુધી ચીસ પાડે છે. સર્પના મુખમાં પડેલા સપડાયેલ દેડકા ચીસો પાડે છે. સિંહના મુખમાં અકરાં હિરણ, સસલાં ચીસા પાડે છે. ખાણુ—ભાલા કે ગાળીથી વિંધાએલા જીવા જીવે ત્યાંસુધી કારમા પોકાર પાડે છે. સાઇની તલવારથી કપાતા પ્રાણીએ કારમા કળકળાટ કરી મૂકે છે.
જીભના લાલુપી ક્રૂર માનવી અથાણા કરવા શ્રેણાં (નાના— મેટાં) માછલાંને ઉળતા પાણીમાં ખાફે છે અને કડડતા તેલમાં તળે છે. તે પ્રાણીએ કાળી ચીસા પાડે છે. જો તે આપણે સાંભળીએ તા આપણી છાતી ફાટી જાય તેવા ભયંકર કળકળાટ તે પ્રાણીઓ કરતા હાય છે.
કેટલાક પાપી મનુષ્ય મેટા-મોટા તાવડા-તપેલાં પાણીનાં ઉકાળીને તેમાં કુકડા વિગેરે જીવતા પક્ષીઓને ખાફી નાંખે છે. તે ખીચારા નિરાધાર પ્રાણીએ ઘણા તરફડાટ નાંખે છે પણ નિશ્ર્ચય અધર્મી માંસાહારીઆનાં ગજવેલનાં કઠાર ચિત્ત જરાપણ ભીંજાતાં નથી.
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૧૨
પશુગતિના જવા એ—ઇન્દ્રિય, તેન્દ્રિય, ચૌરિન્દ્રિય અને અસ'ની પૉંચેન્દ્રિય આ બધા જીવા પણ પરસ્પર સશક્ત જીવા અશક્તજીવાને ખાઈને ગુજરાન ચલાવે છે. એટલે મારવુ' અને નરવું એ રીતે બધા જીવા કાળ વીતાવી રહ્યા છે.
“ મરવા કેઈ ભવ તેં કર્યાં, કેઈક મારણ કાજ; શતશ: શત્રુ ઉભા કરી, લુટી પેાતાની લાજ, પિંડ પાતાના પાષા, નાશ કર્યાં બહુ જીવ; દુઃખ આપી બહુ અન્યને, પામ્યા હુ' અતીવ. ’’
કેટલાક પશુ બિચારા મેટાજ'ગલેામાં રહે છે. મોટા મોટા પહાડોની હારમાળાઓમાં વસે છે. ત્યાં પણ તમને વાઘ, સિંહ, દીપડા, ચિત્તા, સાવજ વિગેરે શિકારી પ્રાણીઓ આવી મારીને ખાઈ જાય છે.
કેટલાક ખિચારા નિર્ભીય રીતે જીવન જીવતા હાય છે. ત્યાં અકસ્માત્ અગ્નિ લાગે છે ત્યારે ચારે ખાજુથી સળગેલા મહાભયંકર દાવાનળમાં સિંહ, હાથી, વાઘ દીપડા, ચિતરા, સાવજ, વાનરા, શિયાળ, ખિલાડા, રાઝ, ખચ્ચર, વનની ભેસા, ગાયા, ભુંડ, હિરણ, સસલાં, અજગર, સર્પ. નાળિયા, ઉંદરડા, કેલ, ખીસકેાલી, પાતલા-ચંદનઘા, કાકીડા. સાંઢા વિગેરે જમીન ઉપર રહેનારાં તથા ખેડ, દર, ખીલ ખનાવીને વસનારાં પ્રાણીમાત્ર બિચારાં રાડા-ખુમેા પાડે છે, અને અંતે ખળીને ભસ્મીભૂત થઈ જાય છે.
આવા મનાવા વાંસદા વિગેરેનાં માટા વનામાં અને મોટા પહાડામાં લગભગ ઘણી વાર મને છે. ભીલ વિગેરે
Page #162
--------------------------------------------------------------------------
________________
હિંસક જાતિઓ ધર્મના નામે જંગલ અને પહાડોમાં અગ્નિ સળગાવે છે. કેઈક કુતૂહલી શિકારીઓ અને યવનરાજાઓ પણ પિતાની રમતની ખાતર મોટા વને સળગાવે છે. જેમાં હજારે પ્રાણીઓના પ્રાણોની આહુતિ થઈ જાય છે.
કહેવાય છે કે, એકવાર અકબર બાદશાહે અતિ તેફાનના ચાળે ચઢીને લાહેરની પાસેના એક જંગલમાં ૫૦ હજાર માણસ રેકીને દશ માઈલના ઘેરાવામાં એક માસ સુધી બધી જાતનાં પશુ એકઠાં કરાવ્યાં હતાં. અને પછી. ઘણા સૈન્ય સાથે પાંચ દિવસ સુધી તરવાર, ભાલાં, બરછી, બંદુક, બાવડે મહાભયંકર શિકાર ખેલ્યા હતા. તેમાં કહેવાય છે કે, લાખે પ્રાણીઓને કાપી નાંખવામાં આવ્યાં હતાં. આ શિકાર અત્યાર પહેલાં કેઈએ કર્યો નહિ હેય, એવી નામના મેળવવા માટેનું અકબરનું આ પગલું હતું. વળી અકબર દરરોજ ૧ શેર ચકલાંની જીભે ખાતે હિતે. સમજી શકાય છે કે કેટલા ચકલાંના ભેગે ૧ શેર જીભે થતી હશે? અને આ રીતે પ્રતિવર્ષ ૧૦-૧૨ મણ જ એકલા અકબરને ખાવા જોઈતી હતી. તે બીજા હેદેદારે અને અધિકારીઓ-કુમારે, બેગમે વિગેરે કેટલા જીના પ્રાણ લેતા હશે. ના આવા વર્તનથી આપણે કહી શકીશું કે, આખી દુનિયાના અનાર્યો અને ઘણા ખરા આર્યો પણ પશુઓને મારી નાંખવામાં અને માંસાહાર કરવામાં જરાપણ પાપ માનતા જ નથી. . વળી કેટલીક પશુની જાતિઓ એવા સ્વભાવની હોય છે કે, એકજનર અનેક માદાઓને ભેગવે છે. જેમકે વાનરા
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૪
અને હાથીએ, તેએ એકેક ૫૦, ૧૦૦, ૨૦૦, ૫૦૦, નારી જાતિની માલિકી ધરાવે છે, અને તે મુખ્યનર, જન્મ પામતા પેાતાના માલનરને મારી નાંખે છે. ખસ, મેટા થએલ ખાલનર ચૂંથાધિપ થઈ જાય તે મને નસાડી તે ચૂથને માલિક બની જાય, એ જ વિચારે તે મુખ્યનર, બચ્ચાને મારી નાંખે છે.
આથી સમજી શકાય છે કે, પશુએ ઉપર પોતાના માતા પિતાને ભય, દાવાનળને ભય, વનના શિકારી પ્રાણીએને ભય અને શિકારી મનુષ્યેાના ભયો તેાલાઈ ને જ રહેલા હોય છે,
ઉપરાંત પાકરક્ષણ વિગેરેના ‘ખાનાએ’ નીચે જમીનદાર અને ખેડુતા રક્ષક માણસા રાખીને ગાણુ, તીર-કામઠાં અને ગાળીખારથી પણ હજારા-લાખા–કરાડા પ્રાણીઓને ઠાર મારે છે.
વળી પશુ જીવે બિચારા જ્યારે છેલ્લી વચમાં મરવા પડે છે ત્યારે પણ જ્યાં હેય ત્યાં નિરાધાર પટકાય છે. કેાઈની મદદ તા હોય જ શાની ? એક દિવસ, એ દિવસ, ત્રણ દિવસ કે દિવસેા સુધી ત્યાં જ પડ્યા રહીને ભુખ અને તરસ ભાગવીને, તડકા-ટાઢ વેઠીને, કીડી-મકોડા, માખી-મચ્છરના ત્રાસ ભોગવીને. કાગડા, સમળી, ગીધડા વિગેરે દુષ્ટ પક્ષીએની ચાંચાના ત્રાસ સહીને સાવજ, વાઘ, ખીલાડા, શિયાળ વિગેરેનાં આક્રમણેા સહન કરીને કાળી ચીસા પાડતા મરે છે. આનું વર્ણન કેટલું લખી શકાય ? પશુગતિના દુઃખનું વર્ણન કરતાં પાનાં ભરાય તે પણ સમુદ્ર પાસે બિન્દુ તુલ્ય છે.
હવે મનુષ્યગતિ વિચારીએ.
સૌ પ્રથમ ગર્ભાવાસમાં નવ માસ સુધી લેાહી-માંસ, ચરખી વગેરે સાતધાતુ અને વિષ્ટા, પેશાબની ખાણસમા
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૧૫
માતાના પેટમાં ઉંધા મસ્તકે લટકીને ભયંકર દુઃખ ભોગવવાં પડે છે, તેમાં કેટલાય આત્માઓ અધુરા આયુષે ગર્ભમાંજ મરણ પામે છે. કેટલીએ કુલટાઓ, અધમસ્ત્રીઓ, વેશ્યાઓ, વિધવાઓ, વૃદ્ધાકુમારીઓ અને પ્રેષિતભર્તૃકાઓ [ વર્ષોથી જેના પતિ પરદેશ રહેલા હોય તેવી સ્ત્રીઓ] વિગેરે જેઓ અનાચાર સેવી ગર્ભવતી થાય છે તેમાં અનેક જાતના ક્ષારોનું સેવન કરીને ગર્ભપાત કરે છે. દવાખાનાઓમાં અને વિદ્યો પાસે જઈ ગર્ભપાત કરાવે છે
કદાચ પૂર્ણ માસે પ્રસવ થાય તે કેટલીક કુલટાએ પિતાના પાપાચારે ઢાંકવા સારૂ નાનાં બાળકને જીવતાં જ જમીનમાં દાટી નાંખે છે. કેટલીક ઉના ધખધખતા પાણીમાં ભેળી મારી નાખીને જમીનમાં દાટે છે. કેટલીક કુલટાઓ શૂન્યસ્થાનમાં કે રાજ્યમાર્ગમાં કે ધર્મસ્થાનમાં તુરતનાં જન્મેલાં બાળકોને છેડી દે છે. આ રીતે મનુષ્યગતિમાં ગર્ભાવાસમાં જીવને મહાદુઃખ અને મહાજખમ વેઠીને કોઈનો જન્મ થાય પછી પણ કોઈની માતા મરી જાય છે. કેઈને પિતા મરણ પામે છે. કેઈક બાળક પિતે જન્મ પામીને રેશમાં રીબાય છે. કેટલાક તદ્દન આલ્યવયમાં અધુરા આયુષથી બિચારા માનવ જન્મને ફેરે (ગુમાવીને પશુ આદિ ગતિઓમાં ચાલ્યા જાય છે. ' આમ બાલ્યાવસ્થામાં દરિયાઈ વહાણની મુસાફરી જેવી અનેક મુંઝવણે વટાવીને આત્મા યૌવનવય પામે છે એટલે ગયા જન્મનાં અને બાલ્યવયનાં ગર્ભાવાસનાં બધાં દુઃખે તદ્દન -ભૂલી જાય છે. અને પાછાં પાપે ભેગાં કરવાને ઉન્માદ શરુ થાય છે. તેમાં સૌ પ્રથમ પાણગ્રહણના વિચારે અને વિકારેનું આંદોલન શરુ થાય છે. અને પિતાને અનુરુપ સહચરની શોધ શરુ કરે છે.
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૧૬
સ્ત્રી-જીવન.
માત્ર શ્રીજિનેશ્વરદેવના શાસનની ઉગતી પ્રજામાં સારા સંસ્કાર પડ્યા હોય તેની વાતને અલગ રાખીએ. બાકી તે મેાટા ભાગે સ્ત્રીનું જીવન અતિ પરાધિનદશામાં પસાર થાય છે. રાજ્યના ગુન્હેગાર કેદીઓ કરતાં પણ સ્ત્રીએ ખિચારી મહાભય'કર પરાધીનદશા ભાગવે છે, જેમકે, મનુષ્યા બહુ ક્રોધી અને ઘણા માની હોય છે. તેઓ બિચારી પેાતાની પત્નીએ ઉપર ઘણાજ ત્રાસ ગુજારે છે. તેણીએ જો કાળી–કદરૂપી હોય. માંદી, દુખળી, મેડાલ, અલ્પ-બુદ્ધિવાળી હોય તા હુ ંમેશાં પતિના મુખની સરસ્વતી-ગાળા સાંભળ્યા જ કરે છે. પચી– પચ્ચાસ ગાળા, બે-પાંચ ઠાઠ-થપાડ કે મુક્કા-તમાચા તે લગભગ રાજના રિવાજ બની ગયા હૈાય છે.
બિચારી ગરીબ અમળાએ પતિને રાજી રાખવા ઘણી ગુલામી અને ખુશામત કરે છે. પણ અધમકોટીના ગુંડાઓ બિચારી અબળાઓને સંતાપવામાં જ આનંદ અનુભવે છે. તે અમળાએ એક ટંક પણ પૂણું ખાવાનું પામતી નથી. તેણીનું ચિત્ત ખારેમાસ મળતું-સળગતુ જ રહે છે.
•
પતિદેવને જે ખાઈ ને ત્રાસ હોય તેને ઘણું કરીને સાસુ નણંદ કે દેરાણી-જેઠાણીની પણ મહેરબાની હોતી નથી. તે ખિચારીની રાવ–ફરિયાદ કાઈ સાંભળનાર હેતુ નથી એટલે પછી તેના ઉકળેલ ચિત્તને ઠારવા સારુ દિલાસા તા આપેજ કાણુ ? દિવસ ઊગે અને જાગે ત્યાંથી કામ શરુ થાય તે આખા દિવસ વેચાતી લીધેલી ગુલામડીની માફ્ક અથવા પગારદાર રાખેલી નેાકરડીની માફક ઘરનું કામ કર્યાં કરવાનું. છતાં કામ કરતાં વાર લાગી જાય, જરા સારું-ખાટુ થઈ જાય તેા ગાળા અને વખતે મારની પણ વાનગીઓ ચાખવા મળી જાય.
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૧૭
આવા તિરસ્કારની ભેાગ અનેલી ઘણી અમળાએ ઝેર ખાઇને, ગળે ફાંસો ખાઈ ને, કૂવામાં પડીને, આત્મઘાત કરીને, સરણ પામે છે. આવા હજારા દાખલાએ પ્રતિવષ નોંધાયા કરે છે. અને આખી દુનિયામાં હજારા-લાખા કરાડા અખલાએ પતિ, સાસુ અને કુટુ'એ વિગેરેના ત્રાસ લેાગવી અકાળે મરણ પામે છે. ઘણી અસ્ખલાએ ગર્ભવતી થઈને પ્રસૂતિના કારમાં દુઃખામાં પ્રસૂતિ થયા વગર કે બચ્ચાંને જન્મ થતાં ધર્મનું ભાતું લીધા વગર નારકી જેવાં ભયંકર દુખા ભાગવીને કાળીચીસેા પાડતી પરલેાક સિધાવે છે. કેટલીક અખળાએ પરણીને એવા હલકા કુલવાળા હલકા પતિને પામે છે કે, તે મિચારીને પતિ ખેલાવતા નથી. ખાવાનું આપતા નથી. અને ઘરમાંથી કાઢી મૂકે છે. કેટલીક અબલાએ રાજા-મહારાજાઓ, ડાકાર–ગરાસિયાના ઘેર ગુલામડીનુ' જીવન જીવી વખતે અનાચાર પણ સેવી ગુજરાન ચલાવે છે. અને ભ્રષ્ટ અને છે.
બિચારી કેાઈક અખલાએના પતિ મરણ પામવાથી દીયરજે, સસરા કે એરમાન છે।કરાઓ તેને ખાવા-આપતા નથી. રાવડાવે છે અને દુખના વર્ષાદ વર્ષાવી અર્ધો આયુષે મારી નાંખે છે. કાઈક સ્ત્રીઓ સ્વય' . અનાચારિણીએ ઘણાંના પ્રેમમાં પડે છે. પછી એક બીજા પુરુષાદ્વારા કુ–મારથી [એટલે ચેનિમાં ચપ્પુ વિગેરે નાંખીને, ચેાનિમાં ક્ષારભરીને, ચેાનિમાં તેજાબ નાખીને, નાક-મુખ ઉપર ડુચા દઈને નાક, કાન, સ્તન કાપી નાખીને ] રીબાઇને મરણ પામે છે કે રીબાવીને મારી નાખે છે.
કેટલીક સ્ત્રીએ રાજા-મહારાજાઓને પરણે છે, અને ઘણી પત્નીવાલા પતિની ભાર્યા થવાથી એક કેદીના જેવું જીવન જીવે છે. કાઈ રાજાને સેા, પાંચસે, કે હજાર રાણીએ હાય,
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૧૮
ત્યાં બીચારી ઘણી રાણીઓ બારેમાસ નિશાસા નાખે–છે, રુદન કરે છે, આખો દિવસ અરતિ, અફસ, ઈર્ષામય જીવન જીવી પશુગતિ જેવી હલકી ગતિમાં ચાલી જાય છે.
પતિ પરલોક ગયા પછી કેટલીક અબળાઓ પાંચ-દશ પિતાનાં બાળકનું અને પોતાનું પેટ ભરવા પારકી કાળી મજુરી કરે છે. અને છોકરાનું પાલણ–પષણ વિગેરે કાર્યમાં આખું જીવન વિતાવે છે. છેવટે પરલોકનું કશું જ ભાતું લીધા વગર આ દુર્લભ મનુષ્ય જન્મ પામેલે હારી જઈને સંસારસમુદ્રમાં ડુબી જાય છે. - કેટલીક સુખી જણાતી સ્ત્રીઓ પણ અંતરથી તે સુખી હતી જ નથી. સ્ત્રી જાતિને સવારથી સાંજ સુધી [સવારના પાંચ વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધી] લગભગ દળવાનું, પાણ ગળવાનું, પાણી ભરી લાવવાનું, સવારના નાસ્તા તૈયાર કરવાનું, એઠવાડનાં ભાણા સાફ કરવાનું, ઘરમાં હોય તેટલા પુરુષ માટે નાવાનું ગરમ પાણી તૈયાર કરવાનું, શાક સમારવાનું, ચેખા, દાળ, મસાલે તપાસવાનું, મધ્યાહુનની રસોઈ કરવાનું, ગરમાગરમ રોટલીઓ વણવાનું કે રેટલા ટીપવાનું, ઘરમાં મેમાન આવ્યા હોય તે હંમેશના કમ કરતાં વિશેષ ભજન સામગ્રી બનાવવાનું, જમીને ગએલાઓનાં એઠવાડનાં ભાણાં એકઠા કરી દેવા-ઉટકવાનું, બધા જમી ગયા પછી વધ્યું-ઘણું ખાવાનું, બપોરના ફાજલ પડેલા સમયમાં ઘઉં વિણવા, મગ-ચણું ભરડવા, ચેખા વગેરે સાફ કરવાનું, વખતે કપડાં મેલાં થયાં હોય તે પિટલે એક લુગડાં ધોવા જવાનું, વલી સાંજની રઈ કરવાનું, જમેલાનાં એઠાં ભાણાં સાફ કરવાનું, પરવાર્યા પછી બધાં માટે પથારી પાથરવાનું
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૧૯
અને વલી જો રાત્રે નાસ્તાપાણી કરનારા સ્વામીનાથ કે સસરાદિયર હોય તે પાછી તેમની તૈયારી કરી આપવાનું અને આ ઉપરાંત પા ડઝન, અર્ધા ડઝન કે પાણા ડઝન છે।કરાં હોય તે તેમને નવરાવવા, ધેાવરાવવાનુ` વિગેરે કામકાજ ચાલુ જ રહે છે. ઉપરાંત સ્વામીનાથ ઘેર પધારે એટલે તેમની પગ-ચપી વિગેરે કામ કરવા છતાં પણ બિચારી અખળાએ તદ્દન લાચાર– કાપાત્ર જીવન જીવે છે.
લગભગ મજુરણ જેવી [ધનાઢ્યની પત્ની હોવા છતાં પણ ઢગી જીવવા છતાં પતિની ગેરહાજરી થઈ—જાય તે બિચારીના રોટલા પણ એશિયાળા થઈ જાય છે. સસરા, દિયર, જેઠ, સાસુ, તેણીને હડધૂત બનાવે છે. જગતમાં અપશુકનીયાળ ગણાય છે. છેકરાઓ પણ ખાપની ગેરહાજરી હોય તે બિચારી માતાને ગાંઠતા નથી, અપમાન કરે છે. રાવડાવે છે. વખતે જુદી રાખે છે મંદવાડ કે છેલ્લી અવસ્થામાં મનપસંદ્ર ચાકરી કરતા નથી. શકા—જો સ્ત્રીઓનું આવું કરુણજીવન છે તેા શા માટે તેણીએ પરણવું જોઈ એ ?
સમાધાન
અનંતકાલથી આત્મામાં કામરાગ એવા ઘર કરીને રહ્યો છે કે, જગતના જીવાને ભાનભૂલા કરી નાખ્યા છે. જેમ દરાજ–કૂના રોગીને ખણતાં ખૂબજ સ્વાદ આવે છે. તેથી અનેકવાર અનુભવેલી ઘડીક પછીની બળતરા યાદ આવતી નથી, પણ ખવાનું જ પસંદ પડે છે, તેમ, ઉપરના હજારે) ભયંકર દુઃખા કરતાં પણ્ પતિસયેાગમાં ઘણું! સ્વાદ સમજીને અજ્ઞાની જીવડા કરાળીયાની જેમ પેાતાની જાતે જ પેાતાનાં દુઃખા વધારવાની જાળ ગાઠવે છે. એટલે જ સુવાવડ આવે ત્યારે ભય કર દુઃખા પડવાથી હવે આવું કામ નહિં
-
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૨૦
વિચાર આવવા છતાં દુઃખે ગયા પછી પાછો એ જીવડો જેને તેજ વિષમાં પાગલ બની જાય છે.
હવે પુરુષના દુઃખની વાત વિચારીએ.
કેટલાક મનુષ્ય જન્મથી જ દુઃખીયા હોય છે. આજીવિકાનું સાધન ન હોવાથી કેઈકની નોકરી – ગુલામી કરે છે. ખવાસ, ગેલા વિગેરે રાજા-મહારાજા, ઠાકર, ગરાસીઆએને ત્યાં માત્ર પેટ ભરવા તદ્દન મફત રહે છે. કેટલાક બિચારા આખી જીંદગી દેવામાંથી છુટા ન થવાથી કદી પણ પૂરા ખેરાક કે વસ્ત્ર પામતા જ નથી. કેટલાકને ચારે બાજુના આધાર તૂટી જવાથી ભીખ માગીને, ભટકીને, પિકાર કરીને કરુણુ જીવન વિતાવવું પડે છે.
કેટલાક મનુષ્ય ઘરમાં પિતે એકલે જ કમાનાર અને પાંચ-સાત-દશ ખાનાર હોવાથી પૂરું થાય નહીં અને કમાવાના માર્ગ મળે નહીં તેથી મનમાં ઘણું દુર્બાન કરી બળતરામાં શરીર ક્ષીણ બનાવે છે. અને રેગના ભોગ બની અકાળે મરણ સાધે છે.
કેટલાક મનુષ્ય પિતે પરદાદાલંપટ હોવાથી તે તે સ્ત્રીઓના પતિ કે સગાં-વહાલાઓ દ્વારા અકાળે મરણ પામે છે. કેટલાક પુરુષે અનાચારિણી સ્ત્રીઓ-દ્વારા કામણુટુંમણથી, ઝેરથી કે તેના જારપુરુષના હાથે મરે છે, કેટલાક પુરુષો કુટુંબના કલહથી, ઘરના-પરિવારના દુઃખથી, વેપાર-ધંધાની નુકશાનીથી પિતાની મેળે આત્મઘાત કરે છે. કેટલાક પુરુષો લડાઈ લડવા જતાં કે લડાઈને સામને કરવા જતાં કપાઈ ગયા છે. રામ-રાવણની લડાઈમાં, પાંડવ-કૌરવની લડાઈમાં,
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૨૧
કેણિક-ચેડા મહારાજાની લડાઈમાં, આવી અનંતકાળમાં અનંતી લડાઈઓ થઈ છે. છેલ્લા છેલ્લા જર્મન અને અંગ્રેજોની લડાઈમાં, જમન અને રશીયનની લડાઈમાં અને હિન્દુ અને મુસલમાનોના કોમી હુલ્લડોમાં લાખેગમે પુરુષ અને સંખ્યાબંધ નિરપરાધ અબળાઓ તથા બાલક અને બાલિકાઓને કચ્ચરઘાણ વળી ગયેલ છે.
કેઈક વખતે વહાણ-સ્ટીમરે ભરાઈને પરદેશ જાય છે અને વચમાં પવનની પ્રતિકૃલતાથી વહાણ નાશ પામતાં સેંકડો અને હજારોની સંખ્યામાં મનુષ્ય દરિયામાં ડૂબીને મરણ પામે છે.
કેઈવાર સીકંદર, શાહબુદ્દીન, નાદીરશાહ, અલ્લાઉદ્દીન ખુની વિગેરે દુષ્ટરાજાએ દેશે લૂંટે છે જેમાં આખા દેશના મનુષ્યની પાયમાલી થાય છે. બિચારા લાખોની સંખ્યામાં ધનધાન્ય, પત્ની-પરિવાર વગરના થઈ જાય છે. અને લાખના પ્રાણનાં બલિદાન થાય છે. * કેટલાક પુરુષે બિચારા બેટી બતથી ચારી પરસ્ત્રીલંપટપણું શીખીને બીજા અનેક નિન્દનીય કાર્યો કરીને સરકાર દ્વારા શૂળી–ફાંસી વિગેરે દેહાંત શિક્ષાઓ પામે છે અને નરભવ ગુમાવી બેસે છે.
કેટલાય પુરુષે જન્મથી નાની વયમાં જ ક્ષયરોગ, કઢ, સંગ્રહણી, પાંડુ, ભગંદર, હરસ-મસા, જલોદર, દમ-શ્વાસ, ખાંસી, કેન્સર વિગેરે મહા ભયંકર હઠીલા અને મરણ આપનાર રેગોને વશ બને છે. ને દવાની સગવડતાના અભાવે, સારવાર અને ચાકરી કરનારના અભાવે ચિત્તમાં દુર્ગાન કરી મરણ પામે છે.
કેટલાક ડોસા-ડોસી વૃદ્ધાવસ્થામાં કે અશક્તદશામાં પુત્ર
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૨૨
અને પુત્રવધુઓના કે પરિવાર તરફથી થતા અનાદર પામી ઘરઉપર દ્વેષભાવ સેવી મરે છે. કહ્યું છે કે ઃ
“વૃદ્ધસ્ય નૃતમાર્ચય, પુત્રાધીનધનસ્ય ચ । स्नूषावाक्येन दग्धस्य, जीविताद् मरणं वरं ॥ १ ॥ ”
અર્થ :-ઘડપણ આવ્યું હોય, પત્ની મરી ગઈ હેાય, પૈસા-ટકા છેકરાઓને સ્વાધીન થઈ ગયા હોય અને પુત્રવધુએના તિરસ્કાર સાંભળવા પડતા હોય ત્યારે એવું જીવન જીવવા કરતાં મરવું એ વધુ સારૂ છે. એમ નીતિકારો કહે છે. દેવતિમાં પણ દુઃખ.
દેવગતિ પણ અનેક જાતિનાં માનસિક દુ:ખાથી ભરપૂર હોય છે. માટા ભાગના દેવા મરણકાલ પહેલાં છ માસ સુધી કાળા કલ્પાંત કરે છે. અરેરે અમારે આ વિમાને, આ રિદ્ધિ, આ અપ્સરા, આ પરિવાર, આ સુખ, આવી શક્તિ, આવી ગતિ, આવાં રત્ને, આવાં કલ્પવૃક્ષે આ બધુ... છેડવું. પડશે? અરેરે અમારે મહા ગંદવાડથી ભરેલા મનુષ્યનારીના કે પશુનારીના ઉત્તરમાં ઉત્પન્ન થવું પડશે? હવે અસને અમારા આ દેવભાગે। પુનઃ ક્યારે સાંપડશે ? આમ અનેક પ્રકારના દુર્ધ્યાન કરીને, મનુષ્યગતિમાં કે તિયંચગતિમાં ચાલ્યા જાય છે.
તથા અપદ્ધિદેવાને સ્વામીએ વાઈન્દ્રો અને મહર્ષિદેવે તરથી ઘણાં અપમાને થાય છે. તેમના વાહનબનવું પડેછે. તેમની સભાઓમાં નાચ વગેરે કરવા પડેછે. ઢોલ મૃદાંગ વિગેરે વગાડવા પડે છે. તેમનાં પ્રેષ્ય કાર્ય કરવાં પડે છે. તેએ કાઢી મૂકે તે સ્થાનના ત્યાગ કરી સ્થાનાંતરમાં વસવુ પડે છે. તેઓ જ્યાં લઈ જાય ત્યાં જવું પડે છે.
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૨૩
વળી દેવને પિતાની દેવાંગનાઓ દ્વારા પણ તિરસ્કાર થાય તે ખમવા પડે છે. તે જ પ્રમાણે દેવાંગનાઓને પતિદેવની અને ઇન્દ્રાદિમહદ્ધિક દેવેની આજ્ઞાને આધીન રહેવું પડે છે.
આ પ્રમાણે નારક, તિયચ, મનુષ્ય અને દેવ આ ચારે ગતિમાં માનસિક, વાચિક અને કાયિક દુઃખેની પરંપરા અનંતા કાલથી ચાલુ છે. અજ્ઞાની જીવને આપ સ્વભાવની ખબર ન હોવાથી અને ગયા કાલનાં દુઃખે બિલકુલ યાદન. હોવાથી, જ્યાં જાય ત્યાં પોતે પિતાને નવીન જ માને છે.
અને જ્યાં સુખનું ખૂબ સામ્રાજ્ય સાંપડે છે ત્યાં વિચાર પણ આવતું નથી, કે હું અનંતકાળથી મહાદુઃખેને ભેગવતે,. કુટાતે, પિટાતે, છેદોતે, ભેદા, તળાતે, બફાતે, રે, રિબાતે, અકામનિરાના ચગે આ મનુષ્ય જન્મ અને સુખસામગ્રી પામ્યો છું.
આ વખતે મને અનંતકાળનાં દુઃખને તિલાંજલિ આપવાને સુ-અવસર સાંપડયે છે. અત્યારે હું સમજણ બની આત્મસાધના કરવા માંડું તે મારે હલકા જમે લેવાના બંધ થઈ જાય. જો આ મારે નરભવ નકામે ગયે તે વળી મારા ચેરાસીના ફેરા શરુ થશે ફરીવાર પુનઃ આવી સ્વાધીનતા, આવી સમજણ અને આવી સગવડ મળવી દુર્લભ છે.
જ્યારે દુઃખના ડુંગરે ઉભરાય છે ત્યારે તે બિચારા જીવને પિતાપણાનું ભાન કે જ્ઞાન કશું હતું જ નથી. જ્યાં જુઓ ત્યાં દુઃખ-દુઃખ-ને દુઃખ જ દેખાય છે. જગતના હીનપુણ્ય જીને કેઈ સહાયક નથી. રક્ષક નથી, દયાલુ નથી, મદદગાર નથી. દિલાસો આપનાર નથી, દુઃખમાં ભાગ લેનાર પણ કેઈ નથી, અને રસ્તે બતાવનાર પણ કેઈ નથી.
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૨૪ બિચારા ચારગતિના છ ભલે એક ભવ પૂરતા શાતાદિનીય વગેરે શુભકર્મોના ઉદયથી સુખી દેખાતા હોય છતાં પછીના ભવને તન વિચાર જ કરતા ન હોવાથી વાસ્તવિક દુિઃખિયા જ છે.
જેમ સખત ટાઢ તાવ આવેલા માણસને ચારે બાજુ અગ્નિ સળગાવે તે ક્ષણવારની શાન્તિ પછી મહા અશાન્તિ જ ઉત્પન્ન થાય છે. જેમ ખુજલીના રેગવાળાને ખણવાથી ક્ષણવાર મીઠું લાગ્યા પછી ઘણીવાર કાળી બળતરા ભેગવવી પડે છે. જેમ વિધવા કે કુમારીને ક્ષણવાર પુરુષસંગનું સુખ મલ્યા પછી બદલામાં ગર્ભ રહેવાથી મહા નિન્દા, વેદના, અતિપ્રમાણ અપભ્રાજના વિગેરે થવાથી લજજાના કારણે આત્મઘાત કરીને મરવું પડે છે. પણ જીવને સ્વભાવજ એ દુષ્ટ છે કે, તે સુખને જ દેખે છે પણ તેના પરિણામ રૂપ દુઃખને ભાળતા જ નથી. ओतुः पयः पश्यति नैव दंडं कीरोपि शालीन न च लोष्टखंड । काको पलं नो बत सिंहतुड, जंतुः तथा शं न यमं प्रचंडं ॥१॥"
અર્થ:-બિલાડે દુધને જ દેખે છે. પરંતુ નજીકમાં જ ધિકાવાળે ઉભે છે તેને દેખતે જ નથી. પોપટ ખેતરમાં ચિખાનાં કણસલાં દેખે છે પરંતુ માંચડા ઉપર ઉભેલા ગોફણના ગેળાવાળાને ભાળતું નથી. કાગડે સિંહના મુખમાં માંસના ટુકડાને દેખે છે પરંતુ સિંહ જાગી જશે તે મારું શું થશે? એમ વિચાર કરતા નથી, તેજ પ્રમાણે જગતના પ્રાણી માત્ર સુખને જ દેખે છે પરંતુ મરણને અને મર્યા પછીના નરક અને પશુઅવતારને દેખતે જ નથી. કેઈ કવિ કહે છે કે,
મેં ભેગ સારા ચિતવ્યા, પણ રેગસમ ચિન્યા નહિ, આગમન ઈછયું ધનતણ, પણ મૃત્યુને પ્રીછયું નહિ
માંસના ટુકડા નાળાને ભાળસ મરડ માંચક માટે ખેતર
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૨૫
નવિ ચિતવ્યું મેં નરક-કારાગૃહસમી છે નારીઓ, મધુબિન્દુની આશામહીં, ભયમાત્રને ભૂલી ગયે”
ભાવાર્થ-આ જીવ પ્રતિક્ષણ વાવ૬ ઘડપણ આવ્યું હોય તે પણ સ્પર્શ—રસ–ગંધ-૫ અને શદના ભંગ જ વિચાર્યા કરે છે, પરંતુ “ભેગે ભર્યા છે રોગથી” આ વાત ક્યારે પણ યાદ ન આવી. કદાચ યાદ આવી તે પણ સાચી ન લાગી. વલી ભેગનું સાધન ધન છે. માટે બિચારે જીવડે પ્રતિસમય લક્ષ્મી મેળવવા મનમાં હજારે તરંગો ગોઠવ્યા કરે છે. પરંતુ “ધન આવ્યું તો આવ્યું નહિતર નિધન તે ચક્કસ આવશે.” આ વાતનો ખ્યાલ જ ન આવ્યો. ધન ગમે છે પરંતુ નિધનમરણ ગમતું નથી. વળી ભૂખ જીવ નારીઓનાં રુપ, ગતિ, વિલાસ, અવયવ, [રિમત, કટાક્ષ, કક્ષા, બાહું, નાભિ, સ્તન, મુખ] વગેરેના વિચાર કર્યા કરે છે, પરંતુ કંપાકના ફળની મધુરતા કરતાં હજારે ગુણે હલાહલ ઝેર જેવી નારીગના, ફલરુપ નરકની કેદ-બેડી મનમાં આવી જ નહિ.
જેમ કોઈ પામરે મધુબિન્દુના સ્વાદ અને લાલચમાં અજગર, સર્ષ અને હાથી તથા મધમાખીથી થતાં દુખને વિચાર ન કર્યો અને ત્યાંને ત્યાં મરણ પામ્યા. તેમ જગતના સર્વ જી સુખના ઘેનમાં અને દુઃખની મૂછમાં આપણું હિત વિચારતા જ નથી......
આવી ભાવભીની ગીતાથ ગુરુદેવના મુખની વાણી સાંભળીને વજનીય રાજા પ્રતિબંધ પામ્યા. અને નગરમાં આવી, શુભમુહૂતે વજનાભ કુમારને રાજ્ય આપી, પતે રાણી સહિત પ્રવજ્યા લીધી. અને વજનાભરાજાને સમય પણ ધર્મ
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૨૬
અને નીતિ બન્નેને યથાયેાગ વિકસાવતાં ગૃહસ્થદશામાં વીતવા લાગ્યા. કેટલેાક કાલ ગયા પછી વિજયાદેવી મહારાણીની કુક્ષિથી ચક્રાયુધ નામે પુત્ર થયા. ને ચાગ્ય વયવાળા થયે ત્યારે પિતાએ તેને યુવરાજ પદવી આપી.
અન્યદા કેાઈવાર વજ્રનાભ રાજવી ગેાખમાં ઉભા ઉભા શહેરની શાભા જુએ છે તે. નગરમાં કોઈ જન્મે છે. કાઈ મરે છે. કાઈ રુવે છે, કેાઈ હસે છે. કાઈ વિલાપ કરે છે, કોઈના ઘેર લગ્નનાં ગીત ગવાય છે, કાઇના ઘેર મડદા પાસે છાજીમ કુટાય છે. આમ જુદી જુદી ચેષ્ટાઓ જોવાથી સસારની અસારતાનું ભાન થયું. અને વૈરાગ્ય ભાવના આવતાં જાતિસ્મરણુજ્ઞાન થયું...ગયા જન્મમાં આચરેલી પ્રત્રજ્યાનું સ્મરણ થયું અને વર્તમાન રાજ્ય અને વૈભવ ઈન્દ્રજાળજેવાં સ્વપ્ન મહેલ જેવા ભાસવા લાગ્યાં. સ્વજન-પરિજનનેા રાગ કેદખાનાના કેઢીએની મિત્રતાઈ જેવા લાગ્યા. યૌવન અને વિષયા સંધ્યાના રંગ જેવા અસ્થિર લાગ્યા.
દરિયામાં ચાલી રહેલા વહાણમાં બેઠેલા મુસાફરે જ્યાં સુધી વહાણુ આખાદ હોય ત્યાં સુધી ચેાપાટ, પાનાં વગેરે જુદી જુદી ક્રીડાઓમાં ચાલ્યા જતા ટાઈમની દરકાર કરતા નથી. પરંતુ તે જ વહાણુ જ્યારે મધ્ય દરિએ ઝોલાં ખાતું દેખાય છે ત્યારે પાતે દરિયામાં નહીં પણ મૃત્યુના મુખમાં છે. એમ એળખાય છે. અને હવે શું કરવું ? શું થશે ? હે પ્રભુ! તું ખચાવ વિગેરે વિચારના વહેણ ચાલુ થાય છે. અને આત્મભાન જાગે છે. તેમ જાતિસ્મરણના ચેાગથી રાજા વજ્રનાભ [ પાર્શ્વપ્રભુના આત્મા ] ને પ્રત્રજ્યાનું સ્મરણ થઈ આવ્યું. ગયા જન્મની પેાતાની દીક્ષાને ખ્યાલ આવ્યેા. સંસારસમુદ્રમાં બુડતા પ્રાણીને પ્રત્રજ્યારુપ
Page #176
--------------------------------------------------------------------------
________________
૧૨૭
યાનપાત્ર વિના તરવાને–પાર ઉતરવાને બીજે ઉપાય નથી એમ નક્કી થવાથી યુવરાજ ચકાયુધ કુમારને બોલાવીને પિતાને સંયમ લેવાનો અભિપ્રાય જણાવ્યો.
ચકાયુધ કુમારને પિતાની દીક્ષાની વાત ગમી નહી. તેણે ઘણું આજીજી કરી. થોડો વખત સંસારમાં રહેવા વિનવણી કરી. પરંતુ માર્ગના મુસાફરને કેણ રોકી શકે? તે જ પ્રમાણે સાચા વૈરાગી આત્માને પણ કઈ રોકી શકતું નથી. નમ્રતાપૂર્વક પુત્રે સંસારમાં રહેવાની જેટલી દલીલ કરી તે બધી સાંભળીને વિવેકી રાજા વજનાભે સમતાપૂર્વક ઉડાવી દીધી અને પ્રધાનવર્ગને બેલાવી ચકાયુદ્ધકુમાર રાજ્યાભિષેક કર્યો અને પિતાના માટે દીક્ષાની સામગ્રી એકઠી કરવા સૂચન કર્યું.
વજનાભરાજા પોતે ભાવના ભાવે છે કે, “મારા પુદય જે જાગૃત હોય તે પ્રભુ અહીં પધારે અને હું સંયમ ગ્રહણ કરું.” વજનાભ નૃપના આવા સાચા અંતરના વિરાગ્યમય વિચારે કેવલજ્ઞાનથી જાણતા ક્ષેમંકર નામના જિનેશ્વરદેવ તેમના નગરઉદ્યાનમાં પધાર્યા, અને વજનાભ રાજાએ પણ દીન, અનાથ અને ગરીબનો ઉદ્ધાર કરવાપૂર્વક ઘણું દાન આપ્યું, સાતે ક્ષેત્રમાં દ્રવ્યને સવ્યય કર્યો, અને ઘણી શાસનપ્રભાવના કરી તીર્થંકરદેવ પાસે દીક્ષા લીધી.
પ્રભુ પાસે ચારિત્ર લઈ ગ્રહણ અને આસેવન શિક્ષાને અભ્યાસ કરી, શાસ્ત્રોમાં પારંગત બની ગીતાર્થપણું પામ્યા, બાહ્ય-અત્યંતર તપને આચરતાં આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર તપસ્વી, ગ્લાન, નવદીક્ષિત, સમાનધર્મી, કુલ, ગણ અને સંઘ, આ દશેની વૈયાવચ્ચ-ભક્તિને કરતાં, ઘણું યેગ્યતા કેળવીને કઠેર
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૨૮
કમ ખપાવવા ગુરુઆજ્ઞાથી એકાકી વિહાર કરતા આકાશગામિની લબ્ધિથી મુકચ્છ નામની વિજયમાં પધાર્યા.
આ માજુ કમઠને આત્મા ચેાથાભવમાં સર્પ હતા તે મરીને છઠ્ઠી નરકે ગયા અને નરકગતિનાં ભયંકર દુઃખા ભાગવીને, ત્યાંનું આયુ પૂર્ણ કરીને, સુવિજયમાં જવલન પર્વતની નજીકમાં કુરંગક નામે ભિલ થયા. “અધમ આત્માઆના ખીજાએને ખૂખદુઃખ આપવાં અને પોતે નરકનાં રૌરવ દુઃખા ભાગવવાં એ બે વ્યવસાય પ્રાયઃ મુખ્યપણે હાય છે.”
જાણે સાક્ષાત્ પાપને! પિંડજ ન હોય, અથવા શરીરધારિણી કૃષ્ણલેશ્યા જ ન હોય તેવા શ્યામ અને અતિ વિકરાળ કુર્ગક ભિલ હાથમાં ધનુષ્ય-ખાણ લઈ ને વનમાં નિરંતર ભટક્યા કરે છે. અને અનેક નિરપરાધી જીવાનેા વધ કરીને માંસાહારમય જીવન વીતાવે છે. તેવામાં એકદા વજ્રનાભ રાજર્ષિ વિહાર કરતા તે જ જ્વલન પર્વતની ઉપર આવી રાત્રિના સમયમાં ધ્યાનમગ્ન રહ્યા, ત્યાં રાત્રિમાં ઘણા શ્વાપદપશુઓના વિવિધ ઉપસર્ગો સહન કરીને દિવસે પણ તેજ સ્થાનમાં ધ્યાનમાં રહ્યા.
આ બાજુ પાપ કરવાના જ વ્યસનવાળા કુરંગક – ભિલ તે સ્થાનમાં આભ્યા અને વજ્રનાભ મહામુનીશ્વરને જોયા, જોતાંની સાથે જ જાતિસ્વભાવથી, પૂર્વ-ભવના એકપાક્ષિક વૈરથી અને દરરાજના અભ્યાસથી મુનિરાજને મારી નાખવાની ભાવના જાગૃત થઇ અને તત્કાલ ધનુષ્ય ચડાવ્યું અને એક જ ખાણના પ્રહારથી મહાત્મા મુનીશ્વરને જમીન ઉપર પાડી નાખ્યા. મુનિરાજ માણુ પ્રહારની પીડાથી વેદના–વિલ થવા છતાં જરા પણ દ્વેષ કે નિર્માલ્યતા લાવ્યા સિવાય સાત્ત્વિક ભાવને અવલંબી
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૨૯
આત્માને મજબુત કરવા લાગ્યા—
“सह कलेवरखेदमचिन्तयन् स्ववशताहि पुनस्तवदुर्लभा । बहुतरं च सहिष्यसि जीव हे परवशो न च तत्र गुणोस्ति ते ॥ "
અર્થ :-હે આત્મા ! કલેવરનું ક્ષણિક દુખ વિચાર્યા સિવાય સહન કરી લે, આવી જાગૃતિવાલી સ્વતંત્રતા કરીને તને મળવી દુર્લભ છે જો તુ અહીં ક્રોધ કરીશ, હિંસાના વિચાર કરીશ, બીજાને શત્રુ તરીકે માનીશ, આત કે રૌદ્રધ્યાન મનમાં લાવીશ ! તે તું મરીને નરક કે પશુગતિમાં ચાલ્યે। જઈશ. ત્યાં તને આના કરતાં અનેકગણું દુ:ખ સહન કરવું પડશે, ત્યાં ઇચ્છા વિના અજ્ઞાનતાથી રાઈ-બરાડા પાડી સહન કરવા છતાં તારા આત્માને જરાપણ લાભ થશે નહિ...
•
આમ આત્માને એકદમ જાગૃત બનાવી, વીરવૃત્તિ ધારણ કરી, ખાણુ મુકનાર ભિલ ઉપર પણ મિત્રતા [મૈત્રી ભાવના]નું ચિન્તવન કરતા, અરિહંતાદિ ચારેનુ શરણ કરી, ચતુર્વિધાહારનું પ્રત્યાખ્યાન કરી, જગતના પ્રાણી માત્ર સાથે ક્ષમાપના કરી, સુકૃતનુ' અનુમેદન અને દુષ્કૃતની નિન્દા કરી નમસ્કારમહામંત્રનું ધ્યાન કરી. અનશન ઉચ્ચરી, અઢારે પાપસ્થાનકાને વાસિરાવી, કાલધર્મ [ મરણ ] પામીને મહા મુનિરાજ વજ્રનાભરાજર્ષિ મધ્યમ શૈવેયકમાં દેવપણે ઉપન્યા. અને અધમ આત્મા કુરગઢ ભિલ મુનિરાજને મારી નાંખીને મનમાં મસ્ત બનીને આખું જીવન હિંસામય જીવીને મરણકાલે રૌદ્રપરિણામ વાળે થઈ સાતમી નરકમાં નારકીપણે ઉત્પન્ન થયે.....
ભગવાન પાર્શ્વનાથ પ્રભુને વજ્રનાભ મુનિવરપણે છઠ્ઠો અને મધ્યમ ગ્રેવેયક દેવપણાને સાતમે ભવ પૂર્ણ થયેા.
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૩૦
શ્રીપાર્શ્વનાથ સ્વામીને આઠમા ભવ.
આ જમૂદ્રીપના પૂર્વ મહાવિદેહક્ષેત્રમાં સુરપુરના જેવું સુરપુર નામનુ એક નગર છે. તે નગરમાં ગુણનિધાન અને મહાપ્રતાપી વજ્રમાહુ નામનેા રાજા રાજ્ય કરે છે. તેને સમ્યક્ત્વસુદર્શનને ધરનારી રુપ–ગુણ–લાવણ્યના નિધાનસમી મુદ્દાના નામની મહાપટ્ટરાણી છે.
નૃપન્ન...પતીના દિવસે સુખમય વ્યતીત થતા હતા. કેટલાક કાલ ગયા પછી વજ્રનાભને આત્મા મધ્યમ ચૈવેયકથી ચ્યવીને મહારાણી સુદર્શનાદેવીની કુક્ષિરૂપ શક્તિમાં મહા મેાતીની પેઠે ઉત્પન્ન થયેા. દેવીએ મધ્યરાત્રિના સમયે પલ્ય'કવિષે અCજાગૃત દશામાં ચક્રવર્તી પણાનાં સૂચક ચઉદ મહાસ્વપ્ન દીઠાં. જાગૃત થઈ ને સ્વપ્ન બરાબર ધારણ કરી, મહારાજા વજ્રબાહુને જણાવ્યાં. રાજાએ પણ પ્રભાતે અષ્ટાંગનિમિત્તવેત્તા ને બેોલાવીને ચઉદ સ્વપ્નને અથ સાંભળ્યેા. મહાદેવી સુદર્શનાએ પણ હિતમિત ને પધ્યાહારથી ગર્ભ પાષણ કર્યુ અને ક્રમે કરીને પૂર્ણ સમયે પૂર્વદિશા જેમદિવાકરને જન્મ આપે તેમ મહાપ્રતાપી પુત્રને જન્મ આપ્યા. અનેક પ્રકારના મહત્સવે કરીને પુત્રનું સુવર્ણ આહું એવું નામ આપ્યું.
માતા-પિતા, પરિવાર અને પ્રજા વગેરેના હષ્કૃત્ય સાથે વૃદ્ધિ પામતા કુમાર સુવર્ણ બાહુ બાલ્યવય વટાવી યૌવનવયને પામ્યા. બધા પ્રકારની કલાઓને અભ્યાસ કર્યો અને ખીજા` પણ અનેક શાસ્ત્રા ભણીને સર્વ વ્યવહારમાં નિપુણ થયા, અને પિતાએ પુત્રને ચેાગ્ય જાણી શુભ લગ્નમાં સુવર્ણ બાહુ કુમારને રાજ્ય આપ્યું અને પોતે સર્વસ્વને ત્યાગ કરી ગીતા
ગુરુ
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૩૬
પાસે સંજમ અંગીકાર કર્યું. કેમે કરી વજુબાહુરાજાષ કેવલી થઈમેક્ષમાં ગયા. - સુવણુબાહુ રાજાને ગયા જન્મમાં આરાધેલ ચારિત્રના પ્રભાવથી ઈતિ–ઉપદ્રવ, મારિ–મરકી, દુર્ભિક્ષ વિગેરે આપત્તિથી રહિતપણે રાજ્ય ભેગવતાં ચકરત્નની ઉત્પત્તિ થઈ, તેથી તેણે છખંડ સાધ્યા, અને વિદ્યાધર-નૃપતિ મણિચૂડ રત્નચૂડ વિગેરે ઘણા રાજાઓની પુત્રીઓ સાથે પાણિગ્રહણ કર્યું. આમ નીતિ-ધર્મ અને સુખમય રીતે જીવન વ્યતીત કરતાં એકવાર ઉદ્યાનપાલકે વધામણ આપી કે, આપણ ઉદ્યાનમાં શ્રી જિનેશ્વરદેવ સમવસર્યા છે અને દેએ સમવસરણ બનાવ્યું છે.
સુવણુબાહુ ચકવતી [ ભગવાન પાર્શ્વનાથસ્વામીનો જીવ ] ઉદ્યાનપાલકનાં વચન સાંભળીને અતિવર્ષથવાથી પુલકિત થયે. અને તેને ઘણું ઈનામ આપ્યું. પિતાની પદ્માવતી વિગેરે પત્નીવર્ગને સાથે લઈ શ્રીજિનેશ્વરદેવને વંદન કરવા અને વ્યાખ્યાન સાંભળવા ઉદ્યાનમાં આવ્યું.
ભગવાન જિનેશ્વરદેવની દેશના "१सम्मत्तं सामाइअं संतोसो ४संजमो अ 'सज्ज्ञायं ।
पंच सयारा जस्स न पयारो तस्य संसारे ॥” ' અર્થ–સમ્યકત્વ, સામાયિક, સંતેષ, સંજમ, અને સ્વાધ્યાય આ પાંચ “સકારે જે મહાભાગ્યવાન આત્માને પ્રાપ્ત થયા હેય જે પુણ્યશાળી આત્માના મન-વચન-કાયામાં ઉપરની પાંચ મહામૂલી વસ્તુઓ દાખલ થઈ હોય તે આત્માને સંસારની ચાર–ગતિનાં દુખ ભોગવવાં પડતાં નથી.
"વા.
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૩ર
ઉપરના પાંચે “સ”કાર-શબ્દોના અર્થ વિસ્તારથી શ્રીજિનેશ્વરદેવના મુખેથી સાંભળીને સુવણબાહુરાજા સુધાને અમૃત ભેજન તુલ્ય. અને રંકને ચિંતામણીની–પ્રાપ્તિ માફક ઘણેજ આનંદ પામ્યા અને ત્યાં સમવસરણમાં જ શુભ અધ્યવસાયથી જાતિસ્મરણ જ્ઞાન પામ્યા. અને ગયા જન્મમાં આરાધેલ ચારિત્રને સાક્ષાત્કાર થયે. ઉત્કૃષ્ટવૈરાગ્યથી આત્મા રંગાઈ જતાં પોતાના પરિવાર, પુત્ર કે પત્નીઓની સલાહ પણ લીધા સિવાય પંચમુઝિલેચકરીને પ્રભુજી પાસે દીક્ષા લીધી.
અનુક્રમે અગ્યાર અંગે ભણુ પરિષહ અને ઉપસર્ગોને સહન કરતા, વિવિધ પ્રકારના તપને તપતા ગીતાર્થપણાને પામ્યા હવાથી ભગવાનની આજ્ઞા મેળવી એકાકી વિહાર કરતા સદાકાળ ધ્યાનમાં જ રહેવા લાગ્યા. કિલષ્ટ કર્મોને ક્ષય કરનાર અને બધા તપોમાં શિરેમણિસમાન વીશસ્થાનક તપ આરાધવા તત્પર થયા. અને અરહંતાદિ વિશ સ્થાનકેનું શિરીરને વિવેક, ચિત્તની એકાગ્રતા અને ક્રિયાની સંપૂર્ણ શુદ્ધતાપૂર્વક આરાધન કર્યું.
કમઠને આત્મા કુરંગકભિલ નરકમાંથી નીકળીને ક્ષીરપવત ઉપર મહાવિકરાળ સિંહ થયો છે. એક વખત વિહાર કરતા સુવણબાહુરાજર્ષિ તે જ પર્વત પાસેની અટવીમાં કાઉસગ્ગ ધ્યાનમાં રહ્યા હતા. તેટલામાં તે સિંહ અટવીમાં ભ્રમણ કરતે, અનેક પ્રાણીઓને નાશ કરતે, માંસાહારથી જ આજીવિકા ચલાવતે, પિતાના આત્માને અટવીને મહારાજા માનતે, દેખનારને જાણે સાક્ષાત્ યમરાજ જ હેય નહિતે ભાસ કરાવતે, જ્યાં મહામુનીશ્વર ધ્યાનસ્થ ઉભા છે ત્યાં આવ્યા.
મુનિરાજને દેખતાંની સાથે જ પિતાનું એકપાણિકર
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૩૩
યાદ આવ્યું અને મુનિરાજ ઉપર તૂટી પડ્યો. અને તેમને જમીન ઉપર પાડી નાંખ્યા. મહાન ઉપસર્ગ આવ્યો જાણી મુનિરાજ ખૂબજ ધર્મધ્યાનમાં સાવધ થયા. રાગ-દ્વેષ વિના સિંહને પણ પરમમિત્રતુલ્ય માનતા અરિહંતાદિ ચારનું શરણ કરી ચારે આહારનાં પચ્ચકખાણ કર્યાં. સર્વ-જી સાથે ક્ષમાપના કરી. અઢાર પાપસ્થાનકેને ત્યાગ કર્યો. અને અનશન કર્યું. સિંહદ્વારા વિદિશું થએલા મુનિરાજે કાલધર્મ પામી નવમા ભવે દશમા દેવલોકને વિષે મહાપ્રભવિમાનમાં મહદ્ધિકદેવપણે •ઉત્પન્ન થયા. અને દેવતાઈ મહાસુખે ભેગવવા લાગ્યા.
આ બાજુ મહાપાપી સિંહ અતિરૌદ્ર પરિણામથી મુનિરાજને મારી નાખી, પિતાના આત્માને કૃત્યકૃત્ય માનતે, મનમાં ઘણેજ ફુલાતે, હજારે પ્રાણીઓની હિંસા કરતે, ઘણું પાપોને પુંજ એકઠો કર્યો. અને મરણ પામીને પંકપ્રભાનામની ચેથી નારકીમાં નારકપણે ઉત્પન્ન થયે. ત્યાંથી નરકનું આયુઃ પૂર્ણ થતાં નારકીમાંથી નીકળીને અનેક પ્રકારના તિર્યંચાદિ ભવને કરતે ઠામઠામ અસહ્ય દુઃખને ભગવતો કમઠને જીવ સંસારમાં ભટકવા લાગ્યો.
શ્રી પાર્શ્વનાથસ્વામીને તીર્થંકરદેવપણને છેલ્લે -દશમે ભવઃ
શ્રી જૈનશાસન એ જગત વ્યાપી શાસન છે. કેઈનું બનાવેલું નથી. પરંતુ સ્વયંસિદ્ધ છે. આજકાલનું નથી, પણ અનાદિ છે. કૃત્રિમ નથી, પણ સ્વભાવિક છે. અજ્ઞાની, ઘમંડી કે માનભુખ્યા માણસોએ પ્રચારેલું નથી, પરંતુ રાગ-દ્વેષ
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૩૪
અજ્ઞાનતા રહિત મહાજ્ઞાનીઓ દ્વારા વિસ્તાર પામેલું છે, અધુરું નથી, પરંતુ સંપૂર્ણ છે, કેવલ ગતાનુગતિક નથી, પરંતુ કટીમાં પસાર થએલું છે. હિંસા, જુઠ, ચેરી, મિથુન, પરિગ્રહ-મમતા, અન્યાય અને અનાચારનું પિષક નથી પણ તેનું ઉમૂલક છે.
શ્રી જૈનશાસનના પ્રણેતા તમામ પુરુષ, રાગદ્વેષ અને અજ્ઞાનને ક્ષય કરી અને સવજ્ઞ બન્યા પછી જ જગતની સમક્ષ સિદ્ધાન્તોને પ્રચાર કરે છે. તેમના ફરમાવેલા સિદ્ધાન્ત ઝીલનારા પણ લગભગ વીતરાગ જેવા અને મહાજ્ઞાની હોય, છે. પ્રસ્તુત સિદ્ધાન્ત ટકાવી રાખનારા, પુરુષે પણ ત્યાગી, નિસ્પૃહી અને જ્ઞાની મહાત્માઓ જ હોય છે.
શ્રી જૈનશાસનના બધા જ સિદ્ધાંતે ચરાચર જગતના કેવળ ઉપકાર માટે જ બનેલા છે. માટે પાપની પ્રવૃત્તિમાં ખૂચેલા જીને પાપની ભયંકરતા સમજાવી, તે તે પાપમાંથી નિવૃત્ત થવાને ઉપદેશ આપે છે.
શ્રીનશાસનને પ્રચાર કરવા અને આત્માને ઉત્કર્ષ સાધી સંસારના બંધનથી મુક્ત થવા, જગતના સ્વભાવસિદ્ધ બીજા કેટલાક બનાવોની માફક કઈ કઈ મહાપુરુષે જન્મ છે, તે હિસાબે એક અવસર્પિણી કાળમાં ૨૪ તીર્થંકરદેવ ઉત્પન્ન થાય છે. તે પણ સંસારમાં અનંતકાળ સુધી રખડપટ્ટી અને અનંતાનંત દુઃખની પરંપરા ભેગવી, સમયના પરિપાક થયે છતે શુભ, શુભતર, શુભતમ સામગ્રીને વેગ પામી, ગુણની નિસરણી ઉપર ચડતા અને ભ સુધી ગુણ ગુરુઓના સહયોગથી આત્માને નિર્મળ બનાવતા, છેલ્લાભરમાં તીર્થંકરપણાને પામે છે.
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૩૫
જગતના સર્વ જીવાની માફક શ્રીજિનવરના આત્માએ પણ અનાદિ છે અને અનાદિકાળથી જગતના સર્વ જીવાની માફ્ક સંસારમાં ચારેગતિના દુ:ખાને ખૂબ સહે છે.
છેલ્લા ભવમાં જ્યારે શ્રીજૈનધમ-ભાવધ પામે છે. ત્યાર પછીના ભવાની ગણના લેખાતી હોવાથી આ અવ– સર્પિણીના જિનેશ્વરાના અનુક્રમે ૧૩ ભવ વગેરે બતાવ્યા છે. ઋષભ તેર શશી સાત કહીજે
શાન્તિનાથ ભવ
નવ
મુનિ સુ ઋત નવ તે મી ધર્
પા 4 પ્ર ભુ ના
વીર અજિતાકિ
ભવ
જિન
ત્રણ ત્રણ ભવ સ મ કી ત થી જિનનામ મધ
ત્રીજે ભવ તમ
બાર ગુણી જે;
લી જે, નમન કરી જે; જેક
લી જે;
દશ સમરી સત્તા વી શ શેષ હિજે,
સ ા લે હૈં વી જે; ગ ણી જે, નિકાચિત કીજે; ખાન્તિ ધરીજે,
જિન પદ્મ ઉદયે સીજે { ૧ !”
અ—ભરત ઐરવતક્ષેત્રમાં અનંતા કાલમાં અનંતી ચાવીસી અને મહાવિદેહક્ષેત્રમાં અનંતીવીશી જિનેશ્વરભગવંતા થાય છે, અને કેવલજ્ઞાન પામી જગતને હિતાહિતનું ભાન કરાવી મેાક્ષમાં જાય છે. તે પ્રમાણે આ ભરતક્ષેત્રમાં આ છેલ્લી ચાવીસીમાં થએલા ચાવીસજિનેશ્વરદેવા સમ્યક્ત્વ [ આત્માનુ સત્યસ્વરૂપ જીવાદિનવતત્ત્વાની આળખાણુ, હિતાહિતનું સાચું જ્ઞાન, તદ્ન સાચા દેવ-ગુરુ-ધર્મોની યથા
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૩૬
ઓળખાણ તેનું નામ સમ્યકત્વ ] પામીને વધારેમાં વધારે સંસારમાં કેટલા ભ રહ્યા તે ઉપરની ગાથામાં બતાવ્યા છે.
પહેલા ઋષભદેવસ્વામી સમ્યકત્વ પામીને સંસારમાં દેવમનુષ્યના ૧૨ ભવ કરી ૧૩ મા ભવે શ્રીજિનેશ્વરદેવ થયા. ચંદ્રપ્રભસ્વામી સંસારમાં દેવ-મનુષ્યના ૬ ભવ કરી ૭ મા ભવે શ્રીજિનેશ્વરદેવ થયા. તેજપ્રમાણે ૧૬મા શાન્તિનાથ સ્વામી ૧૨ મા ભવે, મુનિસુવ્રતસ્વામી નવમા ભવે, નેમનાથસ્વામી નવમા ભવે, અને શ્રીમહાવીરસ્વામી ર૭ મા ભવે તીર્થંકરદેવ થયા. અને અજિતાદિ ૧૭ જિનેશ્વરદેવે સમ્યકત્વ પામ્યા પછી ત્રીજા ભવે તીર્થંકર પદવી પામ્યા હતા. તેજપ્રમાણે આપણું ચાલુ વાર્તાના નાયક શ્રી પાર્શ્વનાથ સ્વામી સંસારમાં મનુષ્ય-હાથી-દેવ મનુષ્યને દેવના ભવ કરી દશમા ભવે શ્રીજિનેશ્વરદેવપણે ઉત્પન્ન થયા. હવે આપણે તેમને દશમે ભવ વિચારીએ.
આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં, કાશીદેશમાં, વારણ અને અસિ નામની બે નદીઓની બરાબર મધ્યમાં, વારાણસી નામની નગરીમાં, ઐશ્વર્ય-રુપ અને પ્રતિભાવડે ઈન્દ્રની જેવા તેજસ્વી, અશ્વસેનનામે રાજા રાજ્ય કરે છે. તેમને રુપ અને લાવણ્યગુણે લક્ષ્મીના જેવી, કલાગુણે સરસ્વતી જેવી, અને શીલગુણે સીતા વિગેરે મહાસતીઓમાં પ્રાપ્તરેખા, વામાદેવીનામે મહાપટ્ટરાણી હતાં.
મહાપુણ્યશાલી રાજા-રાણી દંપતીના દેવતાઈ સુખમય દિવસે વ્યતીત થતા હતા. ત્યારે ઈસુના સંવત–પૂર્વે ૮૭૬ વર્ષ અગાઉ અને વિક્રમ સંવત પૂર્વે ૮૨૦ વર્ષ પહેલાં ચિત્ર
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૩૭
[ગુજરાતી ફાગણું] વદિ ચેાથના મધ્ય રાત્રીમાં મહાસતી-વામાદેવીની કુક્ષિમાં સુવબાહુ રાજિષને આત્મા દશમા. દેવલાકમાં મહાસુખને ભાગવી, ર૦ સાગરે પમનું આયુઃ પૂર્ણ કરીને] ઉત્પન્ન થયા.
તે રાત્રીએ અર્ધ જાગૃતદશામાં સુતેલાં મહાસતી વામાદેવીએ ૧૪ મહાસ્વપ્ન જોયાં. હાથી, વૃષભ, સિંહ, લક્ષ્મી, પુષ્પ--- માલા, ચદ્ર, સૂર્ય, ધ્વજ, કુંભ, સરાવર, સમુદ્ર, વિમાન, રત્નરાશી અને નિમ અગ્નિ. ઉપરનાં ૧૪ સ્વપ્ન દેખી વામાદેવી જાગૃત થયાં. સ્વપ્નનું અવધારણ કરી, પેાતાના સ્વામીનાથ. અર્ધસેનનૃપ પાસે આવી, અને સ્વપ્ન વિસ્તારપૂર્વક સંભળાવ્યાં. રાજાએ પેાતાના જ્ઞાનથી અને સ્વપ્નપાકાની પાસેથી તેનુ ફળ સમજીને દેવીને સંભળાવ્યું.
6
રાજા કહે છે કે, હે વિ! આ મહાસ્વપ્ન જોવાથી તમને તીર્થંકર પુત્રનેા જન્મ થશે. તે પુત્ર મહાભાગ્યશાળી થશે. સ્વર્ગ, મૃત્યુ અને પાતાળવાસી દેવ, અસુર અને મનુષ્યાને શુદ્ધધર્મ સંભળાવશે. એવા મહાદાનેશ્વરી, મહાત્યાગી, મહાતપસ્વી, મહાસંજમી, મહાધીર, વીર, ગંભીર, તેજસ્વી અને પ્રભાવશાળી સુપુત્રને તમે જન્મ આપશે.
તે રાત્રીથી મહાદેવી સુખપૂર્વક ગર્ભનું પાષણ કરતાં. જરાપણ વેદના ભાગના વગર નવ માસ ઉપર ૭ દિવસેા ગયે. છતે પાષ [ગુજરાતી માગશર] વદી ૧૦ ની રાત્રીએ, સ જગતમાં સુખમય સમય પસાર થઈ રહ્યો હતા ત્યારે નીલ-કાન્તિવાળા મહાપ્રભાવક પુત્રને જન્મ આપ્યું.
પ્રભુના જન્મ વખતે ચૌદરાજલેાકમાં ક્ષણવાર પ્રકાશ..
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૩૮
પથરાય છે. મહાઅંધારી રાત જેવી નારકીઓમાં પણ ઉદ્યોત થાય છે. ચરાચર સર્વ જગતના છ ક્ષણવાર સુખનો અનુભવ મેળવે છે. નારકીને જ જન્મે ત્યાંથી મરણ પામે ત્યાં સુધી ભય, શક, રુદન, અરેરાટ, અશાંતિ, ગભરાટ વિગેરે દુખમાં જ જીવન પસાર કરે છે. તે બધા છે પણ પ્રભુના જન્મ પ્રસંગે ક્ષણવાર સુખને અનુભવે છે.
કલિકાળ સર્વજ્ઞ પણ ફરમાવે છે કે, “નાર અરિ મોરે, જઈ રહ્યાvકુ. पवित्रं तस्य चारित्रं, को वा वर्णयितु क्षमः ॥ १ ॥
અર્થ –જે તીર્થકર દેના કલ્યાણકના સમયે નારકીએ પણ આનંદ પામે છે, તે શ્રીજિનેશ્વરદેવનું ચરિત્ર સંપૂર્ણ કોણ - વર્ણવી શકે તેમ છે?
પ્રભુને જન્મ થયે કે તત્કાલ પ૬ દિકુમારિકાઓ આવી. ભવિષ્યમાં વીતરાગ થનાર શ્રીજિનેશ્વદેવનું સૂતિકર્મ કર્યું અને ત્યાં સુગંધિ જળની અને સુગંધિ પુષ્પની વૃષ્ટિ કરીને પ્રભુજી અને પ્રભુમાતાના ગુણગાન ગાઈ સ્વસ્થાને ગઈ. અને તે જ ક્ષણે દેવલોકમાંથી ભુવનપતિ, વ્યંતર, જતિષી, વૈમાનિક નિકામાંથી ] ઈન્દ્રાદિ દેવે પ્રભુના જન્મસ્થાનમાં આવી (પહેલા દેવલોકના ઈન્દ્રપ્રભુના જન્મસ્થાને આવે બીજા ૬૩ બારેબાર મેરૂ ઉપર આવે છે) જન્માભિષેક કરવા પ્રભુને મેરુપર્વત ઉપર લઈ ગયા. ત્યાં પ્રભુજીને સ્નાત્ર કરીને પ્રભુને માતા પાસે લાવીને મૂક્યા. અને દેવેએ હર્ષ પૂર્ણ કરવા માટે નંદીશ્વરદ્વીપમાં યાત્રા કરીને પછી સ્વસ્થાનમાં ચાલ્યા ગયા.
પ્રભુજી સુરસંચારિત અંગુઠામાંના અમૃતનું પાન કરતા દેવાંગનાઓ દ્વારા લાલન-પાલન કરાતા અને કુમારરૂપધારી દેવ
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૩૯
કુમારા સાથે રમતગમત કરતા, મેરુપવ ત ઉપર વૃદ્ધિ પામતા કલ્પવૃક્ષની પેઠે મેાટા થતા, ખાલ્યાવસ્થાના ત્યાગ કરી યૌવનવયને
પામ્યા.
માતા-પિતાએ કુશસ્થળનગરના સ્વામી પ્રસેનજીત રાજાની પુત્રી, રુપ, ગુણ, કલા, શીલાદિ ખીજા પણ અનેક ગુણાને ધારણ કરનારી પ્રભાવતી નામની રાજકન્યાની સાથે શુભલગ્ન અત્યાગ્રહથી પાર્શ્વ કુમારનું પાણિગ્રહણ કરાવ્યું.
શ્રી જિનેશ્વરદેવાના આત્માએ જન્મથી જ લગભગ રાગ– દ્વેષ વગરના હેાય છે, તેએ સંસારના બધા જ વ્યવહારોથી ઉદાસીન રહે છે. પ્રાયઃ ઘણાંખરાં કર્મોને ક્ષય કરીને અશિષ્ટ શુભકર્માને ભાગવવા સારુ આ તેઓને છેલ્લે અવતાર હાય છે. કહ્યું છે કે-“ઉત્તમા નમતો વૃદ્ધાઃ ” એટલે શુભકર્મીના ઉચે સેાગવવા માટે કનેા અલાત્કાર વધી જાય તે જ લગ્ન કરે છે, કે રાજા બને છે. અને તે પણ પેાતાના જ્ઞાન [ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન] દ્વારા ભાગકમની અલવત્તરતા સમજાય તે જ લગ્ન અને રાજ્યના સ્વીકાર કરે છે. પરંતુ કમ ક્ષીણ થયેલાં સમજાય તે મલ્લિનાથસ્વામી અને તેમનાથસ્વામીની પૈઠે રાજ્ય કે લગ્ન કર્યું આદરતા નથી.
એટલે શ્રી જિનેશ્વરદેવાના છેલ્લા ભવની બધી પ્રવૃત્તિએ લગભગ જ્ઞાનપૂર્વકની હોય છે અને તે પણ શુભકર્મોને ખપાવવા સુધી જ. માટે શ્રી જિનેશ્વરદેવાની સંસારદશાની બધી પ્રવૃત્તિએને પણ પૂર્વના મહષિ આએ ઉચિત્ત પ્રવૃત્તિ જ ગણાવી છે.
મેાટાભાગે શ્રીજિનેશ્વરદેવાના આત્માઓને છેલ્લા ભવમાં શુભકર્મો જ લાગવવાનાં હોય છે. શ્રી ઋષભદેવસ્વામીને
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૪૦
એક વર્ષ સુધી આહાર ને મલ્ય, શ્રી પાર્શ્વનાથ પ્રભુને માત્ર એક જ દિવસ કામદેવને ઉપસર્ગ ભેગવ પડ્યો, આવા પ્રસંગે બહુ સામાન્ય લેખાય છે. બાકી મહાવીરપ્રભુના ૧૨ા વર્ષના ઉપસર્ગો અને તેમાં પણ શૂલપાણિ અને સંગમદેવના, ચંડકૌશિક અને ગોશાળાના, કટપૂતના અને ગોવાળિયાના ઉપસર્ગો ખરેખર જિનેશ્વરના આત્મા માટે અતિ વિશેષા છે. માત્ર આપણું આ ચેવીસીના જિનેશ્વરદેવામાં આવા ઉપસર્ગો બીજા કેઈ પ્રભુજીને થયા નથી જ એટલે પ્રભુ મહાવીરદેવને છોડીને અશુભકર્મો ભોગવવાના ઉદયે બીજા જિનેશ્વરદેવામાં અતિ અલ્પ પ્રમાણમાં જ જોવા મળશે. | મહાવિદેહક્ષેત્રમાં શ્રીજિનેશ્વર પરમાત્માની બધી બાબતેમાં સમાનતા જ હોય છે, એટલે દરેક કાળના જિનેશ્વરદેવે અહીંના ઋષભદેવસ્વામીના જેવા જ હોય છે. જ્યારે ભરત, એરવતક્ષેત્રોમાં શ્રીજિનેશ્વરદેવેની બીજી બધી બાબતે. સમાન જ હોવા છતાં આયુષ્માન અને દેહમાન અવસર્પિ–
કાળમાં ઘટતું અને ઉત્સર્પિણ કાળમાં વધતું હોય છે. તે કારણથી મહાવિદેહ ક્ષેત્રના બધા જિનેશ્વરદેવેનું અર્યુષ્માન ૮૪ લાખ પૂર્વનું અને શરીર પ્રમાણ ૫૦૦ ધનુષ્યનું હોય છે. જ્યારે ભરત-ઐરવત ક્ષેત્રના જિનેશ્વરદેવામાં અવસર્પિણકાળમાં પ્રથમ જિનેશ્વરનું આયુષ્ય વિગેરે બધું ઉપર મુજબ હોય છે. અને કમસર ઘટી ઘટીને છેલ્લા જિનેશ્વરનું સાત હાથ શરીરમાન અને ૭ર વર્ષનું આયુષ્યમાન હોય છે. જ્યારે ઉત્સર્પિણ કાળમાં પેલા જિનેશ્વરનું સાત હાથ શરીરમાન અને ૭ર વર્ષ આયુષ્યમાન હોય છે અને છેલ્લા પ્રભુજીનું શરીર પ્રમાણ વગેરે મહાવિદેહના જિનેશ્વરદેવના જેવું હોય છે.
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૪૧
આ સિવાય જ્ઞાન, અતિશય, પ્રભાવ, વીતરાગતા વિગેરે ગુણે અનંનાનંત જિનેશ્વરદે માં બધાને એક સરખા જ હોય છે.
એકદા ભગવાન શ્રીપાકુમાર યુવાવસ્થામાં ગેખમાં બિરાજમાન થઈ નગરશેભા જઈ રહ્યા છે. તેટલામાં શ્રેણીબંધ મનુષ્ય ગંગાનદી ઉપર જઈ રહેલા જોયા. પાસે ઉભેલા સેવકને તેનું કારણ પૂછ્યું સેવકે તપાસ કરીને જણાવ્યું કે, સ્વામિન્ ! ગંગાનદીના કિનારા ઉપર કોઈ મહાતપસ્વી પધાર્યા છે તેમનાં દર્શન કરવા નગરવાસી લેકે જઈ રહ્યા છે.
[ વસ્તુ ઘટના એવી બની હતી કે, ભગવાન પાર્શ્વનાથ સ્વામીને પ્રથમ ભાવ મરુભૂતિનો હતો. તે જ ભવમાં તેમના મોટાભાઈ કમઠ સાથે અકારણ વિરને પ્રારંભ થયે. તે કમઠને જીવ મરણ પામી કુકડાના મુખવાલે પાંખાળે કાલ સર્પ
. પાંખ હોવાથી પક્ષીની માફક આકાશમાં ઉડીને જઈ શકતે. એકદા મરુભૂતિના આત્મા ગજને નાશ કર્યો અને બીજાં પણ અપરીમિત પાપ સેવી, સળગતા તાપમાં બળી, મરણ પામીને પાંચમી નરકમાં નારકી થયો. ત્યાંથી આયુષ્ય પૂર્ણ થતાં ઍવીને વળી પાછે ચેથા ભવમાં સર્ષ થઈ, મુનિરાજને દંશ કરી, બીજી પણ ઘણી જ હિંસા આચરી, મરણ પામી પાંચમા ભાવમાં છઠ્ઠી નરકમાં નારકી થશે.
છઠ્ઠા ભવમાં [છઠ્ઠી નરકમાંથી નીકળીને] કુરંગક નામે ભિલ થયો, ત્યાં પણ તેજ પાર્શ્વપ્રભુજીના જીવ મુનિરાજને ઘાત કરીને શિકાર, મદિરાપાન, પરદારસેવન, માંસભક્ષણ આદિ બીજા પણ મહાપાપ આચરીને મરણ પામી સાતમી
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૪૨
નરકે ગયે, ત્યાંથી નીકળી આઠમા ભાવમાં સિંહ થઈ પાર્શ્વપ્રભુના જીવ સુવર્ણબાહુ રાજર્ષિને ઘાત કરી, પાપમય જીવન પૂર્ણ કરી, મરણ પામીને ચેથી નરકમાં નારકી થયે. ત્યાં અનેક પ્રકારના મહાદુઃખ જોગવીને, આયુ પૂર્ણ કરી, નરકમાંથી નીકળી, ઘણો સમય પશુના ભામાં ભટકી વારાણસી નગરીમાં એક તદ્દન ગરીબ બ્રાહ્મણના પુત્રપણે ઉત્પન્ન થયે. બાલ્યવયમાં જ માતા-પિતા મરણ પામ્યાં. છોકરાને નગરવાસી દયાલુ મનુષ્યએ પિષણ કરી મેટ કર્યો. અને દુઃખગર્ભિતવેરાગ્ય પામી તાપસી દીક્ષા લીધી. તપસ્યાની સાથે પંચાગ્નિ તપ સાધતે વારાણસી નગરીની બહાર ગંગાનદીના કીનારે આવીને ઉતરેલ છે. તે તાપસના દર્શનાર્થે નગર લોકે જઈ રહેલ હતાં.]
સેવકના મુખથી કમઠ તાપસના આગમનની વાત જાણું ભગવાન શ્રી પાર્શ્વકુમાર અશ્વ ઉપર બેસી કમઠ પાસે આવ્યા અને તેને જીવદયાને ઉપદેશ આપે. પરંતુ ઘમંડી તાપસને તે વાત ન રુચિ. કૃપાસમુદ્ર ભગવાને અગ્નિકુંડમાં બળતા સાપને અવધિજ્ઞાનથી જોઈ સેવક પાસે કાષ્ટ બહાર કઢાવ્યું. બહુ સાવચેતીથી કાષ્ટ ચીરાવીને વિહવલ દશામાં જીવતા નાગને બહાર કઢાવ્યા. શ્રીનમસ્કારમહામંત્ર સંભળાવ્યો. નમસ્કારમહામંત્રમાં એકાગ્ર થયેલો નાગ મરણ પામીને નાગરાજ ધરણેન્દ્ર થયો.
પિતાના અગ્નિકુંડમાં સળગતા કાષ્ટમાં બળતા નાગનું દશ્ય જોઈ, કમઠ ભેગી ઉપરથી શાન્ત રહેવા છતાં અંતરથી ભગવાન શ્રી પાશ્વકુમાર ઉપર ખૂબ જ ચીડાઈ ગયે. અને પાશ્વકુમાર ઉપર દ્વેષ ધરતે અધિકાધિક તપસ્યા કરી મરણ પામી જ્યોતિષીદેવ થયે.
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૪૩
ભગવાન શ્રી પાર્શ્વકુમાર માતા-પિતા અને પત્ની પ્રભાવતી. દેવીના ઉપધથી આનંદમાં દિવસો વીતાવતા ૩૦ વર્ષ ગૃહસ્થદશામાં રહ્યા. દીક્ષા દિવસથી ૧ વર્ષ પહેલાં દરરોજ ૧ કેડ અને આઠ લાખ સેનામહેર દાનમાં આપતા. એમ એક વર્ષ સુધી. વાર્ષિકદાન આપ્યું. દીન, અનાથ, દુઃખપીડિત જીનાં દુઃખ મીટાવીને પોષ વદિ એકાદશીના દિને ત્રણસે રાજાઓ સાથે દીક્ષા. અંગીકાર કરી. અને તે જ ક્ષણે પ્રભુજીને ચેણું મન:પર્યવજ્ઞાન પ્રકટ થયું. દીક્ષા મહત્સવ ઉજવવા એકઠા થએલા દે, વિદ્યારે અને રાજા-મહારાજાઓ સૌ પોતપોતાના સ્થાને ગયા.
ચાર જ્ઞાનધારી પાર્શ્વનાથસ્વામી વિહાર કરી સન્નિવેશમાં ધન્યનામના ગૃહસ્થને ઘેર અઠ્ઠમ તપનું પરમાન વડે પારણું કર્યું છઠ્ઠઅઠ્ઠમાદિ ઉગ્રતપ કરતા, હંમેશાં કાઉસગ્ગ ધ્યાનમાં જ રહેતા, પૃથ્વીની માફક સર્વ સહન કરનારા, શરદ ઋતુના વાદળાંની પેઠે નિર્મલ સ્વભાવવાલા, આકાશની પેઠે કેઈનું આલંબન નહિ લેનારા, વાયુની પેઠે અપ્રતિબદ્ધ ગતિવાળા, અગ્નિની માફક તેજથી દેદીપ્યમાન ભાસનારા, સમુદ્રની માફક ગંભીર,. મેરુપર્વતની પેઠે અપ્રકંપ, ભારંડ પક્ષીની પેઠે અપ્રમત્ત, કમળના પાંદડાની પેઠે નિલેપ, પરિસહ અને ઉપસર્ગ સહન કરવામાં સિંહ સમાન, વિહાર કરતા કરતા ગામ-નગર–પુરાદિમાં યથાગ્ય વિચરતા, હંમેશાં મૌન અને ધ્યાનમાં રહેતા, છદ્મ
સ્થદશામાં ૭૪ દિવસ વીતાવીને એક દિવસ એક નગરની નજીકમાં કઈ તાપસના આશ્રમમાં આવી કાઉસગ્ગ ધ્યાને રહ્યા.
આ બાજુ કમઠતાપસને જીવ મેઘમાલદેવ ભગવાન શ્રીપાધનાથ સ્વામીના જીવ ઉપર પ્રત્યેક ભવમાં વિર રાખતા હતા. વળી છેલ્લા તાપસના ભવમાં બળતે નાગ નીકળવાના બનાવથી પોતાના.
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૪૪
અજ્ઞાન તપની નિન્દા જાહેર થઈ. પાકુમારના જ્ઞાન અને જીવદયાની પ્રશંસા અને પેાતાના અજ્ઞાન અને નિર્દયતાની ભારાભાર નિન્દા સાંભળી ખૂખ રાષે ભરાયે. અ ંતે મરીને તપ અને દુર્ધ્યાનના મિશ્રફલ તરીકે જ્યાતિષીદેવપણે ઉત્પન્ન થયે અને ભગવાન શ્રીપાનાથસ્વામીને દીક્ષિત થએલા નિહાળીને ઉપસર્ગ કરવા માટે આવ્યો.
તેણે ભગવાનને દુઃખ આપવા અને ધ્યાનદશામાંથી પાડી નાખવા માટે હાથી, વ્યાઘ્ર, ચિત્રા, સર્પ અને વીંછી બનાવ્યા, તે બધાએ પાતાની બધી જ શક્તિને સ`ચય કરી અન્ય તેટલું બચે કર્યું. પ્રભુને હેરાન કરવામાં કમીના રાખી નહિ, પરંતુ ભગવાનનું રુવાડું પણ ન હાલ્યું
પ્રતિકૂલ ઉપસર્ગ કરી-કરીને થાકી ગએલા તે સુરાધમે છેવટે દેવાંગનાએ વિષુવી તે ભગવાન પાસે આવી ઘણાજ હાવભાવ કરી કામવક ચેષ્ટાઓ કરવા લાગી. કક્ષા—નાભિસ્તનજધાએ ખતાવી, આલિંગન કરી કામક્રીડા કરવા ભગવાનને પ્રાના કરવા લાગી. અને ઘણા નાચ ગાયન કર્યો. પરંતુ જેમ કલ્પાન્તકાલને પવન મેરુપર્યંતની કાંકરી પણ ખેસવી શકતા નથી. તેમ દેવાંગનાઓના બધાજ શ્રૃંગાર-વિલાસા પાર્શ્વપ્રભુને ચલાયમાન કરવામાં નિષ્ફળ ગયા.
તા પણ જેમ ‘હાર્યો જુગારી બમણું રમે ' એ જ ન્યાયથી મઠ સુરાધમ પણ ભગવાનને પ્રતિકૂલ ઉપસર્ગ કરી ન ફાવ્યેા એટલે અનુકૂલ ઉપસર્ગ પણ ખૂબ કર્યા, તે પણ નિષ્કુલ ગયા. હવે તે પેાતાની જેટલી અધમતા હતી તેટલી બધી એકઠી કરીને મહાભયંકર પવન ઉત્પન કરી ભગવાનને ઉપાડી–ઉપા
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૫
ડીને નીચે નાંખ્યા. ચકની પેઠે ગોળ ચક્કર ફેરવ્યા. ઘણું રજ ઉડાડી આકાશ ઢાંકી નાખ્યું. અને પ્રલયકાળના પવનની પેઠે ભગવાન ઉપર ધૂળને વરસાદ વર્ષાવ્યા. પરંતુ પ્રભુ ચલાયમાન થયા નહિ. પછી તેણે ભગવાનને બીવરાવવા મહાવેતાળે. બનાવ્યા. તેમણે પ્રભુજીને ક્ષેભ પમાડવા બધું જ કર્યું, પરંતુ પ્રભુજી અડેલ રહ્યા. તેના આટલા બધા ઉદ્યમે નિષ્ફળ જવાથી, તેને ક્રોધ ઘણો જ ભભુકી ઉઠયો, એટલે ભયંકર ગરવ અને વીજળીના ચમકારા સાથે જોરશોરથી વર્ષાદ શરૂ કર્યો. ગરવના કડાકા અને વીજળીના ચમકારા જોઈ કાયરેનાં ચિત્તો ચલાયમાન થઈ જતાં હતાં. અને વર્ષાદ પણ મુશળધાર વર્ષવા લાગે. પાણું વધતાં-વધતાં ભગવાનની નાસિકા સુધી આવ્યું. પરંતું ભગવાન જરા પણ ચલાયમાન થયા નહીં.
હવે આ બાજુ કમઠના તોફાનની બધી જ ખબર ધરણેન્દ્રને પહોંચી અને એકદમ પોતાની અગ્ર મહીષીઓ સહિત જ્યાં પ્રભુ ધ્યાનદશામાં ઉભેલા છે ત્યાં આવ્યો. ત્યાં તે કમઠની દુષ્ટતાના બધા જ અંકે લગભગ છેલ્લી ભૂમિકા સુધી પહોંચીને ખતમ થવાની તૈયારીમાં હતા. આ ધરણેન્દ્ર તત્કાલ પ્રભુજીની નીચે કમળ ગોઠવી દીધું અને તે પાણું ઉપર તરવા લાગ્યું. ભગવાન કમળ ઉપર શેભાવા લાગ્યા અને પ્રભુજીના મસ્તક ઉપર સાતફણુએ વડે છત્ર બનાવી નાખ્યું કે, જેના પ્રતાપે હવે ભગવાનને કેઈ ભીંજવી શકે એવું રહ્યું નહિ.
૧૦ . .
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૪૬ ધરણેન્દ્રસુરાધિપે એવી ગર્જના કરી, કે મેઘમાળીને કે પદાવાનલ બુઝાઈ ગયે. એટલું જ નહિ પણ ધરણેન્દ્રના ભયથી મેઘમાળી કંપવા લાગે, મનમાં ગભરાવા લાગ્યા. ધરણેન્દ્રથી હવે શી રીતે બચવું? એને વિચાર કરવા લાગ્યો અને છેવટે બચવાના બીજા ઉપાય ન જણાવાથી તે કૃપાસમુદ્ર ભગવાન શ્રીપાધનાથસ્વામીના ચરણમાં આવીને નમી પડ્યો. અને વારંવાર પિતાના અપરાધની ક્ષમા માગવા લાગે. ' ધરણેન્દ્ર પણ મેઘમાલીને આક્રોશપૂર્વક કહેવા લાગ્યા. હે મેઘમાળી! સુરાધમ! આ મહાપુરુષે તને શું નુકશાન કર્યું છે? તે વખતે તારી અજ્ઞાનકિયાથી થતી પંચેન્દ્રિય જીવની હિંસાથી તને બચાવ્યો છે. તેને તારે ઉપકાર માન જોઈએ. તેની જગ્યાએ ઉલટ અપકારને શું કામ આચરી રહ્યો છે? - તારી કરેલી રજોવૃષ્ટિથી પ્રભુ ગભરાયા નથી અને ધૂલીદ્વારા મલીન પણ થયા નથી પરંતુ તે ઉડાડેલી ધૂળવડે તારે આત્મા બાહ્યથી અને અત્યંતરથી ખૂબ જ મલીન થયો છે. તારા વરસાવેલા વર્ષાદના જળમાં ભગવાન બૂડ્યા નથી. બૂડવાના પણ નથી. પરંતુ આવા અકારણ ઉપકારી અને ચરાચર જગતના બાન્ધવ ઉપર આવા ભયંકર વર્ષાદે વર્ષાવવાથી તે પોતે જ તારા આત્માને સંસાર સમુદ્રમાં ડુબાવી રહ્યો છે. તેને તને જરા પણ ખ્યાલ કેમ આવતું નથી!
તે આ મહાપુરુષને બીજા [હાથીના ભાવમાં ભવમાં, ચોથા [કીરણવેગ મુનિ પણામાં ભવમાં, છઠ્ઠા [ વ્રજનાભ મુનિદશામાં ભવમાં, આઠમા સિવણબાહુ મુનિદશામાં) ભવમાં દુઃખ આપવામાં કમી રાખી નથી. તે પાપના ફળે તે સાક્ષાત
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૪૭ ચાથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, નારકીમાં જઈને ભગવ્યાં. અને આ મહાપુરુષે તારા ઉપર જરાપણ દ્વેષ નજ કર્યો, પરંતુ તારી ઉપર દયા ચિંતવી, તેથી તે સુકૃતનાં ફળ મનુષ્ય અને દેવાદિ ભમાં ભેગવી, તીર્થંકર પદવી પામીને, છેવટે મેક્ષરૂપ ફલ પામવાના છે. તેમની અતિ ઉત્તમતા અને તારી નરી અધમતાને વિચારવાથી તને સાક્ષાત્કાર થશે.
ધરણેન્દ્રનાં મરચાં જેવાં તીખાં પણ હિતકારી વચને સાંભળવાથી, અને ત્રણે જગતનાનાથ તીર્થંકર પરમાત્માની ધ્યાનમુદ્રા એકાગ્રતાપૂર્વક નીરખવાથી, પિતાના ગયા જન્મનાં આચરણના ફલને સાક્ષાત્કાર થયે. અને મેધમાલદેવના આત્મામાં ભાન આવ્યું...
કમઠને પ્રભુ શ્રી પાર્શ્વનાથસ્વામી અને પિતાના વચ્ચેને ભેદ સમજાણે. તેને ભગવાનની અતિ ઉચ્ચકક્ષાની મહાનુભાવતા અને પિતાની નીચકક્ષાની અધમતા બરાબર સમજાઈ. ભગવાનની અને પિતાની કરણનાં ફળો પણ આખો સન્મુખ હાય તેવાં સાક્ષાત્ થઈ ગયાં. અંતરના બળાપાપૂર્વક પ્રભુ પાસે ક્ષમા માગીને, પોતાના સ્થાનમાં ચાલ્યો ગયો. મેઘમાલીને તત્ત્વશ્રદ્ધાપૂર્વક આત્મસાક્ષાત્કારરુપ સમ્યકત્વ પ્રગટ થયું. ભગવાનને વિધી મટી પરમભક્ત બન્યો. વાત પણ સાચી જ છેકે, -જીવને જ્યારે યથાર્થ જ્ઞાન થાય છે ત્યારે સાચું અને ખોટું સમજાવવાની ઢીલ રહેતી નથી. આપોઆપ સમજાઈ જાય છે.
ભગવાનની આ વખતની અવસ્થાનું વર્ણન કરતા કલિકાળ સર્વજ્ઞ ફરમાવે છે કે,
"कमठे धरणेन्द्र च, स्वोचितं कर्म कुर्वति। મુસુથાકૃતિ, પાર્શ્વનાથ વેરા ”
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૪૮
અર્થ:–ભગવાન પાર્શ્વનાથસ્વામી ધ્યાનદશામાં હતા ત્યારે કમઠના આત્મા મેઘમાલીદેવે ઘણું ઘણું ઉપસર્ગો કર્યા, અને ધરણેન્દ્ર પ્રભુને ઉપસર્ગથી બચાવ્યા, અને ઘણું સેવાભક્તિ કરી. એટલે કમઠે ઉપસર્ગ, અને ધરણેન્દ્ર સેવા, બનેને યેગ્ય લાગે તે બનેએ કર્યું. પરંતુ ભગવાનને અને ઉપર સમભાવજ હતે. કેઈ ઉપર ઠેષ કે રાગ કાંઈ પણ ન હતું.
આપણે અહીં વિચારવું ઘટે છે અને તે એજ કે આપણે પંચમહાપરમેષ્ઠિ ભગવતેના ગુણને વિચાર કરી રહ્યા છીએ. પાંચ પરમેષ્ઠિમાં અરિહંત ભગવંતેનું સ્થાન મેખરે છે. ભાગવાન શ્રી પાર્શ્વનાથ સ્વામીના જીવનને વિચારતાં જરૂર ખ્યાલ આવશે કે સંસારી, યેગી, સન્યાસી, ઋષિ કે મહર્ષિભલે હોય, પરંતુ દુઃખપ્રાપ્તિના પ્રસંગે સમભાવ રહેતું નથી. પણ શ્રાપની ઝડી વર્ષાવાઈ જાય છે. તે પ્રસંગે પણ પ્રભુજી જરાય રેષ નથી લાવ્યા. તે ક્ષમાને અવધિ જ ગણાય. ઘણું મહર્ષિઓએ ભક્તલોકોને આશીર્વાદ અને વરદાન આપ્યાં છે. ત્યાં પણ ભગવાન તીર્થંકરદેવને સમભાવજ રહેલ છે.
દીક્ષા દિવસથી ૮૪ દિવસે ગયા બાદ સંવર, સમતા, ધર્મધ્યાન અને પ્રાન્ત શુકલધ્યાનમયદશામાં રહેતા, પ્રભુ શ્રી પાર્શ્વનાથસ્વામીને ગુજરાતી ફાગણ વદિ ચૂથના દિવસે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય [આત્માના મૂલગુણના ઘાતક] આ ચારે કર્મોને ક્ષય થઈ જવાથી કેવલજ્ઞાન અને કેવલદર્શન પ્રકટ થયું.
ભગવાન લેકાલોક અને જીવાજીવના દ્રવ્ય, ગુણ, પર્યાયના જાણકાર થયા. ભગવાન સર્વજ્ઞ બનીને ૮૪ દિવસ ઓછા એવા ૭૦ વર્ષ પૃથ્વી ઉપર વિહાર કરીને રત્નત્રયીમયે ઉપદેશ આપ્યું
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૯
અને ૧૦ ગણધર, ૧૬ હજાર સાધુ, ૩૮ હજાર-સાધ્વી, ૧૬૪ હજાર શ્રાવક, ૩ર૭ હજાર શ્રાવિકામય ચાર પ્રકાર શ્રીસંઘની સ્થાપના કરીને, આયુ: પૂર્ણ થતાં સમેતશિખર પર્વત ઉપર પધાર્યા, અને ત્યાં ૩૩ મુનિવરે સાથે એક માસનું અનશન કરી, બાકીનાં વિદનીય, આયુ, નામ અને ગોત્ર ચારે કર્મને ક્ષયકરી સાદિઅનંત ભાંગે મેક્ષમાં પધાર્યા. એટલે સર્વ કર્મ અને સર્વદુબેન સર્વકાલીન અંત થયે.
શંકા ઉપર જે પાશ્વનાથસ્વામીના સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાની સંખ્યા બતાવી છે. તે શું તે વખતે ભગવાનની હયાતિમાં આટલા જ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા હતાં કે બીજુ સમજવાનું છે?
સમાધાન–ઉપર જે સાધુ વગેરે ગણાવ્યા છે, તે ખુદ ભગવાનના શિષ્ય જાણવા, સાધ્વીઓ પણ ભગવાનની ખુદની શિષ્યાઓ જાણવી. શ્રાવક-શ્રાવિકા પણ પ્રભુ પાસે વ્રત ઉચ્ચરનારાં જાણવાં. બીજા તે કરેડની સંખ્યામાં પણ હોઈ શકે. દાખલા તરીકે મહાવીર પ્રભુના શિષ્ય ૧૪ હજાર જ હતા, પરંતુ સાથે સાથ ગૌતમસ્વામીના શિષ્યો ૫૦ હજાર અને નંદિષેણના પણ હજારે શિષ્ય હતા. એટલે પાર્શ્વનાથસ્વામીના પરિવારમાં લાખ સાધુઓ હોવા છતાં ઉપરની સંખ્યામાં તેમના પિતાના જ શિષ્ય લીધા છે તેમ જાણવું.
ભગવાન પાર્શ્વનાથસ્વામી, ધર્મ પામ્યા પછી, મભૂતિના ભવથી પ્રારંભી, એક પહેલે મરુભૂતિને, બીજો હાથીને, ત્રણ મહદ્ધિક મનુષ્યના, ચાર દેવના, અને છેલ્લે પાર્શ્વનાથસ્વામીને, એમ દશે ભવમાં ઉત્તરોત્તર ગુણ વૃદ્ધિ પામીને, પ્રાન્ત સર્વગુણ સપન્નતીર્થંકરપણું અનુભવીને નિત્ય અને શાશ્વત એવા સ્વભાવને પામ્યા.
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૫૦
શ્રીપાશ્વનાથસ્વામીનું આખુ જીવન વાંચીને વિચારવાથી વાચકને ચાક્કસ સમજાશે કે, ‘નમો અર્દિતાળ” પદને શાણાવનારા શ્રી જિનેશ્વરદેવાના આત્માએ કેટલા બધા ઉચ્ચ દશાએ આરૂઢ થયેલા હોય છે. પૂર્વની કેટલી બધી તૈયારીએ પછી. આ મહાન્ પદની ચેાગ્યતા પ્રગટે છે. વળી શ્રીજિનેશ્વર તરીકેના છેલ્લા ભવની પૂર્વના ભવામાં પણ આ મહાપુરુષોમાં કેટલા ઉચ્ચ કોટીના ગુણા પ્રકટેલા હોય છે. પ્રત્યેક ભવમાં કરેલા વીતરાગતાના અભ્યાસ તે વધી–વધીને છેલ્લા તીથ 'કરના ભવમાં વીતરાગતાની સપૂર્ણતા પ્રકટ કરે છે.
દેશભવાત્મક શ્રીપાર્શ્વનાથસ્વામીનું સંક્ષિપ્ત ચરિત્ર સમાપ્ત અથ શ્રીમહાવીરસ્વામીનું સક્ષિપ્ત ચરિત્ર
જગતના પૂજ્ય મનનાર આત્મા કેટલી મહાન વ્યક્તિ હોય છે, તે સમજવા માટે આપણે ભગવાન શ્રીમહાવીરસ્વામિનું જીવન વર્ણન પણ ધણું જ ઉપકારી હોવાથી જોઈ એ.
ભગવાન શ્રીમહાવીરસ્વામિના આત્મા આ સંસારમાં અનંતાકાલ-અન’તાન તપુદ્દગલપરાવત્તો થી, અનંતી દુ:ખપર પરાને માગવીને, છેવટે પશ્ચિમ મહાવિદેહક્ષત્રમાં નયસારના ભવમાં ક્રમ પામ્યા. બીજે ભવે દેવલાકનાં સુખ ભાગવી ત્રીજા ભવમાં મુરત ચક્રવર્તીના પુત્ર રિચિ થયા. દીક્ષા લઈ ફુલના મદ મને ઉત્સત્રપ્રરૂપણા કરી, એક કટાકાટી સાગરોપમ સસાર ધાર્યાં. વચ્ચમાં નાના ભવા હજારા લાખા ક્રાડા ગમે કર્યાં. કુલ મેટા ભવ ૨૭ થયા. તેમાં પચ્ચીશમા ભવથી તેમનું જીવનરિત્ર આપણે જોઈશું.
ભગવાન મહાવીરદેવના આત્મા પચ્ચીસમાલવમાં આ
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૫૧
આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં છત્રીકાનગરીના સ્વામી જિતશત્રુ રાજાની ભદ્રાદેવી રાણીની કુખે, ૨૫ લાખ વર્ષના આયુષવાળા નંદન નામના પુત્રપણે ઉત્પન્ન થયા. ર૪ લાખ વર્ષ સંસારમાં રહી, વિરાગ્યપામી, સ્વપર શાસ્ત્રના પારગામી, પદિલ નામના ગીતાર્થ જૈનાચાર્ય પાસે દીક્ષા લીધી, અને તેજ દીવસથી નીચે મુજબ અભિગ્રહધારી બન્યા.
એક માસના ઉપવાસ ઉપર એક જ પારણું કરવું, અને પુનઃ એક માસના ઉપવાસ કરવા. એમ જીદગીપર્યત તપસ્યા કરવી આ રીતે ૧૧૮૦૬૪૫, અગ્યાર લાખ, એંસી હજાર, છસે પીસ્તાલીશ માસક્ષમણથી વીશસ્થાનક તપનું આરાધન કરી, જિનનામ કર્મ નિકાચિત કર્યું, નિરતિચાર ચારિત્ર પાલી; અન્ત આરાધનાપૂર્ણ સમાધિમરણ સાધી ૧૦ મા દેવલોકમાં ૨૦ સાગરોપમના આયુષવાળા દેવ થયા.
સત્તાવીશ ભવપૈકી ત્રીજા અને અઢારમા ભવમાં બાંધેલાં દુષ્ટકર્મોમાંના કેટલાંક કર્મોને તે નરકાદિ હલકા જમો મેળવી ઓછાં કર્યા. છતાં પણ કેટલાંક નિકાચિત કર્મો અવશિષ્ટ રહેલાં હોવાથી, દેવકથી ઍવીને છેલ્લા ભવમાં ભગવાનને, માહણકુંડ નામના નગરમાં, ઋષભદત્ત બ્રાહ્મણની સુશીલ પત્ની દેવાનંદાની કુક્ષિએ પુત્રપણે ઉત્પન્ન થવું પડ્યું.
પરંતુ વીતરાગ શાસનના પરમભક્ત ઈન્દ્રમહારાજને, આ બનાવથી ઘણું દુખ લાગ્યું. અને તેથી પિતાના આજ્ઞાવર્તી હરિછેગમેષી દેવને મકલી, ભગવાન મહાવીરદેવનાગર્ભને દેવાનંદાની કુણિમાંથી ઘણું વિનય-બહુમાનપૂર્વક લઈને, ક્ષત્રિયકુંડનામના નગરમાં રાજાધિરાજ સિદ્ધાર્થનૃપની ગુણનિધાન પટરાણી ત્રિશલાદેવીની કુક્ષિમાં મૂક્યું. અને ત્રિશલાદેવીને પુત્રીરૂપ ગર્ભ
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૫૨
લેઈને દેવાનાની કુક્ષિમાં મૂકયો.
શકા—સિદ્ધાર્થ રાજાને ક્ષત્રિય વર્ણવ્યા છે તે તમે રાજા કેમ કહો છે ?
સમાધાન—ભગવાન મહાવીરદેવના પિતા સાધારણ ક્ષત્રિય ન હતા. પરંતુ મેટા રાજા હતા. તેનું પ્રમાણ કલ્પસૂત્રમાં અનેકગણનાયક, દંડનાયક, માંડલિકરાજાએ અને પાટવી કુમારા વિગેરે હજારો મનુષ્યાથી પરિવરેલા બતાવ્યા છે. જેમની આજ્ઞામાં માંડિલકરાજાએ અને યુવરાજાએ રહેતા હોય તેમને સાધારણ ક્ષત્રિય કેમ કહી શકાય ? બીજી વાત એ પણ છે કે, ૧૮ રાજાઓના ઉપરી વૈશાલીના ચેડામહારાજા, કે જેમણે શ્રેણિકરાજાને પણ પોતાની પુત્રી આપવાની ચાખ્ખી ના પાડી હતી, તેમણે સિદ્ધાર્થ રાજાને પોતાની બહેન ત્રિશલાદેવી પરણાવ્યાં હતાં. આથી પણ સિદ્ધ થાય છે કે, તેઓ મેટા કુલવાન અને મેાટા રાજા પણ હતા.
ભગવાન ગર્ભમાં આવ્યા પછી ત્રિશલાદેવીએ (તીથંકર જન્મ સૂચક) ચૌદ મહાસ્વપ્ન જોયાં. રાજાએ અષ્ટાંગ નિમિત્તના જાણકાર નૈમિત્તિક લેાકાને ખેલાવીને, બહુમાનપૂર્વક સ્વપ્ના સાંભલાવ્યાં. બધા પડિતા એકત્ર મલી શાસ્રા દ્વારા ચૌદે સ્વપ્નના અને બરાબર વિચાર કર્યો. પછી બધાંમાંના મુખ્ય પડિતે જણાવ્યું કે, · મહારાજ! આપને ચક્રવર્તી કરતાં પણ મહાપ્રતિભાશાળી, તથા સુરાસુર-મનુષ્યની સભા ઉપર પેાતાનું વર્ચસ્વ સ્થાપનાર, ધર્મચક્રવર્તી પુત્ર થશે. અને ધમાની સ્થાપના કરી, ત્રણે લેાકના જીવાને ધર્મનું દાન આપી, લાખા આત્માઓને ધના આરાધક બનાવી, મુક્તિનું સમ્રાજ્ય સ્થાપશે, અને પેાતે મુક્તિમાં પધારશે.
Page #202
--------------------------------------------------------------------------
________________
૧૫૩
સિદ્ધાર્થ રાજાએ સ્વપ્નનું ફળ સાંભળી અષ્ટાંગ નિમિત્તજ્ઞાતા પંડિતોને પુષ્પ, ફલ, વસ્ત્ર, અલંકાર, ધન-ધાન્ય સુવર્ણાદિ ઘણું દાન આપી બહુમાનપૂર્વક વિદાય કર્યા.
આ તરફ મહારાણી ત્રિશલાદેવીને નિરંતર ઉચ્ચકેટીના વિચારેની ફુરણાઓ થવા લાગી. મનમાં વિચાર આવવા લાગ્યા છે. હું હાથી ઉપર બેસું, મસ્તક ઉપર છત્ર ધરાવું, ચામરો વિંઝાવું. અને દીન, અનાથ, ગરીબ, દુઃખી માણસને અવિરત દાન આપું. અને નગરમાં અને દેશમાં અમારિ પહે (બધી પ્રકારના જીવને બચાવી લેવા તે અમારી પડહ) વગાડવું.
“ઈચ્છા મહારી એમ છે, સર્વજીવ સમુદાય; સ્વાદી સુખ સંસારનાં, શીઘમેક્ષમાં જાય, બધા જીવ સંસારના, પામે સુખના પૂર; વળી રહે સહુ પ્રાણુઆ, દોષ-પાપથી દૂર,
આવા અનેક પ્રકારના શુભ વિચારેવાળાં મહાસતી ત્રિશલાદેવીએ, ગર્ભના કેઈપણ પ્રકારનાં દુઃખ ભેગવ્યા સિવાય, નવમાસને સાડા સાત દિવસ પૂર્ણ થયે છતે અને ક્ષણવાર ૌદરાજ લેકમાં સુખનું વાતાવરણ ફેલાયે છતે, ચૈત્ર સુદી
દશીની મધ્યરાત્રે, પૂર્વ દિશા જેમ શરદપૂર્ણિમાની રાત્રીમાં, મહાતેજસ્વી ચંદ્રને જન્મ આપે, તેમ સાક્ષાત્ તેજના પંજ જેવા અથવા ચંદ્રના કિરણના સમુદાય જેવા બાલપુત્રને જન્મ આપે.
પ્રભુને જન્મ થતાં તત્કાલ છપન દિશાકુમારી દેવીએ સૂતિકાગ્રહમાં આવી, અને સુગંધિ જલની અને પુષ્પની વૃષ્ટિ કરી, માતા અને ભગવાનને સ્નાન કરાવ્યું, તથા વિલેપન
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૫૪
વિભૂષા કરાવી, હર્ષના ધવલ ગીત ગાયાં. અને પછી સ્વસ્થાને ચાલી ગઈ. એટલે તુરત જ ઈન્દ્રાદિદે આવ્યા. અને પ્રભુને મેરુપર્વત ઉપર પધરાવી, કેડેગમે દેવાસુરોએ મળી ભગવાનને જન્માભિષેક કર્યો. અને પછી માતા પાસે લાવીને મૂક્યા.
સિદ્ધાર્થનૃપતિએ પણ પુત્રજન્મને માટે મહોત્સવ કર્યો. નગરવાસી અને દેશવાશી મનુષ્યોને ખાનપાન તથા રમતગમતની ઘણું સગવડે આપી. કેદખાનામાંથી સર્વ કેદીઓને છોડી મૂક્યા. દીન, દુઃખી, અનાથને સુખી બનાવ્યા. યાચક લકોને ઘણું દાન આપ્યું. પ્રભુના જન્મથી બારમા દિવસે કુટુંબ-પરિવાર-મિત્રાદિને નિમંત્રણ આપી, મેલાવડે કરી.. કુમારનું ગુણનિષ્પન્ન વર્ધમાનકુમાર નામ આપ્યું.
કલ્પવૃક્ષની પેઠે વૃદ્ધિ પામતા ભગવાન વર્ધમાનકુમારની દેએ બાલ્યાવસ્થામાં પરીક્ષા કરી, અને મહાવીર એવું નામ આપ્યું. કેમે કરીને યૌવનવય પામેલા કુમાર વર્ધમાનનું યશે દાનામની રાજકુમારી સાથે પાણિગ્રહણ થયું. દેવ જેવા સુખે ભેગવતાં પ્રભુને પ્રિયદર્શના નામની પુત્રી થઈ તેને જમાલીનામના રાજકુમાર સાથે પરણાવી. ભગવાનની અઠયાવીશ વર્ષની વય થતાં માતા-પિતા કાળધર્મ પામી દેવલોક ગયાં. પછી પણ વડિલબંધુ નંદિવર્ધનના અત્યાગ્રહથી પ્રભુજી બધા આરંભસમારંભનો ત્યાગ કરીને લગભગ મુનિદશા જેવું જીવન જીવવાપૂર્વક વધુ બે વર્ષ સંસારમાં રહ્યા. અને દીક્ષાદિનથી અગાઉ ૧ વર્ષ પહેલાં વર્ષીદાન આપવું શરૂ કર્યું.
વર્ષીદાનનું વર્ણન પ્રતિ દિવસ ભગવાન ૧ ક્રેડ અને ૮ લાખ સેનામહોરનું
Page #204
--------------------------------------------------------------------------
________________
૧૫૫
દાન આપે છે. તે સેનામહેર વજનમાં ૮૦ રતિ પ્રમાણુની હાય, છે. તે મહેર ઉપર એક બાજુ ભગવાનનાં માતા-પિતાને અને એક બાજુ ભગવાનને સીકક્કો હોય છે. એક દિવસના દાનમાં. અપાયેલા સોનાનું વજન પ્રમાણ પચીશ મણના રરપ–સવા બસો ગાડાં ભરાય તેટલું હોય છે. એટલે કે પ૬૨૫ મણ સોનું પ્રતિદિન (દિવસના પહેલા પ્રહરમાં) પ્રભુજી દાન આપે છે.. આવી રીતે અખંડિત એક વર્ષ સુધી વર્ષીદાન આપે છે. આ દાનને વિધિ અને દાન માટે જરૂરી બધી સામગ્રી દેવે પૂરી કરે છે, અને પ્રભુના દરેક કલ્યાણકમાં તે દેવે આવી ભક્તિ. કરે, વિગેરે બાબતે અનંતા તીર્થકરોની એક સરખી હોય છે..
ભગવાન મહાવીરદેવે એક વર્ષ સુધી વર્ષીદાન આપી માગશર [ગુજરાતી કારતક] વદી ૧૦ ના દિવસે દીક્ષા લીધી.
દીક્ષા લઈને પ્રભુજી ૧૨ વર્ષ છમસ્થ દશામાં રહ્યા. તેની કેટલીક જાણવા ગ્ય હકીકત નીચે મુજબ છે. પ્રભુજી દીક્ષિત થઈને સદાકાળ મૌન અને ધ્યાનદશામાં જ રહ્યા છે. ભગવાને દિક્ષા લઈને એકજ વાર પાત્રમાં ભેજન કર્યું ત્યાર પછીના દરેક પારણે હસ્તમાં જ ભેજન લીધું છે. ૧રા વર્ષમાં ક્ષણવાર પણ પલાંઠી વાળીને બેઠા નથી પરંતુ ઉભા અને કાઉસગ મુદ્રામાં જ રહ્યા છે. ભગવાને બે ઉપવાસથી ઓછી તપસ્યા કરી નથી. ભગવાનને ૧રા વર્ષને કુલ તપ આ પ્રમાણે છે. છમાસી-૧, પાંચદિનન્યૂનછમાસ-૧, ચઉમાસી–૯,ત્રણમાસી-૨, અઢી માસી-૨, બે માસી-૬, દેઢ માસ-૨, માસક્ષમણ-૧૨, પક્ષઉપવાસ-૭૨, બે દિવસની ભદ્રપ્રતિમા–૧, ચાર દિવસની મહાભદ્રપ્રતિમા–૧, દશ દિવસની સર્વભાદ્રપ્રતિમા–૧, અઠ્ઠમ-૧૨-.
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૫૬
છફૈ-રર૯, પારણાના દિવસે-૩૪૯, એક દીક્ષાનો દિવસ. એમ સર્વ મળી સાડા બાર વર્ષ અને ૧૫ દિવસ થયા.
તે ૧રા વર્ષ અને ૧૫ દિવસમાં ૧૧ વર્ષ અને ૨૬ દિવસ ‘ઉપવાસ અને ફક્ત ૩૯ દિવસ ચેવિહાર એકાસણું કર્યા છે. ઉપવાસ બધા જ ચારે આહારના સર્વથા ત્યાગવાલા જાણવા
આ ૧૨ વર્ષના છદ્મસ્થ સમયમાં પ્રભુજીએ નાના પ્રકારના *ઉપસર્ગો ઘણું સહન કર્યા છે. તેનું વર્ણન છેડી દઈએ. પરંતુ મેટા ઉપસર્ગો પણ પારાવાર સહન કર્યા છે, તેમાંના કેટલાક અહીં આપણે વિચારીશું.
ભૂતકાલમાં વર્ધમાન નામનું એક નગર હતું. જે શૂલપાણિ યક્ષને પ્રકેપથી અસ્થિગ્રામ તરીકે પ્રસિદ્ધ થયું. એકવાર પ્રભુ તે નગરની બહાર કાઉસ્સગ ધ્યાને રહ્યા હતા. ભગવાન - ત્યાં પધાર્યા ત્યારે નગરવાસી લોકેએ વિનંતિ કરેલી કે, હે દેવાય આ સ્થાને દુષ્ટ વ્યંતર રહે છે. તે અહીં રાત્રિવસનારને મારી નાંખે છે. આવાં લોકેનાં વચનો સાંભળવા છતાં પ્રભુતે મેરુ જેવા ધીર હેવાથી લેશ પણ ભય પામ્યા સિવાય ત્યાં જઈ ધ્યાનમાં રહ્યા.
રાત્રિમાં શૂલપાણિ યંતર આવ્યું. પ્રથમ પિશાચનું રૂપ કરીને પ્રભુને ઘણું દુઃખ આપ્યું પણ પ્રભુ ન ગભરાયા. ત્યારે તે દુષ્ટ એકેક વેદનાથી અન્ય મનુષ્યના પ્રાણ ચાલ્યા જાય, તેવી મસ્તકવેદના, કર્ણવેદના, નાશિકાવેદના, ચક્ષુવેદના, દાન્તવેદના, પૃષ્ટવેદના, નખવેદના, વિગેરે વેદનાઓ એટલી બધી વધારી મુકી કે આપણા જેવાથી ખમી શકાય જ નહિ. પરંતુ ભગવાને જરા પણ ગભરાયા વિના, તેમજ શુલપાણિ ઉપર દ્વેષ પણ
Page #206
--------------------------------------------------------------------------
________________
૧૫૭
લાવ્યા વિના સહન જ કરી.
ભગવાનનું આટલું મોટું ધેર્ય નિહાળીને દેવે બધી પીડાએ સંહરી લીધી. અને પ્રભુના ચરણમાં પડી ક્ષમા માગી. પ્રભુ પાસે પૂજા, નૃત્ય, ગાન કરી પોતાના સ્થાને ગયો.
ત્યાર પછી પ્રભુજી વિહાર કરતા શ્વેતાંબી નગરી જતા. હતા. રસ્તામાં ઘણા માણસે એ પ્રાર્થના કરી કે હે પ્રભુજી! આ માર્ગ બહુ ઉપદ્રવ વાલે છે. અહિં એક મહાભયંકર સર્પ રહે છે. તેણે ઘણા માણસેના પ્રાણ લીધા છે. તેથી હમણાં આ માર્ગ બંધ થઈ ગયા છે. માટે આ માગે આ૫ જશે નહીં. છતાં પ્રભુજી જરાપણ મુંઝાયા સિવાય માર્ગના મુસાફરોના ભલાની, ખાતર અને નાગના પરલોકને સુધારવાની ખાતરતે બાજુ પધાર્યા- પ્રભુજીને આવતા જોઈને સર્ષને ક્રોધ ઉછલી ઊઠયો.. કુતરાની માફક દેડતે આવી સૂર્ય સામી દષ્ટિ-કરીને ભગવાન. ઉપર દૃષ્ટિવાલા ફેંકી અને પોતે પાછે ખસવા લાગ્યા. પરંતુ ભગવાન પડી ગયા નહિ, એટલે ફરીવાર દષ્ટિજવાલા મુકી. પરંતુ ભગવાન અપ્રકંપ જ રહ્યા, એટલે ઘણે ક્રાધાન્ય થઈ પ્રભુજીના પગ ઉપર શ્વાનની પેઠે કરડવા ચૅટયો, તેથી પ્રભુજીના પગમાંથી તરુધિરની ધારા નિકલી. તે જોઈ નાગને આશ્ચર્ય થયું. આખા જગતના મનુષ્યનું રુધિર લાલ હોય છે, જ્યારે આ શ્વેત કેમ ? આવી મુદ્રા મેં ક્યાંક અનુભવી જણાય છે ?
એટલામાં પ્રભુજી બોલ્યા, બુઝ! બુw! ચંડકેશિઆ. બસ, આ વાક્ય સાંભળતાંજ સપને જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વના મુનિ, જ્યોતિષ્કદેવ અને તાપસાધિપતિના ભવે યાદ આવ્યા. ધના પરિણામે સર્પપણું મળ્યું એમ સમજાણું.
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૫૮
પ્રભુવચને અનશન કરી, મરીને તે આઠમા દેવલેાકમાં દેવ થયા.
ત્યારપછી વિહાર કરતા પ્રભુજી શાલિશીષ ગામના ઉદ્યાનમાં પધાર્યા અને કાઉસ્સગ્ગ મુદ્રાએ રહ્યા. એ વખતે માઘ માસ ચાલતા હતા. દુસહ ઠ×ડી પડતી હતી. લેાકેાનાં હાડ કંપતાં હતાં. તેવા પુષ્કલ ઠંડીના ધસારા વખતે ગયા ત્રિપિષ્ટવાસુદેવના ભવમાં અપમાન પામેલી અને અત્યારે ઢપૂટના નામની વ્યંતરી થએલી દેવી આવી. ભગવાનને દેખીને, ક્રોધાન્ય અનીને, અને તાપસીનું રુપ કરીને, ભગવાન ઉપર ખૂબ જ ઠંડા પાણીને છંટકાવ કરવા લાગી. પાણી છાંટતાં થાકી એટલે-ભગવાન સામું જોયું. ભગવાનની નિશ્ચલ દશા જોઈ ને, પેતે પણ શાન્ત અની, અને પ્રભુ પાસે ક્ષમા માગી. સ્તુતિ કરી, સ્વસ્થાને ચાલી ગઈ.
ત્યારપછી એકવાર પ્રભુમહાવીરદેવના જ સ્વયંશિષ્ય બનેલા, પ્રભુપાસેથીજ તેજોલેશ્યા વિગેરે વિદ્યાએ પામેલા, ગાશાળક નામના અધમ આત્માએ, પ્રભુજી ઉપર તેજોલેશ્યા મુકી. તેના તાપથી પ્રભુજીને છ માસ સુધી લેાહીના ઝાડા થયા. પરંતુ પ્રભુજીએ ગેાશાળા ઉપર દ્વેષ ન કર્યાં અને પેાતાની નિશ્ચલતા પણ ટકાવી રાખી.
એકદા પહેલા દેવલેાકના સ્વામી સૌધર્મેન્દ્ર પ્રભુમહાવીરના ધૈર્યની ખૂબ જ પ્રશંસા કરવા લાગ્યા, જે સાંભલી અલભ્ય અને મહામિથ્યાદ્રષ્ટિ સંગમ નામના દેવથી ખમી શકાયું નહિ અને બધા દેવાની સમક્ષ પ્રતિજ્ઞા કરી કે તમેા કેાઈ પક્ષ કરવા ન આવા તે હું ક્ષણવારમાં જ ચલાયમાન કરી નાંખીશ આમ કહી તે પ્રભુજી પાસે આવ્યું.
Page #208
--------------------------------------------------------------------------
________________
૧૫૯ પ્રભુ મહાવીરદેવ ઉપર સંગમદેવે કરેલા ઉપસર્ગો:.
૧ પ્રભુજી ઉપર અત્યંત બારીક ધૂલની વૃષ્ટિ કરી તેનાથી પ્રભુજીના આંખ-કાન-નાશિકા–મુખ અને શરીર ભરાઈ ગયાં. ભગવાન શ્વાસોશ્વાસ લેતા બંધ થયા પરંતુ પ્રભુજીના આત્મામાં દીનતા ન આવી. - ૨ ત્યારપછી વજી જેવા મુખવાલી કિડીએ છેડી કેજે, પ્રભુજીના શરીરમાં છિદ્ર બનાવી, એક બાજુથી પ્રવેશ કરી, બીજી બાજુ નીકળવા લાગી. અને પ્રભુજીનું શરીર ચાલી જેવું બનાવી નાખ્યું. તે પણ ભગવાન ક્ષોભ ન પામ્યા.
૩ તેવી જ ભયંકર સ્વભાવવાળી ઘીમેલ બનાવી, તેણે પણ પ્રભુજીના શરીર ઉપર ઘણાંજ છિદ્રો બનાવી, શરીરની અંદર -અને બહાર લેહી, માંસ અને ચામડીને ચુસવામાં કમિના ન રાખી, પરંતુ પ્રભુજી અડેલચિત્તજ રહ્યા.
૪ ત્યારપછી વળી સર્પો બનાવ્યા, જે એકદમ ચારેબાજુ-થી ભયંકર ફણાઓ વડે ફૂંફાડા મારતા શ્વાનની પેઠે પ્રભુના -શરીરે ચેટી પડ્યા, અને તીણ દંષ્ટ્રાઓ વડે દંશ આપી તીવ્રવેદનાઓ આપવા લાગ્યા. સર્પો એટલા બધા ચોંટયા હોય તે દેખાવ ભયંકર હતે. છતાં પ્રભુના એક રેમમાં પણ ભય ન હતે. - ત્યારપછી પણ પ વિછિ, ૬ નેલીયા, ૭ ઉંદરડા, ૮ કુતરા, એમ કમસર એક પછી એક બનાવીને, પ્રભુને હેરાન કરવા સારૂ તેણે ઘણીજ ઉશ્કેરણી કરી, પ્રભુજીના શરીર ઉપર છુટા મુકયા. તેમણે પોતાની જાતને છાજે તેવા સર્વ પ્રયાસો કરી જોયા; પરંતુ - ભગવાનના ધ્યાનનો નાશ થયો નહિ.
૯–૧૦ ત્યાર પછી હાથી અને હાથિણું બનાવી પ્રભુજી ઉપર છુટા મુકયા તેમણે પ્રભુજીને સુઢ-વડે ઘણાજ પ્રહારો કર્યા,
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૬૦
અને પ્રભુજીને જમીન ઉપર પાડી નાખી ઉપર ચઢીને ખુબજ કચરી નાંખ્યા, તે પણ પ્રભુજીના ધ્યાનને અંત તે ન જ આવ્યો.
૧૧ વલી તે સુરાધમે વ્યાઘ્ર બનાવ્યા. અને તેમણે પોતાના તીક્ષ્ણ શસ્રોજેવા દાંત અને નખાવડે પ્રભુજીના શરીર ઉપર પુષ્કલ પ્રહાર અને ઉઝરડા કર્યાં, શરીરમાંથી અખડ લેહીધારાએ ચાલવા લાગી, તે પણ પ્રભુજીનું ચિત્ત ચલાયમાન થયું નહિ. ૧૨ હજી પણ તે દુષ્ટદેવ પ્રયાસથી ન થાયા, અને ભયંકર ; પીશાચાનાં રુપ બનાવી મેટીમોટી ગર્જનાઓ કરી પરંતુ પ્રભુજીને તેની અસર થઈ નહિ.
૧૩ પછી સિદ્ધાર્થ રાજા અને ત્રિશલાદેવીનાં રુપ અનાવ્યા. તે ભગવાન પાસે આવી કરુણ વિલાપ કરવા લાગ્યા, અને કહેવા લાગ્યા, હે પુત્ર! તું જનની-જનકના ભકત છે, અને અમને વૃદ્ધોને છેડીને ચાલી નીકળ્યા, તે વ્યાજબી ન કહેવાય. હવે ઘેર ચાલ! અને અમારા અવસાન પછી દીક્ષા લેજે, આવાંઆવાં વાક્યે ખેલી અનેક આક્ર ંદા કર્યા, પરંતુ પ્રભુજી ધ્યાનદશાથી પડ્યા નહિ.
૧૪ પછી એક મેાટા જનસમુદાય મનાવ્યો. તેના મનુષ્ય પ્રભુજીના બે પગવચ્ચે અગ્નિ સળગાવી, ઉપર તપેલી મુકી રસાઈ પકાવવા લાગ્યા. એક પછી એક અનેક મનુષ્યએ આવી પ્રભુજીના પગ વચ્ચે રસેાઈ બનાવી પરંતુ પ્રભુજીના શરીર કે આત્મામાં ક'પારી આવી નહિ.
૧૫ વળી તેજ જનસમુદાયના માણસોએ પ્રભુજીના શરીર ઉપર લાંખી ચાંચવાલાં પક્ષીઓનાં પાંજરાં લટકાવ્યા. પક્ષીએ એ પ્રભુજીને ચ'ચુ વિગેરેના પ્રહારો કરી ઉપસર્ગ કરવા ઘણી મહેનત કરી. પરંતુ પ્રભુજીના આત્માના એક અંશમાં પણ ક્ષે।ભ પ્રવેશ કરી શકયા નહિ.
Page #210
--------------------------------------------------------------------------
________________
૧૬૧
૧૬, તા પણ તે સુરાધમના ઉદ્યમે હજી અટકયા જ ન હતા. ભગવાન પ્રત્યે પૂજ્યબુદ્ધિ અને ભક્તિભાવ તા દૂર રહેા.... પરંતુ આ દેવાધમના આત્મામાં દયાને પણ અંશ ન હતા ! એટલે ભગવાનને દુખ દેવામાં તેને થાક પણ ન લાગ્યા. અને તેણે પતને પણ ઉખેડી નાખે તેવા પવન શરુ કર્યાં. અને ભગવાન વધુ માનસ્વામીને હજારાવાર પાંદડાની માફક આકાશમાં ઉછાળ્યા અને જમીનઉપર પાડી નાંખ્યા. પરંતુ પ્રભુમહાવીરના અ`તરાત્મા ધ્યાનરૂપી પતથી નીચે પડયા નહિ.
૧૭, પેાતાની દુર્જનતા ઉપર મુસ્તાક રહેલા સ`ગમસુરે કલિકાવાત વિકી (ઉત્પન્ન કરી) ભગવાન મહાવીરદેવને ચાકડા ઉપર ચડાવેલા માટીના પિંડાની માફક હજારાવાર ચકર–ચકર ફેરવ્યા, પરંતુ મહાવીરદેવના ધ્યાનને પલટો થયા નહિ.
૧૮, હવે તેા પ્રતિવાસુદેવના છેલ્લા ઉપાય તરીકે આ સુરાધમને તુરત જ કાલચક યાદ આવ્યું. કે જેના કાઈપણ દેવ કયારેય ઉપયોગ કરતા નથી, જેને પ્રયાગ ભયંકર જ લેખાય, અને જેના પ્રહારથી મેરુપર્યંતનું શિખર પણ ટુટી જાય, તેવુંમહાભયંકરચક્ર ભગવાન મહાવીરદેવ ઉપર મુક્યું. તેના આઘાતથી ભગવાન ઢીંચણ સુધી જમીનમાં ખૂંચી ગયા. પરંતુ ધ્યાનની ધારા જરા પણ તૂટી નહિ.
૧૯, હવે છેલ્લા છેલ્લા બે-ત્રણ અનુકૂળ ઉપસર્ગ કરીને પણ ધ્યાનથી પતિત કરી નાખુ', એવા વિચાર લાવી તે દુષ્ટદેવે સૂર્ય ઉગાડયા, અને એકદમ પ્રભુ પાસે આવી વિનંતિ કરવા લાખ્યા. હું દેવાય ! હજી કેમ ધ્યાનમાં ઉભા છે ? ચાલા રાત્રિ પૂર્ણ થઈ ગઈ છે. તમને હેરાન કરનાર દેવ જતા રહ્યો છે.
૧૧
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૬૨
ચાલે। મારી સાથે ગોચરી પધારા ! ઈત્યાદિ ઘણાયે [બનાવટી] કાલાવાલા કરવા લાગ્યું. પરંતુ પ્રભુજી તેા જેવા વીતરાગ હતા તેવા જ્ઞાની પણ હતા. તેથી તેમણે જ્ઞાનથી રાત્રિ જોઈ અને યાનમાં અડગ રહ્યા.
૨૦ છેવટે તે સુરાધમ ખગલેાભક્ત બનીને પ્રભુજી પાસે આવી કરગરવા લાગ્યા. હું મર્ષિ ! આપનું ધ્યાન અડાલ છે. આપની નિશ્ચલતા મેરુ જેવી છે. આપના ધ્યાનસમુદ્રને પાર કેાઈ પામી શકે નહિ. આપના તપેાખલ, ચારિત્ર અને ધ્યાનથી હુ' ઘણા જ પ્રસન્ન થયા છું. તમને શું જોઇએ છે? જે જોઈએ તે મેલેા. સ્વગત જોઇએ તો સ્વર્ગ આપું. અને મેક્ષ જોઈએ તે મેક્ષ આપું
એમ એલી અનેક રુપવતી દેવાંગનાએ બનાવી પ્રભુ પાસે માકલી. તે બધો સમકાલે, વચન, અને શરીરદ્વારા અનેક જાતિનાં નખરાં [ સ્ત્રી જાતિના, પુરુષાને રિઝવવાના અને ફસાવવાના જેટલા થાય તેટલા ચાળા ] કરી-કરીને થાકી. જેનાથી મનુષ્યનું મન ચેકસ પડી જાય, તેવા વચનના બધા જ પ્રયાગેા કરી નાખ્યા. જેના જોવાથી મોટા યાગીશ્વરા પણ વખતે ડગી જાય, તેવા શરીરના બધા જ અવયવા બતાવ્યા. જેમ અગ્નિના સયાગથી માખણના પિંડ એગલ્યા વિના રહે જ નહિ તેમ નારીના આલિંગનથી પુરુષના શરીરમાં વિકાર ઉપજ્યા સિવાય રહે જ નહિ, પરંતુ હજારા દેવાંગનાએએ અલિગના આપ્યાં, છતાં ભગવાનના સાત્ત્વિકમાવ અનુભિત જ રહ્યો.
બસ, એ એક જ રાત્રિમાં આવા ભયકર વીશ ઉપસ સંગમ નામના સુરાધમે કર્યાં પરં'તુ પ્રભુ મહાવીરદેવના
Page #212
--------------------------------------------------------------------------
________________
૧૬૩
આત્માને ક્રાય ન આવ્યા....ધ્યાન નાશ ન પામ્યું... આત્મપતન ન થયું... શરીરનું રુવાડું પણ ન ફરકયું.
શંકા–તમેએ ઉપર બતાવ્યા છે, તેવા એક ઉપસર્ગ થી પણ માણસ જીવતો ન રહે, તે પછી આવા વીશ ઉપસર્ગ, થવા છતાં મહાવીર પ્રભુને કશું જ ન થયું, એમ કેમ બને?
સમાધાન–શરીરનાં બંધારણ એક સરખાં હતાં નથી પરંતુ ઘણા પ્રકારના હોય છે. તે વજરુષભનારાચથી લઈને છેવટ્રા સુધિના તેના છ પ્રકાર છે. તેમાં પણ તારતમ્ય ભેદે સેંકડે, હજારે કે લાખો પ્રકારે પડે છે.
તેથી અરિહંત, ચકવતી, વાસુદેવ, બલદેવ અને કેટલાક સામાન્ય મનુષ્યમાં પણ વજરુષભનારી સંઘયણ હેય છે.
તીર્થંકર પરમાત્માઓનાં શરીરે વજાગ હોય છે. એથી ગમે તેટલા ઉપદ્રથી તે અભેદ્ય જ રહે છે. નાશ પામતાં નથી.
જૈનેતરોએ રામાયણમાં હનુમાનને વાંગ માનેલા છે. અને તેથી ભાષામાં પણ લેકે હનુમાનજીને બજરંગી અથવા વાંગી તરીકે ઓળખે છે. જેનગ્રન્થામાં પણ મહાપુરુષ હનુમાનજીને અને મહાપુરુષ ભીમસેનને વાંગ સ્વીકારેલા છે. ( શ્રીજિનેશ્વર પરમાત્માના જી અનેક ભવમાં ઉચ્ચકોટીની જીવદયા પાળીને અને આ છેલ્લો ભવ પણ જીવોની દયા પાળવા અને પળાવવા માટે પામેલા હોય છે. એટલે અતિપુણ્યના પ્રાગભારથી શરીર પણ વાંગજ પ્રાપ્ત થાય છે. અને આવા વાંગ શરીરને તમામ ઉપગ સર્વ જગતનું ભલું કરવા માટે જ કરે છે પરંતુ કેઈનું આ મહાપુરુષના શરીરથી અહિત થતું નથી.
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૬૪
શંકા–જ્યારે આવા વીશ ઉપસર્ગ થયા, અને તેમાં કીડીઓએ ધીમેલેએ શરીરને છિદ્રમય બનાવી નાખ્યું. તે પછી તે શરીરને ભગવાને કાંઈ ઔષધ ઉપચાર કર્યા વગર સાજું કેવી રીતે કર્યું?
સમાધાન–દેવ દ્વારા ઉપસર્ગો થયાના બીજા પણ ઘણું પ્રસંગે ગ્રન્થોમાં જોવામાં આવે છે, અને ઉપસર્ગની પૂર્ણતા પછી તેનાતેજ દેવ દ્વારા પૂર્વઅવસ્થા હોય, તેવી જ થઈ જાય છે. અર્થાત ઘાવ, પ્રહાર, ત્રણ, છિદ્ર જે કાંઈ થયું હોય, તેને મૂલસ્થિતિમાં બનાવ્યા પછી જ દે પિતાના સ્થાનમાં જાય છે.
કલાવતીના હાથ શંખરાજાએ કપાવ્યા હતા પરંતુ કલાવતીના શીલપ્રભાવથી દેવોએ કંકણસહિત હાથ નવા બનાવ્યા. ચંદનબાળાને એટલે વણિકપત્ની મૂલાએ કપાવી નાખે હતે તે ચંદનબાળાના શીલ અને તપના મહામ્યથી દેવેએ તેને તે કેશપાશ નવીન બનાવ્યું હતું. તે જ પ્રમાણે, જૈનતર ગ્રન્થમાં પણ બાણપંડિત પિતાની જાતે કાપી નાખેલા હાથ-પગ ચંડીદેવીએ નવા બનાવી દીધા હતા. એથી સિદ્ધ થાય છે કે, પ્રભુના અવયને લાગેલા ઘાવ-પ્રહારો અને થયેલા ત્રણ-છિદ્રો પણ ઉપચાર વિના તત્કાળ અદશ્ય થયાં હતાં.
પ્રભુમહાવીરદેવને થયેલે છેલ્લે ઉપસર્ગ મહાભયંકર હતે. અને તે એજકે, એકદા પ્રભુજી કાયાને વસિરાવી ધ્યાનદશામાં ઉભેલા હતા. તેને લાગ જેઈ આગલા જન્મના પ્રભુના નિકાચિત કર્મોની પ્રેરણાથી, એક ગોવાલ અણીદાર બે વાંસના ખીલા બનાવીને પ્રભુ પાસે આવ્યા. પ્રભુજી તે ઉપસર્ગ કે પરિસહ સહન કરવા ઉભા જ હતા. કેડો કે અબજો.
Page #214
--------------------------------------------------------------------------
________________
૧૬૫
શૂન્ય
સિંહેાના સાત્ત્વિકભાવાથી પણ પ્રભુમહાવીરના સાત્ત્વિક ભાવ ચઢી જાય તેવા હતા. ગેાવાલે ચારે બાજુ તપાસી તમામ વનભાગને દેવ અને મનુષ્યાથી જોઈ ને, અને ખીલા બન્ને માજુએથી પ્રભુના કાનમાં પેસાડી દીધા. ખીલા એટલા બધા ઊંડા પેસાડ્યાકે, મને ખીલાના અણીના ભાગેા સામસામા મળી ગયા. આટલું. કુકમ કરતાં પણુ પાપાત્મા ગાવાલ તૃપ્ત ન થયા, માટે પ્રભુને કાયમી સશલ્ય રાખવાની ઇચ્છાથી, આ ખીલા કોઈ જોઈ ન જાય તેવી રીતે અહાર રહેલા ખીલાના અગ્રભાગે કરવતીથી કાપી નાખ્યા. એથી પ્રભુ પાસે આવનાર કેાઈ પ્રભુનુ' આવું દુ:ખ તત્કાળ જાણી શકે જ નહિં પાપાત્મા આપ્રમાણેના પેાતાના કાર્યક્રમ પુરા કરીને ચાલ્યા ગયા. પ્રભુજી તે કના સમુદાયાને જ ખીલા માનતા હતા. અને કર્મના સમુદાયા જ આવા ખીલાઆના કારણેા છે. એમ ચાક્કસ સમજાયેલુ હોવાથી, તેમને પ્રસ્તુત એ ખીલાઓને કાનમાંથી કાઢવા કે કઢાવવાનુ` કાંઈ પ્રયાજન હતું નહિ. તેથી એવી જ શયદાયુક્ત, પ્રભુજી મધ્યમ-અપાપા નગરીમાં સિદ્ધાર્થનામના વણિકને ઘેર ગાચરી પધાર્યાં, ત્યાં ખરક નામના વૈધે પ્રભુજીને સશલ્ય જોયા. તેણે સિદ્ધાને વાત જણાવી. અન્ને જણ પ્રભુજીની સાથે વનમાં ગયા, અને બહુ સાવધાનપણે સાંડસાથી બન્ને ખીલા ખેંચીને કાઢી નાંખ્યા, ત્યાં તે એકદમ લેહીની પીચકારી ઉછળી. જેથી મેરુજેવા અડાલ અને પૃથ્વીજેવા સસહન કરનારા પ્રભુમહાવીરના મુખમાંથી ચીસ નીક્ળીપડી. પ્રભુના તે અરેરાટશબ્દથી આખું વન ભયંકર ભાસવા લાગ્યુ. વઘે સ ંરહિણી ઔષધિના
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૬૬
ઉપચારથી ઘા રુઝવી નાંખ્યા.
એક વખત પ્રભુશ્રીમહાવીરદેવે એવા અભિગ્રહ ગ્રહણ, કર્યાં કે, રાજાની પુત્રી હાય, પરતુ દાસીભાવને પામેલી હાય, ખાલબ્રહ્મચારિણી હોય, પગમાં બેડી હાય, માથું મુંડેલું હોય, ત્રણ દિવસના ઉપવાસવાળી હાય, આંખમાંથી આંસુ વહેતાં હાય, મધ્યાહ્નકાળ હાય, ઓરડાના ઉંબરા ઉપર ડાબેપગ બહાર અને જમણા પગ અંદર રાખીને બેઠી હાય, તેવી ખાળા સુપડામાં અડદના ખાકુળા લઈ ને, વડારાવે તે જ મારે વહેારવું, અન્યથા પારણું ન જ કરવું. પ્રભુજીના આવા ભીષ્મે અભિગ્રહ પણ ૧૭૫ દિવસે પૂર્ણ થયા. અહાર–પાણી વગર ૧૭૫ દિવસે જવા છતાં પ્રભુજીના રામમાં પણ જરા ચે દીનતા કે તામસિક્તા આવી ન હતી. ચ'પાનગરીના દુધીવાહન રાજાની પુત્રી અને મહાબળવાન રાજા કરક'ડુનીબેન વસુમતી કની તાથી કૌશાંખીનગરીના ચૌટામાં šંચાણી, અને તે નગરીના એક ધનવાન ધનાવહુ નામના સુશ્રાવકે તેને ગ્રહણ કરીને, પુત્રી તરીકે રાખી. અને તેનું નામ ચન્દ્વનબાલા રાખ્યુ. આ બાળાએ પ્રભુના અભિગ્રડ પૂર્ણ કર્યાં. ભગવાનને અડદના આકુળાં વહેારાવી પેાતાના સસાર અલ્પ કર્યાં.
મળવત્તર
શ્રીજિનેશ્વર દેવા છેલ્લા ભવમાં જન્મ પામે ત્યાંથીજ, લગભગ સંસારનાં તમામ પાપાથી ઉદાસ રહે છે. કહ્યું છે કે, ‘ત્તમાં ખમતો વૃદ્ધા:' ઉત્તમ પુરુષા જન્મે ત્યારથી વૃદ્ધપુરુષાના ગુણૈાથી યુક્ત હોય છે. અને દીક્ષા લીધા પછી ક્ષમા, મૃદુતા, ઋજુતા, નિલેŕભતા, તપ, સંજમ, સત્ય, આત્મશૌચ, અકિંચનત્વ અને બ્રહ્મચય વિગેરે ઉચ્ચકક્ષાના
Page #216
--------------------------------------------------------------------------
________________
૧૬૭
બધાજ ગુણો પ્રગટ થાય છે. પ્રભુશ્રી મહાવીરદેવ સમ્યગદર્શન,જ્ઞાન –ચારિત્રની અપૂર્વ આરાધના દ્વારા બાર વર્ષ, છ માસ અને પંદર દિવસે કેવળજ્ઞાન અને કેવળદર્શન પામ્યા.
જેમને પ્રતાપ સૂર્ય કરતાં પણ અનેકગણે છે. જેમની સૌમ્યતા અનેક ચંદ્રોથી પણ વધી ગઈ છે. ધીરતા મેરુથી પણ અનેકગણું છે. જેમની ગંભીરતા સમુદ્ર કરતાં અધિક છે. તે શ્રીવીરપ્રભુ સર્વકર્મને ક્ષય કરીને કાર્તિક [ ગુજરાતી આસે] વદિ અમાવાસ્યાએ મુક્તિપદને પામ્યા. સર્વકર્મોથી છૂટા થયા. સંપૂર્ણ જ્ઞાન અને સંપૂર્ણ સુખના ભક્તા બન્યા. ચપલતાને નાશ થઈ સ્થિરભાવ પ્રકટ થયે. ચોરાસી લાખ નિનાં ભ્રમણ અને મુસાફરી બંધ થઈ. જન્મ–જરા-મરણનાં દોરડાં ટૂટી ગયાં. શારીરિક અને માનસિક વ્યાધિમાત્રને અંત થયો. બાહ્ય અત્યંતર શત્રુઓ નાબુદ થયા. વાસનાઓના બધા જ વેગ શમી ગયા. અને સંપૂર્ણ સચિદાનંદમયદશા પ્રકટ થઈ.
પ્રભુ શ્રી પાર્શ્વનાથસ્વામીના અને ભગવાન શ્રી મહાવીરદેવના છેલ્લા ભનાં વર્ણને જાણવાથી આપણને ચેકકસ સમજાવું જોઈએ કે, શ્રી અરિહંતદેવના આત્માઓ કેટલા બધા પવિત્રતાથી ભરેલા અને ગુણગણોની ખાણ હોય છે કે, જેમનું જીવન સંપૂર્ણ વાંચવાથી આપણી પણ કેટલીએ કુટે નાશ પામવા માંડે છે. એટલા જ માટે જ્ઞાનિઓએ કહ્યું છે, કે, “વીતરાગનો થાયન્ મનસે વીતરાગતાં” જેમ કામિનીનું દયાન કરનાર કુગતિ પામ્યા વિના રહેતો નથી. તેમ વીતરાગનું ધ્યાન કરનાર મુક્તિ પામ્યા વિના રહેતો નથી. જેને વીતરાગનું
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૬૮
ધ્યાન ગમે છે, તે મેડો-વેલે જરૂર વીતરાગ થાય છે.
આપણે છેલ્લા બે જ તીર્થકરેદેવનાં અને તે પણ બહુ સંક્ષેપમાં જીવન વિચાર્યા. તેવા જ બીજા જિનેશ્વરદેવે આ અવસર્પિણી કાળમાં આ ભરતક્ષેત્રમાં ૨૪ થયા છે. તે અને સર્વક્ષેત્ર અને સર્વકાળમાં થયેલા અનંતા જિનેશ્વરદેવના નામાદિ નિક્ષેપ વિગેરે વિચારતાં કેટલું ફલ મલે? તે સમજણ સંપૂર્ણજ્ઞાની વિના કેઈ બતાવી શકે જ નહી.
શ્રીજિનેશ્વરદેવના નામાદિ ચાર પ્રકાર "नामजिणा जिणनामा, ठवणजिणा पुण जिणिदपडिमाओ दव्वजिणा जिणजीवा भावजिणा समवसरणत्था ॥ १ ॥"
અર્થ_શ્રીજિનેશ્વર દેવના સામાન્ય [ અરિહંતાદિ] અને વિશેષ [ 2ષભાદિ] નામને નામનિક્ષેપમાં સમાવેશ થાય છે. શાશ્વતી–અશાશ્વતી પ્રતિમાને પ્રતિમા–સ્થાપના નિક્ષેપામાં સમાવેશ થાય છે તથા અતીકાલે મેક્ષમાં ગએલા તથા ભવિષ્યમાં મોક્ષે જનારા જિનેશ્વરદેવને દ્રવ્યનિક્ષેપામાં સમાવેશ થાય છે. અને કેવલી થઈને હાલ વિચરી રહેલા (શ્રીસીમંધરસ્વામિ જિનેશ્વરપ્રમુખ ૨૦) પ્રભુજીનો ભાવનિક્ષેપામાં સમાવેશ થાય છે.
શ્રી જિનેશ્વરદેવનાં સામાન્ય નામો. અરિહંત, જિન – પારંગત -ત્રિકાલવિત્ ક્ષીણાષ્ટકર્મા– પરમેષ્ઠી–અધીશ્વર–શંભુ–સ્વયંભૂ-ભગવાન– જગદીશ્વર–પરમાત્મા–પરમાર્થદશી–તીર્થકર-જિનેશ્વર-સ્યાદ્વાદી– અભયદાનદાતા–સર્વ-સાર્વ–વીતરાગ–ચિદાનંદ-પરમતિ સર્વદશ– અભયંકર-નિર્વાણું–-કેવલજ્ઞાની–બોધિદ-દેવાધિદેવ-દેવસ્વામીઆદિકર-સ્વયંબુદ્ધ-પુરુષેત્તમ–લેકમત્ત–લેકનાયક-ધર્મનાયક
Page #218
--------------------------------------------------------------------------
________________
૧૬૯
વિગેરે-શ્રીવીતરાગનાં સામાન્ય નામે હજારોગમે મળી શકે છે. વિશેષ નામ-આ ભરતક્ષેત્રની વર્તમાન ચેવિશી
૧ શ્રી ઋષભદેવસ્વામી, ૨ અજિતનાથ સ્વામી, ૩ સંભવનાથસ્વામી, ૪ અભિનંદનસ્વામી, પ સુમતિનાથસ્વામી, ૬ પદ્મપ્રભુસ્વામી, ૭ સુપાર્શ્વનાથસ્વામી, ૮ ચંદ્રપ્રભસ્વામી, ૯ સુવિધિનાથસ્વામી, ૧૦ શીતલનાથ સ્વામી, ૧૧ શ્રેયાંસનાથસ્વામી, ૧૨ વાસુપૂજ્ય સ્વામી, ૧૩ વિમલનાથસ્વામી, ૧૪ અનંતનાથસ્વામી, ૧૫ ધર્મનાથ સ્વામી, ૧૬ શાતિનાથ સ્વામી, ૧૭ કુન્દુનાથસ્વામી, ૧૮ અરનાથસ્વામી, ૧૯ મહિલનાથ સ્વામી, ૨૦ મુનિસુવ્રતસ્વામી, ૨૧ નમિનાથ સ્વામી, ૨૨ નેમનાથસ્વામી, ૨૩ પાર્શ્વનાથસ્વામી, ૨૪ મહાવીરસ્વામી.
હવે આ ભરતક્ષેત્રમાં થએલી ગઈ ચેવિશી
૧ કેવલજ્ઞાનીસ્વામી, ૨ નિર્વાણ સ્વામી, ૩ સાગરસ્વામી ૧૪ મહાયશસ્વામી, પ વિમલનાથ સ્વામી, ૬ સર્વાનુભૂતિસ્વામી, ૭ શ્રીધરસ્વામી, ૮ શ્રી દત્તસ્વામી, ૯ દામેઇરસ્વામી, ૧૦ સુતેજસ્વામી, ૧૧ સ્વામિનાથસ્વામી, ૧૨ મુનિસુવ્રતસ્વામી, ૧૩ સુમતિનાથસ્વામી, ૧૪ શિવગતિસ્વામી, ૧૫ અસ્તાઘસ્વામી, ૧૬ નમિનાથ સ્વામી, ૧૭ અનીલસ્વામી, ૧૮ યશોધરસ્વામી, ૧૯ કૃતાર્થ સ્વામી, ૨૦ જિનેશ્વરસ્વામી, ૨૧ શુદ્ધમતિસ્વામી, ૨૨ શિવંકરસ્વામી, ૨૩ સ્પંદન સ્વામી, ૨૪, સંપ્રતિનાથ સ્વામી. હવે આ ભરતક્ષેત્રમાં થનાર આવતી વિશી
૧ પદ્મનાભસ્વામી, ૨ સુરદેવસ્વામી, ૩ સુપાર્ધસ્વામી, ૪ સ્વયંપ્રભસ્વામી, પ સર્વાનુભૂતિસ્વામી, ૬ દેવશ્રુતસ્વામી, છ ઉદયનાથ સ્વામી, ૮ પેઢાલનાથ સ્વામી, ૯ પિટિલસ્વામી,
Page #219
--------------------------------------------------------------------------
________________
૧૭૦
૧૦ શતકીર્તિ સ્વામી, ૧૧ મુનિસુવ્રતસ્વામી, ૧૨ અમસ્વામી, ૧૩ નિષ્કષાયસ્વામી, ૧૪ નિપુલકસ્વામી, ૧૫ નિર્મમસ્વામી, ૧૬ ચિત્રગુપ્તસ્વામી, ૧૭ સમાધિજિનસ્વામી, ૧૮ સંવરસ્વામી, ૧૯ યશોધરસ્વામી, ૨૦ વિજયદેવસ્વામી, ૨૧ મલ્લદેવસ્વામી, ૨૨ દેવપ્રભસ્વામી, ર૩ અનંતવીર્ય સ્વામી, ૨૪ ભદ્રકરસ્વામી. વર્તમાનકાલે પાંચ-મહાવિદેહ ક્ષેત્રમાં વિદ્યમાન
૨૦ જિનેશ્વરદેવે ૧ સીમંધરસ્વામી, ૨ યુમંધરસ્વામી, ૩ બાહસ્વામી, ૪ સુબાહસ્વામી, ૫ સુજાતસ્વામી. ૨ સ્વયંપ્રભસ્વામી, ૭ ઋષભાનનસ્વામી, ૮ અનંતવીર્ય સ્વામી ૯ સુરપ્રભસ્વામી, ૧૦ વિશાળદેવસ્વામી, ૧૧ વાધરસ્વામી, ૧૨ ચંદ્રાનસ્વામી, ૧૩ ચંદ્રબાહુસ્વામી, [ ભદ્રબાહુ ], ૧૪ ભુજગદેવસ્વામી, ૧૫ નમિનાથ સ્વામી, ૧૬ ઈશ્વરદેવસ્વામી, ૧૭ વીરસેનસ્વામી, ૧૮ મહાભદ્રસ્વામી, ૧૯દેવયશાસ્વામી, ૨૦ અજિતવીર્ય સ્વામી,
સવ કાલમાં શાથત ચાર જિનનામે ૧ ઋષભાનનસ્વામી, ૨ ચંદ્રાનનસ્વામી, ૩. વારિણસ્વામી, ૪ વધમાનસ્વામી.
આ ઉપરાન્ત બીજાપણ જિનેશ્વરદેવનાં ૩૦ ચેવિસીના ૭૨૦ અને ૧૬૦ વિજયના ઉત્કૃષ્ટ કાલનાં ૧૬૦ નામે છે. એવાં નામે જાપ કરવાથી આત્મામાં વિનય, ભક્તિ અને ગુણાનુરાગ પ્રકટ થાય છે.
અનંતકાળ ગમે છે, એટલે મનુષ્યક્ષેત્રોમાં તીર્થકર ભગવાને પણ અનંતા થયા છે. અને તેથી ભિન્નભિન્ન નામવાલા અને આપણું જાણીતા નામવાલા પણ અનંતા જિનેશ્વરદેવે.
Page #220
--------------------------------------------------------------------------
________________
૧૧.
થઈ ગયા સંભવે છે. એટલે કે, તે શ્રીત્રાષભાદિ અકેક નામ પણ અનંતા તીર્થકદેવોને અપાયું સંભવિ શકે છે. માટે જ એકલા નામનો જાપ કરનાર કે, ચઉવીસથ્થાના ઉચ્ચારવડે પણ, સંપૂર્ણ ઉપગ રાખનાર મનુષ્યને, અનંતા જિનેશ્વરદેવના જાપને કે સ્તવનાનો લાભ પ્રાપ્ત થાય છે. અટલે શ્રીજિનેશ્વર દેવને એક નામનિક્ષેપ પણ અનંતા નામે ઘોતક છે.
“અનંત ચેવિશી જિનનમું, વીશી અનંતિકડ
એ પ્રમાણે પાંચ ભરત, અને પાંચ ઐરવત ક્ષેત્રમાં ચાવીશીઓ જેમ અનતી થઈ છે. તે જ પ્રમાણે મહાવિદેહક્ષેત્રમાં વીશીઓ પણ અનંતી થઈ છે.
હવે સ્થાપનાજિનને વિચાર કરીએ. સ્થાપના એટલે પ્રતિમાજી. તે બે પ્રકારની છે. શાશ્વતી અને અશાશ્વતી. જેમ દેવલોકનાં અને જ્યોતિષીનાં વિમાને, નારકીએના નરકાવાસ, ભુવનપતિ અને વ્યંતરનાં નગર અને મેરુપર્વતે વિગેરે અનાદિ છે અને અનંતકાલ રહેવાના છે. તે પ્રમાણે તે વિમાન વિગેરે સ્થાનમાં રહેલી જિનેશ્વરદેવની પ્રતિમાઓ પણ અનાદિ છે અને અનંતકાળ રહેવાની છે. એટલે શાશ્વતી છે.
શાથતી પ્રતિમાઓ પહેલા દેવલોકમાં ૩૨ લાખ વિમાનો છે અને દરેક વિમાનમાં એકેક ચૈત્ય હોવાથી ૩૨ લાખ ચિત્ય છે.
બીજા દેવલોકમાં ૨૮ લાખ વિમાનો છે અને દરેક વિમાનમાં એકેક ચૈત્ય હોવાથી ૨૮ લાખ ચે છે.
ત્રીજા દેવલોકમાં ૧૨ લાખ વિમાને છે અને દરેક વિમાનમાં
Page #221
--------------------------------------------------------------------------
________________
૧૭૨
એકેક ચૈત્ય હાવાથી ૧૨ લાખ ચૈત્યેા છે.
ચેાથા દેવલેન્કમાં ૮ લાખ વિમાના છે અને દરેક વિમાનમાં એકેક ચૈત્ય હાવાથી ૮ લાખ ચૈત્યો છે.
પાંચમા દેવલાકમાં ૪ લાખ વિમાના છે અને દરેક વિમાનમાં એકેક ચૈત્ય હાવાથી ૪ લાખ ચૈત્યેા છે.
છઠ્ઠા દેવલાકમાં ૫૦ હજાર વિમાના છે અને દરેક વિમાનમાં એકેક ચૈત્ય હાવાથી ૫૦ હજાર ચેત્યા છે.
સાતમા દેવલાકમાં ૪૦ હજાર વિમાને છે અને દરેક વિમાનમાં એકેક ચૈત્ય હાવાથી ૪૦ હજાર ચત્યેા છે.
આઠમા દેવલોકમાં ૬ હજાર વિમાને છે અને દરેક વિમાનમાં એકેક ચૈત્ય હાવાથી ૬ હજાર ચૈત્યો છે.
નવમા અને દેશમા દૈવલેાકમાં ૪૦૦ વિમાના છે અને દરેક વિમાનમાં એકેક ચત્ય હાવાથી ૪૦૦ ચૈત્યેા છે અગ્યારમા અને ખારમા દેવલાકમાં ૩૦૦ વિમાના છે અને દરેક વિમાનમાં એકેક ચૈત્ય હોવાથી ૩૦૦ ચૈત્યેા છે નવચૈવેયકમાં ૩૧૮ ચૈત્યા છે પાંચ અનુત્તર વિમાનેામાં પાંચ ચૈત્યો છે.
૧૨ દેવલાકના કુલ જિનાલયેા ૮૪૯૬૭૦૦ ચારસી લાખ છન્નુ હજાર અને સાતસેા છે. અને નવગૈવેયક તથા પાંચ અનુત્તર વિમાનમાં ૩૨૩ ચૈત્યેા છે. બધાં મળીને ૮૪૯૭૦૨૩ જિનાલયેા થાય છે.
માર દેવલાકમાં પ્રત્યેક વિમાનમાં ૧૨૦ પ્રતિમાજી હાય છે. તથા પ્રત્યેક વિમાનમાં પાંચ-પાંચ સભાએ હાય છે. એકેક સભામાં માર-બાર પ્રતિમાજી હાવાથી સભાઓના ૬૦ પ્રતિમાજી ચૈત્યના ૧૨૦ સાથે મેળવતા ૧૮૦ થાય. ખાર દેવ
Page #222
--------------------------------------------------------------------------
________________
૧૭૩
લેકનાં ૮૪૯૭૦૦ વિમાનના ચિ અને સભાઓના પ્રભુજીની સંખ્યા ૧,૫૨,૪,૦૬૦૦૦ એક અબજ બાવન ક્રાંડ ચેરાણું લાખ અને છ હજાર થાય છે.
તથા નવગ્રેવેયક અને પાંચ અનુત્તર વિમાનમાં સભાઓ ન હોવાથી ૩ર૩ ચૈત્યમાં ૧૨૦ પ્રતિમાજી સાથે ગુણતાં ૩૮૭૬૦ પ્રભુજી થાય છે, ઉપરના આંક સાથે મેળવતાં ૧૫ર,૯૪,૪૪૭૬૦
પ્રતિમાજી થાય છે. અને ચેત્યેના બે આંક મેળવતાં ૮૪૭૦૨૩ ચોરાસી લાખ સત્તાણું હજાર અને તેવી શ થાય છે.
ભુવનપતિની દશ નિકાયમાં બધાં મળી ૭ ક્રોડ અને ૭૨ લાખ જિનાલયે છે. ત્યાં બધા જિનાલમાં ૧૮૦ પ્રતિમાજી હેવાથી પ્રતિમાની કુલ સંખ્યા ૧૩૮૬૦૦૦૦૦૦ તેર અબજ, નેવ્યાસીડ અને સાઈઠ લાખની થાય છે. - તિછલેકમાં મેરુપર્વતથી પ્રારંભીને, માનુષેત્તરપર્વત સુધી, અને સૌધર્મ તથા ઈશાનની ઈન્દ્રાણીને નંદીશ્વર દ્વીપ ઉપરનાં, ૧૬ ચૈત્યે મળી, ૩૧૯ જિનાલયે છે. તે દરેક ચૈત્યમાં ૧૨૦ પ્રતિમાજી હોવાથી કુલ પ્રતિમા ૩૮૩૮૮૦ થાય છે. તથા નંદીશ્વર અને રુચક તથા કુંડલદ્વીપનાં જિનાલયે ૬૦ છે. તે દરેક જિનાલયમાં પ્રતિમાજી ૧૨૪ છે, તેની કુલ સંખ્યા ૭૪૪૦ થાય છે. તિવ્હલેકની બધી પ્રતિમાજી મળી ૩૯૧૩૨૦થાય છે.
આ રીતે ઉદ્ઘલેકના શાશ્વત ચેત્યે ૮૪૭૦૨૩ થાય છે. અલેકમાં ભુવનપતિનાં શાશ્વત ચૈત્ય ૭૭૨૦૦૦૦૦ થાય છે. તિછલકમાં શાશ્વત ચૈત્ય ૩૨૫૯ થાય છે. કુલ શાશ્વત ચઢ્યો ૮૫૭૦૦૨૮૨ થાય છે.
આ ત્રણ સ્થાનમાં પ્રભુપ્રતિમાજી અનુક્રમે આ પ્રમાણે છે.
Page #223
--------------------------------------------------------------------------
________________
૧૭૪
ઉધ્વ લેાકમાં ૧૫૨૯૪૪૪૭૬૦,-(બાર દેવલેાકમાં ૧૫૨૯૪૦૬૦૦૦, નવગ્રેવેયક અને પાંચ અનુત્તરમાં ૩૮૭૬૦), અધેલાકે ભુવનપતિમાં ૧૩૮૯૬૦૦૦૦૦૦, તિૉલાકમાં ૩૯૧૩૨૦, કુલ શાશ્વતી ૧૫૪૨૫૮૩૬૦૮૦ જિનપ્રતિમાઓ છે.
વ્યતર-વાણુન્યતર અને જ્યાતિષીમાં નગર અને વિમાનાની સંખ્યા અસખ્યાતી છે, તેથી તેમાં જિનાલયેા અને જિનપ્રતિમા પણ અસખ્યાતી છે.
ઉપર મુજબ બતાવેલી ભુવનપતિ, બ્ય'તર, જ્યાતિષી, વૈમાનિક અને તિર્થાલાકની બધી શાશ્ર્વત પ્રતિમાજી ઋષભાનન, ચંદ્રાનન, વાષિણ, અને વધ માનસ્વામી આ ચાર નામની જ હાય છે, તેમાં કેટલીક સાત હાથની હાય છે, કેટલીક ૫૦૦ ધનુષની માટી હાય છે.
હવે દેવા, વિદ્યાધરા અને મનુષ્યો દ્વારા બનાવેલી અશાશ્વતી પ્રતિમાઓ :
આપણે હાલ જ્યાં છીએ તે ક્ષેત્રનુ' નામ (જબુદ્રીપનુ') ભરતક્ષેત્ર છે. જૈન ઇતિહાસ પ્રમાણે અત્યારે પણ અહીં લાખા-ગમે પ્રતિમાજી હાવા જોઈએ, ભગવાન મહાવીરદેવ પછી મહારાજા સંપ્રતિએ સાક્રોડ જિનપ્રતિમાઓ ભરાવી છે, કુમારપાળ રાજાએ સવાલાખ પ્રતમાઓ ભરાવી છે, વસ્તુપાળ-તેજપાળે સલાલાખ પ્રતિમાજી ભરાવી છે. તેજ પ્રમાણે આભૂશેઠ, વિમલશાહ, જગડુશા, પેથડશાહ. બાહુડ આંખડ મત્રી વગેરે મહાપુરુષાએ લાખાની સંખ્યામાં જિનપ્રતિમા ભરાવ્યાનું જૈનઇતિહાસ કહે છે.
જોકે જૈનધર્મના પ્રતિસ્પષિઓએ જિનપ્રતિમાઓના
Page #224
--------------------------------------------------------------------------
________________
૧૭૫
લાખોની સંખ્યામાં નાશ કર્યો છે. છતાં તે નાશ પામેલી અને અત્યારે વિદ્યમાન પ્રતિમાની ગણતરી કરતાં હજુ બાકીની લાખોની સંખ્યામાં પ્રતિમાઓ જમીનમાં કે પાણીમાં હેવાનું માનવું જોઈએ.
હાલ આ ક્ષેત્રમાં વિદ્યમાન પ્રતિમાજી પ્રાયઃ દેઢ લાખની આસપાસ હોવાનું કહી શકાય. તેમાં મુખ્યતાએ શ્રી શત્રુંજય, ગિરનાર, આબુજી, એ ત્રણતીર્થો, અને અમદાવાદ, પાટણ, જેસલમેર, સુરત, ખંભાત, ભરુચ, વડેદરા, મુંબાઈ, જામનગર, મહુવા, તળાજા, કદંબગિરિ, રાધનપુર, થરાદ, બીકાનેર, ભાવનગર, ઘોઘા, વળા, શહાર, ઈડર, જોધપુર, ઉદયપુર, સાદડી, રાણકપુર, ધાણેરાવ, નાડલાઈ, નાડેલ, વરકાણા, વાલી, શિવગંજ, સાંડેરાવ, ફલોધી, દેલવાડા, ચિતડ, કરેડા, ઉજ્જૈન, રતલામ, મક્ષી વિગેરે સ્થાનમાં પ્રતિમાજી વધુ પ્રમાણમાં વિદ્યમાન છે.
શત્રુંજયગિરિરાજની અલખદેઉલ ગુફા અને ગિરનારની કંચનબલાહક ગુફામાં અત્યારે પણ ઘણાં પ્રતિમાજી હવાને સંભવ છે. જે હાલ અગોચર છે.
જેમ આ ભરતક્ષેત્રનાં પ્રતિમાજીની વાત જણાવી તે પ્રમાણે બીજાં ચાર ભરતક્ષેત્ર અને પાંચ ઐરાવતક્ષેત્ર છે. એ સર્વ ક્ષેત્રોમાં જિનાલયે અને પ્રતિમાજીની સંખ્યા વિગેરે બધી વ્યવસ્થા લગભગ આ ભરતક્ષેત્ર જેવી જ તેમનાએલી) છે. એ સિવાય પાંચ મહાવિદેહક્ષેત્રો છે. તે પાંચ ક્ષેત્રે, ભરતક્ષેત્ર અને ઐરાવતક્ષેત્ર થકી ઘણું જ મોટાં છે. વલી લેકસ્વભાવથી જ મહાવિદેહક્ષેત્રમાં જિનેશ્વદેવોની અને જ્ઞાની મુનિરાજેની સદાકાળ હાજરી હેવાથી ધર્મ પણ અવિચ્છિન્ન રહે છે. એટલે ભરત અને
Page #225
--------------------------------------------------------------------------
________________
૧૭૬ અરવતની અપેક્ષાએ મહાવિદેહમાં જિનપ્રતિમાજીઓ પણ મેટર સંખ્યામાં હેવી સંભવિત છે. કારણ કે, જ્યાં આરાધનાની સમજણ વધારે હોય, ત્યાં આરાધનાની સામગ્રી પણ વધુ હોય જ. શંકા-પ્રતિમાઓ શાની હેય, કેવી હોય અને કેવડી હોય?
પ્રતિમાજી ધાતુની, કાષ્ઠની, પાષાણની, લેપની, હીરાની, માણેકની, મેતીની, રત્નની, પન્નાની, રજતી, સુવર્ણની, દાન્તની, વિગેરે અનેક વસ્તુની બને છે. તે ઘડેલી, ચણેલી, ગુંથેલી, ચીતરેલી એમ અનેક રીતે બનેલી હોય છે. પ્રતિમા જનું માપ એક આંગુલથી પ્રારંભી ૫૦૦ ધનુષ સુધીનું હોય છે.
શકા–જે મહાવિદેહક્ષેત્રમાં તીર્થકર ભગવંતે અને કેવલી ભગવંતે સદાકાલ વિદ્યમાન હોય છે તે પછી તે ક્ષેત્રમાં પ્રભુજીની પ્રતિમાઓ કરાવવાની જરૂર શી?
સમાધાન–જેમ ગાંધીજી, જવાહર અને સરદાર પટેલ વિગેરે દેશનેતાઓ હૈયાત હોવા છતાં તેમના હજારે ગમે ફેટાઓ જગતમાં ખુણેખુણે મુકાયેલા નજરે પડે છે, તેનું કારણ એ જ છે કે, લેકેને તે વ્યક્તિઓ ઉપર ઘણે રાગ છે માટે પાંચદશ ફેટાઓ એકેક ઘરમાં હોય છે. આ બધા તે ગયા જન્મના પુણ્યથા જ પૂજાય છે. જ્યારે શ્રીજિનેશ્વરદેવમાં તે મહાપુણ્યના ઉદયની સાથે અનંત ગુણોને પણ ઉદય સાક્ષા–પ્રગટપણે દેખાય છે. શ્રીમાન સિદ્ધસેન દિવાકરસૂરિજી પણ ફરમાવે છે કે, ___"मोहक्षयादनुभवन्नपि नाथ! मयों,
नूनं गुणान् गणयितुं न तव क्षमेत..." અર્થ હે નાથ ! સાક્ષાત્ કેવલજ્ઞાનને અનુભવ કરનાર જ્ઞાની પણ તમારા ગુણનું વર્ણન કરવાને સમર્થ નથી.
Page #226
--------------------------------------------------------------------------
________________
૧૭
એટલે સામાન્ય મનુષ્યની હૈયાતીમાં જ તેમની પ્રતિ-. માઓ અને ફોટાઓ પૂજાય છે. તે પછી સર્વજ્ઞભગવાનની હૈયાતિમાં સર્વજ્ઞપ્રભુજીની પ્રતિમાઓ અને ફોટાઓ ઘણું હોય, ઠામ ઠામ હોય તેમાં વાંધે છે છે?
વલી સર્વજ્ઞ ભગવંતે જ્યાં હોય ત્યાં એક દેશમાં જ હોય છે. અને આખી દુનિયામાં રહેલા ભક્ત લોકોને તેમનાં દરરોજ દર્શન થઈ શકે નહિ, તેથી તેમની પ્રતિમા કે ફટાઓ તેઓ રાખે એ વ્યાજબી જ છે. વલી પ્રતિમાના દર્શન આત્મા અને પરમાત્માને સાક્ષાત્કાર કરાવે છે. તેથી ઘણા શ્રદ્ધાળુ આત્માઓ ગામમાં કે પળમાં ચૈત્ય હોવા છતાં પિતાના ઘરમાં પણ ચૈત્ય અને પ્રતિમાજી રાખે છે. તેથી જ્યારે તીર્થકરેની હાજરી હોય તે ક્ષેત્રમાં કે તે કાળમાં પ્રતિમાજી ન હોય, એમ માનવા કરતાં ઘણું જ સંખ્યામાં હોય તેમ માનવું વધારે યુક્તિયુક્ત છે.
શકા–આખા જગતમાં જેમની ઘણી માન્યતા હોય, જેમની ઘણી કીર્તિ હોય, જેમના હજારો ભક્ત હોય, તે બધા ભગવાન જેવા ગણાય કે નહી ?
સમાધાન–જે આત્માઓને તત્તાતત્વનું જ્ઞાન નથી, જેમનામાં પરીક્ષા કરવાની શક્તિ નથી તેવા અજ્ઞાની હજારે, લાખે, કેડો કે અબજોની સંખ્યામાં ભલે દે હે કે મનુષ્ય હેય, પરંતુ તે સાચા પરીક્ષક નથી. વલી પૌગલિક રાગથી પ્રભુને ભજનારા સાચા પરીક્ષક થઈ શકતા જ નથી. તેથી સર્વજ્ઞ વીતરાગની પરીક્ષા સર્વજ્ઞપણની અને વિતરાગપણાની સાવ નજીકમાં પહોંચેલા હોય તે જ કરી શકે છે.
Page #227
--------------------------------------------------------------------------
________________
૧૭૮
મોટાભાગે જગતના મનુષ્ય ગુણથી પૂજાતા નથી, પરંતુ ગયા જન્મના પુણ્યથી જ પૂજાય છે. જગત આખું પુણ્યવાન મનુષ્યની પાછળ જ પાગલ બનેલું છે. પુણ્યવાન મનુષ્યના આચરણોમાં પહાડ જેવડી ભૂલ હોવા છતાં, કંચનકામિનીમાં ગરકાવ થઈ ગએલા, ગાંડા ભક્તો ક્યારે પણ જોતા કે વિચારતા નથી, જ્યારે બીજી બાજુ ઘણું આચરણવાળા અને મહાગુણી આત્માઓ હેવા છતાં તેમને કેઈ ઓળખતું યે નથી. તેમની યશગાથા ગવાતી નથી તેમના પ્રતિમાજી કે ફેટા બનતા નથી. તેમના જીવનચરિત્ર લખાતાં નથી. એટલે વાસ્તવિક રીતે ગુણગુણની પરીક્ષા અજ્ઞાની જગત કરી શકતું ન હોવાથી, અજ્ઞાની મનુષ્યોમાં પૂજાએલા ભલે કેડેના પૂજ્ય કહેવાયા હોય, તે પણ તેવા આત્માએ ભગવાન થવાને યોગ્ય નથી. એટલું જ નહિ પરંતુ તેવાઓ સુગતિમાં પણ જાય કે કેમ, તે પણ શંકાસ્પદ છે. કેઈ કવિરાજ કહે છે કે, કબીક કાજી, કબહીક પાજી,
કબીક હુઆ અપભ્રાજી; કબીક જગમેં, કીરતિ ગાજી,
સબ પુદ્ગલકી બાજી.) માણસ કઈ વાર ગુરુ બને છે, કેઈવાર પાગલ બને છે કેઈવાર અપભ્રાજના એટલે નિન્દાને પામે છે અને કેઈવાર ઘણી કીર્તિ પણ મેળવે છે. પરંતુ આ બધું ચાલું એક ભવ પુરતું જ અને પૌદ્દગલિક છે. મરીને આત્મા કઈ ગતિમાં ચાલ્યું જાય તેને નિર્ણય નથી.
એટલે “મો રિહંત પદવડે આખા જગતની શાશ્વતી
Page #228
--------------------------------------------------------------------------
________________
૧૭૯
અને આશશ્વતી બંને પ્રકારની સર્વક્ષેત્રની અને સર્વ કાળની પ્રતિમાઓને નમસ્કાર થાય છે. પ્રભુપ્રતિમાનું ઓળખાણપૂર્વ કનું જેટલું બહુમાન થાય, તે ભક્ત આત્માના સમકિતને નિર્મલ કરનાર બને છે. શ્રીજિનેશ્વરદેવની પ્રતિમાને પૂજવાથી, વાંદવાથી, સત્કાર કરવાથી સન્માન કરવાથી બેધિબીજ અને યાવત્ મુકિત પણ પામી શકાય છે.
“अरिहंतचेहसाणं करेभि काउस्सग्गं, वंदणवत्तिआए, पुअ. णवत्तिाए, सक्कारवत्तिआए, सम्माणवत्तिआए, बोहिलाभवत्तिમાપ, નિવારવત્તિનાપ...” હવે શ્રીજિનેશ્વરદેવને દ્રવ્યનિક્ષેપે વિચારીએ.
આ ભરતક્ષેત્ર અને આવાં બીજા ચાર ભરતક્ષેત્રે મળી પાંચ ભરતક્ષેત્રમાં, અને તે જ પ્રમાણે પાંચ ઐરવતક્ષેત્રમાં, એક અવસર્પિણુકાળમાં, વીશ જિનેશ્વરદે જન્મ પામે છે. અને દીક્ષા, કેવલજ્ઞાન, અને નિર્વાણ પામી મેક્ષે પધારે છે. એ જ પ્રમાણે ઉત્સપિકાળમાં પણ એવીશ જિનેશ્વરદે થાય છે.
અનંતી અવસર્પિણ ઉત્સર્પિણી કાળ જવાથી એક પુદ્ગલપરાવર્ત થાય છે. એવા એક પુદ્ગલપરાવર્તમાં, એકજ ક્ષેત્રમાં અનંતી ચોવીશી જિનેશ્વરદેવેની થાય છે, કહ્યું છે કે,
" उस्सप्पिणी अणंता, पुग्गलपरिट्टओ मुणेयव्यो ॥"
આવા પુદ્ગલપરાવર્તે પણ અનંતા થઈ ગયા હોવાથી અતીતકાળમાં શ્રીજિનેશ્વરદેવે દરેક ભારતઐરવતક્ષેત્રમાં અનંતાનંત થાય છે. જેઓ કેવલજ્ઞાન પામીને, તીર્થની સ્થાપના કરીને, લાખેકેડે કે અબજો આત્માઓને મોક્ષ
Page #229
--------------------------------------------------------------------------
________________
૧૮૦
માના આરાધક બનાવીને, પાંચે કલ્યાણકે પામીને, અને આઠે કર્મોના ક્ષય કરીને, મેક્ષમાં પધારી ચુકયા છે. જન્મ, જરા, રાગ, શાક, અને મરણના બંધનાથી મુક્ત થયા છે.
તેવા જ સંપૂર્ણ ગુણગણ પામેલા, ત્રણ જગતના ઉપકારી શ્રીજિનેશ્વરદેવા મહાવિદેહક્ષેત્રમાં પણ અનંતાનંત થાય છે. ત્યાં એક કાળે વિચરતા હેાય છે. અને દરેક કાળમાં એક પછી એક થતા જ રહે છે. તેથી ભરતક્ષેત્રમાં એક ચાવીશી થાય, ત્યારે મહાવિદેહક્ષેત્રમાં જિનેશ્વરદેવાની અસખ્યાતી વીશીઓ થાય છે. અને તે અનંતા, પણ ભરતભૈરવત થકી અસંખ્યાત ગુણા હેાય છે. ભરતક્ષેત્રના અવસર્પિણી કાળના ખીજા અને ઉત્સર્પિણી કાળના તેવીશમા જિનેશ્વરદેવા વિચરતા હૈાય ત્યારે મહાવિદેહ ક્ષેત્રમાં ૧૬૦ વિજયામાં એક સાથે એકેક તી કરદેવ ઉત્પન્ન થાય છે. તેથી તે ૧૬૦ જિનેશ્વર અને ભરત–ઐરવતના ૧૦ ક્ષેત્રના દશ જિનેશ્વરા મેળવતાં ઉત્કૃષ્ટકાળના ૧૭૦ જિનેશ્વર થાય છે. આવા ૧૭૦ જિનવરા પણ અનંતા કાળે અનંતાનંત થાય છે.
એ જ પ્રમાણે ભવિષ્યકાળમાં પણ અનંતાન ́ત ચાવીશીએ, અનંતાનત વીશીએ, અને અનંતાનંત ઉત્કૃષ્ટકાળના જિનેશ્વરદેવા થવાના છે, જેઓ ચાસ કેવળજ્ઞાન પામવાના છે, અને તીર્થની સ્થાપના કરવાના છે. પ્રત્યેક પ્રભુજી લાખા ક્રેાડા કે અખો મનુષ્યાને મેાક્ષમાર્ગના આરાધક પણ બનાવવાના છે, પાંચે કલ્યાણક પામવાના છે, આઠે કર્માં ક્ષય કરવાના છે, જન્મ, જરા, રાગ, શેક, અને મરણને ક્ષય કરી મેક્ષમાં પધારવાના છે. પરંતુ હમણાં ચારતમાં ક્રી રહેલા છે. તે
Page #230
--------------------------------------------------------------------------
________________
૧૮૧
પણ શ્રીજિનેશ્વરદેવાના આત્માઓને નમસ્કાર કરવા ચેાગ્ય છે. તથા દરેક વ માનકાળમાં છદ્મસ્થદશામાં રહેલા જિનેશ્વરદેવા પણ દ્રવ્ય નિક્ષેપામાં જ અતર્ભાવ પામે છે. એટલે તે પણ નમસ્કાર કરવા ચેાગ્ય છે.
જીએ આ
" जेअ अइआ सिद्धा, जेअ भविस्संतिणागये काले; संपइ अ वट्टमाणा, सव्त्रे तिविहेण वंदामि . " અર્થ : અતિત કાલમાં સર્વક્ષેત્રમાં સિદ્ધ થએલા, ભવિષ્ય કાળમાં સક્ષેત્રમાંથી સિદ્ધ થવાના, અને વર્તમાન કાળમાં છદ્મસ્થપણે બધા ક્ષેત્રમાં વિચરતા, સજિનેશ્વરદેવાને હું મન, વચન અને કાયા વડે કરીને વના કરૂ છું.
‘નમો અરિહંતાણં' પદેોચ્ચાર કરનાર ઉપયાગી આત્માના કરેલા નમસ્કાર, સક્ષેત્રના અને સર્વકાળના સર્વાંજિનેશ્વરદેવાને ચાકકસ થાય છે.
હવે શ્રીજીનેશ્વરદેવાના ભાવનિક્ષેપ વિચારીએ. અર્હિંત, તીથંકર, સર્વજ્ઞ, વીતરાગ, ત્રિકાલવિત્, પરમેષ્ઠી, સા, કેવલી, વિગેરે શબ્દો જેમનામાં અ થી સંપૂર્ણ રીતે ઘટી શકતા હાય, જેમને જોવાથી ઉપરના અર્થાંના સાક્ષાત્કાર થઈ જતા હેાય. તે જ શ્રીજિનેશ્વરદેવાને ભાવતીકરા કહેવાય છે.
ભાવતી 'કરદેવાને સ`પૂર્ણ પણે સમજનાર આત્મા ઉપર અતાવેલા ત્રણ નિક્ષેપાને ખરાખર સમજી શકે છે. ભાવિનિક્ષેપા પ્રત્યેના આદરવાલા આત્માને શ્રીજિનેશ્વરદેવાના નામ, સ્થાપના અને દ્રવ્ય-નિક્ષેપા પ્રત્યે પણ અસમાન આદર પ્રકટ થતે
Page #231
--------------------------------------------------------------------------
________________
૧૮૨
હેવાથી, નામના જાપથી, પ્રતિમાજીના પૂજનથી, અને દ્રવ્ય જિનેશ્વરના ધ્યાનથી, પણ સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્રની પ્રાપ્તિજરૂર થાય છે. વાચકવર પણ ફરમાવે છે કે, “તારું ધ્યાન તે સમકિતરૂપ,
એહીજ જ્ઞાનને ચારિત્ર તે જ છે ; તેહથી જાએ સગળાં હે પાપ,
ધ્યાતારે દયેયસ્વરૂપ એ પછે છે.” ભાવજિનેશ્વરદેવને સમજવા સારૂ ઉપર બતાવેલા શબ્દોના અર્થ વિચારીએ.
અરિહંત કોને કહેવા?
જેમના અત્યંતર શત્રુઓ ક્ષય થઈ ગયા હોય તે અરિહંત કહેવાય છે.
શંકા- અત્યંતર શત્રુ કેને કહેવાય?
સમાધાન- હાસ્ય, રતિ, અરતિ, ભય, શેક, દુર્ગચ્છા, ક્રોધ-માન-માયા – લેભ-હિંસા-જુઠ–ચારી-મૈથુન-પરિગ્રહ-- મમતા–પ્રેમ-મદ-કેલી આઅઢાર દે શ્રીજિનેશ્વરદેવના આત્મામાંથી નિર્દૂલ નાશ થયા હૈય છે. આ બધા દેથી આત્મા સંસારમાં રખડે છે, અનંતકાળથી ચારગતિનાં દુઃખ ભેગવે છે, આ બધા દેશે ચાલ્યા જવાથી આત્માનું ચાર ગતિનું પરિભ્રમણ બંધ થાય છે. આ અત્યંતર શત્રુઓ દ્વારા જ જીવને જન્મ-મરણ-જરા–રેગ-શેક પ્રાપ્ત થાય છે. શ્રીઅરિહંતદે
એ પિતાના અત્યંતર શત્રુઓને નાશ કરવા સાથે આશ્રિતના પણ અત્યંતર શત્રુઓનો નાશ કરાવ્યું છે. પિતે સંસારસમુદ્ર તર્યા છે, અને આશ્રિતને પણ સંસાર સમુદ્રથી તાર્યા છે.
Page #232
--------------------------------------------------------------------------
________________
એટલા જ સારૂ ચૌઢપૂર્વધર એવા ગણધર મહારાજાએએ પણ તેમને નીચે મુજબ વિશેષણથી વર્ણવ્યા છે.
'जिणाणं जावयाणं, तिन्नाणं तारयाणं' અથ–પતે આંતર શત્રુઓને જિતેલા-અને અન્યને જિતાવનારા-પોતે સંસાર સમુદ્રને તરેલા અને અન્યને તારનારા. ઉપરોક્ત ૧૮ દે તે જ અત્યંતર શત્રુઓ જાણવા.
શંકા-તીર્થકર કોને કહેવાય?
સમાધાન-શ્રીજિનેશ્વરદે સર્વબનવાની સાથે જ, તેમના પુણ્ય અને ગુણથી આકર્ષાઈને, લાખે, કોડે દેવે અને મનુષ્ય તે પ્રભુની વાણું સાંભળવા આવે છે, અને પ્રભુજી સંસારની સંપૂર્ણ અસારતા બતાવે છે, જે સાંભળવાથી ઘણા બુદ્ધિશાળી મનુષ્ય પ્રતિબંધ પામે છે, અને તે મહાપુરુષે સંસારને એટલે રાજ્ય, લક્ષ્મી, પત્ની, પરિવારને ત્યાગ કરીને પ્રભુજી પાસે સંજમ ગ્રહણ કરે છે. ભગવાન તેમાંથી જે ઓ ગણધરપદને વ્ય હોય તેમને “scpજો વા, વિખેર વા, યુવે રા' આ ત્રણ પદે આપે છે. જેના અવલંબનથી બીજબુદ્ધિના નિધાન મહાપુરુષે દ્વાદશાંગી અને ચઉદપૂર્વની રચના કરે છે. અને પ્રભુજી સાધુ, સાધ્વી, શ્રાવક, વિકારૂપ ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે.
ગણધર પદની સ્થાપના, દ્વાદશાંગીની રચના અને ચતુ વિધસંઘની સ્થાપના આ ત્રણે બાબતેનું નામ તીર્થ કહેવાય છે. આ તીર્થને પ્રભુજી કરે છે, માટે તેઓ તીર્થકર કહેવાય છે.
શંકા-સર્વશ કોને કહેવાય? સમાધાન-પ્રભુ દીક્ષા લઈ ત્યાગ અને તપસ્યાની ટોચ સુધી
Page #233
--------------------------------------------------------------------------
________________
૧૮૪
પહોંચે છે, ઘેર પરિષહ સહન કરે છે, દેવ–મનુષ્ય અને પશુઓ દ્વારા કરાએલા ઘોર ઉપસર્ગો સમતાથી ખમે છે, અતિ કઠીન અને અચિંત્ય અભિગ્રહો એટલે પ્રતિજ્ઞાઓ ધારણ કરે છે તથા સદાકાળ જાગૃત રહે છે, એટલે કે દિવસ–રાત્રિ નિદ્રા લેતા નથી, રાગ-દ્વેષ અને ક્રોધાદિને ત્યાગ કરી સર્વકાળ ઔદાસીન્ય દશામાં રહીને જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહ નીય અને અંતરાય, આ ચારે કર્મને નિમૂલ નાશ કરે છે. બસ, આ ચાર કર્મને ક્ષય થતાં કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રકટ થાય છે. જેના પ્રકાશથી પ્રભુ સંપૂર્ણ લેકાલકને જાણે છે. જીવ-અજીવ, દ્રવ્ય-ગુણ-પર્યાય, સંપૂર્ણ ભૂતકાલ, ભવિષ્ય કાળ અને વર્તમાનકાળ, ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય, આકાશકાલ-પુદ્ગલ અને સર્વજીરુપ દ્રવ્યોને સંપૂર્ણ જાણે છે.
ચારગતિના-ચોરાસી લાખ નીના સર્વ જીના જન્મ-જરા-મરણ-રોગ-શોક-દુઃખ-દુધ્ધન વિગેરે બધું જ પ્રભુ જાણે છે. કઈ પણ પદાર્થ કે ભાવ એ નથી કે, જેને પ્રભુ ન જાણતા હોય. સર્વ વસ્તુને જાણે છે, માટે જ પ્રભુજી સર્વજ્ઞ કહેવાય છે.
શંકા-વિતરાગ એટલે શું ?
સમાધાન-જે કે પ્રભુજી સમક્તિ પામે છે તે જ ભવથી, વીતરાગતાને અભ્યાસ શરૂ થાય છે. અને સમક્તિપ્રાપ્તિ અને મેક્ષપ્રાપ્તિના અંતરમાં જેટલા મનુષ્યના ભવ પામે છે, તેમાં પ્રાયઃ સંજમ જરૂર આદરે છે, તેમાં પણ વીતરાગતાની જ આરાધના કરતા હોય છે. જગતના બીજા મુમુક્ષુઓના સંજમ કરતાં તીર્થકર થનાર આત્માઓનાં સંજમ ઘણાં ઉચ્ચાં હોય
Page #234
--------------------------------------------------------------------------
________________
૧૮૫
છે. પ્રત્યેક ભવની કરેલી આરાધના છેલા ભવમાં એટલે તીર્થંકરના ભવમાં પરાકાષ્ઠાને પામે છે.
જેમ જેમ તીર્થંકરપણું નજીક થતું જાય છે, તેમ તેમ રાગદ્વેષાદિ મહાશત્રુઓ નાશ પામતા જાય કે, છેવટે જ્ઞાનાવરણીયાદિ ચાર કર્મોમાંના મેહનીયકર્મને સર્વથા નાશ થઈ જવાથી તે મહાપુરૂમાં વીતરાગદશા પ્રકટ થાય છે. એટલે રાગ-દ્વેષભય–મહમદ-કામ–કીડા-માત્સર્ય– અજ્ઞાન - અવિરતિ-તુચ્છતા વિગેરે બધા દે સર્વથા ચાલ્યા જાય છે અને જગતના પ્રાણીમાત્ર ઉપર મૈત્રીભાવ પ્રકટ થાય છે. સાથે જગતના સર્વ પદાર્થ ઉપર ઔદાસીન્યભાવ પ્રકટ થતો હોવાથી પ્રભુજી વીતરાગ કહેવાય છે.
વીતરાગ પરમાત્માનો શત્રુ-મિત્રમાં, કંચન અને લેહમાં, મણ અને માટીમાં, સ્ત્રી અને કઢીયામનુષ્યમાં, રાજા અને રંકમાં, ઇંદ્ર અને એક સાધારણ મનુષ્યમાં સદાકાળ સમાન ભાવ હોય છે. તેથી નિંદા કરનાર કે સ્તુતિ કરનાર ઉપર અથવા ઉપસર્ગો કરનાર કે ભકિત કરનાર ઉપર તેઓને સમભાવ હોય છે. કલિકાળસર્વજ્ઞ પણ ફરમાવે છે કે,
“ कमठे धरणेन्द्र च, स्वोचितं कर्म कुर्वति । કમુરતુદામનોવૃતિ, પાર્શ્વનાથઃ શ્રિતુ ' ત્રિકાલવિત એટલે શું ?
જે મહાપુરુષ સર્વજ્ઞપણું પામીને ત્રણેકાલના સર્વ ભાવેને સંપૂર્ણ પણે જાણે તે ત્રિકાલવિત કહેવાય.
શકા–પરમેષ્ટી શબ્દનો અર્થ શું થાય ? સમાધાન- સ્થાને ઉતરત તિ દિન પરમ
Page #235
--------------------------------------------------------------------------
________________
૧૮૬
સ્થાન એટલે મેક્ષ તેમાં અથવા જગતમાંનાં પૂજ્યસ્થાનમાં એટલે અરિહંતાદિપાંચસ્થાનો તેમાં રહેલા છે. તેમને પરમેષ્ઠી કહેવાય છે.
શંકા-સાર્વ શબ્દનો અર્થ શું થાય ?
સમાધાન-જગના પ્રાણી માત્રનું ભલું ઈચ્છનાર તે સાર્વ કહેવાય છે. “ જ્ઞ દિવા રૂતિ સાવ
કેવલી શબ્દનો અર્થ ?
કેવળજ્ઞાન-સંપૂર્ણજ્ઞાન, સર્વદ્રવ્યપર્યાયનું જ્ઞાન. જેમનામાં આવ્યું હોય, તે કેવલી ભગવાન કહેવાય છે. આ બધા ગુણે પ્રકટ થયા સિવાય શ્રીજિનેશ્વરદેવે ઉપદેશ આપતા જ નથી.
આવા સર્વોત્તમ ગુણોથી વિભૂષિત મહાપુરુષને ભાવજિનેશ્વર કહેવાય છે. અર્થાત્ મેક્ષમાં જવાના છેલ્લા ભવમાં આત્માની સહજાનંદદશા પ્રકટ થતી હોવાથી આ મહાપુરુષને ભાવજિનેશ્વર કહેવાય છે. અથવા જિનેશ્વરદેવના સંસારના બધા ભો પૈકીના છેલ્લા ભવમાં જીવની બધી પગલિક દશાઓ વિરામ પામ્યા પછી આત્માનું મૂળ સ્વરુપ પ્રકટ થવાથી ભગવાન ભાવજિનેશ્વર બને છે. •
આવા ભાવજિનેશ્વરદેવે વર્તમાનકાળે ૨૦ વિચરી રહ્યા છે, તે ક્યાં છે? તે જોઈએ.
આ જંબુદ્વિીપ ૧ લાખ જનન અને ગોલાકાર છે. તેની મધ્યે પૂર્વ-પશ્ચિમ સમપ્રમાણ ૧ લાખ જન લાંબું અને ઉત્તર-દક્ષિણ એક લાખ જેજનના ૧૯૦ સરખા ભાગ કરીએ તેવા ૬૪ ભાગ જેટલું પહોળું–મહાવિદેહ નામનું ક્ષેત્ર છેતેના ૩૨ વિભાગો છે. જેના સિદ્ધાંતિક ભાષામાં તેને ૩ર વિજય કહેવાય છે.
Page #236
--------------------------------------------------------------------------
________________
૧૮૭
જબૂદ્વીપના આ મહાવિદેહ ક્ષેત્રની આઠમી, નવમી, એવી શમી અને પચીશમી વિજયમાં અત્યારે પણ ચાર જિનેશ્વરદેવે વિચરે છે. જેમનું શરીર પ્રમાણ અને આયુષ્ય પ્રમાણ અષભદેવસ્વામી જેટલું જ છે. એ જ પ્રમાણે ધાતકીખંડની પૂર્વ અને પશ્ચિમ અને મહાવિદેહ ક્ષેત્રોની આઠમી, નવમી, ચોવીશમી અને પશ્ચીશમી, વિજયેમાં આઠ જિનેશ્વરદેવે વિચરે છે. તથા પુષ્કરવાલદ્વીપમાં પણ બે મહાવિદેહની ચાર-ચાર વિજયમાં આઠ તીર્થકર ભગવતે વિચરે છે. બધા મળીને ૨૦ જિનેશ્વરદેવ થાય છે.
મહાવિદેહમાં વિચરતા વર્તમાન ૨૦ ભાવ જિનેશ્વરદેવનાં નામે : જબૂદ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં- ૧. સીમંધરસ્વામી, ૨ ચુમંધરસ્વામી, ૩બાહસ્વામી, ૪ સુબાહુ સ્વામી,
ધાતકીખંડના પૂર્વ–મહાવિદેહક્ષેત્રમાં
૫ સુજાતસ્વામી, ૬ સ્વયંપ્રભસ્વામી, ૭ ઋષભાનનસ્વામી, ૮ અનંતવીર્યસ્વામી,
ધાતકીખંડના પશ્ચિમ-મહાવિદેહક્ષેત્રમાં–
૯ સુપ્રભસ્વામી, ૧૦ વિશાળદેવસ્વામી, ૧૧ વજધરસ્વામી, ૧૨ ચંદ્રાનનસ્વામી,
પુષ્કરવર–અર્ધાદ્વીપના પૂર્વ-મહાવિદેહક્ષેત્રમાં૧૩ ચંદ્રબાહુ સ્વામી (ભદ્રબાહુસ્વામી), ૧૪ ભૂજંગદેવસ્વામી, ૧પ નમિનાથ સ્વામી, ૧૬ ઈશ્વરદેવસ્વામી,
પુષ્કરવર–અર્ધાદ્વીપના પશ્ચિમ-મહાવિદેહક્ષેત્રમાં ૧૭ વીરસેનસ્વામી, ૧૮ મહાભદ્રસ્વામી, ૧૯ દેવયશાસ્વામી, ૨૦ અજિતવીર્યસ્વામી.
Page #237
--------------------------------------------------------------------------
________________
૧૮૮
આ વિશ વિહરમાન ભગવાન ચેત્રીશ અતિશય અને પાંત્રીશ ગુણવાળી વાણીયુકત હોય છે.
શંકા- અતિશય એટલે શું?
સમાધાન- શ્રીજિનેશ્વરદેવેમાં એવા ૩૪ ગુણે ઉત્પન્ન થાય છે કે, આવા ગુણે સામાન્ય મનુષ્યમાં તે શું પણ તેમના સિવાય જગતના કોઈપણ મહાન પુરુષમાં પ્રકટ થતા નથી. અતિ મહાન ચમત્કારી ગુણો તે જ અતિશય.
શંકા-ગુણ શબ્દનો અર્થ શું ?
સમાધાન-વાસ્તવિક ગુણ તેજ કહેવાય છે. કે જે આશ્રિતનું ભલું કરે અથવા ન પણ કરે પરંતુ જે આત્મામાં ગુણ ઉત્પન્ન થયા હોય તે આત્માનું ચેકકસ ભલું કરે તેને
ગુણ કહેવાય છે.
શંકા- આ કાળમાં ઘણું માણસે ગુણ કહેવાય છે. તે તે ગુણે પિતાને કે પરને લાભ દાયક ખરા કે?
સમાધાન- જે ગુણે આત્માની ઓળખાણપૂર્વક પ્રકટ થાય છે, જે ગુણેમાં સમ્યગદર્શનની કે રત્નત્રયીની આગેવાની હિય છે, તેવા ગુણો નાના કે મોટા, એક કે અનેક સ્વપર બંનેના કલ્યાણ કરનારા ચેકકસ બને છે. વળી કઈ ગુણે સમ્યગદર્શન પ્રકટ કરાવે છે, કેઈક ગુણે રત્નત્રયી અપાવે છે તેવા ગુણે પણ વાસ્તવિક ગુણ તરીકે પરિણામ પામનારા જરૂર થાય છે. અર્થાત્ સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્રનું કાર્ય બનેલા કે કારણ બનેલા ગુણને વાસ્તવિક ગુણો જ કહી શકાય. પરંતુ
જ્યાં સમ્યગ્દર્શનની કે રત્નત્રયીની ઓળખાણ પણ નથી. તેવા ગુણો ગુણાભાસ જ ગણાય છે.
Page #238
--------------------------------------------------------------------------
________________
૧૮૯
શકા-ગુણમાં અને ગુણાભાસમાં ફેર શે ?
સમાાન-હીરામાં અને કાચમાં, પીત્તળ અને સેાનામાં, ચાંદીમાં અને છીપમાં, સાકર અને ફટકડીમાં ફેર તેટલેા જ ગુણમાં અને ગુણાભાસમાં ફેર છે.
રત્નત્રયીના સહકારથી પ્રકટ થએલા ગુણા આત્માને અધિકાધિક ગુણી બનાવે છે અને આત્માને મેાક્ષની સન્મુખ લઈ જાય છે. જગતના પ્રાણી માત્રની મિત્રતા અપાવે છે. અને આ જ કારણથી ગુણની શરૂઆત થયા પછી આત્માને કુગતિમાં જવું પડતું નથી.
રત્નત્રયીની ઓળખાણુ વિના ઉત્પન્ન થએલા ગુણાભાસા સ્વનું પણ કલ્યાણ કરતા નથી, તે પછી પરતું તે કલ્યાણુ થાય જ શી રીતે ? એટલે ડાહ્યા માણસાએ કહ્યું છે કે, પથ્થ રતું વહાણ સારું છે, કે જેને દેખીને લેકે ચેતી જાય છે. અને તેમાં બેસતા જ નથી. અને ડુમતા પણ નથી, જયારે મહારથી ઘણું સારુ' દેખાતું, રૂપાળું, રંગીલું, પણ સેંકડા છિદ્રવાળું જો વહાણ હાય તે તે સારૂં નહિ. કારણ કે તેને સારૂં દેખી તેમાં ભેાળા માણસા બેસે છે. અને તે વહાણ મધ્ય દરિયામાં જઈ ને પોતે હુએ છે અને બીજાને ડુબાડે છે. એટલે ખુલ્લી પથ્થરની નૌકા જેવા નિર્ગુણી મનુષ્યા સારા. કારણ કે તેએ પેાતે ડુએ છે, પણ બીજા તેનાથી ડુમતા નથી. જ્યારે બહારથી ગુણવાન દેખાતા અને અંતરથી સડેલા (કીનખાખથી મઢેલા વિષ્ટાના ઘડા જેવા) ગુણાભાસવાળા મનુષ્યા સારા નથી, કારણુ કે, તે પાતે ડુબે છે. અને સાખત કરનારને કે આય લેનારને પણ ડુબાડે છે. એટલા માટે જ મહાપુરુષા કમાવે છે કે,
Page #239
--------------------------------------------------------------------------
________________
૧૦
ત૫ જપ મેહ મહા તેફાને, નાવ ન ચાલે માને રે...મનમોહનસ્વામી... પણ નહિ ભય મુજ હાથે હાથે તારે છે તે સાથે રે..મનમેહનસ્વામી...
અર્થ–સત્યની સમજણ વિનાના તપ, જપ, દાન, ધ્યાન વિગેરેથી મેહના મડાતફાનમાં ઘેરાયેલું આત્માનું નાવ, સંસાર સમુદ્રને પાર કરી શકતું નથી. કવિ કહે છે કે, હવે મને
જરા પણ ભય નથી. કારણ કે, જે તારનાર છે, જે સચ્ચિદાનંદસ્વરૂપમય છે તે મારી સાથે જ છે. વળી કહ્યું છે કે,
સરકૂત થાતુ તારું. તરવાતુ વિછીયતા ते विशन्तु गुणा वह्नौ, येषु सत्स्वप्यधोगतिः ॥१॥"
અર્થ–જે જ્ઞાન ભણવા છતાં, જે ચતુરાઈ મળવા છતાં પણ જે આત્માની અધોગતિ થતી હોય તે તેવું જ્ઞાન પાતાળમાં પિસી જાવ...તેવી ચતુરાઈ નાશ પામે....અને તેવા ગુણે પણ અગ્નિમાં પડો.ભસ્મિભૂત થઈ જાઓ....સારાંશ એ જ છે કે, જ્ઞાન, ચતુરાઈ અને ગુણે આત્માને શોભાવનારા હોવા છતાં પણ, જે તેનાથી આત્મા કુગતિમાં ચાલ્યા જતો હિય તે, તે જ્ઞાન, હુંશિયારી અને ગુણે વાસ્તવિક ન જ કહેવાય.
શ્રીજિનેશ્વરદેવામાં સમકિતની પ્રાપ્તિ પછી ગુણોને પ્રારંભ થાય છે, પ્રત્યેક ભામાં રત્નત્રયીને અભ્યાસ વધે છે અને સુગુરુઓની ઉપાસના ચાલુ હોય છે. જેમ હુંશીયાર ખેડુત ઘણું આવડત અને મહેનત વડે ક્ષેત્રને શુદ્ધ બનાવી પછી અનાજ વાવે છે, અને ઘણું સારે પાક પેદા કરે છે, તેમ શ્રીજિનેશ્વરદેવેના આત્માઓ પણ ઘણા ભવે અગાઉથી આત્મા
Page #240
--------------------------------------------------------------------------
________________
૧૯૧
રુપી ક્ષેત્રને શુદ્ધ કરવા પ્રારભ કરે છે. પછી તેમાં રત્નત્રયીનાં ઊંચ્ચાં બીજ વાવે છે. અને તેથી છેલ્લા ભવમાં ઉચ્ચ ગુણાના ઘણા સારા પાક ઉત્પન્ન થાય છે.
*
જિનેશ્વરદેવાના ચાર મૂલ (મોટા) અતિશયેા.
૧ જ્ઞાનાતિશય, ૨ વચનાતિશય, ૩ પૂજાતિશય, ૪ અપા ચાપગમાતિશય. જ્ઞાનાતિશય વડે પ્રભુજી લેાકાલેાકના ભાવ જાણી શકે છે. વચનાતિશયવડે દેવ, મનુષ્ય અને તિય``ચની સભામાં તે સહુ સમજી શકે તેવી ભાષાથી ઉપદેશ આપી શકે છે. અને લાખા ક્રાડા જીવાને હેય–જ્ઞેય-ઉપાદેયનું ભાન કરાવી, વિષય અને કષાયની દુષ્ટતા સમજાવી, મેાક્ષની આરાધનાના રિસઆ બનાવે છે. પૂજાતિયવડે ચાર નિકાયના દેવાથી અને મનુષ્યાથી સદાકાળ પૂજાતા રહે છે. અપાયાપગમાતિશયથી ભગવાન જિનેશ્વરદેવના પેાતાના તમામ અપાયા-કષ્ટો દૂર થાય છે, અને ભગવાન જ્યાં વિચરે ત્યાં પણ સવાસે જોજન સુધી ચારે બાજુના તિ, ઉપદ્રવ, મારી, મરકી, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, સ્વ-પર ચક્રના ભય વિગેરે નાશ પામે છે.
શકા—હમણાં હમણાં ઘણા માણસા એવા પ્રશ્ન કરે છે કે, શ્રી જિનેશ્વરાને દેવતાઓ વંદન કરવા અને તેમનું વ્યાખ્યાન સાંભળવા આવતા હતા. આવી ખાખતમાં ઇતિહાસનું ખાસ પ્રમાણુ નથી. તા શ્રીજિનેશ્વરદેવાને દેવે વાંઢવા આવ્યા કે તેમનુ' વ્યાખ્યાન સાંભળવા આવ્યા તેનુ પ્રમાણ તમે અતાવી શકે છે. ?
સમાધાન—શ્રીજૈનસાહિત્યમાં એવું કેાઈ પુસ્તક જ નહિ
Page #241
--------------------------------------------------------------------------
________________
૧૯૨
મળે કે જેમાં દેવતાઓ દ્વારા શ્રીજિનેશ્વરદેવનું થયેલું બહુમાન વાંચવા ન મળી શકે. છતાં ચેડા ઉદાહરણ ટાંકીએ.
જૈનસાહિત્યમાં ઘણું જ પ્રાચીન અજિતશાંતિ નામનું સ્તોત્ર છે. તેમાં પ્રભુ શ્રી અજિતનાથ સ્વામીની અને શ્રી શાંતિનાથસ્વામીની સ્તુતિ છે. તેના કર્તા મહાવીર પ્રભુના શિષ્ય નંદિપેણમુનિ છે. તેઓ તેમાં જણાવે છે કે,
“- -રિવંવિ, વિજળનમંતિ,
देवकोडिसयसंथुरं, समणसंघपरिवंदिअं॥"
અર્થ_વૈમાનિક, ભુવનપતિ, તિષ્ક અને વ્યંતર દેના પતિ એટલે ઈન્દ્રો. તે ઈન્દ્રોવડે ઘણું આદરથી પ્રણામ કરાએલા. અને શ્રમણપ્રધાન ચતુર્વિધ સંઘવડે વંદાએલા.
તથા આવશ્યકસૂત્રે જે ગણધર ભગવાનપ્રણીત છે. તેમાં પણ જુઓ.
"जो देवाणवि देवो, जं देवा पंजली नमसंति,
તં તેવમણિથં, વિલા વંદે મારી ”
અર્થ–જેઓ દેવના પણ દેવ છે, દેવે જેમને બે હાથ જેડીને નમસ્કાર કરે છે, ઈન્દ્રો વડે પૂજાએલા છે એવા ભગવાન મહાવીરદેવને હું નમસ્કાર કરું છું. મહાપ્રભાવક સિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજ ફરમાવે છે કે,
સેવિંદ વિદ્રિતાવિતુરા..” અર્થ–દેવેન્દ્ર એટલે દેના સ્વામી ઈન્દ્રો વડે વંદાએલા અને જગતના પદાર્થ માત્રના રહસ્યને પામેલા ભગવાન જિનેશ્વર દે હોય છે.
Page #242
--------------------------------------------------------------------------
________________
૧૯૩
ભગવાન શ્રીહરિભસૂરીશ્વરજી મહારાજ ફરમાવે છે કે“માવાવનામપુર-જાનવ-માનવેન...”
અર્થ- દેવેન્દ્રો, અસુરેન્દ્રો અને ચક્રવર્તીઓ પણ જે જિનેશ્વરદેવને ભાવથી નમસ્કાર કરે છે.
મહાપ્રભાવક શ્રીમાન, ગસૂરિ મહારાજ કહે છે કે, “ પાના તવ ચેત્ર નિદ્ર ! વત્તા પાનિ તત્ર વિવુધાઃ રિલાહપતિ !”
અર્થ–હે જિનેન્દ્ર ! આપના ચરણે જ્યાં પાદ સ્થાપે છે ત્યાં આગળ પહેલેથી દેવે સુવર્ણના કમળોને ગોઠવતા રહે છે. અર્થાત્ શ્રીજિનેશ્વરદે સુરસંચારિત કનકકમલે ઉપર વિહાર કરે છે. - ભગવાન શ્રીજિનેશ્વરદેવમાંથી રાગ, દ્વેષ અને અજ્ઞાનતા તદ્દન ક્ષય પામી ગયેલા હોવાથી, જ્ઞાનાતિશય પ્રકટ થાય છે, તે પણ યુક્તિસંગત છે.
જેમનામાં રાગદ્વેષ અને અજ્ઞાનતા બીલકુલ હોયજ નહિ, તેમના વચને ત્રણે જગતને રૂચે એ પણ વાત બનવા યોગ્ય છે.
આજે પણ સારા ચારિત્રવાળા, બુદ્ધિશાળી, તટસ્થ, અક્ષભમનુષ્યનાં વચને બધા મનુષ્ય માન્ય રાખે છે. ત્યારે ભગવાન શ્રીજિનેશ્વરદેવે તો તદ્દન રાગદ્વેષ વગરના છે, બીલકુલ નિસ્પૃહ પુરુષ છે, સર્વજ્ઞ છે, તે તે મહાપુરુષનાં વચને જગતને રૂચે, એ બનવા લાગ્યા છે. તેથી વચનાતિશય પણ સુસંગત જ છે.
- આખા જગતમાં કિંમતીમાં કિંમતી વસ્તુ વચન છે. વચનોની કિંમત લાખે અને ક્રોડે અંકાઈ છે. મહાકવિઓના અકેક શ્લોક કે ગાથાના રાજામહારાજાઓએ કદર કરીને લાખે કેડે ૧૩
Page #243
--------------------------------------------------------------------------
________________
૧૯૪
આપ્યાની ઈતિહાસ સાક્ષી પૂરે છે. વચનના એકેક પ્રસંગે વડે માણસે શૂળી-ફાંસીની શિક્ષાથી બચી ગયા છે. વચને મંત્રાક્ષરમાં પરિણમવાથી સર્પ વિગેરેનાં મહાવિષ ઉતરી જાય છે. - જ્યારે ભગવાન તીર્થકરદેવ વચનરૂપી રત્નોના સમુદ્ર છે. જેમ તમામ રને સમુદ્રમાંથી નીકળે છે, તેમ જગતના તમામ ય પદાર્થોને બતાવનારા વચને ભગવાન જિનેશ્વરદેવથી પ્રકટ થયા છે. માટે જ ત્રણે જગતના છે એટલે સુરાસુર–મનુષ્યથી પ્રભુજી પૂજાય તે વ્યાજબી જ છે. આ રીતે શ્રીજિનેશ્વરમાં પૂજાતિશય પણ ઘટી શકે છે.
દુઃખ માત્રનું અસાધારણ કારણ રાગ, દ્વેષ અને અજ્ઞાનતા જ છે. આ ત્રણે કારણે જેમણે નિર્દૂલ નાશ કર્યા હોય તેમને મનનું, વચનનું કે કાયાનું દુઃખ કયાંથી હોય? કહ્યું છે કે,
“રાગદ્વેષ અજ્ઞાનતા, દુ:ખનાં કારણ તીન,
નાશ કર્યો જે નરવરે તે શા માટે દીન.” ભગવાન જિનેશ્વરદેવેના તમામ અપાયે એટલે દુઃખ નાશ પામી જવાથી અપાયાપમ અતિશય પ્રકટ થાય છે. તે પણ વ્યાજબી જ છે.
શા–જે ભગવાન જિનેશ્વરદેવના અપાયે-દુખે. સર્વથા નાશ પામ્યાં કહેવાય છે, તે પછી પ્રભુમહાવીરસ્વામીને કેવળજ્ઞાન થયા પછી લેહીના ઝાડા થયા તેનું શું કારણ?
સમાધાન–જેટલી વાત કહેવાય છે, તેટલી મોટા ભાગે બનવા એગ્ય વસ્તુનું જ ભારપૂર્વક વર્ણન થાય છે. તેમ જિનેશ્વરદેવેના તમામ અપાયે નાશ થઈ જાય છે. તે પણ કઈક ભાવિભાવની વિચિત્ર પળે ન બનવા 5 બીના પણ
Page #244
--------------------------------------------------------------------------
________________
૧૯૫
બની જાય છે. આથી પ્રભુ મહાવીરદેવને થયેલી પીડા આશ્ચર્ય—અસંભવિતસંભવ' તરીકે થયેલ છે. અને તેથી જ તે દશ આશ્ચર્ય માંહેલું એક આશ્ચય ગણાયું છે.
નમસ્કારમહામંત્રનું પહેલું પદ “નોરતા ઘણુંજ ઉપગથી વિચારાય તે ઉપરના ચારે નિક્ષેપાનું પ્રમાણ બરાબર ધ્યાનમાં આવી શકે
અઢીદ્વીપમાં અતીતકાળમાં અનંતા જિનેશ્વરે થઈ ગયા છે. બધા જિનેશ્વરનાં નામ હતા, એ ચોક્કસ છે. આપણે હમણ જે જિનનામનો જાપ કરીએ છીએ, તે નામે પણ અનંતા જિનેશ્વરદેવને અપાયેલાં–પ્રાપ્ત થયેલાં સંભવે છે. જેમ હમણું પણ મુનિસુવ્રતપ્રભુનાં અને નમિનાથસ્વામીનાં નામે ત્રણે ચોવીશીમાં મળે છે. તેમ બધા જિનેશ્વરદેવનાં નામે પણ અનંતા તીર્થકરોને પ્રાપ્ત થયેલાં હોવાથી નામાક્ષેપ પણ પ્રમાણયુક્ત જ ગણાય.
જેમ ચાવીશ જિનેશ્વરનાં કે અઢીદ્વીપના સર્વ જિનેશ્વરદેવનાં નામે અનંતકાળમાં અનંત થયા, તે જ પ્રમાણે અતીતકાળે પ્રભુ પ્રતિમાઓ પણ અનંતી થઈ હોય એ પણ શકય છે. કારણ કે પ્રભુજીના નામનિક્ષેપ કરતાં, સ્થાપના નિક્ષેપો અત્યારે પણ અનેકગુણે દેખાય છે. તે જ પ્રમાણે અતીતકાળે અનંતી પ્રતિમા થઈ હોય. અને શાશ્વતી પ્રતિમાજી તે અસંખ્યાતીજ હતી, છે, અને રહેવાની. આ રીતે સ્થાપનાનિક્ષેપ પ્રમાણે પિતજ છે. અને એક પ્રતિમાજીને નમસ્કાર કરવાથી અનંતી પ્રભુપ્રતિમાને નમસ્કાર થાય છે. જેમ,
"जंकिंचि नामतित्थं, सग्गे पायालि माणुसे लोए। जाई जिणबिंबाई ताइंसम्बाई बंदामि ॥१॥"
Page #245
--------------------------------------------------------------------------
________________
૧૯૬
અર્થ-સ્વગમાં, પાતાલમાં, કે મનુષ્યલેાકમાં, [તિર્થાં લાકમાં] જેટલાં જિનેશ્વરદેવાનાં બિંખા હાય, તથા જે કાઈ તીથ હાય, તેને સને હું વંદના કરૂ છું.
આ એકજ શ્લેાકથી ભુવનપતિ, વ્યંતર, વાણવ્યંતર મૃત્યુલેાક, જ્યાતિષ્ઠ અને વૈમાનિકદેવલાકનાં તમામ જિનાલયા અને જિનપ્રતિમાઓને નમસ્કાર થાય છે, તેજ પ્રમાણે નમો અરિહંતાળ' પદના ઉચ્ચાર કરવાથી જાણકાર અને ઉપયાગવતને સર્વ ક્ષેત્રના અને સર્વકાળના જિનેશ્વરાના ચારેનિક્ષેપાઓને નમસ્કાર કર્યાંના લાભ પ્રાપ્ત થાય છે.
'जेअ अइआ सिद्धा, जेअ भविस्संतिणागर काले, સંન્દ્ર વદમાળા, સવ્વ તિવિષે વામિ ॥ ? |”
અ—ભૂતકાળમાં જેટલા જિનેશ્વરદેવા માક્ષમાં ગયા છે, ભવિષ્યકાળે જે જિનેશ્વરદેવા માક્ષમાં જવાના છે. વમાનકાળે જેટલા છદ્મસ્થ જિનેશ્વરા વિદ્યમાન છે, તે સવ જિનેશ્વરદેવાને હું મન, વચન, કાયાથી વંદન કરૂ' છે.
જેમ આ એક જ ગાથા વડે સક્ષેત્રના અને સકાળના શ્રીજિનેશ્વરદેવાને નમસ્કાર થાય છે. તેમ નમસ્કાર મહામંત્રના એક જ ‘નમો દિંતાળ' વાક્ય વડે પણ્ સર્વકાળ અને સર્વ ક્ષેત્રના સર્વ જિનેશ્વરાને નમસ્કાર થાય છે.
જેમ મહાવિદેહ ક્ષેત્રમાં સર્વજ્ઞ દશામાં હાલ વિચરતા શ્રીજિનેશ્વરદેવા, ભાવ તીર્થંકર હાવા છતાં પણ ભરતક્ષેત્રના મનુષ્યને માટે તે ક્ષેત્રાતીત જ છે, તેવી રીતે અતીત અને ભવિષ્યકાળના સર્વાં જિનેશ્વરા, તે કાળમાં ભાવજિનેશ્વરા હાવા છતાં આપણે માટે કાળાતીત હાવાથી દ્રવ્યજિનેશ્વરો છે. આમ
Page #246
--------------------------------------------------------------------------
________________
૧૭
છતાં જાણકાર–ઉપગવંત જીવ પિતે ભાવજિનની અવસ્થાનું ચિંતન કરે છે, તેને ભાવજિનેશ્વરનાં વંદન અને દર્શન જે જ લાભ થાય છે.
હવે ઉપરના ચાર નિક્ષેપાના વર્ણનથી અને ચારે નિક્ષેપાની સંખ્યાને વિચાર કરાયતે, નમસ્કાર મહામંત્રથી થતા વિસ્તૃત નમસ્કારનું પ્રમાણ પણ સમજી શકાય તેમ છે. ઉપરોક્ત બધા નિક્ષેપ [નામ, સ્થાપના અને દ્રવ્ય પ્રમાણ વડે અનંતા છે, તેમાં પણ આપણે ફક્ત અતીતકાળમાં થયેલા અને ભવિષ્યકાળ થવાના જિનેશ્વર ભગવંતોનાં નામે વિચારીએ તે અનંતા કેવલી ભગવંતે અનંતા લોકાકાશ જેટલા ક્ષેત્રોમાં લખે તે પણ પુરા લખાય કે કેમ? એ શંકાસ્પદ ગણાય.
આ “તિU” એક જ વાક્યથી, જાણકાર ઉપવેગવંતને, અનંતા તીર્થકરેને નમસ્કાર કર્યાને લાભ થતા હોવાથી, પચ્ચાસ સાગરોપમનાં પાપ ક્ષય થાય, એટલું જ નહિ પણ ઉત્કૃષ્ટગીનાં, સવકર્મ ક્ષય થઈ જાય, તે પણ અતિશયેક્તિ ન ગણાય. કારણ કે અતિજાગૃત દશામાં આવેલા અતિમુક્તકુમાર મુનિ, એકજ પણ ગદગ’ વાક્યના વિચારમાં આરુઢ થઈ કેવળજ્ઞાન પામ્યા છે. તથા ઉપશમ, વિવેક, અને સંવરઆ ત્રણ પદના વિચારમાં આરુઢ થએલા ચિલાતિપુત્ર ચાર, મહાભયંકર કુગતિમાં જવાને બદલે, દેવગતિ પામ્યા છે, તે પછી જાણકાર ઉપયોગવંત આત્મા “નમો હિતા” પદના ધ્યાનથી સર્વજ્ઞાપણું કે મોક્ષ મેળવે એ બનવા એગ્ય જ છે.
શંકા– આપણે ફક્ત એક જ વાર નમસ્કાર કરીએ તેથી અનંતા કાળના જિનેશ્વરદેવને પ્રણામ શી રીતે થાય?
વાક્યમાં આવેલા
આ છે
મહાભ ત્રણ પાના
Page #247
--------------------------------------------------------------------------
________________
૧૯૮
સમાધાન— જેમ એક માટી સભા ભરાએલી હાય, ત્યાં કાઈ મનુષ્ય હું સમસ્ત સભાને પ્રણામ કરુ છું એમ બેલે તા, સમસ્ત સભાને પ્રણામ પહોંચે છે. તેમ અહિં પણ નમો રિહંતાĪ' એ પટ્ટમાં બહુવચન હેાવાથી, તેના અર્થ પણ (સ) અરિહાને નમસ્કાર થાએ. એવા થાય છે, એટલે ક્ષેત્ર અને કાળના વિભાગ વિના ખેલાયેલું વાકય, સર્વક્ષેત્ર અને સ કાળના જિનેશ્વરદેવાને બતાવે છે, તેથી એક જ નો દિ સાણં' પદના ઉચ્ચારથી સ ક્ષેત્રના અને સર્વકાળનાનામજિન, સ્થાપનાજિન, દ્રવ્યજિન અને ભાવિજનને નમસ્કાર થાય તે ચુક્તિસ'ગત જ છે.
વલી જેમ દેવ, મનુષ્ય, પશુ અને નારક વિગેરે શબ્દો સક્ષેત્રના અને સર્વકાળના દેવ, મનુષ્ય, પશુ અને નારક વિગેરે-શબ્દોના વાચ્ય-અને સમજાવી શકે છે. તે જ પ્રમાણે ‘નમો અરિહંતાળ’ વાય પણ સકાળ અને સક્ષેત્રના અરિ હું તપદના ચારે નિક્ષેપાઓને જરૂર સમજાવી શકે છે. શકા—સામાન્ય કેવલી અને તીર્થંકર કૈવલીમાં શુ’
તફાવત હાય છે ?
સમાધાન—-સામાન્ય કેવલીમાં જે અસાચાકેવલી હાય છે તેએ, સર્વજ્ઞ હેાવા છતાં કાઈ ને ઉપદેશ આપતા નથી. બીજા કેવલીભગવંતા ઉપદેશ આપે છે, પરંતુ જિનેશ્વરની જેટલા તેમનામાં અતિશયા વિગેરે હાતા નથી, માટે તેમના ઉપદેશ સાંભળવા બહુ જ ઘેાડા મનુષ્યા આવે છે. તેથી સામાન્ય કેવલીના ઉપદેશની અસર બહુ જ થોડી થાય છે. એટલે શ્રીજિનેશ્વરદેવા દ્વારા થતા ઉપકારની અપેક્ષાએ તેઓ આછા ઉપકારી છે.
Page #248
--------------------------------------------------------------------------
________________
૧૯
શંકા- સર્વજ્ઞપણમાં ઓછા–વધતાપણું ન હોય તો ઉપદેશની અસર થોડી થવાનું કારણ શું ?
સમાધાન–તીર્થકરકેવલી અને સામાન્ય કેવલીના સર્વજ્ઞચણામાં ફેર નથી. પરંતુ તેમણે બાંધેલું જિનનામકર્મ, એટલું ઉખ્યું પુણ્ય છે કે, જેના ઉદયથી ભગવાન જિનેશ્વરદેવના પ્રત્યેક વાકયની ઘણું જ અસર થાય છે.
શંકા–જ્ઞાનની સમાનતા હોવા છતાં સામાન્ય કેવલી કરતાં જિનેશ્વરકેલી દ્વારા ઉપકાર વધારે થાય આ વાત કેવી રીતે ઘટી શકે ?
સમાધાન–સામાન્ય કેવલીની અને શ્રીજિનેશ્વરભવંતેની જ્ઞાનમાં તે સમાનતા છે. અને ગણધરભંગવતે તે છઘસ્થ હોય છે, તે પણ શ્રીજિનેશ્વરદેવનું છ ઘડીનું વ્યાખ્યાન થયા પછી, ત્યાં સમવસરણમાં બીજા ઘણા કેવલીભગવતે હવા છતાં, કેવલીભગવાન ઉપદેશ સંભળાવતા નથી. પરંતુ મુખ્ય ગણધરમહારાજ સંભળાવે છે. જેની પણ ઘણી જ સુંદર અસર થાય છે.
ઘણું અનુભવ સિદ્ધવાતે છે, કે, જ્યાં ગુણ કામ કરતા નથી પણ પુણ્ય જ કામ કરે છે. વાચકવર શ્રીયશોવિજયજી ગણિવરના પ્રસંગમાં એક ઘટના બની છે. તે એવી છે કે, એક શહેરમાં ઉપાધ્યાયજી મહારાજ વ્યાખ્યાન વાંચતા હતા. સભા ઘણી જ ચીકાર ભરાતી હતી. પાંચ-પંદર દિવસ ગયા પછી સભા ઘટી ગઈ. ત્યારે સભા ઘટવાનું કારણ, સભાને જ પૂછવામાં આવ્યું, ત્યારે તે આવનાર ભાઈઓ પૈકી કેઈએ જવાબ આપે. કે, અહીં સુમતિવિજયજી ઉપાધ્યાયના શિષ્ય રામ
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૦૦
વિજયજી ગણિવર પધાર્યા છે. તેમની વ્યાખ્યાન શૈલી એટલી સુંદર છે કે, મોરલી ઉપર નાગ ડેલે તેમ તેમના વ્યાખ્યાનથી આખી સભા ડેલે છે.
હમણાના સાક્ષાત્ અનુભવાતા દાખલા પણ, ઉપરની દલીલને જ પુષ્ટ કરે છે. અત્યારના આ કાળમાં જૈનશાસનના વર્તમાન આગમ, પ્રકરણ, ન્યાય, વ્યાકરણ, કાવ્ય, કેષ આદિના સારા સારા જાણકારે છે. તેમનું અનુભવ જ્ઞાન પણ આશ્ચર્ય પમાડે તેવું હોય છે, છતાં શાસ્ત્ર પારગામીઓની અપેક્ષાએ બહુ ડુ પામેલા, કેટલાક વ્યાખ્યાનકારેની સભાઓ ભરપૂર દેખાય છે, અને શાસ્ત્રપારગામીઓની સભાઓ ઘણું સામાન્ય જણાય છે. એ જ પ્રમાણે ભગવાન જિનેશ્વરદે, સર્વગુણસંપન્ન હોવાની સાથે, મહાપુણ્યવાન પુરુષ હોવાથી, એ મહાપુરુષના જે ભાવઉપકાર, આ ત્રણે જગતમાં કોઈ પણ કરવાને સમર્થ થઈ શકતું નથી.
ભગવાન જિનેશ્વર દે જગતના અજોડ ઉપકારી હોવાથી, તેમના તે મહાન ઉપકાર ગુણને જ બતાવવા માટે, પૂર્વના મહર્ષિઓએ તેમને માટે ચાર વિશેષણ વાપર્યા છે.
મહાગોપ મહામાહણ કહીએ, નિર્ધામક સથ્થવાહ, ઉપમા એહવી જેહને છાજે,
તે જિન નમિએ ઉછાહ રે...ભવિકા !” અર્થ– જેમ ગોવાલ ગાય વિગેરે ધણનું રક્ષણ કરે છે, તેમ ભગવાન જિનેશ્વરદેવ, જગતના ભવ્ય જીવોનું રક્ષણ કરે છે. અને હિંસાના કટકફળે સમજાવી છકાય જેને અભયદાન અપાવે છે, ભવ્ય આત્માઓ પણ, તેમના ઉપદેશથી, જીવ
Page #250
--------------------------------------------------------------------------
________________
૨૦૧
દયા વિગેરે મહાવ્રત અને અણુવ્રત પાળીને, નરકાદિ કુમતિએમાં જાતા બચે છે. અને જિનેશ્વર પ્રભુના આશ્રિત બનીને. સર્વ દુઃખોથી મુક્ત થાય છે. તે પ્રભાવ તીર્થકર દેવને જ છે, માટે તેઓ છકાય જીના રક્ષક છે. તેથી જિનેશ્વર દેવને. મહાપ કહ્યા છે.
જીવદયાનું સ્વરૂપ સમજેલા આત્માઓ પિતે જેને બચાવે છે, અને બીજાને પણ કહે છે કે, કોઈપણ જીવને હણીશ. નહી. હણશ નહી. તેને પ્રવેગ “માન થાય છે અને પાકૃતભાષામાં જાણ થાય છે. કેઈ પણ જીવને હણુશ નહિ, આવું બેલનાર અને આચરનાર, અને આત્મા મહાન કહેવાય છે
જ્યારે ભગવાન જિનેશ્વરદેવ પિતે ત્રણ જગતમાં રહેલા પ્રાણીમાત્રને હણતા નથી, અનેઆખા જગતને જીવદયાપ્રતિપાલ બનાવે. છે. માટે જ શ્રીજિનેશ્વરદેવને મહામાહણ કહેવાય છે.
જેમ કેઈ ઉચ્ચામાં ઉચું વહાણ હોવા છતાં, અજાણ મનુષ્ય તેના અવલંબનથી, સમુદ્રને પાર પામી શક્તા નથી, પરંતુ સમુદ્રના માર્ગને બરાબર જાણકાર કેપ્ટન હોય, મુસાફરે તે જ વહાણથી નિર્ભય અને નિર્વિધ્રપણે સમુદ્ર તરી. શકે છે. તેમ આ જીવને સંસાર સમુદ્ર તરવા માટેની સામગ્રી. મળવા છતાં ભગવાન જિનેશ્વરદેવ જેવા નિર્ધામક એટલે કેપ્ટન. ન મલવાથી (દાન દેવા છતાં શીલ પાલવા છતાં અને ઘેર તપસ્યા કરવા છતાં) આત્માને સંસારને પાર મલ્ય જ નહિ... કેઈક કવિવર કહે છે કે,
કાતે ગુરુ બાવલીએ મલીકાંતે જીવ તું પાપી ધર્મ પ્રયાસ અનંતા કીધા, પણ કર્મજાલ નવિ કાપી.”
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૦૨
- આ જીવને લગભગ કુદેવ, અને કુગુરુજ મલ્યા છે. કેઈકવાર વખતે વીતરાગ ભગવાન મલ્યા હોય તે પણ, આ આપણું અજ્ઞાની જીવડે એલંખ્યા જ નહિ. તેથી પૂર્વના મહર્ષિઓ કહે છે કે, આ “અપાર સંસાર સમુદ્રના મહાનિયામક (કેપ્ટન) ભગવાન વીતરાગજ છે તેમને આશ્રય લેવાથી, એટલે તેમના શાસનરૂપ વહાણમાં બેસવાથી, આત્મા ઘણી ત્વરાએ સંસારરુપ સમુદ્રને પાર પામી શકે છે. માટે ભગવાન જિનેશ્વરદેવને મહાનિર્ધામક માનેલા છે.
જેમ કેઈ વેપારી હજાર વાહને લઈને, પરદેશ જઈ દેશદેશાંતરમાં માલ વેચ લે કરે છે. તેને સાર્થવાહ કહેવાય છે. તવા વેપારી પરદેશ જતાં, બીજા પણ નાના-મોટા અનેક વેપારીઓને, આશ્રય આપી સાથે લઈ જાય છે, અને બધી પ્રકારની સગવડ આપીને, નિર્ભય રીતે અભીષ્ટ સ્થાનમાં પહચાડે છે. તેમ ભગવાન જિનેશ્વરદેવ પણ મેક્ષ નગરીના સાર્થવાહ છે. અને ભગવાનને આશ્રય લેનાર ચારે પ્રકારને શ્રીસંઘ તે મોક્ષનગરીને વેપારી વર્ગ છે. છેક સુધી ભગવાનના શાસનરૂપ વહાણને આશ્રય ન છોડે તે મોડા-વહેલા પણ મેક્ષનગરને ચેકસ પામે છે. તેટલા માટે ભગવાનને મહાસાર્થવાહની ઉપમા આપી છે. મહાપ્રભાવક સિદ્ધસેન વાકર સૂરિમહારાજ પણ ફરમાવે છે કે, _ 'भो भो प्रमादमवधूय भजध्वमेन -
मागत्य निर्वृतिपुरी प्रति सार्थवाहं..."
અર્થહે ભાગ્યશાળી સંસારવર્તિ મનુષ્ય ! પ્રમાદનિદ્રાને ત્યાગ કરો અને જાગતા થઈને ચાલો.આ મેક્ષ
Page #252
--------------------------------------------------------------------------
________________
૨૦૩
પુરીને સાર્થવાહ જાય છે. તમારે જે મોક્ષપુરીમાં જવું હોય તે આ મહાપુરુષ શ્રીજિનેશ્વરદેવ૫ સાર્થવાહના સાર્થને (શાસનરૂપ વહાણને) આશ્રય સ્વીકારે.
શ્રીજિનેશ્વરના ગુણે, તેમના ચાર નિક્ષેપાનું પ્રમાણ અને તેમના ઉપકારને સંપૂર્ણ ખ્યાલ આવે તે “નમો સિદંતા” ‘પદ અતિ ઉપાદેય થાય. એમાં જરા પણ શંકા જેવું નથી. - ઈતિ “ર મદિંતાપ પંચપરમેષ્ટિમાંના પ્રથમ પદને વિચાર સંપૂર્ણ.
હવે “નમો વિજ્ઞાન પદનો વિચાર કરીએ.
આ જગતની અંદર લેપસિદ્ધ, અંજનસિદ્ધ, વિદ્યાસિદ્ધ વિગેરે ઘણી જાતના સિદ્ધપુરુષ થઈ ગયાના ઈતિહાસ જાણવા મળે છે. પરંતુ નો સિદ્ધ પદને ઉપરના કેઈ પણ સિદ્ધપદની સાથે સંબંધ ન હોવા છતાં વાસ્તવિક સિદ્ધતા કેવી રીતે ઘટી શકે છે તે જાણવા પૂર્વના મહર્ષિઓનાં વચને જોઈએ. "ध्मातं सितं येन पुराण कर्म, योवा गतो निर्वृत्तिसौधमूनि; ख्यातोनुशास्ता परिनिष्ठितार्थो यः सोस्तु सिद्धःकृतमंगलो मे ।१॥"
અર્થ—અનંતકાળથી અત્યાર સુધી બાંધેલા તમામ કર્મ જેણે બાળી અને ભસ્મ કરી નાંખ્યાં છે, જેઓ મુક્તિરૂપ મહામંદિરમાં પધારી ચૂક્યા છે, જે જ્ઞાનિ પુરુષના ચિત્તમાં પ્રસિદ્ધિને પામ્યા છે, જેઓ ભવ્ય જીવોને મોક્ષની દિશાનું સૂચન કરનાર છે, વળી જેનાં સર્વ કાર્ય સંપૂર્ણ થઈ ગયાં છે, તેવા સિદ્ધભગવાન મારૂં મંગળ કરનારા થાઓ.
હવે આપણે આવા ગુણેથી વિશિષ્ટ સિદ્ધભગવાનને
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૦૪
જરા વિવેચનથી વિચારીએ.
આપણે જેમનુ સ્વરૂપ વિચારવાના છીએ તે સિદ્ધના આત્માએ સાધુ, ઉપાધ્યાય, આચાય, ગણધર અને સામાન્યકેવલી વિગેરે મહાપુરુષાના સ્થાનેને નિષ્કલંક રીતે ક્રમસર ભાગવીને, આત્માની પરિપૂર્ણ દશાના ભાક્તા બને છે. છેલ્લા ભવના છેલ્લા સમયે શરીરના પણ ત્યાગ કરીને, એકાન્ત નિરાલ બનદશા પામીને; એક જ સમયમાં લેાકના અગ્રભાગ ઉપર પહોંચીને સાદિઅન તભાંગે સ્થિર થયેલા સિદ્ધાત્માઓમાં અનંતાનંત ગુણો પ્રકટ થાય છે. તેમનામાં જે મહાગુણા સદાકાળ સૂર્યની પેઠે ચળકતા પ્રકાશે છે. તેમાંના મુખ્ય ૮ ગુણા છે તે આપણે જોઈ એ.
૧ અનંતજ્ઞાન જ્ઞાનાવરણીય કમ ના સથા ક્ષય થવાથી પ્રકટ થાય છે. જેનાથી સમસ્ત લેાકાલેાકના સ ́પૂર્ણ ભાવા સિદ્ધભગવતા જાણી શકે છે.
ક્ષય.
૨ અનંતદર્શન-દર્શનાવરણીય કર્મના સર્વથા થવાથી પ્રકટ થાય છે. જેનાથી સમસ્ત લેાકાલેાકને સિદ્ધભવંતા સ`પૂર્ણપણે જોઈ શકે છે.
૩ અવ્યાબાધદશા-વેદનીયકમના સર્વથા ક્ષયથવાથી સિદ્ધભગવાને સવ રાગેા આપત્તિએ પીડાઓના અભાવસ્વરૂપ ગુણ પ્રકટ થાય છે.
૪ અન’તચારિત્ર-માહુનીયક નાસ પૂર્ણ ક્ષય થઈ જવાથી સિદ્ધભગવંતામાં ક્ષાયિક સમ્યક્ત્વ અને યથાખ્યાત ચારિત્રરૂપ ગુણ પ્રકટ થાય છે. જેના પ્રતાપથી આત્માની અનતરિદ્ધિરૂપ સ્વભાવદશાના સ્વાદ અનુભવી શકાય છે.
૫ અક્ષયસ્થિતિ—આયુકના સર્વથા ક્ષય થવાથી પ્રકટા
Page #254
--------------------------------------------------------------------------
________________
૨૦૫
થાય છે. જેના પ્રતાપથી આત્માને સંસારનું પરિભ્રમણ બંધ થઈ જાય છે. અને જન્મ, જરા, અને મરણને અભાવ થાય છે.
૬ અરૂપીપણું–નામકર્મને સર્વથા ક્ષય થવાથી પ્રકટ થાય છે. જેના પ્રતાપે આત્મામાં ૫, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દને સર્વકાલીન વિગ પ્રકટ થાય છે. - ૭ અગુરુલઘુગુણ-ગોત્રકમનો સર્વથા ક્ષય થવાથી સિદ્ધભગવંતના આત્મામાં પ્રકટ થાય છે. જેના પ્રતાપે આત્માના હળવા-ભારે, નાના–મેટા, નીચ–ઉચ્ચ પર્યાયે બંધ થાય છે. એટલે મનુષ્ય, દેવ, પશુ, નારકી, હલકે, ઉંચે, નીચ, દુષ્ટ, અધમ વિગેરે નામે આત્માને અપાતા હતા, તે સર્વથા બંધ થઈ જાય છે.
૮ અનંતવીર્ય–અંતરાયકર્મને સર્વથા ક્ષય થવાથી સિદ્ધ ભગવંતેના આત્મામાં અનંત શક્તિ પ્રકટ થાય છે. જેના પ્રતાપે આત્માની અનંતકાળની દીનતા ચાલી જાય છે અને સચ્ચિદાનંદ દશા પ્રકટે છે.
આ ઉપરાંત બીજા પણ વીતરાગતા વિગેરે સ્વભાવસિદ્ધ અનંતગુણે પ્રકટ થાય છે.
શકા–સિદ્ધભગવાનનાં આઠે કર્મ ક્ષય થઈ ગયાં અને બધી ક્રિયાઓ નિવૃત્તિને પામી. તે પછી છેલ્લા શરીરમાંથી મોક્ષમાંલેકામાં શી રીતે જઈ શકે? | સમાધાન – પૂર્વ પ્રાગ, ગતપરિણામ, બંધન છેદ અને અસંગભાવ, આ ચાર કારણે આઠ કમથી છુટા થએલા સિદ્ધભગવંતે લેકાગ્રમાં રહેલ સિદ્ધ સ્થાનસ્થ મુક્તાત્માઓમાં ભળી જાય છે.
જેમ ચાકડો, બાણ વિગેરે વસ્તુને પ્રથમ કેઈ પ્રયોગ
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૦૬
કરનાર હાય છે, પણ પાછળથી સ્વયં ગતિ કરે છે તેમ સિદ્ધભગવંતા પણ શરીરસ્થદશાનાપ્રયોગથી ઉર્ધ્વગમન કરે છે તે પૂર્વ પ્રયાગ કહેવાય છે.
જ્વાળા
જેમ પથ્થર નીચેા પડે છે, વાયુ તિષ્ઠેઓં અગ્નિની ઊંચી જાય છે, તેમ આત્માની સ્વાભાવિક ગતિ ઊંચી જ છે. ઉર્ધ્વગમન એ આત્માના સ્વભાવ છે. તેથી આત્મા શરીરમાંથી નીકળી ઉચા ચાલ્યા જાય છે. અને સિદ્ધસ્થાનમાં પહોંચી સ્થિર થાય છે. તે ગતિપરિણામ કહેવાય છે.
જેમ એર'ડાના દાણેા એરંડાની માળ લીલી હાવાથી અહાર નીકળી શકતા નથી, પરંતુ જ્યારે તે માળ સુકાઈ અને ફાટી જાય છે, ત્યારે એરંડા કુદીને ઊંચા જવા પ્રયાસ કરે છે. તે પ્રમાણે આત્મા પણ કર્માંના બંધનથી છુટા પડી જવાની સાથે એકદમ ઊંચે જવા ગતિશીલ થાય છે. અને છેક સિદ્ધસ્થાનમાં પહોંચી જાય છે. આ મધનòદ્ર કહેવાય છે.
જેમ તુંબડાને ચીકણી માટીના 'હજાર) લેપ લગાવ્યા પછી પાણીમાં નાંખવાથી પાણીમાં ડુબી જાય છે. અને સે જોજન કે હજાર જોજનના ઊંડા દ્રુહમાં તદ્દન નીચે જઈને પડી રહે છે, પરંતુ તે તુંબડા ઉપરના લેપ જ્યારે સથા ધાવાઈ જાય છે. ત્યારે તુંબડું એકદમ ઉપર આવી જાય છે, તે વખતે ગમે તે હજાર ચેાજન હાય કે લાખ ચેાજન હોય, પણ તુંબડુ' અસંગ થઈ ગયું, એટલે ઉપર આવતાં વિલંબ થતા નથી. તેમ આત્મા પણ કના લેપથી મુક્ત થાય, એટલે તુરત જ ઠેઠ લેાકાગ્રે પહેાંચી જાય છે. અને સિદ્ધસ્થાનમાં સ્થિર થઈ જાય છે. તેને જ અસગભાવ કહેવાય છે.
Page #256
--------------------------------------------------------------------------
________________
૨૦૭
શકા—જો આત્મા અસંગ ભાવને પામ્યા છે તે પછી. ઉપર વધારે આગળ કેમ વધતા નથી, અને સિદ્ધસ્થાનમાં જ અટકી જાય છે?
સમાધાન—જેમ તુંબડુ' તદ્દન તળીએથી અસ`ગ ખનીને. એકદમ જળની ઉપર આવી જાય છે. પરંતુ પાણીથી વધારે. ઊંચુ જતું નથી તેમ આત્મા પણ અસંગ બનીને લેાકાગ્ર સુધી. જાય છે, પછી આગળ ધર્માસ્તિકાય વિગેરે સહાયક કારણા નથી માટે આગળ જતા અટકે છે. જેમ પાણી હાય તેટલું તુંબડું ઉપર જાય છે. તેમ ધર્માસ્તિકાય હાય તેટલેા આત્મા ઉંચા. જાય છે.
સિદ્ધભગવંતા કેટલા છે? કેવા છે? ક્યાં છે ? ક્યારથી. સિદ્ધ થવા શરુ થયા છે? આ બધી ખાખતા સમજવા માટે. આપણે હવે ક્રમસર વિચાર કરીએ,
આ જગતને કેાઈ એ બનાવ્યું નથી. મનાવવાની બધી. યુક્તિએ સાવ અજ્ઞાનતાથી ભરેલી છે. ઇશ્વર નામની કાઈ પણુ અદૃશ્ય વ્યકિત જ નથી. તે પછી ઇશ્વરે જગત્ બનાવ્યાની વાત ઘટે જ શી રીતે ? જો ઇશ્વરે જગત્ અનાત્માની વાત. સિદ્ધ થાય તે, આત્માના મેક્ષ ઘટી શકે જ નહિ. જો ઇશ્વરે જગત્ બનાવ્યાનું નક્કી થાય તા આત્માએની સખ્યા પરિમીત થઈ જાય, અને આત્માઓની પરિમીતતા નક્કી કરવા જતાં. લાંખા કાળે સ`સારના અભાવ કે મેાક્ષને નિષેધ માનવા પડે. આ બધી યુક્તિથી એમ જ માનવું પડે કે, જગત અનાદિઅનંત. છે. જગતને કાઈ એ બનાવ્યું જ નથી તેા પછી જગતના. કર્યાં ઈશ્વર પણ માનવા એ નકામુ છે.
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૦૮
જેમ દિવસ અને રાત્રિ બેમાં પહેલું કેણુ? પુરુષ અને અને નારી બેમાં પહેલું કે? આંબો અને ગેટલી બેમાં પહેલું કેણ? માતા અને પુત્રી-પિતા અને પુત્ર, બેમાં પહેલું કેણ? આ બધા પ્રશ્નો અણઉકેલ્યા જ રહ્યા છે. તેમ આ જગતમાં મોક્ષમાર્ગ ક્યારે શરુ થયે ? સૌ પ્રથમ ગુરુ કોણ હતા? સૌ પ્રથમ જિનેશ્વર કેણ થયા? સૌ પ્રથમ મેક્ષમાં કેણ ગયું? આ બધા પ્રશ્નો પણ ઉપરની માફક વચનથી અગોચર છે. છેલ્લા સર્વજ્ઞ કેણ થશે, છેલ્લા સિદ્ધ ભગવાન કોણ હશે? આ બાબત પણ ઉપરના જેવી જ અગોચર છે. માટે જ શ્રીજિનેશ્વરદેવેએ મોક્ષમાર્ગ અનાદિઅનંત બતાવે છે, મોક્ષની આદિ કે અંત હતે પણ નહિ અને હશે પણ નહિ, માટે જ પૂર્વના જ્ઞાનિમહાપુરુષોએ ફરમાવ્યું છે કે, __ "सिद्धाणं वुद्धाणं, पारगयाणं परंपरगयाणं;
ઢોસા મુવાવાળ, નમો તથા દક્ષિદા ” અર્થ–સર્વ કર્મને ક્ષય કરીને કૃત્યકૃત્ય થયેલા, કેવળજ્ઞાન પામેલા, સંસારરૂપસમુદ્રના પારને પામેલા; પરંપરાથી મોક્ષ પામેલા (એટલે મેક્ષને પ્રવાહ અનંતકાળથી ચાલુ જ છે) ત્યારથી અત્યાર સુધી મેક્ષમાં ગયેલા અને લોકના અગ્રભાગ ઉપર જઈને સ્થિર થયેલા. એવા અનંતાનંત સિદ્ધભગવંતને મારે નમસ્કાર થાઓ. _ 'असो अणाइ कालो, अणाइ जीवो अणाइ धम्मो।'
અર્થ-કાલ અનાદિ છે, જીવ અનાદિ છે. તેમ જૈનધર્મ પણ અનાદિ છે. આથી એમ નકકી થયું કે, જનધર્મ
Page #258
--------------------------------------------------------------------------
________________
૨૦૯
અનાદિ, હાય તે અરિહ તાદિપાંચપરમેષ્ઠી પણ અનાદિ હાય જ. તેમાં સિદ્ધભગવતે પણ અનાદિ નક્કી થઈ ગયા. હવે સિદ્ધભગવતાનું સંખ્યાપ્રમાણુ વિચારીએ.
દ્રવ્યથી-આપણે ઉપર જોઈગયાતેમ અરિહંતભગવંતા પણ અન’તકાળમાં અનતી ચઉવીશીએ, અન'તી વીશીએ અને ઉત્કૃષ્ટકાળના પણ અનંતાનંત થાયછે. તેદરેક જિનેશ્વરદેવાના શાસનમાં ગણધરદેવા નવ-દ્રુશ—અગ્યાર યાવત્ ચારાશી અને તેથી પણ વધારે હાય છે. દરેક જિનેશ્વરદેવાના શાસનમાં તુજારા, લાખા, કાડા આત્મા મેાક્ષમાં જાય છે. ભગવાન મેાક્ષમાં ગયાપછીપણુ, સંખ્યાતીતવષઁ સુધી મેક્ષમાગ ચાલુ રહેતા હાવાથી, એક જિનેશ્વરની નિશ્રાએ અસંખ્યાતા આત્મા મેાક્ષમાં જાય છે. એટલે એક કાળચક્ર જેટલા સમયમાં સમયક્ષેત્રમાંથી અસખ્યાતા મેાક્ષમાં જાય છે. તે વાત નિચે મુજબ જુએ.
અનંતા જિનેશ્વરદેવા મેાક્ષમાં ગયા છે, તેનાથી સંખ્યાતગુણા ગણધરા મામાં ગયા છે, તેનાથી અસંખ્યાતગુણા આચાર્ય, ઉપાધ્યાય અને મુનિવરા [સાધુ-સાધ્વી] મેાક્ષમાં ગયા છે. એમ દરેકે દરેક અનંતાનંત મેાક્ષમાં ગએલા સમજવા,
શ્રાવક-શ્રાવિકા દશામાં, ભાવમુનિદશા પામી, અનંતાનંત મેાક્ષમાં ગયાછે, અને અન્યલિંગિઓ પણ તાપસાદિવેશમાં ભાવમુનિઃશા પામીને, અનતા મેક્ષમાં ગયા છે. અન`તા પુરુષા મેક્ષમાં ગયા છે, અન`તી સ્ત્રીએ માક્ષમાં ગઈ છે, અનંતા નપુંસકા મેાક્ષમાં ગયા છે.
ક્ષેત્રથી-જ બુદ્વીપમાંથી–એકલાખોજન ક્ષેત્રમાંથી-ખધી જગ્યાએથી અનતા મેાક્ષમાં ગયા છે. લવણ સમુદ્રની
૧૪
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૧૦
બધી બાજુએથી ગેલાકારે ચાર લાખ જન ઉપરથી, અનંતા માક્ષમાં ગયા છે. ધાતકીખંડની બધી બાજુએથી, ગોલાકારે આઠલાખ એજનમાંથી, અનંતા મેલમાં ગયા છે. કાલેદધિસમુદ્રની બધી બાજુએથી, ગોલાકારે સેલ લાખ યોજનઉપરથી, અનંતા મેલમાં ગયા છે. પુષ્કરવાઢીપાદ્ધની બધી બાજુએથી, ગોલાકારે સોલ લાખ એજનમાંથી, અનંતા મેલમાં ગયા છે.
શંકા જ બુદ્વીપમાં, ધાતકીખંડમાં અને પુષ્કરવરાદ્ધ. દ્વિપમાં, વર્ષધરપર્વતે છે, યુગલિઆએનાં ક્ષેત્રે છે. તેમાંથી તથા ગંગા અને સિંધુ વિગેરે નદીઓમાંથી તથા લવણ અને કાલદધિ વિગેરે સમુદ્રોમાંથી મેક્ષમાં જવાનું શાસ્ત્રોમાં બતાવેલા છે. તે શી રીતે ઘટી શકે? કારણ કે યુગલિઓમાં મોક્ષે જવાની યોગ્યતા નથી, તથા સમુદ્રો અને નદીઓમાંથી મુનિ ચાલી પણ ન શકે, તે ત્યાંથી મેક્ષમાં શી રીતે જઈ શકે ? વળી ચાર લાખ અને સેળ લાખ જે જન સમુદ્રમાં તે મનુ
ને પ્રવેશ પણ અસંભવિત છે. તે પછી સાધુઓને જાય જ શી રીતે? અને ધ્યાનાદિ કયાં કરી શકે? એટલે સમગ્ર અઢીદ્વીપમાંથી અને તમામ સ્થાનમાંથી મેક્ષ ગયાની શાસ્ત્રમાં લખેલી વાત બરાબર સમજાવો?
સમાધાન- મેક્ષમાં જનાર આત્માઓનાં ઉત્પત્તિસ્થાને તે ફક્ત પાંચ ભરત, પાંચ ઐરવત અને પાંચ મહાવિદેહ આ પનર ક્ષેત્રે છે, તેમાં જન્મેલા મનુષ્ય મોક્ષમાં જાય છે, પરંતુ પ્રસ્તુત પુનરક્ષેત્રના મુનિવરે પૈકી કઈ મુનિરાજ ચરમશરીરી હેય, ધ્યાનમાં હોય, કેવલજ્ઞાન પામીને નજીકમાં મોક્ષ જવાના હેય. તેવે વખતે તેમને પૂર્વના કેઈ વૈરી દેવે, મારી
Page #260
--------------------------------------------------------------------------
________________
૨૧૧
નાખવા માટે સમુદ્રમાં ફેંકી દેવા પ્રયાસ કરે, તેમાં ખરાખર સમુદ્ર કે નદી ઉપર આવતાં જ, કેવલજ્ઞાન પ્રાપ્ત કરી, કાળધમ પામી મેાક્ષમાં જાય. વળી કેાઈ મુનિ નદીશ્વરાદિની યાત્રાયે જતા હાય, કેાઈ મુનિ કા વિશેષ–પામી લબ્ધિની શક્તિથી આકાશમાગે જબુદ્વીપમાંથી ધાતકીખંડમાં કે ધાતકીખંડમાંથી પુષ્કરવરદ્વીપમાં જતા હોય, વચમાં સમુદ્ર કે નદી ઉપરથી કે યુગલિયાના ક્ષેત્રે ઉપરથી ધ્યાનારૂઢ થઈ કેવલજ્ઞાન પામી આઠે કર્મ ખપાવીને સમશ્રણએ મેક્ષમાં ચાલ્યા જાય છે. તેવા બનાવા પણ એક કાળચક્રમાં એક થાય તેા પણ અનંતકાળે અનંતાથાયછે. માટે જ પીસ્તાલીશલાખ ચેાજન ક્ષેત્રમાંથી એકેએક જગ્યાએથી પણુ અનંતા મોક્ષમાં ગયાની વાત બરાબર છે. એટલે પીસ્તાલીશલાખયાજન પ્રમાણ અઢીદ્વીપમાંથી એકેક અ'ગુલ કે એકેક વાલાગ્રભાગમાંથી અનંતાકાળે અનતા જીવા મેાક્ષમાં ગયા છે. અને લેાકના અગ્રભાગ ઉપર પીસ્તાલીશલાખ યેાજન પ્રમાણ ક્ષેત્રમાં એકેક અવગાહનાએ અનંતા સિદ્ધભગવતા રહેલા છે. એટલે પીસ્તાલીશલાખ ચેાજન ક્ષેત્રના જેટલા આકાશ પ્રદેશ છે તેટલી અસ ખ્યાતી અવગાહનાએ થાય છે.
કાલથી-એક પુદ્ગલપરાવત્ત કાળમાં ભરત—ઐરવતક્ષેત્રમાં અનતી ચાવીશી થાય છે. અને મહાવિદેહક્ષેત્રમાંતેનાથી પણ અસ`ખ્યાતગુણી વીશીઓ થાય છે. એવા અત્યારસુધી અનંતાનંત પુદ્ગલપરાવત્ત થઈગયા છે. તેથી સિદ્ધભગવંતા પણ અનંતા
નત થયા સમજવા,
આ પ્રમાણે સિદ્ધભગવતેાની સખ્યા વિચારતાં અનતા
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૧૨
નત પદે થાય છે. એક વાર “નો સિદ્ધા' પદને ઉચ્ચાર કરવાથી ઉપર ગણાવેલા સર્વસિદ્ધભગવંતેને નમસ્કાર થાય છે. પરંતુ જાપ કરનાર આત્મા જાણકાર અને ઉપયોગી હોય તે. ઉત્કૃષ્ટ પરિણામથી એક જ વાર “નમો સિદ્ધા' પદને જાપ કરતાં સર્વકર્મ ક્ષય કરી નાખે છે. મધ્યમપદે એક “નમો સિક્કા પદને જાપ કરવાથી મધ્યમ ફળની પ્રાપ્તિ થાય છે. - હવે દ્રવ્યસિદ્ધભગવતે વિચારીએ. - વર્તમાનકાળે પાંચમહાવિદેહક્ષેત્રની ૧૬૦ વિજમાં સર્વજ્ઞભગવતે વિચરે છે. પાંચમહાવિદેહની આઠમી, નવમી,
વીશમી અને પચ્ચીશમી આ ચાર વિજયમાં અને પાંચેની ૨૦ વિજમાં શ્રી સીમંધરસ્વામી વિગેરે વીશ જિનેશ્વર હાલમાં વિચરી રહેલ છે. તે દરેક પ્રભુજીના પરિવારભૂત દશદશલાખ કેવલીભગવંતે હવાથી ૨૦ જિનેશ્વરને પરિવાર બે કેડ કેવલીભગવંતે થાય છે. તથા બાકી રહેલી ૧૪૦ વિજયેમાં પણ પ્રાયઃ લાખે કે કોની સંખ્યામાં કેવલીભગવંતે હવાને સંભવ છે. આપણે “નો સિદ્ધા' પચ્ચાર, ઉપર બતાવેલા મહાવિદેહક્ષેત્રના ૧૬૦ વિજયેના બધા કેવલીભગવતને પહોંચે છે. કારણકે બધા કેવલીભગવંતે પણ નો હિલા પદમાં દ્રવ્યથી અંતર્ગત થાય છે.
તથા વળી જે ચરમશરીરી આત્માઓ છે. દાખલા તરીકે મદવાસ્વામિની, પૃથ્વીચન્દ્ર અને ગુણસાગર તથા દૃઢપ્રહારી ચેર જેવા આત્માઓ તેજ ભવમાં–ભવપ્રાતે કે વચમાં કેવળજ્ઞાન પામી મેક્ષમાં જનારા છે. તે પણ દ્રવ્યસિદ્ધો હોવાથી તેનો સિદ્ધાળ' પદમાં જ અંતર્ગત થાય છે.
Page #262
--------------------------------------------------------------------------
________________
૨૧૩
શકા–જેમનામાં હજી જૈનધર્મ આવ્યો જ ન હોય, તેઓને નમસ્કાર કેમ કરી શકાય?
સમાધાન–જેમ કેઈએ આવતા જન્મનું દેવનું આયુષ્ય બાંધ્યું હોય તે આત્માઓ દ્રવ્યદેવ કહેવાય છે. તે જ પ્રમાણે જેઓ તેજ ભવમાં ચોક્કસ મેક્ષમાં જવાના છે. તે દ્રવ્યસિદ્ધ કહેવાય છે, અને તેઓ પણ “નમો સિદ્ધા' પદમાં અંતભવે છે.
હવે મેક્ષમાં પધારી ગએલા મહાન પુરુષે છેલ્લા ભવમાં કેટલાં ઉચ્ચકેટીનાં સમ્યગદર્શન, જ્ઞાન, અને ચારિત્ર આરાધીને તથા ક્રોધાદિમહાનશત્રુઓ ઉપર વિજય મેળવીને અને કેવા પરિષહ અને ઉપસર્ગો ભેગવીને મેક્ષમાં ગએલા હોય છે તેમાંનાં થોડાં ઉદાહરણે અહીં જોઈએ.
શ્રીઢઢણમુનિ - ઢંઢણુમુનિવર એ ત્રણુખંડના રાજવી કૃણવાસુદેવના પુત્ર હતા, અને ત્રણજગતના સ્વામી શ્રીનેમનાથપ્રભુજીના શિષ્ય હતા. તેઓ મહાત્યાગી, વૈરાગી અને તપસ્વી હતા. એક વાર તે મહાત્માને ગયા જન્મનાં અંતરાયકર્મ ઉદયમાં આવ્યાં, આ વખતે તેઓ ભગવાનની સાથે દ્વારિકાનગરીના નજીકના ઉદ્યાનમાં પધાર્યા હતા. - તેઓ પિતાને સારુ દ્વારિકામાં ગોચરી ફરતા હતા, પરંતુ આખા નગરમાં તેમને નિર્દોષ આહાર મળતું ન હતું. તેથી તેઓ દરરોજ ફરીને પાછા આવતા હતા. છતાં તેઓ મનમાં દીનતારહીત હતા. ભગવાને તેમને કહ્યું કે, “હે વત્સ! તમને લાભાન્તરાયકર્મ ઉદય આવ્યું છે. પછી તે આ મહાસાત્વિકપુરુષે પ્રભુજી પાસે અભિગ્રહ લીધે કે, “મને પોતાની જાતે
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૧૪
પિતાની લબ્ધિથી, નિર્દોષઆહાર મળે તે જ મારે ગ્રહણ કરે, અન્યથા તપોવૃદ્ધિ-ચોવિહાર ઉપવાસ કરવા.” આવી ઉત્કૃષ્ટદશામાં તે મહામુનિરાજને છ માસ વીતીગયા, પરંતુ દ્વારિકા જેવી ધનાઢય અને દાનસંપન્ન નગરીમાં આ મુનિરાજને શુદ્ધગોચરી મળી નહિ.
શંકા- દ્વારિકાનગરીમાં લાખ જૈનેની વસ્તી હતી. બધા મહાશ્રદ્ધાળુ આત્મા હતા. મુનિરાજ પણ કૃષ્ણમહારાજના પુત્ર હતા. છતાં ગોચરી મળી નહિ તે કેમ માની શકાય? - સમાધાન–શ્રીવીતરાગના સાચા આરાધક મુનિરાજે પિતાની ઓળખાણ આપતા જ નથી. એટલે હું અમુકને પુત્ર હવે, અમુકને સગે થા છું, હું છઠ્ઠ-અડ્ડમાદિ તપસ્યા કરું છું, અમુક અભિગ્રહધારી છું, આવું કાંઈ પણ જણથતા નથી. અને દીનતા લાવ્યા સિવાય સાત્વિકભાવ ધારણકરીને યથાદેશકાળ મળેલા આહાર–પાણી, વસ્ત્ર–પાત્ર પામીને રાગ-દ્વેષ વિના જ ભગવે છે.
જેમ દીક્ષિત બનેલા ઘન્નાજી અને શાલીભદ્રજી એકવાર ભગવાન મહાવીરદેવની સાથે રાજગૃહી નગરીમાં પધાર્યા અને પિતાની માતાને ઘેર વહેરવા ગયા. ત્યાં માતા અને પત્નીએાએ, તથા નોકર-ચાકર કે દાસ-દાસીઓએ તેમને ન ઓળખ્યા. એક ક્ષણવાર જ ઉભા રહીને પાછા ચાલ્યા ગયા, પરંતુ ઘરના કેઈ પણ મનુષ્યને પિતાની ઓળખાણ આપી નહિ, આડકતરી રીતે ઓળખાવાને ઉદ્યમ પણ ન કર્યો, પરંતુ બીજી જગ્યાએથી મળેલી ગેચરીથી પારાણું કર્યું અને ભગવાનની આજ્ઞા પામીને વૈભારપર્વતઉપર જઈને અનશન કરી સર્વાર્થસિદ્ધ ગયા.
Page #264
--------------------------------------------------------------------------
________________
૨૧૫
તેમ પિતાની એલખાણ જણાવ્યા સિવાય, મહામુનિરાજ ઢંઢણષિ છ માસ સુધી, દ્વારિકામાં દરરોજ એક વાર વહેરવા જતા, પરંતુ ગોચરી મળતી નહિ, એક વખત કૃષ્ણ–વાસુદેવે હાથી ઉપરથી ઉતરી બજારવચ્ચે મુનિરાજને વંદન કર્યું, તે દેખવાથી એકગૃહસ્થને વિચાર આવ્યો કે, અહ! આ મુનિરાજ મહાગુણ જણાય છે. અન્યથા કૃષ્ણવાસુદેવ બજારવચ્ચે વંદના કરે તે બને જ કેમ ? એમ વિચાર કરીને મુનિરાજને બહુ જ આદરપૂર્વક બેલાવી, ગેચરી વહોરાવી. મુનિરાજ પણ અંતરાય ત્રચ્યો સમજીને ગેચરી મેળવી આનંદ પામ્યા, પ્રભુજી પાસે જઈ વંદના કરી, ગેચરી બતાવી. ભગવાન કહે છે, હે દંઢણુ! આ આહાર તમારી પોતાની લબ્ધિથી મલ્યો નથી, પરંતુ કૃષ્ણ-વાસુદેવના બહુમાન અને વંદન જોઈને, ગૃહસ્થને તમારા ઉપર સદ્ભાવ થયા, તેથી મળેલ છે. ઢઢણમુનિરાજ રેષ, તેષ કે દીનતા લાવ્યા વગર, આહાર પરઠવવા ચાલ્યા. છમાસના ઉપવાસ, ભાવનાની વિશુદ્ધિ, પ્રભુ આજ્ઞાને આદર, અને ત્રિકરણગનીશુદ્ધિ થવાથી કેવલજ્ઞાન પામી મેક્ષમાં ગયા.
અંધકમહામુનિરાજ ખંધકમુનિ એક મોટા રાજાધિરાજના પુત્ર હતા. પિતાનું નામ જિતશત્રુરાજા અને માતાનું નામ ધારિણુદેવી હતું, ખંધકકુમાર ભરયુવાનવયમાં ધમષસૂરિની દેશના સાંભળીને સંયમી બન્યા હતા, અવિશ્રાંત છઠ્ઠ– અઠ્ઠમાદિ તપસ્યા કરીને, ઉપર નિરસ આહારનું પારણું કરતા. અને પુનઃ ઉગ્ર
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૧૬
તપસ્યા કરતા હતા, તેથી શરીર હાડકાંને માળ થઈ ગયું હતું. ચાલતાં ચાલતાં શરીરનાં હાડકાં ખડખડતાં હતાં, તે પણ મહામુનિરાજ સ્નિગ્ધ કે પુષ્ટઆહાર વાપરતા નહિ. એવા તપસ્વી મુનિરાજ એકવાર વિહાર કરતા, પિતાના બનેવી (ભગિનીપતિ)રાજાની નગરીના નજીકના ઉદ્યાનમાં પધાર્યા, અને કાઉસ્સગ્મધ્યાનમાં રહ્યા. નજીકમાં જ રાજાને મહેલ હતું, પિતે રાજાના શાળા અને મહારાણના ભાઈ થાય છે, તેની જાણું થવા દીધી નહિ, અને આત્મધ્યાનમાં સ્થિર થયા.
આ બાજુ રાજમહેલના ગેખમાં ઉભેલાં, રાણીસાહેબ ઉદ્યાનની શેભા જુવે છે, તેટલામાં પિતાની દૃષ્ટિ મુનિરાજ ઉપર પડી, બેને ભાઈને તે ઓળખ્યા નહિ, પરંતુ મનમાં વિચાર આવ્યા, કે મારે પણ એક જ ભાઈ હતા, તેમણે દીક્ષા લીધી છે, શું તે જ આ નહિ હોય? પણ જે તે જ હેય તે હું તેમની સગી બેન છું, મને જણાવ્યા વિના કેમ રહે? એમ વિચાર કરતાં, એકજ ભાઈ હતા તે પણ સાધુ થઈ ગયા, પિતાનાકુળને નિર્વશ થયે, હવે એક દહાડે પણ પિતાને ઘેર જવાની શાતિ નરહી. આવા વિચારમાં ને વિચારમાં સાધુ સામું જોઈ-જોઈને મહારાણી રડવા લાગ્યાં. આ બનાવ રાજાએ સાક્ષાત જે. રાજાએ ઘણું કરીને આગળ પાછળને વિચાર કરતા નથી. અને ભાવિભાવ પણ તેમ જ હેવાથી, રાજાના મનમાં વહેમ પડ્યો. જરૂર આસાધુ આ રાને પૂર્વ અવસ્થાને જાપુરુષ હવે જોઈએ, અન્યથા રાણુને આટલે રાગ હોય જ નહિ. બસ, તત્કાળ પિતાના ગુપ્તચરને બોલાવીને હુકમ આપે, જાવ! જલ્દી જાવ!
Page #266
--------------------------------------------------------------------------
________________
૨૧૭
આ સાધુના શરીરઉપરથી જીવતી ચામડી ઊતારીને લેઈ આવે, અને મને બતાવા, અધમકેાટીના રાજસેવકા કાર્યાંકાના વિચાર કરતા જ નથી. પરંતુ ઉલ્ટા આવા અતિઅધમ આદેશને સાંભલીને ઘણા જ ખુશી થતા પાપને મહુ જ મજબૂત મનાવે છે. તેથી તે સેવકોએ મહામુનિરાજ ખ'ધકઋષિ પાસે આવીને રાજાના આદેશ સભળાવ્યો. મુનિરાજ મરણાંત ઉપસગ આવ્યો જાણી, જરાપણ ગભરાયાતે નહિ, પરંતુ. મનમાં અતિખુશી થયા. મુનિવર મનમાંહી આણ ંદ્યા, પરિષહુ આવ્યે જાણી રે; કર્મ ખપાવવા અવસર એવા, ફરી નહિ આવે પ્રાણી રે..... અહા અહે। સાજી સમતા વરીયા....’
9
મુનિરાજને મરવાના સમય નજીક આવ્યા છતાં, જરાપણ દીનતા આવી નહિં, આપણે અહીં જોઈ શકીશુ` કે, મુનિરાજ મહાતપસ્વી હતા, પણ શ્રાપ નઆપ્યા. ઘણી લાંબ્ધએ-વાળા હતા, પણ રાજાને કે રાજસેવકાને બાળીને ભસ્મ ન કરી નાખ્યા. રાણીના સગાભાઈ હતા, છતાં પોતાની ઓળખાણુ ન. આપી. શરીર ઉપર છુરી ચલાવવાની હાવા છતાં દીનતા ન. દેખાડી, આવા આત્માએ જ મેાક્ષ પામવાના અધિકારી હોય. છે. રાજસેવકાએ તે મુનિરાજની ચામડી કાપવી શરૂ કરી અને સુનિરાજ પરમસમતારસમાં લીન બન્યા.
ચડચડ ચામડી તેહું ઉતારે, મુનિ સમતારસ ઝીલે રે....”
સમતાભાવમાં આરૂઢ થયેલા મુનિરાજ જગતના પ્રાણીમાત્રને પેાતાના મિત્ર માનતા. રાજા અને રાજસેવકાને પણ. સમભાવે નિહાળતા, શુક્લધ્યાનારૂઢ બનીને, અંતકૃતકેવલી
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૧૮
થઈને મેક્ષમાં ચાલ્યા ગયા.
પાછળથી રાણીને મુનિરાજની ઓળખાણ થઈ. પિતાના ભાઈનું મરણ થયેલું જાણ્યું. રાજાએ પણ તે વાત જાણી. રાણીએ દીક્ષા લીધી અને પિતાના આત્માની ઘણી નિન્દા કરી આત્મકલ્યાણ સાધ્યું.
ભગવાન
વિભળાવી દીમાં પ્રવાસ
શ્રીખંધકસૂરિના પ૦૦ શિષ્ય: ભગવાન શ્રી મુનિસુવ્રતસ્વામીના શિષ્ય, આચાર્ય પદવી પામેલા બંધનામના સૂરિમહારાજ, એકવાર પિતાના શિષ્ય પરિવાર સહિત ભગવાનની આજ્ઞા મેળવી, દંડકી રાજાના કુંભકારકટક નગરના ઉદ્યાનમાં આવ્યા. અને ધર્મધ્યાનમાં પ્રવૃત્ત થયા. અહીં દંડક રાજાને પાલકનામને મહાનાસ્તિક પ્રધાન છે. તેને પુણ્ય, પાપ, આત્મા અને પરલોક બીલકુલ ગમતાં ન હતાં. એટલે મુનિરાજને ઉપદેશ આદિ ધર્માનુષ્ઠાન તો ગમે જ કયાંથી? મુનિરાજને જોઈને પાલકને તીવ્ર ઠેષ થયા. વલી તેને મુનિની કુમારઅવસ્થામાં પણ ધર્મચર્ચામાં, આ મહાત્મા ઉપર ઘણે જ ઠેષ આવ્યું હતું. તેથી તેને આ વખતે વૈરની વસુલાત કરવાનો વિચાર થયે. આથી તેણે મુનિના રહેવાના ઉદ્યાનમાં, એક બાજુ-ગુપ્તસ્થાનમાં ગુપ્ત રીતે હથીયારો દટાવ્યાં. અને રાજાને એવું સમજાવ્યું, કે, આ લેકે સાધુઓ નથી પણ સુભટ છે. તમને મારીને રાજ્ય લેવા આવ્યા છે. આમ મુનિરાજોની વિરુદ્ધમાં રાજાને ખૂબ ઉશ્કેર્યો. ભાવિભાવનું બલવત્તરપણું હેવાથી (જેમ કેઈકવાર કેઈક વસ્તુના ભાવે અતિ પ્રમાણ વધી જવાથી, એક બાજુને પક્ષ પાયમાલ થઈ
Page #268
--------------------------------------------------------------------------
________________
૨૧૯
તદ્દન દરિદ્ર બની જાય છે, જ્યારે એક બાજુને પક્ષ મહાધનવાન થઈ જાય છે, તેમ) મુનિરાજનાં આ જ રીતિએ કર્મ ખપવાનાં અને રાજા તથા પાલકપ્રધાન વિગેરેને મહાસંસાર વધવાને હશે, તેથી રાજાએ પ્રધાનને ઠીક લાગે તે રીતિએ મુનિરાજોને શિક્ષાકરવાની છૂટ આપી.
અધમઆત્મા પાલપ્રધાને વનના એક વિભાગમાં ઘાણી મંડાવી અને મુનિરાજોને પીલવા શરુ ક્ય. ગુરુમહારાજ ખંધકસૂરિવરે, મુનિરાજોને ધર્મ સંભલાવી, સ્થિર બનાવ્યા. સંસારને ચિતાર સમજાવ્યું. આવાં મરણે અનંતીવાર થયાનું ભાન કરાવ્યું. જીવિત-મરણમાં, શત્રુ-મિત્રમાં સમભાવ કેળવી, અધી પ્રકારની આરાધનાઓ પામી ૪૯ મુનિરાજે છેલ્લા સમયે [અંતકૃતકેવલી થઈને] કેવલજ્ઞાનપામીને મોક્ષમાં ગયા.
શંકા–પ્રત્યેક જીવને આમ ઘાણીમાં પલાવાવિગેરેના કુમરણે અનંતીવાર થવાનું કેવી રીતે બની શકે છે?
સમાધાન–સંસારવતી જીએ અનંતા કર્યા છે. દરેકસ્થાનમાં, દરેકોનીઓમાં, દરેકગતિમાં અનંતીવાર જન્મ અને મરણે થયાં છે. તેમાં આ જીવડે શેલડી થઈને, તલ બનીને, “કેડ' નામની માછલી (જેના કલેજાનું તેલ અને છે. તે) તેવા જી થઈને, ઘાણીમાં પીલાણું છે. અત્યારે પણ અનેક જાતિના જાનવરો જુદા જુદા કુમરણથી પ્રતિદિવસ લાખે કે ક્રોડોની સંખ્યામાં મારી રહ્યા છે. પરંતુ “ઓયેય હાયહાય, એ બાપ ! મરી ગયો, મારી નાખે.” આવા બેભાન મરણથી, રાંકદશાના મરણેથી, આત્માને કશે લાભ થયે નથી. પરંતુ સંસાર વધ્યો છે. ૪૯ મુનિરાજે જરા પણ દીનતા લાવ્યા
રાતિના તમામ
મારી ન
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૨૦
વગર અને સ`પૂર્ણ સાત્ત્વિકભાવ પામીને, સહજાન દિશાનુ અવલ ખન લઈ ને રાગ, દ્વેષ, અજ્ઞાનતાના સંથા ત્યાગ કરીને, આત્માની સ્વભાવદશાને પામ્યા.
શકા—ખંધકસૂરિના શિષ્ય પાંચસેા પૂરા કે ૪૯૯ હતા? સમાધાન—ઋષિમ’લિપ્રકરણ ૨૩ મી ગાથામાં ત્તુને વચલચ' એક ઉણા પાંચસેા (૪૯) એમહેલ છે. પછી તત્ત્વ કેવલીગમ્ય.
પછીથી ગુરુમહારાજખધકસૂરિને ઘણા જ ધ થયા. બધાને મારી નાખવાનુ નિયાણુંકરીને દેવગતિને પામ્યા. અને રાજા તથા પ્રધાન અને આખાદેશને ખાળીને ભસ્મ કરી નાંખ્યા. રાજ્યનું દંડકારણ્યનામનું રણ થયું. રાજા-પ્રધાન વિગેરે ઘણા કાલ દુતિમાં પરિભ્રમણ કરનારા થયા.
બાલમુનિગજસુકુમાલ
ગજસુકુમાલ મુનિવર કૃષ્ણવાસુદેવના સગાભાઈ અને દેવકીજીના આઠમા પુત્ર હતા. તેએ યૌવનવયને પામ્યા પછી. એક રાજપુત્રી સાથે પરણ્યા હતા. થાડા કાળ પછી દ્વારિકાનગરીના સેામિલનામના બ્રાહ્મણની સામાનામની પુત્રીસાથે લગ્ન કર્યું. બીજી પત્ની પરણ્યાને હજી ઘેાડા સમય થયા હતા. તેટલામાં જિનેશ્વરદેવ તેમનાથપ્રભુ દ્વારિકાના ઉદ્યાનમાં પધાર્યાં. કૃષ્ણમહારાજ પોતાના માતા-પિતા, ભાઈ એ વિગેરે પરિવાર સાથે પ્રભુને વાંદવા ગયા. દેશના સાંભળી ઘણા માણસા પ્રતિાધ પામ્યા, તેમાં ગજસુકુમાલને પણ વૈરાગ્ય થયા. અને પ્રભુજીપાસે દીક્ષાલીધી. અને થાડા જ દિવસેા પછી પ્રભુજીની આજ્ઞા મેળવી
Page #270
--------------------------------------------------------------------------
________________
૨૨૧
સ્મશાનભૂમિમાં જઈને, ધ્યાનદશામાં આરુઢ થયા. આબાજુ તેમહામુનિરાજને બીજા નંબરને સસરે, સેમાને પિતા સેલિબ્રાહ્મણ ભાવિભાવથી ત્યાં આવી ચડ્યો, પિતાના જમાઈને સાધુ થયેલા દેખી તેને અતિષ થશે. તેથી તેણે નજીકના જળાશયમાંથી ચીકણું માટી લાવીને, મુનિવરના મસ્તક ઉપર ગેળ પાળી બાંધી અને સ્મશાનમાંથી અંગારા લાવીને મુનિવરના મસ્તક ઉપર ભર્યા.
મુનિરાજ તે એકાન્ત આત્મદશામાં જ લીન હતા. તે મહાપુરુષમાંથી, ભવાભિનંદી અને પુદ્ગલાનંદી બંને દુષ્ટદશાએ પલાયન થઈ ગઈ હોવાથી, આત્માનંદીદશા પ્રકટ થઈ હતી. તેથી બ્રાહ્મણને જરા પણ શત્રુ ન માનતાં સંપૂર્ણ મિત્ર માનવા લાગ્યા. અને પિતાના મનને સમજાવવા લાગ્યા કે, “મારા સસરાએ મને, છેલ્લામાં છેલ્લી મોક્ષમાં જવાની પાઘડી બંધાવી છે. એમ મનને મનાવી, આત્માને સાત્વિકદશામાં સ્થિરકરી, જગતના પદાર્થમાત્રમાં ઔદાસીન્યભાવ કેળવી, અંતકૃતકેવલી થઈ મોક્ષમાં પધાર્યા.
મહામુનિરાજ મેતાર્યા મેતાર્યમહામુનિરાજ રાજગૃહીનગરીના વતની હતા. શ્રેણિકરાજાના જમાઈ હતા. પૂર્વજન્મના મિત્રદેવની પ્રેરણાથી ભગવાનમહાવીરદેવના શિષ્ય થયા હતા. ઉત્તરોત્તર ચારિત્રમાં ઘણા જ આગળ વધીને, એકવાર એકમાસના ઉપવાસના પારણે તે જ રાજગૃહી નગરીમાં એક સેનીને ઘેર વહોરવા પધાર્યા હતા.
રાજગૃહી નગરીના રાજા શ્રેણિક પ્રભુમહાવીરના અનન્ય
Page #271
--------------------------------------------------------------------------
________________
રરર
ભક્ત હતા. તેથી પ્રભુજી જે દિશામાં વિચરતા હોય, તે દિશામાં સાત-આઠ પગલાં સન્મુખ જઈને, ૧૦૮ સેનાના ચાખાને સાથી બનાવી, પ્રભુજીની સ્તવના કરતા, અને ભગવાનના ગુણોને સંભાળીને ખૂબ જ ખુશી થતા હતા.
સેની શ્રેણિકરાજાને માટે દરરોજ સેનાના ચેખા બનાવતું હતું. આ વખતે તે સોની સોનાના ચેખા બનાવી રહ્યો હતે. મુનિરાજને આવતા દેખી, ખૂબ જ ખુશી થઈ અને ઉભે થઈ ગયે, પધારો! પધારો! બેલતે સન્મુખ જઈ મુનિના પગે પડ્યો અને બોલવા લાગે
આજ ફલ્ય ઘર આંગણેજી, વિણ કાલે સહકાર જે ભીક્ષા છે સુઝતીજી, માદક તણા આહાર, મેતા?
મુનિરાજને પધારેલા જોઈ સોનીનાકુબના આનંદને પાર ન રહ્યો. અને ઘણુંઆદરથી ઘરમાં તેડી ગયે. આ વખતે સોનાના ચેખા ઘણા ખરા તૈયાર થઈ ગયા હતા, તે. તેમના તેમ છુટામુકીને, મુનિરાજને વહેરાવવા ઘરમાં ગયે, અને ઘણુભાવથી આદરપૂર્વક મેતાર્યમુનિરાજને લાડવા વહેરાવ્યા.
મુનિરાજ ત્યાં ઉભા હતા, સેની ઘરમાં લાડવા લેવા ગયે હતો, તેવામાં એકપક્ષી ત્યાં આવ્યું. તે કૌચપક્ષી હતે. તેણે સેનીના બનાવેલા બધા ચેખા ચણી લીધા. અને તે જ ઘરમાં ઉગેલા ઝાડઉપર ઉડીને બેસી ગયો. તેની ત્યાં આવીને જેવા લાગે. ચેખા દીઠા નહિ; એને મુનિરાજ ઉપર હેમ પડ્યો. મુનિરાજને પૂછવા લાગે, મહારાજ ! તમારા દેખતાં હમણુ જ હું આ જગ્યાએ સેનાનાચોખા મુકીને ઘરમાં જઈ લાડવા લાવી તમને વહેરાવું છું. એટલામાં ઘરમાં બીજું
Page #272
--------------------------------------------------------------------------
________________
૨૨૩
કોઈ માણસ આવ્યું નથી. ચેાખા અહીંથી ઉપડી ગયા છે. તે જાય કયાં ? માટે જરૂર તમે લીધા છે ? ખસ, મારા જવલા પાછા આપે, નહિ આપે! તે પરિણામ સારૂ' નહિ આવે, ચોખા લીધા સિવાય હું તમને જવા દેનાર નથી.
મુનિરાજ ત્યાં જ ઉભા હતા, તેમની નજર સન્મુખ કૌ’ચપક્ષી જવલા ગળી ગયે। હતા પરંતુ ભાવદયાનાસમુદ્ર મહામુનિરાજ કશું ખેલ્યા નહિ. મુનિથી જુઠુ· એલાય નહી. અને સાચુ' મેલેતા પક્ષીની હિંસા થાય, માટે મુનિરાજ મૌન જ રહ્યા. ક્યું છે કે,
જેહથી અનથ ઉપજે રે, પરને પીડા થાય, સાચુ વયણ તે ભાખતાં રે, લાભથી તાટા થાય રે... સાધુજી, કરજો ભાષા શુદ્ધ...
જેનાથી હિંસા થાય, એવી પાપવાળી ભાષા પણ વીત-રાગનાસાધુ બેલે જ નહિ. મસ, શ્રી વીતરાગશાસનના રહસ્યને સમજેલા મહામુનિરાજ મૌન જ રહ્યા. તેથી સોનીને વહેમ વધતા ગયા. સાધુ ખેલતા નથી માટે ચાર હાવા જોઈએ. છેવટે સોનીના ક્રાધ વધી ગયા અને મુનિરાજના માથા ઉપર આળુ ચામડું ખાંધીને તડકે ઉભા રાખ્યા. તે પણ મહામુનિ-રાજ પક્ષીની દયાના પરિણામથી પડ્યા નહિ. અને સેાની ઉપર પણ સમતાભાવે રહ્યા. ભૂતકાળના મહામુનિરાજોને યાદ લાવી પેતે શુભ ભાવનાએ ચઢ્યા. ક્ષણવારમાં ધ્યાનારુઢદશામાં અન્તકૃતકેવલી થઈને (સર્વજ્ઞદશા પામીને) આઠે કર્મના ક્ષય કરીને મેાક્ષમાં પધાર્યાં.
તેટલામાં સેાનીની પત્નીએ લાકડાના ભારા લાવીને ઘરમાં
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૨૪
પટ. તેના મોટા ધબકારાથી પક્ષી એકદમ ભડક્યું, અને વિષ્ટાવાટે ચોખા બધા જ નિકળી ગયા. તે જોઈને સેનાના ચિત્તમાં ખૂબ જ દુઃખ ઉત્પન્ન થયું. આ બાજુ મુનિરાજને મારી નાખ્યાની વાત ગામમાં ફેલાણી. જોકે તે વાત કરવા લાગ્યા કે, આ સાધુ તે રાજાના જમાઈ થાય છે. રાજા જાણશે તે જરૂર સનીના આખા કુટુંબને નાશ કરશે. લેકના મુખથી આવી વાત જાણ સેનારે કિટુંબસહિત] દીક્ષા લીધી. (સાધુવેશ પહે) તેટલામાં રાજાના સેવકે આવ્યા. પરંતુ સનીની દીક્ષિત અવસ્થા જઈને પાછા ગયા. મુનિરાજના આવા ઉચ્ચસં. યમથી પોતાનું કલ્યાણ થયું. અને મુનિહત્યા કરનાર પાતકી સનીનું પણ સંયમઆરાધનાના પ્રતાપે કલ્યાણ થયું.
અહીં વીતરાગના મુનિપણની વિશિષ્ઠતા વિચારવા યોગ્ય છે. મુનિશ્રીમેતા શ્રેણિકરાજાના જમાઈ હતા. દેવના મિત્ર હતા. લબ્ધિસંપન્ન હતા. છતાં સોની ઉપર ક્રોધ ન કર્યો અને પિતાના પ્રાણના ભોગે પણ ક્રૌંચ પક્ષીના જીવનનું રક્ષણ કર્યું. પિતાના શરીરની પરવા ન કરી તે જ સ્વપરનું હિત કરી શક્યા.
શ્રીમહાબલરાજર્ષિ મહાબલરાજર્ષિ આ ભરતક્ષેત્રના પૃથ્વીસ્થાનનગરના રાજા સૂરપાળ અને મહારાણી પદ્માવતીદેવીના પુત્ર હતા. મહાસતી મલયાસુંદરી તેમનાં પત્ની હતાં. ક્રમે કરી બે પુત્ર થયા. -
ઘકાળ ગયા પછી બંને પુત્રને જુદાં જુદાં બે રાજ્ય વહેચી આપ્યાં. અને પોતે બંને રાજા-રાણી (મહાબલ અને મલયાસુંદરી) એ દીક્ષા લીધી.
Page #274
--------------------------------------------------------------------------
________________
૨૨૫
અને ગુરુમહારાજની સેવામાં રહેતાં અનુક્રમે ગીતાર્થ થયા. ગુરુ આજ્ઞા લઈ એકાકી વિહાર કરતા, એક વખત સહસબળનામના પિતાના પુત્રની નગરીના ઉદ્યાનમાં આવીને, ધ્યાનદશામાં સ્થિર થયા. હવે આબાજુથી આ જ મહામુનિરાજની, ગયા જન્મની પત્ની અને ચાલુ જન્મની ઓરમાનસાસુ કનકાવતી ઘરમાંથી નીકળી જઈ, રખડતી રખડતી, તેજ વનમાં આવી. ત્યાં મુનિરાજ મહાબલ રાજર્ષિને જોયા. પૂર્વને ભારે વૈરાગ્નિ પ્રકટ થયે. મુનિશ્રી તે કાઉસગ્ગ ધ્યાનમાં તલ્લીન જ હતા. એટલે પાપિણ કનકવતીએ, પિતાનું પાપ વધુ પુષ્ટ બનાવવામાટે વનમાંથી કાટ્ટો એકઠાં કરીને, મુનિની ચારે બાજુ ચિતા બનાવી. મહામુનિરાજ આ બધું જોતા હોવા છતાં જરાપણુ ગભરાયા નહિ, અને કનકવતી ઉપર ગુસ્સે પણ થયા નહિ. પિતે પ્રાસમયની આરાધના કરવા લાગ્યા. આ બાજુ અગ્નિભભુ જેમ જેમ મહામુનિરાજનું શરીર બળતું ગયું તેમ તેમ કર્મ પણ બલવા લાગ્યાં, મુનિ ધ્યાનમાં સ્થિર રહી સર્વકર્મક્ષયકરી મોક્ષમાં ગયા.
અહીંએ સમજવા જેવું છે કે, આ મહાત્મા મહા{ તપસ્વી હોવા છતાં, તેમણે ક્રોધ કરી કનકવતીને શ્રાપ આપે નહિ. મરણાન્તઉપસર્ગ જેવા છતાં નાશી ગયા નહિ. તેમજ ગભરાયા નહિ. કંગાલીયત બતાવી નહિ. ઉદ્વેગ પામ્યા નહિ. પિતાના પુત્ર રાજાને આશ્રય પણ લીધે નહિ. અને ઉપસર્ગદશામાં પણ આત્માને જાગૃત રાખીને સંસારને પાર પામ્યા.
આવા મુનિરાજનાં દષ્ટાંતે શ્રીજૈન સાહિત્યમાં પુષ્કળ
૧૫
Page #275
--------------------------------------------------------------------------
________________
રર૬
છે. અને આવા રાગ-દ્વેષરહિત થયેલા, અકિંચનબનેલા, અખંડબ્રહ્મચર્યભાવને પામેલા, પરમાત્મભાવમાં પરિપૂર્ણ બનેલા, મહાત્માઓ કર્મ—ખપાવીને મેક્ષમાં ગએલા છે. જેમને રમો fસદ્ધા'ના જાપવડે ધ્યાનમાં લાવવાથી, ધ્યાનકરનાર આત્મા પણ જરૂર સિદ્ધદશાને પામે છે.
એટલે શ્રી જૈનશાસને સ્વીકારેલા, સિદ્ધપરમાત્માનું સ્વરૂપ સમજનાર આત્મા સિદ્ધપરમાત્માઓના ધ્યાનમાં જરા પણ નિરાદાર તે ન જ બને. પરંતુ સમજવામાં આગળ વધીને જેમ કલ્યાણરસના સહયોગથી તુછધાતુઓ સુવર્ણભાવને પામે છે. તેમ સિદ્ધભગવંતના ધ્યાનના સહકારથી પિતાના આત્માને પણ સિદ્ધસ્વરૂપી બનાવે છે. આ રીતે સિદ્ધપદની વિચારણા સંપૂર્ણ થઈ
હવે “રમો મારિયા' પદની વિચારણા કરીએ
શકા–આ શ્રીજૈનશાસનમાં અનંતા આચાર્યો, નરકાદિમુગતિમાં ગયા છે. ચાલુ મહાવીરદેવના શાસનમાં પણ કોડે આચાર્યો, ઉપાધ્યાય અને સાધુઓ નરકાદિકુમતિઓમાં જવાના છે, એવું શામાં કહેલ છે. તે પછી “રો સાથેરિલા” વિગેરે ત્રણેપને નમસ્કાર કરવાથી શું લાભ થાય?
સમાધાન–“નમો આયરિયાળ વિગેરે ત્રણ પદમાં વિચાચારાએલા સૂરિવરે, વાચક અને મુનિરાજેમાંથી, કેઈપણ પ્રાયઃ કુગતિમાં ગયા નથી, જવાન પણ નથી અને જશે પણ નહી. જે નરકાદિકુગતિઓમાં ગયા છે તે બધા નામધારી અને વેશધારી પાસસ્થા, કુશીલીઆ વિગેરે પતિત આચાર્યાદિ જાણવા. નમો આરિવાર વિગેરે ત્રણપદમાં જેમને વિચાર્યા છે, તેમનું
Page #276
--------------------------------------------------------------------------
________________
૨૭
સ્વરૂપ શ્રીજૈનાગમાં બહુ જ ઝીણવટથી બતાવવામાં આવ્યું છે. એવા આત્માઓ મરિચિવિગેરેની માફક, વખતે કર્મોદયની પ્રબળતાથી પડી જાય તે પણ, શીઘ્ર ઉપર આવી જાય છે. તેમની ભાવદશાને જ સૂરિ, વાચક અને મુનિપણમાં માન્ય રાખેલ છે. જેમનું સંપૂર્ણ સ્વરૂપ વાંચવાથી દરેક બુદ્ધિમાન મનુષ્યને મુનિ, વાચક ને સૂરિમહારાજ વિગેરેના ગુણને ખ્યાલ આવશે, અને પદની મહત્તા સમજાશે.
આ જગતમાં વ્યાકરણાચાર્ય, ન્યાયાચાર્ય, સાહિત્યાચાર્ય વિગેરે કંચન-કામિનીને ભજનારા પણ આચાર્ય પદવી પામેલા હોય છે. આજકાલ કાશી વિગેરે વિદ્યાકેન્દ્રોમાં, ઘણા વિદ્વાને આચાર્યાદિ પદવી પામેલા મળી શકે છે. તે જ પ્રમાણે વાચક અને મુનિ પદે પણ સસ્તાં થઈ ગયાં છે.
આપણું “રનો અાયા વિગેરે ત્રણપદે માત્ર જ્ઞાન, વેશ કે તપને આધીન નથી. કિંતુ ગુણેની મુખ્યતાએ જ શ્રી જૈનશાસનમાં પદ અપાતાં હોવાથી કેઈ પણ પ્રકારના આક્ષેપને અહીં સ્થાન નથી.
શ્રી જૈનશાસનના ભાવાચાર્યોને સમજવા માટે બહક૯૫ ભા. ૧ ગા. ૨૪૧ થી ૨૪૪. "देसकुलजाइरुवी संघयणी धिइजुओ अणासंसी। यविकत्थणो अमाई, थिरपरिवाडी गहियवक्को ॥ १ ॥
जियपरिसो जियनिहो, मज्झत्थो देसकालभावन्नू । યાત્રાઉમા, જળાવિરમાણug / ૨ / पंचविहे आयारे जुत्तो, सुत्तत्थतदुभयविहिन्नू । आहरणहे उंउवणयणयणिउणो गाहणाकुसलो ॥३॥ ससमयपरसमयविऊ, गंभीरो दित्तिमं सिवो सोमो। गुणसयलकलिओ, जुत्तो पवयणसारं परिकहेउं ॥ ४ ॥.
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૨૮
૧ આર્યદેશમાં જન્મેલા હોય, તેવા આત્માને બંધ જલિદ થાય છે, માટે, આચાર્ય બનનાર આત્મા, આર્ય દેશમાં જન્મેલા હોવા જોઈએ.
૨ કુળવાન એટલે કુળ ખાનદાન હેય. અકલંક-દૂષણ રહિતપિતાના કુળમાં જન્મેલા આત્મા આચાર્યપદને ગૃહોય છે.
૩ જાતિસંપન્ન-ઉચ્ચકુળમાં જન્મેલી અને શીલાદિ ગુણધારિણે માતાના પુત્ર હોય તેવા આત્માને આચાર્યપદ આપવું વ્યાજબી ગણાય. અર્થાત્ જાતિસંપન્નતા પણ આચાર્ય થનાર આત્મામાં જરૂર હેવી જોઈએ. તેવા આત્મામાં જ વિનય, નમ્રતા, સજજનતા અને કોમલતા હોઈ શકે છે.
૪ બહુ રૂપાલા હેય. પરંતુ કદરુપ, ઠીંગણ-ઢીચકા મનુષ્યને આચાર્યપદ બીસ્કુલ શેભે નહિ. એવા મનુષ્યની પ્રતિભા પડે નહિ. તેથી લોકો ઉપર ધર્મની અસર થાય નહિ, આચાર્યભગવતે શ્રીજૈનશાસનના રાજવી ગણાય છે. ચતુર્વિધસંઘ તેમની આજ્ઞાનું પાલન કરે છે, માટે આચાર્ય ઉપરના ચાર વિશેષણોથી યુક્ત હેવા જોઈએ.
પ સંઘયણ–આચાર્ય થનાર આત્મા સુંદર સંઘયણવાળા હોય. અર્થાત્ નિરેગ અને સશક્ત શરીરવાળા હોય.
૬ ધૃતિયુક્ત – આચાર્ય થનાર આત્મા હિંમતવાળા હોય. તેથી ગમે તેવી મોટી સભામાં વ્યાખ્યાદિ કરતાં કે પરવાદી સાથે વાદકરતાં ગભરાય-મૂંઝાય નહિ વળી રાજા અને અધિકારીવર્ગથી ભરેલી સભામાં પણ શ્રીજૈશાસનને પ્રભાવ જમાવી શકે. |. ૭ અનાસક્ત-આચાર્ય થનાર આત્મા વસ્ત્ર-પાત્ર-આહાર–
Page #278
--------------------------------------------------------------------------
________________
૨૨૯
વસતિ આદિના અલોલુપી હોય. લોલુપી ન હોય તે જ ત્યાગ માર્ગની છાપ પાડીને શ્રીજૈનશાસનની શોભા વધારી શકાય છે.
૮ અવિકલ્હી–એટલે હિત મિત અને પથ્ય ભાષી હોય. અર્થાત જરૂર વગરનું બેલે નહિ. અને જેટલું બેલે તેટલું બેલનાર અને સાંભળનારને કર્મનિર્જરાનું કારણ બને. વીતરાગ શાસનના સૂરિપુરંદરે કટુભાષા કે કર્કશ ભાષા ન બેલે પરંતુ મીઠી વાણી બોલે, રઢિયાળી વાણી બેલે.
૯ અભાયી-વીતરાગના સૂરિપુંગવે કપટ વિનાનું બેલે. તેથી સર્વત્ર વિશ્વાસપાત્ર જ હોય. જેનશાસનમાં, કે જૈનશાસનની બહાર અને રાજા-મહારાજાઓમાં પણ સૂરિમહારાજ વિશ્વાસપાત્ર જ હોય.
૧૦ સ્થિરપરિપાટી–આચાર્યો સૂત્રાતદુભયના ઘણુ અભ્યાસી હોય, ભણેલું તદ્દન યાદ હોય, કાર્યકાલે કામમાં આ તેવું હેય. માટે જ વ્યાખ્યાનસભામાં કેવાદમાં પ્રભાવ પાડી શકે છે
૧૧ ગ્રાહવાક્ય–આચાર્યો પિતાના સાધુ-સાધ્વી વગામ અને ભક્તવર્ગમાં આદેયવાવાળા હોય. અર્થાત્ અસ્પતિઆજ્ઞા વાળા હેય. જેથી સૂરિમહારાજના વચનેથી શ્રીનશાસનનાં ધાર્મિકકાર્યો પુષ્ટિપામે અને મુક્તિની આરાધના સારી થાય.
૧૨ જિતપરિષદ-આચાર્યો પરિષદને જિતનારા હોય છે. સૂરિમહારાજને સભા ઉપર પ્રભાવ પડે અને રાજા કે વિદ્વાનની સભામાં ક્ષેભ ન પામે. અને તે જ ધારાબદ્ધ વ્યાખ્યાન સંભળાવી શકે, પરંતુ રાજા-મહારાજા, પરદર્શની કે વિદ્વાનેને દેખીને સૂરિમહારાજ અંજાઈ જાય નહિ. તેની સેહમાં તણાઈ
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૩૦
દબાઈ જાય નહિ. આ પાંચમા આરામાં–કળિકાળમાં પણ પૂર્વના સૂરિમહારાજાઓને રાજામહારાજાઓ ઉપર પ્રભાવ ખૂબ જ પડતે હતે.
મહારાજા સંપ્રતિ ઉપર આર્ય સુહસ્તિસૂરિમહારાજને પ્રભાવ ખૂબ પડતું હતું.
ભગવાન શ્રીકાલકાચાર્ય, આર્યખપુટાચાર્ય, શ્રીપાદલિપ્તાચાર્ય, શ્રીમલવાદિસૂરિ, શ્રસિદ્ધસેનદિવાકરસૂરિ, બપ્પભટ્ટસૂરિ કલિકાલસર્વજ્ઞ-હેમચંદ્રસૂરિમહારાજ અને શ્રી હિરસૂરિજી મહારાજ વિગેરે મહારુષોએ, અનેક રાજાઓને, રજવર્ગીય મેટામાણસેને, ધર્મ પમાડ્યાના ઘણા દાખલા ઈતિહાસમાં સેંધાયા છે. ગ્રંથનું પ્રમાણ વધી જવાના ભયથી અહીં લખતા નથી.
૧૩ જિતનિદ્ર–આચાર્ય ભગવંતે બહુ જ અલ્પનિદ્રાવાળા હેય છે. આચાર્ય મહારાજ દિવસે તે ન જ ઊઘે, પરંતુ રાત્રીમાં પણ બહુ થોડા ઊંઘે, પ્રભુ મહાવીરની ૪૭ મી પાટે થયેલા, શ્રીસેમપ્રભસૂરિ મહારાજ દરરોજ અગ્યાર અંગને અર્થસહિત સ્વાધ્યાય કરતા હતા. ગુરુઅપ્રમાદી હોય તેજ શિષ્યવર્ગ અપ્રમાદી રહીને આરાધના કરી શકે છે.
- ૧૪ માધ્યશ્ચયુક્ત –ગુરુમહારાજ બધા જ શિષ્ય ઉપર સમચિત્ત હોય, તેમ જ ભક્તવર્ગ અને સર્વજીવ ઉપર પણ સમભાવ રાખનાર હાય.
૧૫ દેશકાળભાવજ્ઞા–આચાર્ય મહારાજ ગમે તે દેશમાં અને ગમે તે કાળમાં ત્યાંના સ્વરૂપને તુરત સમજીને આ દેશમાં અથવા આ કાળમાં શાસનની પ્રભાવના કેવી રીતે થાય, તે તે બાબતને બરાબર જાણી શકે.
Page #280
--------------------------------------------------------------------------
________________
ર૩૧
૧૬ આસનલબ્ધપ્રતિભા–પ્રતિભાશાળી સૂરિમહારાજને કેઈ પરવાદી તત્કાલ પ્રશ્નપૂછીને, પાછા પાડવા ઈચ્છા રાખે, પરંતુ પ્રતિભાસંપન્ન આચાર્ય જરાપણ ભાયા વિના યુક્તિયુક્ત જવાબ આપી વાદીને નિરૂત્તર બનાવે છે.
આવા દાખલા ઘણા બનેલા છે, તે પૈકી અહીં એક—બે જોઈએ.
એક આચાર્ય મહારાજ પાસે એક વાદીએ આવીને પ્રશ્ન પૂછે, હે જૈનાચાર્ય! તમારા ભગવાન સર્વજ્ઞ હતા, તેમણે સર્વ પદાર્થ જાણ્યા છે, આવું તમારા શાસ્ત્રોમાં લખ્યું છે. તે પછી વિષ્ટાને સ્વાદ કે હેય જરા સમજાવે તે ખરા?
આચાર્ય મહારાજ જણાવે છે કે, ભાઈ! તમે તમારા શાસ્ત્રો ને જરૂર જોયા હશે? અને વિષ્ણુ ભગવાનના ૧૦ ભે પિકી ત્રિીજો અવતાર ભુડને થયે, તે પણ આપના ખ્યાલમાં જ હશે? ભુંડને વિષ્ટા ઘણી જ પ્રિય હોય છે, માટે ત્યાં વિષ્ણુભગવાનને જ રુબરુ મળો અને પૂછે કે વિષ્ટાને સ્વાદ કે હેય છે? બસ, વાદી મૂકબનીને ચાલતે જ થ.
અન્યદા કે જૈનાચાર્ય બહારભૂમિ પધારેલા હતા. ત્યાં પણ કેઈક વિદ્વાન આવી ચડ્યો, અને કાગડાને વિષ્ટા ફેંદ દેખી, જૈનધર્મની મશ્કરી કરતા બોલ્યા, હે જૈનાચાર્ય ! આપ સર્વજ્ઞપુત્ર કહેવાઓ છે, તે ભલા આ કાગડો વિષ્ટા શા માટે ફેંદી રહેલ છે? જરા જ્ઞાનથી સમજીને જવાબ આપે. આચાર્ય કહે છે કે, “ભાઈ ! કાગડાએ એક વખત કેઈક જગ્યાએ પુરાણ વંચાતાં સાભળ્યું હતું કે,
"जले विष्णुः स्थले विष्णुः, विष्णुः पर्वतमस्तके सर्वभूतगतो विष्णुस्तस्माद् विष्णुमयं जगत् ॥"
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૩૨
અથ–જળમાં વિષ્ણુભગવાન રહેલા છે, સ્થળમાં વિપશુભગવાન રહેલા છે, પર્વતની ટેચ ઉપર પણ વિષ્ણુભગવાન રહેલા છે, પૃથ્વી-જલ-તેજ-વાયુ અને આકાશ એમ બધાભૂતની અંદર વિષ્ણુ ભગવાન છે. તેથી આખું જગત વિષ્ણુભગવાનમય છે. આ કાગડાને ઉપરના શ્લોકને અર્થ વિચારતાં વિદg ના એ પદ યાદ આવ્યું. તેથી તેણે આ વિષ્ટા શોધવા માંડી, કે ભલા અહીં કોઈ જગ્યાએ વિષ્ણુભગવાન બેઠા છે. બસ, આવા તાત્કાલિક જડબાતોડ જવાબથી “શષ્ઠ પ્રતિ શાઠયં કુર્યાત ” જેવા ન્યાયથી વાદિ હારીને ચાલ્યો ગયો. માટે જ જૈનાચાર્ય રાબડ જેવા ન હોવા જોઈએ. પરંતુ મહાપ્રતિભાસંપન્ન હોય તેને જ સૂરિપદ મળી શકે
૧૭ નાનાવિધેશભાષાવિધિજ્ઞા–આચાર્યભગવંતે, જુદાજુદા દેશની ભાષાઓના પણ જાણકાર હોવા જોઈએ કે, જેથી જુદા-જુદા દેશમાં જન્મેલા આત્માઓ સૂરિમહારાજ દ્વારા શ્રીવીતરાગની વાણનાં રહસ્ય સમજી શ્રીવીતરાગ શાસનના આરાધક બની શકે.
૧૮ જ્ઞાનાદિપંચાચારયુક્ત–આચાર્ય ભગવંતે ઘણા જ વિદ્વાન હોવા જોઈએ. તેમની શ્રદ્ધા પણ ઘણું જ ઉચ્ચકેટીની હાય. દેવોનાં પણ મસ્તક ડોલાવે તેવું તે મહાપુરુષનું ચારિત્ર હેય. છઠ્ઠ–અડ્ડમાદિ તપસ્યામાં તત્પર હોય. કિયાઅનુષ્ઠાનમાં અને શાસનના કાર્યમાં સિંહ જેવા શક્તિસંપન્ન હેય, તેવા આચારસંપન્ન પુરુષે જે હય, તે આચાર્યપદવી પામી શકે છે. અર્થાત્ જેનું સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્ર ખૂબ જ ઊંચું હોય તે જ મહાપુરુષ આચાર્ય થવાને લાયક ગણાય છે.
Page #282
--------------------------------------------------------------------------
________________
૨૩૩
૧૯ સૂત્રાર્થ તદુભયવિધિજ્ઞ–આચાર્યભગવંતે સૂત્રના, અર્થના અને તદુભયના રહસ્યને પામેલા હોય છે, તેથી જ ઉત્સર્ગ–અપવાદને વિસ્તાર પિતે સ્વયં સમજે અને શિષ્યોને સમજાવી શકે છે. અને પ્રસંગ આવે ત્યારે ઉત્સર્ગ અને અપવાદને, શાસનની આરાધના અને પ્રભાવના માટે ઉપયોગમાં લઈ શકે છે.
૨૦ હેદાહરણનિમિત્તનયપ્રપંચજ્ઞ–આચાર્ય ભગવંતે હેતુ, દષ્ટાન્ત, નિમિત્તાદિકારણ અને નિગમાદિનયના વિસ્તારને સમજેલા હોય છે. તેથી જ કલિકાલસર્વજ્ઞ-હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ દેવધિ જેવા દુધરવાદીઓને હરાવીને શ્રીજૈનશાસનની પ્રભાવના કરી શક્યા છે.
૨૧ ગ્રાહણાકુશળ –આચાર્યભગવંતે વ્યાખ્યાન કરતી વખતે અનેક જાતિની યુક્તિઓ દ્વારા ચર્ચાતા વિષયને ખૂબ જ મજબુત બનાવીને શિષ્યને તથા શ્રોતાઓને સંપૂર્ણ રીતે શાસ્ત્રના મર્મ સમજાવીને પ્રતિબંધ પમાડી શકે છે, અને શ્રોતાઓને ધર્મમાં સ્થિર કરી શકે છે.
૨૨ સ્વસમય–પરસમયજ્ઞ –આચાર્યભગવંતે પિતાના એટલે શ્રી જૈનાગમના–પંચાંગીના–પૂર્ણ જાણુબનીને, પરશાના પણ પારને પામેલા હોય છે. અને તેથી જ પિતાના સિદ્ધાંતનું સ્થાપન કરવાપૂર્વક, અન્યમતનું ખંડન કરી, શ્રીજૈનશાસનની પૂર્ણતા સમજાવી શકે છે.
૨૩ ગભીર–શ્રીઆચાર્યભગવંતે મહાગંભીર હોય છે. એટલે પિતાની વિદ્વત્તા વિગેરે શક્તિઓને અજબ રીતે પચાવી શકે છે. શાસ્ત્રોના ઉંડારહસ્યને જેમ પચાવવાની તાકાતવાળા
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૩૪
હાય છે, તેમ જગતની અનેકપ્રકારનીવાતાને પણ, પચાવવાની અને ગળીજવાની તાકાતવાળા હાય છે કે, જેના પ્રસંગાથી પેાતાને અને પરને કનાં મધન થાય નહિ. સમુદ્રના જળને પાર પામી શકાય, પરંતુ આચાય ભગવંતેના ચિત્તના પાર પામી શકાય નહિ.
૨૪ ખેદસહુઃ—તપસ્યા ખૂબ કરે, શીત અને તાપને સહન કરે, અનેક શિષ્યાને રાત અને દિવસ વાચના આપે, પોતે છઠ્ઠ–અઠ્ઠમાદિતપસ્યાવાળા હાવા છતાં વ્યાકરણ, કાવ્ય, ન્યાય, પ્રકરણ, આગમવિગેરેના કઠીનઅર્થ પુછવાઆવેલ શિષ્યાને અવિશ્રાંત સમાધાના આપે. જરા પણ કંટાળે નહિ.
૨૫ દીપ્તિમાન—એટલે પરાઃ ભગવાનવીતરાગના સૂરિપુંગવાની પ્રભા દરેક મનુષ્યા ઉપર પડતી હેાવાથી પરવાદીઓથી અસ્પૃષ્ય હાય છે. પરવાદીઓથી ગાંજ્યા જતા નથી. જેમ હેમચંદ્રસૂરિમહારાજને પાટણમાંથી કાઢવા એધિપંડિતે પોતાની બધી શક્તિ અજમાવી જોઈ, પરંતુ છેવટે પેાતાને રાત લઈને નાસી જવું પડ્યું.
૨૬ શીવઃ—ભગવાનવીતરાગના સૂરિપુર‘દશ, કલ્યાણ અને મ'ગળના ધામ હેાવાથી, આશ્રિતાને આ સંસારનાં સ` મ`ગલિકે અપાવી, પ્રાન્તે મેાક્ષ અપાવનારા થાય છે.
૨૭ સૌમ્યઃ—આચાર્ય ભગવા મા અભ્ય ́તર સૌમ્ય હાય છે. આકૃતિ અને અભ્ય'તર ચંદ્ર જેવા શાન્ત સ્વભાવવાળા હાય છે. શાસ્ત્રકાર મહારાજ ઉપસ`હાર કરતાં જણાવે છે કે, સૂરિમહારાજાઓના ગુણા કહેતાં પાર આવે તેમ નથી. એટલે ગુણસયલકલિએ', સેંકડા સદ્ગુણેથી આચાર્ય ભગવંત વિભૂ
Page #284
--------------------------------------------------------------------------
________________
૨૩૫
ષિત હોય છે.
મહાપાધ્યાય શ્રીયવિજયજીગણિવર ફરમાવે છે કે“અસ્થમિ જિન સુરજ, કેવલ ચંદે જે જગ દીવે; ભુવન પદારથ પ્રકટનપટ તે આચારજ ચિરંજીરે
ભવિકા સિદ્ધચક પદવદો.” પંચ આચાર જે સુધા પાલે, મારગ ભાખે સાચે; તે આચારજ નમિએ તેહસું, પ્રેમ કરીને ભારે ભવિકા - વરછત્રીશગુણે કરી સોહે, યુગપ્રધાન જન મહે; જગ બેહે ન રહે ક્ષણ કેહે, સૂરિ નમું તે જેહેરે ભવિકાનિત્ય અપ્રમત્ત ધમ ઉવસે, નહિ વિકથા ન કષાય; જેહને તે આચારજ નમિય, અકલુષ અમલ અમારે ભવિકાજે દિયે સારણ–વારણ-ચેયણ-પડીચાયણ વલી જનને પટધારી ગચ્છથંભ આચારજ, તે માન્યા મુનિ મનને રે. ભવિકા
અર્થ–શ્રીજિનેશ્વરદેવરૂપ સૂર્ય અને કેવળજ્ઞાનરૂપ ચંદ્ર અસ્ત થયે છતે જગતના પદાર્થોને પ્રકાશવામાં દીપકસમાન આચાયં ભગવાન ચિરજી-સદાકાળ જીવતા રહે.
જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વિચાર આ પાંચે આચારને એકદમ નિર્મલ-શુદ્ધ પાલે, તેને જ ઉપદેશ આપે, તન્મયભાવમાં વતે અને ભગવાન વીતરાગને માર્ગ શુદ્ધ બતાવે. જરાપણ છુપાવે નહિ. ઉસૂત્ર પ્રરૂપણાથી ખૂબ જ ડરતા રહે. જે વર–શ્રેષ્ઠ એવી છત્રીસ-છત્રીસીએ એટલે ૧૨૯ ગુણે કરીને શેભે છે. અને જેમનું પુણ્યબલ એટલું બધું હોય છે કે, તે કાળના મનુષ્યમાત્રમાં તેમની જ પ્રધાનતા હેય. તેથી જગતના મનુષ્યમાત્ર તેમના ચારિત્રગુ
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૩૬
પણમાં મેહ પામે છે, અર્થાત ખુબ જ આકર્ષાય છે. વલી જગતના પ્રાણીને પ્રતિબંધ કરે છે. કયારેય ક્રોધાદિના કારણે ઉપસ્થિત થવા છતાં, શ્રી જૈનશાસનના સેનાધિપતિ આચાર્ય ભગવાન એક ક્ષણ પણ ક્રોધાવેશ લાવતા નથી.
તેઓ સર્વકાળ અપ્રમત્તદશામાં રહેતા હોવાથી, સ્ત્રીકથા, ભક્તકથા, દેશકથા અને રાજકથારૂપ વિકથા અને કષાયે તે તેમની પાસે આવતા જ નથી. વળી આચાર્ય ભગવાન સદાકાળ અકલુષ- એટલે આતે કે રૌદ્રધ્યાનથી રહિત હોય છે. નિર્મલ હોય છે, કપટ વગરના હોય છે. સરલસ્વભાવી હોય છે.
આચાર્યભંગવતે રાજા-મહારાજાની પેઠે પટધારી અને ગ૭નાસ્થંભ જેવા હેવાથી સદાકાળ પિતાના મુનિગણને સારણ, વારણ, ચાયણ અને પડિચેયણા આપ્યા જ કરે છે. કારણ કે પિતાના ગચ્છમાં સારણાદિ નથી આપતા અને ફેકટ સૂરિમહારાજ બનીને ફરે છે, તેઓને શાસ્ત્રમાં કેવા કહ્યા છે? તે જુઓ -
"जोहा वि लिहंतो, न भइओ जत्थ सारणा नत्थि दंडेण वि ताडतो, स भदओ सारणा जत्थ ॥ १ ॥ जह सीसाइं निकितइ, कोइ सरणागयाण जंतूणं ।
तह गच्छमसारंतो, गुरु वि सुत्ते जो भणिअं॥२॥ जहिं नथि सारण वारणा य, चोयण पडिचोयणा य गच्छम्मि सो गच्छो अगच्छो, संजमकामीहिं मोत्तयो ॥ ३ ॥
गच्छ तु उवेहंतो कुव्वद दीहं भवं विहीए उ । पालतो पुण सिज्झइ, तइयभवे भगवईसिद्धं ॥४॥"
અર્થ-જે ગુરુમહારાજ પિતાના શિષ્યવર્ગને સારણા,
Page #286
--------------------------------------------------------------------------
________________
૨૩૭
વારણ, ચોયણ, પડિયણા આપવામાં સમજ્યા નથી, તેવા ગુરુમહારાજ, શિષ્યને ખોળામાં બેસારીને ચાટતા હોય, તે. પણ તે શિષ્યના શત્રુ તુલ્ય જ છે. પરંતુ જે ગુરુ મહારાજ સારણાદિ આપવા સારૂ, સારણાદિના પાલન માટે, શિષ્યવર્ગને દંડવડે તાડન કરતા હોય તે પણ, તેવા ગુરુદેવ શિષ્યવર્ગના. પરમ ઉપકારી છે. જેમ શરણે આવેલાનાં, અથવા મેળામાં માથું મુકીને સુઈ ગએલા માણસેનાં, માથાં કાપનાર જેટલા અધમ આત્મા છે. તે જ પ્રમાણે પિતાનાગચ્છને સારણુંવારણાદિ નહિ આપતા ગુરુમહારાજ પણ તેવા જ અધમ કેટીના જાણવા. જેને માટે શાસ્ત્રોમાં કહેલ છે કે, જે ગચ્છમાં (આચાર્યના સમુદાયમાં) સારણા, વારણ, ચાયણું પડિયણું છે જ નહિ, તે ગચ્છ વાસ્તવિક ગચ્છ જ નથી. સંજમના ખપી જાએ તેવા ગચ્છને ત્યાગ કરવો જોઈએ. જે આચાર્ય મહારાજ, ગચ્છની ઉપેક્ષા કરીને, સારણું,વારણ, રોયણું અને પડિકણું કરી શક્તા નથી, તેમને સંસાર વધી જાય છે. પરંતુ જે સૂરિમહારાજ વિધિપૂર્વક ગચ્છની સંભાળ રાખે. છે. અવિચ્છિન્ન વાયણાદિ આપે છે. તેવા મહાપુરુષે ત્રીજા ભવમાં મોક્ષગામી બને છે એમ ભગવતી સૂત્રમાં કહ્યું છે.
એટલે સૂરિમહારાજા થયેલા કે થવાને ગ્ય તે જ હૈઈ શકે છે, કે, જેમના બાહ્ય ગુણો પણ જગતને મોક્ષમાર્ગની આરાધનામાં આકર્ષક બને છે. અને જેમના અત્યંતર ગુણો આત્માને શીધ્ર મેક્ષમાં પહોંચાડે છે. પ્રાણ ગીતાર્થ ભાવાચાર્યસૂરિમહારાજાએ ત્રીજા ભવે કે છેવટે છ-સાત ભવે જરૂર મેક્ષગામી હોય છે.
કાની આસ શી* સકે
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૩૮
શ્રીવીતરાગશાસનના સૂરિમહારાજાએ વ્યાકરણ, સાહિત્ય, ન્યાય, અલકાર, યેતિષ, ઇતિહાસ, ભૂગાળ, ખગેાળ, પ્રકરણા અને સર્વાંગ જૈનાગમાના અભ્યાસમાં સ’પૂર્ણ નિષ્ણાત અનેલા હાય છે. અને સાથેાસાથ ઈતર દનાને પણ ઉંડા અભ્યાસ કરી વ્યાખ્યાનાદિમાં અતિકુશલ અનેલા હાય છે.
પ્રશ્ન—શાસ્ત્રોમાં જે રીતિએ આચાર્યાંના ગુણાનું વર્ણન અતાવ્યું છે. તે મુજખ શુ` સત્ર સાચવણ રખાઈ હશે ખરી ?
ઉત્તર—ખરાખર, ભવનાભીરુ પૂર્વ પુરુષાએ, જેમ પાતામાં ગુણના સંચય વધાર્યાં હતા, તે જ પ્રમાણે પેાતાના ઉત્તરાધિકારી બનાવવામાં સાવધાનતા પણુ રાખી છે. સાથેાસાથ શાસનમાં સડા ન પેસી જાય તે માટે ભલામણ પણ લખી છે કે,
—“વૃો રદલદ્દો, ગોયમાહિં પીરસેfx;
जो तं ठवेइ अपत्ते, जाणतो सो महापावो.” અઆ લેાક આચાય વિગેરે પઢવીએ આપવાની સાવધાનતા સૂચક છે. અને તેથી ગણધર શબ્દના ઉપલક્ષણથી ગણધર, ગણી, વાચક, સૂરિ, ક્ષમાશ્રમણ, દિવાકર વિગેરે શબ્દો પ્રાયઃ આચાય પદ્મના પર્યાયવાચક શબ્દો છે. એમ સમજવું. જેમકે, ધર્માંદાસગણી, સ‘ઘદાસગણી, ઉમાસ્વાતિવાચક, જિનભદ્રગણી ક્ષમાશ્રમણ, સિદ્ધસેનદિવાકર, કેશિગણધર વિગેરે મિરુદે આચાર્યભગવાને અપાયાં છે. તેથી પૂજ્યપુરુષા ફરમાવે છે કે, ગૌતમાદિ ધીરપુરુષાએ જે ગણુધર [સૂરિ–આચાર્ય વિગેરે] શબ્દ ધારણ કર્યાં છે. શબ્દને યથા શાભાન્યા છે. આવા મહાપવિત્ર શબ્દને, કોઈ પણ આચાય પેાતાના કે પરના કુપાત્રશિષ્યને અર્પણ કરે, પાતાના કે પરના
Page #288
--------------------------------------------------------------------------
________________
૨૩૯
શિષ્યનાં દૂષણા જાણવા છતાં, એવા કુશિષ્યાને સૂર વિગેરે પઢવીએ આપી દે, તેા ખરેખર તે ગુરુ મહાપાપી ગણાય છે.
વાચક, ચાક્કસ સમજી શકશે કે, શ્રીજૈનશાસનમાં ઉપરના બ્લેકના ખૂબ જ અમલ થયેા છે. અને પદ્મવી આપવામાં ઘણી જ સાવધાનતા રાખીને, ગુણીની પરીક્ષા કરીને પઢવીપ્રદાના થયાં છે. અને પઢવીના લેાલુપી અચેાગ્ય આત્માઓને પદવી નહિ આપવાના અનાવા પણ નોંધાયા છે. જૈનશાસનમાં પ્રદવીપ્રદાન કસોટીના સૌ પ્રથમ બનાવ
પાંચમા ગણધર સુધર્માંસ્વામીમહારાજના પટ્ટધર, છેલ્લા કેવલી ભગવાન જરૃસ્વામીમહારાજ થયા. તેમના પટ્ટધર પ્રભવસ્વામીમહારાજ થયા. તેઓ સ`પૂર્ણ ચૌદ પૂર્વાધર હતા. અને ચેાથા આરાની લગેાલગ હતા. તેમણે પોતાની પછી આખા સમુદાયની જવાબદારી સાચવે તેવા, પટ્ટધરની શેાધ કરવા, પેાતાના પૂર્વના જ્ઞાનના ઉપયાગ મૂક્યા, પરંતુ આખા સમુદાયમાં, એક પણ સાધુ પટ્ટધર થવાને ચેાથ્ય જણાયે નહિ. અહીં સમજવા જેવી એક ખામત એ પણ છે કે, શ્રીમાનપ્રભવસ્વામીના વખતમાં મતમતાંતર કે ગચ્છ—ગચ્છતા હતા જ નહિ. તેથી તમામ મુનિરાજો એક આચાર્ય ભગવાનની છત્રછાયામાં હતા. વળી સાધુએ પણ લાખાની સખ્યામાં હતા. તેમાં પૂર્વજ્ઞાનના અભ્યાસી પણ ઘણા હતા. તેમાંથી એક પણ પટ્ટધર થવાને ચેાગ્ય મહાત્મા દેખાયા નહિં એ પણ એક ઘણી જ સમજવા ચેાગ્ય બાબત છે.
પ્રશ્ન—ભગવાન મહાવીરદેવના સાધુએ ફક્ત ૧૪ હજાર બતાવ્યા છે. અને ત્યાર પછી તા, મહાવીર ભગવાનના વખત કરતાં
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૪
પણ વધારે એટલે લાખોની સંખ્યામાં સાધુઓ હતા. આ વાત કેવી રીતે સાચી મનાય?
ઉત્તર–ભગવાન મહાવીરદેવના સમયમાં, સાધુઓ ૧૪ હજારજ ન હતા, પરંતુ ફક્ત શ્રી મહાવીરદેવના ખુદના શિષ્યો ૧૪ હજાર હતા, પરંતુ શિષ્ય પરંપરા તે લાખોની સંખ્યામાં હતી. શ્રીષભદેવસ્વામીના શિષ્ય ૮૪ હજારજ હતા. પરંતુ શિષ્યપરંપરા કેડની હતી. તેમ અહીં એકલા ૧૧ ગણધરેએ દીક્ષા લીધી, ત્યારે તેમની સાથે ૪૪૦૦ શિષ્ય હતા. તે બધા ગણધરેના શિષ્યોમાં ગણાયા છે. પણ ભગવાનના શિષ્ય તે ૧૧ ગણધરે જ ગણેલા છે. તે પ્રમાણે એકલા ગૌતમસ્વામીના ૫૦ હજાર શિષ્ય બતાવ્યા છે, તે જ પ્રમાણે નંદિ નામને શ્રેણિકના પુત્ર (ભગવાન મહાવીરદેવના શિષ્યો હતા. જે દીક્ષા. મૂકી ૧૨ વર્ષ વેશ્યાના ઘેર રહેલા હતા. તેમના પણ ઘણા શિષ્ય થયા છે. એટલે ભગવાનના ૧૪ હજાર શિષ્યના શિષ્યો અને તેમના શિષ્યોની સંખ્યા, બે–ત્રણ-ચાર લાખ કે તેથી પણ અધિક હેઈ શકે છે.
પ્રશ્ન-શું ચોથા આરા જેવા તે કાળમાં, એટલા બધા મેટા સમુદાયમાં, એવા ગુણી ગુરુઓના સહવાસમાં અને પૂર્વના અભ્યાસકાળમાં પણ કોઈ આત્મા સુપાત્ર નહિ જ હોય ?
ઉત્તર–સુપાત્ર ભલે લગભગ બધા જ હેય. અને થોડા જ ભામાં મોક્ષે જવાની લાયકાતવાળા પણ હોય; છતાં આચાર્યપદની જોખમદારી લેવી કે આપવી, એ વળી જુદી જ વાત છે. જેમ ભગવાનજિનેશ્વરદેવના હજારો સાધુઓ-શિષ્યો હોય છે. તેમાં કેટલાક તે જ ભવમાં મેક્ષમાં જનાર પણ હોય,
Page #290
--------------------------------------------------------------------------
________________
૨૪૧
છતાં ગણધર પદવી તે ગણ્યાગાંઠ્યા મહાપુરુષને જ અપાય છે. જેમ નગરમાં કે દેશમાં, લાખો મનુષ્યોની કે ક્રેડે મનુ
ની વસતિ હોવા છતાં, પ્રધાન થવાની યોગ્યતા કેઈક મનુધ્યમાં જ હોય છે. તેમ તે આત્માઓમાં આરાધક ગુણે ઘણા હોવા સાથે સજજનતા પણ ખૂબ જ હોય તે પણ, આચાર્ય પદવીની ગ્યતા એ એક જુદી જ વસ્તુ છે. રાજ્યપદવીની જેમ મોટી જોખમદારી છે. તેમ, તેના કરતાં હજારે ગુણ જોખમદારી આચાર્ય પદવી લેવામાં અને આપવામાં સમાયેલી છે.
હવે પ્રભવસ્વામી મહારાજે સાધુસમુદાયને જ્ઞાનથી તપાસ્યા પછી, શ્રાવકસંઘમાં ઉપગ મુક્યો. શ્રાવકે તે તે વખતે કોડેની સંખ્યામાં હતા, ધર્મના ઘણું અભ્યાસી હતા, ભવભીરુ અને આરાધક પણ હતા, છતાં પ્રભવસ્વામી મહારાજને પિતાના પટ્ટધર થવાને ગ્ય કેઈપણ જણાયા નહિ. ત્યારે ઈતરદર્શનમાં ઉપયોગ મુક્યો. તે રાજગૃહ-નગરમાં વસતા શર્થભવભક સંપૂર્ણગ્ય જણાયા. શર્થભવ બ્રાહ્મણ હતા, ચૌદવિદ્યાના પારગામી હતા, જૈનદર્શનના સંપૂર્ણ પ્રતિપક્ષી હતા, છતાં તે પરમાર્થદશી જરૂર હતા. એ ગુરુમહારાજાએ મેકલેલા બે મુનિરાજેન, પરમાર્થપૂર્ણ વાક્ય સાંભળીને, તે વિચાર કરવા લાગ્યા. જ્યાં તે વાક્યને પરમાર્થ સમજાયું કે, તુર્ત જ સર્વસ્વનો ત્યાગ કરીને ગુરુ પાસે આવ્યા. ભગવાન પ્રભવસ્વામીજી તે જ્ઞાની જ હતા. તેમણે તે તેમની પહેલાં જ જ્ઞાનથી પરીક્ષા કરી લીધી હતી. એટલે તત્કાળ દિક્ષા આપી. શાસ્ત્રો ભણાવી, ચૌદપૂર્વધર બનાવ્યા, પછી આચાર્યપદવી અને યુગપ્રધાન પદ આપ્યું. પરિવારની ભલામણ આપી પિતે અનશન કરી
૧૬
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૪૨
સ્વર્ગવાસી થયા.
અહીં આપણે જોઈ શકીશું કે, શ્રીજૈનશાસનમાં પદની કેટલી મહત્તા છે? આવા પદ માટે ડીપણ છુટછાટ નથી, સાથે પક્ષપાત વિનાને ગુણાનુરાગ પણ છે. છે ક્યાંય શિષ્યમહ? છે ક્યાંય પક્ષમહ? શિષ્યવર્ગમાં પણ અભિમાન, અમર્ષ કે ઈર્ષાભાવને ક્યાંય સ્થાન છે? નથી જ. જ્યાં એકલો ગુણાનુરાગ ભર્યો હોય, ત્યાં અભિમાન ઈર્ષ્યા વિગેરે પાપ હાય જ શા માટે ?
ચાલીશ પચાસ-સાઈઠવર્ષોના દીક્ષિતાએ પણ, નવીનદીક્ષિત શર્યાભવને વડીલ બનાવવા આનંદપૂર્વક સ્વીકાર કર્યો. બધા પુણ્યવાન આત્માઓ હતા. તેથી ગુણને અને ગુરુને આધીન હતા. જેમાં ગુણાનુરાગ હોય તેમને ગુરુવચન ઉપર પણ રાગ જરૂર હોય.
પ્ર –ગુણાનુરાગ હોય અને ગુરુ ઉપર રાગ ન હોય. એમ ન બની શકે ?
ઉત્તર–બને જ નહિ. કારણકે, ગુણાનુરાગી શિષ્ય ગુણવાન ગુરુને રાગી ન હોય, એ બને જ નહિ, જેને ગુરુ ઉપર પ્રેમ ન હોય અને પોતાનામાં ગુણાનુરાગ માને, તે મસ્તક વિનાના શરીર જેવી વાત છે.
પ્રશ્ન-પિતે ગુણાનુરાગી હોય, ગુરુની સેવા-ભક્તિ કરે, પણુ ગુરુનાં વચન ન માને તે તેને આરાધના ખરી કે નહિ? - ઉત્તર–સેવાભક્તિને આરાધના કહી જ નથી, પરંતુ વચનના આદરને જ આરાધના કહી છે. વચનને આદર આવ્યા પછી કરેલી સેવાભક્તિ આરાધના ગણાય છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે
Page #292
--------------------------------------------------------------------------
________________
૨૪૩
"आणाए तवो आणाए संजमो तहय दाणमाणाए। आणारहिओ धम्मो पलालपुलुव्व पडिहाइ ॥ १ ॥"
અર્થ-તપ સંજમ અને દાનાદિ બધુ જ આજ્ઞાપૂર્વક કરવું તે જ આત્માને હિતકર બને છે. આજ્ઞાવગરને ધર્મ તે ફેતરાનાં પુળા જે જ કહેલ છે. વળી કહ્યું છે કે,
"प्रायश्चित गुरूणां हि, वचांसि निखिलैनसाम् ।
नातिक्रान्तगुरूणां हि, क्रिया कापि फलेंग्रही ॥१॥"
અર્થ—ગુરુમહારાજનાં વચને બધા પાપનું પ્રાયશ્ચિત છે. ગુરુના વચનને અનુસરનાર શિષ્યની ક્રિયા સફળ છે. અર્થાત ગુરુનાં વાક્યોનું ઉલ્લંઘન કરનાર ગમે તેટલા તપ અને ક્રિયા કરતા હોય તે પણ કશું ફલ મેળવતા નથી. - આથી એ નકકી થાય છે કે, શ્રી જૈનશાસનમાં ગુરુ મહારાજની આજ્ઞા એ જ ધર્મ છે, માટે ગુરુ એવા હેવા જોઈએ, કે, સંપુર્ણ શાસન ઉપર પિતાની સંપૂર્ણ આજ્ઞા પળાવી શકે.
બીજી ઘટના વરાહમિહિરની આ વરાહમિહિર શ્રી ભદ્રબાહસ્વામી મહારાજને સગે ભાઈ હતું. બીજા ઉત્તમ શિખ્યાન આચાર્ય પદવી થવાની હતી. ત્યારે વરાહને પણ આચાર્ય થવાની ભાવના હતી. પરંતુ ગુરુ મહારાજને તે સર્વથા અગ્ય જણાવાથી, તેને ગુરુજીએ આચાર્યપદવી ન આપી. આચાર્ય પદ લેવા સારુ વરાહમિહિરે ઘણા ધમપછાડા કર્યા, પણ તેને પદવી ન જ મળી. છેવટે તે દિક્ષા મૂહને જ્યોતિષજીવી પંડિત થયું. ત્યાં પણ તેણે શ્રીજૈન
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૪
શાસનની અને ભદ્રબાહસ્વામીની ઘણી જ નિંદા કરી. પ્રાન્ત જૈનધર્મ ઉપરના દ્વેષપૂર્વક મરીને વ્યંતરદેવ થયે. અને શ્રીજૈનસંઘ ઉપર ઘણે જ ક્રોધાયમાન થઈ, મરકીને રોગ ફેલાવ્યું, જેના પરિણામે ઘણા માણસે મરણ પામ્યા. તેની ભદ્રબાહુસ્વામી મહારાજને જાણ થતાં તેમણે “ઉવસગહર સ્તોત્ર બનાવીને, મરકીને રોગ બંધ કરી, શ્રીસંઘને આપત્તિમુક્ત કર્યો, અહીં આપણે સમજવાની બીના એ છે કે, વરાહના બધા જ ચાળા ગુરુદેવે જ્ઞાનથી જોયા હતા. “કુળ પ્રથમં વસે એ ન્યાયથી પણ વરાહમિહિરને સૂરિપદ ન આપ્યું. વરાહમિહિરને સૂરિપદ ન આપવાથી, થનારા નુકશાનને પણ ન જોયું. અને એ નુકશાન કરતાં પણ કુપાત્રને સૂરપિદ આપવું, વધારે અનર્થનું કારણ છે. એમ નક્કી કરી બતાવ્યું.
ઘટના ત્રીજી સ્થૂલભદ્રમહારાજની શ્રીસ્થૂલભદ્રસૂરિમહારાજ જૈનશાસનમાં . મહાબ્રહ્મચારી તરીકે ખૂબ જ પંકાયા છે. આ મહાપુરુષ માટે જૈનશાસનમાં ઘણું જ સન્માન છે. શ્રી જૈનશાસનમાં જિનેશ્વરદેવે અને ગણધરોથી લઈને યાવાત આચાર્યો, ઉપાધ્યાયે અને સાધુ સાવીજીઓ બધા જ, સંયમીદશામાં, ત્રિકરણ બ્રહ્મચારી જ હોય છે. તે જ તેમનું ચારિત્ર પવિત્ર લેખાય છે. છતાં સ્થૂલભદ્રસ્વામીજી મહાબ્રહ્મચારી ગણાયા છે. કારણ કે સાધુ થયા પછી, બ્રહ્મચર્યથી પતન થવાના કારણભૂત વેશ્યાના ઘરમાં ચોમાસું રહ્યા, ત્યાં એકાંતવાસ હ, ચિત્રશાલામાં રહેઠાણ હતું, પસ ભજન હતાં, જુવાની હતી, વેશ્યા પર રામવાલી હતી. જેમાસાને
Page #294
--------------------------------------------------------------------------
________________
૨૪૫
કાળ હતું, છતાં સ્થૂલભદ્રમહારાજ મનથી પણ ખરડાયા નહિ.
આ મહાપુરુષ, આચાર્યભગવાન શ્રીભદ્રબાહુસ્વામી પાસે પૂર્વને અભ્યાસ કરતા હતા, ૧૦ પૂર્વ અર્થ સહિત પૂરા થવાની તૈયારી હતી. એકદા દિવસના ભાગમાં સ્થૂલભદ્રમહારાજ, ગુરુમહારાજથી થોડા દુરના પ્રદેશમાં સૂત્રપાઠ ગેખતા બેઠેલા હતા. તેવામાં સ્થૂલભદ્રમહારાજની સાધ્વી થયેલી સાત બહેને, “યક્ષા ચક્ષદિના વિગેરે, ભદ્રબાહુસ્વામીને વંદન કરવા આવ્યાં. ગુરુને વરીને, સ્થૂલભદ્રમહારાજને વંદન કરવાની ઈચ્છા જણાવી. ગુરુમહારાજે સ્થાન બતાવ્યું. સાધ્વીજીઓ ત્યાં ગયાં, પરંતુ પિતાની બહેન સાધ્વીજીઓને આવતાં દેખીને, સ્થૂલભદ્રમુનિરાજને કુતૂહલ થયું. વિદ્યાબળથી પિતાનું પફેરવી, સિંહનું રુપ બનાવ્યું. ભગિની સાધ્વીજીઓએ જોયું તે, ભાઈમુનિ દેખાયા નહિ, પણ સિંહ નજરે પડ્યો; અને ભયપામીને ભાગી આવ્યાં. ગુરુમહારાજાએ ભયપામવાને પરમાર્થ –કારણ પૂછ્યું. સાધ્વીજી કહે છે, મહારાજજી! આપે બતાવેલા સ્થાને અમે ગયાં. પરંતુ ત્યાં સ્થૂલભદ્રમુનિ મહારાજ નથી. પરંતુ મહા વિકરાળ એક સિંહ બેઠે છે. સ્થૂલભદ્રમહારાજનું શું થયું? આપ જલદી તપાસ કરાવે. ભદ્રબાહુસ્વામીમહારાજાએ જ્ઞાનથી, સ્થૂલભદ્રમુનિની કુતુહલપ્રિયતા જાણી લીધી, અને સાધ્વીજીને ફરી ત્યાં જવા આજ્ઞા આપી. સાધ્વીજીઓ ત્યાં ગયાં. ભાઈને વંદન કરી, પિતાના સ્થાને ગયાં. થોડા સમય પછી મુનિમહારાજસ્થૂલભદ્રજી ગુરુ મહારાજ પાસે, પૂર્વને પાઠ લેવા આવ્યા. ગુરુમહારાજ કહે કે, તમે હવે શ્રત પચાવવાને ગ્ય નથી. સ્થૂલભદ્રમુનિ તે આભા જ બની ગયા, અને પૂછવા લાગ્યા, કેમ બાપજી? ગુરુમહારાજ
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૪૬
ફરમાવે છે કે, ભાઈ! તમને શ્રુતજ્ઞાનનું અજીર્ણ થયું છે. તે જ અજીર્ણની ઉલટીરુપ, તમારે આ સિંહનું રુપ લેવું પડયું. સ્થૂલભદ્રમહારાજ કહે છે, પ્રભુ ! આ તો મેં જરા ગમ્મત કરી હતી. ગુરુમહારાજ કહે છે, ભાઈ! પૂર્વનું જ્ઞાન ગંભીરતા વગરના છ જીરવી શકે નહિ અને હવે પછીના પૂર્વે અનેકવિદ્યાઓ, ઔષધિઓ અને કલ્પથી ભરેલા છે. તે તમને પાચન થવા અશક્ય જ છે. માટે આપવા ઈચ્છા નથી.
ઉપર મુજબના ગુરુનાં વાક્યો અને વિચારે જાણુ સ્કૂલભદ્રમુનિ મહારાજને ઘણું દુઃખ લાગ્યું, અને પોતે કરેલી ભૂલની ક્ષમા માગી. આલોચના પણ માગી. પરંતુ ગુરુમહારાજાએ પાઠ આપવા નકાર જ સંભળાવ્યો. આ બાબતની શ્રીસંઘને ખબર પડી ગઈ. સંઘ એકઠા થઈ ગુરુજી પાસે આવ્યું, અને નમ્રતાપૂર્વક ઘણું દલિલે કરી જણાવ્યું કે, હે પ્રભો ! સ્કૂલભદ્રમહારાજ જેવા મહાગુણ શિષ્યને આપ જે અગ્ય માનશે, તે આ સાધુ સમુદાયમાં બીજા એવા ગ્ય સાધુ મળવા મુશ્કેલ છે. માટે કૃપા કરી સ્થૂલભદ્રમુનિને વાચના આપવા અનુગ્રહ કરે. સંઘના અત્યાગ્રહથી ભદ્રબાહુ સ્વામી મહારાજે પાછલા ચાર પૂર્વ મૂલમાત્ર ભણાવવા હા કહી, પરંતુ અર્થ નહિ. વળી હવે પછી–૧૧–૧૨-૧૩–૧૪મું આ ચાર પૂર્વ મૂલ પણ કેઈને ન ભણાવવા ભલામણ કરી. એટલે સ્થૂલભદ્રસ્વામીને ૧૦ પૂર્વ અર્થ સહિત અને ચાર પૂર્વ મૂલ મળ્યા. ત્યાર પછીની પરંપરામાં વરસ્વામી સુધી ૧૦ પૂર્વ અર્થ સાથે રહ્યાં, અને આર્યરક્ષિતસૂરિમહારાજથી દશ પૂર્વમાં પણ ઓછાશની શરુઆત થઈ
Page #296
--------------------------------------------------------------------------
________________
-
૨૪૭
આપણે અહીં એ વિચારવું જોઈએ કે, સ્થૂલભદ્રસ્વામી મહારાજ એક મહાન વ્યક્તિ હતા. તેમના માટે શ્રીજૈનશાસનમાં એ, ઘેષ છે કે ૮૪ ચોવીશી સુધી આવા બ્રહ્મચારી પુરુષ થશે નહિ. છતાં આવા મહાન વ્યક્તિને પણ, ગુરુમહારાજે અયોગ્ય માની, છેલ્લા ચાર પૂર્વની અર્થવાચના ન આપી. આથી એમ જ સિદ્ધ થયું કે, શ્રી જૈનશાસનમાં દે મુદ્દલ પાલવતા નથી. અને ગુણોને પુષ્કળ આદર છે.
કેસેટીને ચોથે દાખલ ભગવાન વયસ્વામીઆચાર્યની પાસે પૂર્વને અભ્યાસ કરનાર, તોસલિપુત્રઆચાર્યના શિષ્ય, આર્ય રક્ષિતસૂરિમહારાજ સાડાનવ પૂર્વ સુધીના પૂર્વશ્રુતપાઠી હતા. તે મહાગુણ હતા. તેમને શિષ્યસમુદાય ઘણે હતું. તેમાં દુર્બલિકાપુષ્પમિત્ર, વધ્યમુનિ, ગેછામાહિલ અને ફશુરક્ષિત વિગેરે કેટલાક સાધુએ ઘણા વિદ્વાન પણ હતા. “આ આર્થરક્ષિતસૂરિમહારાજ તે જ છે કે, જેમને શકેદ્રનિગોદનું સ્વરૂપ પૂછવા આવ્યા હતા. તેમના બધા શિષ્યોમાં, ત્રણ શિષ્ય, દુર્બલિકાપુષ્યમિત્ર, ગષ્ટામાહિલ અને ફલ્યુરક્ષિત મેખરે હતા. તેમના મસાલપક્ષને, ગેષ્ટામાહિલને, પટ્ટધર બનાવવા આગ્રહ હતા. તેમના કુટુંબીજનેને, ફગુરક્ષિતને આચાર્ય બનાવવા આગ્રહ હતે. કારણ કે તે તેમના સગા ભાઈ અને પ્રથમશિષ્ય હતા. છતાં ગુરુમહારાજ આર્યરક્ષિતસૂરિવરે, ગુણી આત્મા દુર્બલિકાપુષ્પમિત્રને, પિતાના પટ્ટધર બનાવ્યા હતા.
સૂરિમહારાજના અવસાન પછી ગષ્ટામહિલે ઘણી જ
બધા વિનિગોદ રક્ષિતસૂરિ
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૪૮
ધમાચકડી મચાવી હતી, સમુદાયને ભંભેરીને પક્ષે પાડવાની બની તેટલી તરકીબે કરી. છેવટે સૂત્રવિપરિત પ્રરૂપણ કરીને શાસનના વિરોધી થઈને અનેકને માર્ગથી પતિત બનાવ્યા.
અહીં સમજવા જેવ્ય એ છે કે, આર્ય રક્ષિતસૂરિમહારાજા કુટુંબના મેહમાં ન તણાતાં અને પોતાના સગા મામા ગષ્ટામાહિલ અને સગા ભાઈ ફલ્યુરક્ષિતને, આચર્ય પદવી ન આપતાં
ગ્ય આત્મા દુર્બલિકાપુષ્પમિત્રને જ, પિતાના પટ્ટધર બનાવી સમગ્ર સમુદાયની લગામ તેમના હાથમાં સેંપી હતી.
કટીને પાંચમે પ્રસંગ અને આચાર્યભગવાન પ્રદ્યોતનસૂરિ મહારાજ ભગવાન શ્રી સુધ સ્વામી મહારાજની પાટ પરંપરાએ ૧૮મા પટ્ટધર શ્રીમાનું પ્રદ્યોતનસૂરિ મહારાજ થયા. તેમણે પિતાની વૃદ્ધાવસ્થામાં પોતાના ઉત્તરાધિકારી બનાવવા, પિતાના સમગ્ર શિષ્ય પરિવારમાંથી, માનદેવનામના મુનિપ્રવરને લાયક આત્મા માની, આચાર્ય પદવી આપવા વિચાર કર્યો હતો. આ મહાપુરુષને શિષ્ય પરિવાર ઘણે હતે. વિદ્વાને પણું ઘણા હતા. ચારિત્ર પાળવામાં ચોથા આરાનું ધ્યાન ખેંચે તેવા હતા. છતાં. હજારો મહામુનિવરમાં પટ્ટધરની પસંદગી એકની જ થઈ અને શ્રીસંઘને વાત જણાવી. શુભ-તિથિ, વાર, નક્ષત્ર, કરણ અને ચંદ્ર વિગેરે જેઈ પદવી પ્રદાનની જાહેરાત કરી.
છેટેથી અને નજીકથી ઘણા શ્રાવક-શ્રાવિકાઓ એકઠા થયા. સાધુ-સાધ્વી પણ વિહારકરીને પહોંચાય તેટલા પહોંચી આવ્યા. મુહૂર્તના દિવસે, સુપ્રભાતે, મંગળમુહૂર્તમાં ચતુર્વિધશ્રીસંઘની ભરચકસભામાં ગુરુમહારાજાએ ક્રિયા શરૂ કરાવી. ત્યારે
Page #298
--------------------------------------------------------------------------
________________
૨૪૯
મુનિ શ્રી માનદેવજી મહારાજ ફક્ત એઘા, મુહપત્તિ અને ચાલપદૃાયુક્ત ક્રિયા કરતા હતા, તેવામાં ગુરુદેવ પ્રદ્યોતનસૂરિમહારાજની દૃષ્ટિ, ઉઘાડા શરીરે ક્રિયા કરતા, માનદેવના શરીર ઉપર ગઈ, મુનિશ્રી મહાપુણ્યશાળી આત્મા હેાવાથી, તેમના ડાખાજમણા ખભા ઉપર, સરસ્વતી અને લક્ષ્મીનાં ચિન્હ હતાં. અને તેથી ભવિષ્યમાં લક્ષ્મી અને સરસ્વતીના તેમને સાક્ષાત્કાર થાય તેવા, ગુરુમહારાજને ભાસ થવા માંડ્યો. અર્થાત્ આ એખભા ઉપર આવાં એ નિશાના છે, તેથી જો લક્ષ્મીદેવી પ્રસન્ન થશે તે, આ આચાયથનાર આત્મા સાધુપણાથી પતન પામશે, અને જો સરસ્વતી પ્રસન્ન થશે તેા જ્ઞાનનુ પાચન થવું મુશ્કેલ બનશે. માટે આ મુનિને આચાય પદવી આપવી એ જોખમ ભરેલી મીના છે.
ગુરુમહારાજના આવા વિચારા, મહાભાગ્યશાળી માનદ્દેવમુનિરાજ જાણી ગયા, અને આચાર્યપદવીની ચાલતી ક્રિયા અધ જોઈ ને, મુનિપ્રવરને વિચાર થયો કે, જો હવે ગુરુમહારાજ આચાર્યઢવી નદ્ધિ આપેતા મારી અપયશ થશે, આટલું જ નહિ, પણ શાસનની અપભ્રાજના પણ ખૂષ થશે, સેકગામેથી ઘણા સઘે। આવ્યા છે. સંધના અગ્રગણ્ય પુરુષા આવ્યા છે. ઘણા શાસનમાન્ય મુનિપ્રવરની હાજરી છે. આવા સાગા વચ્ચે ગુરુમહારાજ પદવી ન આપે તેા, શાસનની નિંદાને પાર રહેશે નહિ. અને ગુરુમહારાજના પદવી ન આપવાના વિચારો પણ કાંઈક હેતુપૂર્વકના જ હશે, આવે વિચાર થતાં ગુરુમહારાજની સામું જોયું, અને ગુરુનુ હૃદય કળી લીધું, પેાતાના ખભા ઉપરનાં લક્ષણેથી જ ગુરુમહારાજ
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૫૦
ને શંકા ઉત્પન્ન થઈ હશે? અને તે શકા થવી વ્યાજબી છે. કહ્યું છે કે,
ૌવનવય લક્ષ્મી અને, વિદ્યા રુપ અધિકાર; જિનશાસન જો નાય તે, રખડાવે સ`સાર.”
માટે ગુરુદેવની શંકા દૂર થાય અને શાસનની નિન્દા થતી ખર્ચ, તેમ મારે કરવું ઉચિત છે. એવા વિચાર કરીને મહાપુરુષ શ્રીમાનદેવમુનિરાજે, શ્રીસ ઘસમક્ષ ગુરુમહારાજ પાસે માગણી કરી કે, હે ગુરુદેવ ? આજથી જીંદગી પર્યંત મને, એ અભિગ્રહા-પ્રતિજ્ઞાએ આપે. જેનું હું જીંદગી પર્યંત પ્રાણેાની પેઠે પાલન કરીશ. અને તે એજ કે,—૧ બધી વિગઈએ આજથી સર્વથા ત્યાગ રાખીશ અને ૨ ભક્તફુલાતા આહાર વાપરીશ નહિ. મહાભાગ્યશાળી શિષ્યના, આવા ઉગારાથી ગુરુમહારાજ ઘણા જ પ્રસન્ન થયા. અને સભા તા આશ્ચર્ય ચકિત થઈ ગઇ. ગુરુ મહારાજાએ અભિગ્રડ કરાવીને અધુરી ક્રિયા પૂર્ણ કરાવી. લાખાની મેદની વચ્ચે સૂરિપદપ્રદાન થયું. જૈનશાસનના જયની ઘેાષણાઓ થઈ. ગુરુદેવ પણ પાછલથી આરાધનાપૂર્વક સ્વર્ગવાસી થયા. માનદેવ મુનિ મટીને માનદેવસૂરિ મહારાજ થયા. પાછલથી આ મહાપુરુષની રત્નત્રયીની આરાધનાથી જયા, વિજયા, અપરાજિત, અને અજિતા અથવા પદ્મા આ ચાર દેવીએ સદાકાળ સાનિધ્ય કરનારી બની હતી. વળી આ મહાપુરુષે તે જ ચાર દેવીઓની સહાયવાળુ* લઘુશાન્તિસ્તવ' બનાવી, શ્રીસ'ધને ઉપદ્રવથી અચાવ્યા હતા. તેમ જ ‘તિજયહ્ત્તસ્તાત્ર’ પણ શ્રીસંઘની શાન્તિ સારૂ તેમણે જ બનાવ્યું છે.
Page #300
--------------------------------------------------------------------------
________________
૨પ૧
જેનશાસનમાં આચાર્ય પદવી આપતાં કેટલી બધી સાવધાનતા રખાઈ છે, તે ખાસ ધ્યાન ખેંચે તેવું છે. આવા રૂપાળા, સંઘમાન્ય, વિદ્વાન અને શુભ લક્ષણવાળા શિષ્યને પણ આચાર્ય પદ આપતાં ગુરુને મુંઝવણમાં નાખી દીધા હતા. અને આચાર્યપદવી આપવી કે કેમ? એ પ્રશ્ન ક્ષણવાર અટકાવી રાખ્યા હતા. બસ, ફક્ત ગુણના જ પૂજારી, શ્રીજૈનશાસનની બલીહારી છે.
' કટીને છઠ્ઠો પ્રસંગ કલિકાલસર્વજ્ઞભગવાન હેમચંદ્રસૂરિમહારાજ મહાપ્રભાવક પુ ષ હતા. રાજા કુમારપાળના ઉપકારી ગુરુ હતા. અઢારદેશમાં અમારિ પ્રવર્તન કરાવી હતી. તે મહાપુરુષને શિષ્યપરિવાર ઘણે હતે. પરંતુ આચાર્યપદ ફક્ત રામચંદ્રમુનિરાજને આપવાનું નક્કી કર્યું હતું. તેથી તેમને બીજો એક શિષ્ય બાલચંદ્ર ઉશ્કેરાયે. તેણે કમારપાલરાજાના ભત્રિજા અજયપાળને પક્ષમાં લીધો અને તેણે કલિકાલસર્વજ્ઞભગવાનની હાજરીમાં પણ ઘણા ધમપછાડા કર્યા. પિતાને પક્ષ પણ ઉભે કર્યો. પરંતુ ગુમહારાજાએ આચાર્યપદવી ન જ આપી. કહેવાય છે કે, આચાર્ય પદના ભૂખ્યા બાલચંદ્ર, અંજનશલાકાની વિધિના મુહૂર્તમાં, ગેટલો કરાવ્યું અને ગુરુમહારાજને બેચરીમાં ઝેર આપ્યું.
ગુરુદેવ કલિકાલસર્વજ્ઞહેમચંદ્રસૂરિમહારાજ સ્વર્ગે સિધાવ્યા પછી પણ, બાલચંદ્ર આચાર્યપદવી લેવા સારૂ બધા જ દાવ અજમાવી જોયા. છેવટે અજયપાલરાજાની સહાયથી
Page #301
--------------------------------------------------------------------------
________________
રપર
રામચંદ્રસૂરિને નાશ કરાવવા સુધીની અધમતા પણ અજમાવી લીધી. રાજા અજયપાલ રામચંદ્રસૂરિને બોલાવીને કહે છે કે, બાલચંદ્રજીને સૂરિપદ આપો, નહિતર આ ધખી રહેલી શીલા ઉપર સુઈ જાવ ! રામચંદ્રસૂરિ કહે છે કે, ગુરુવચન પાલવામાટે, મરણ થાય તે મને જરાપણ ભય નથી, પણ ગુરુવચનનો ભંગ કરીને સૂરિપદ નહિ આપું” રાજા અજયપાલના કહેવાથી રામચંદ્રસૂરિ મહારાજ ધગધગતી શીલા ઉપર અનશન કરીને સુઈ ગયા. પરંતુ ગુરુ દ્રોહી બાલચંદ્રને સૂરિપદ ન જ આપ્યું. બાલચંદ્ર પાછલથી મરીને વ્યંતર થયે. સંઘને હેરાન કરવા લાગ્યો. પિતાના આસુરી બલવડે, પિતાની બનાવેલી સ્નાતસ્યા થાયની આરાધના શ્રીસંઘ પાસે ચાલુ કરાવી. શ્રીસંઘે આવાં આક્રમણો સહન કર્યો, પરંતુ મહાપુરુને આપવા યોગ્ય સૂરિપદનું દાન કુપાત્રમાં કર્યું નહિ.
જેમ શાસનના સુકાની ગુરુદેવ પરીક્ષાપૂર્વક પદવીદાન કરતા હતા. તે જ પ્રમાણે ભવના ભીરુ મહાનુભાવ શિષ્ય પણ સૂરિ વિગેરે પદવીઓ લેવા ખુશી પણ ન હતા. તેઓ સૂરિ પદની મહત્તા અને પિતાની શક્તિનું માપ વિચારતા હતા અને ગમે તેટલા સન્માને કે આગ્રહને પણ નમ્રતાપૂર્વક નિષેધ કરીને, પિતાથી કેટલું શક્ય છે? તેટલું જ લેઈને સાચવવાના ખપી થતા હતા. દાખલાતરીકે ૧૭ મી શતાબ્દિમાં આચાર્યદેવ-
વિજ્યસિંહસૂરિમહારાજની પાટે, સત્યવિજય-પંન્યાસને સ્થાપવા, ગુરુપુપિનો અને શ્રીસંઘને વિચાર થયે. ખાનગીમાં ઘણીવાર પ્રયાસે ક્ય. ગુરુમહારાજ અને સાધુ તથા શ્રાવકસમુદાયના
Page #302
--------------------------------------------------------------------------
________________
૨૫૩
અગ્રગણ્ય પુરુષાએ, સત્યવિજયપન્યાસને, સૂરિપદ લેવા આગ્રહ કર્યાં પરંતુ નિસ્પૃહશિરામિણ અને ભત્રનાભીરુ સત્યવિજયપન્યાસે, સૂરિપદને સ્વીકાર કરવા ચાલ્ખી ના પાડી અને ચારિત્રમા માં ઘુસી ગયેલું શૈથિલ્પ હટાવવા, ક્રિયેદ્ધાર કરીને અનતા સુધારા કર્યાં.
ખંડનખાદ્ય' અને 'શાવાર્તાસમુચ્ચય મેાટી ટીકા, જેવા. દુર અને બીજા ઘણા ગ્રન્થાના પ્રણેતા, તથા કાશી જેવા વિદ્યાના કેન્દ્રમાં, અનેક વિદ્વાનની સભામાં જિત મેળવી જૈનશાસનના વિજયવાવટા ફરકાવનાર ન્યાયાચાર્ય વાચકપ્રવરશ્રીમાન્યરોવિજયજી ગણિવર જેવા પ્રમલપ્રતાપી અને ઉજવલ ચારિત્રસ...પન્ન પુરુષે પણ આચાર્ય પદવી લીધી નથી.
સાતસે ગ્રન્થાની સાક્ષી ટાંકીને ‘દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ' એ ચાર વિભાગમાં લેાકપ્રકાશ જેવા અજોડ અને અમૂલ્ય ગ્રન્થબનાવનાર, કલ્પસુાધિકા વિગેરે બીજા પણ. અનેકગ્રન્થા તથા મહાવ્યાકરણના પ્રણેતા અને સિદ્ધાન્તના પ્રખર વિદ્વાન ઉપાધ્યાયજીમહારાજ શ્રીવિનયવિજયજી ગણિવરે પણ સૂરિપદવીની ઈચ્છા કરી નથી.
વળી જેમને પશ્ચિમદિશાના અધિષ્ઠાયક વરુણદેવ તુષ્ટમાન હતા અને સર્વાંઇચ્છિતકાર્ય કરી આપતા હતા. અકબર જેવા મહાસમ્રાટે જેમને સાક્ષાત્ ખુદાની ઉપમાઓ આપી હતી. જેમના ઉપર અકબરબાદશાહને અસમાન સન્માન હતું. એવા શ્રીમાન્ શાન્તિચંદ્રઉપાધ્યાયે પણ આચાર્ય પદવી લીધી નથી.
જેમને સિદ્ધિચંદ્ર જેવા મહાવિદ્વાન ઘાશિષ્યા હતા. જેમની વ્યાખ્યાનશક્તિમાં અરસમ્રાટ્ મંત્રમુગ્ધ અ
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૫૪
હતું. જેમનું ચારિત્ર અતિઉજ્વળ હતું એવા વાચકવર ભાનુચ ઉપાધ્યાયે પણ, સૂરિપદવીની ઈચ્છા કરી નથી.
સેમવિજય ઉપાધ્યાય અને કીર્તિવિજયજી ઉપાધ્યાય (વિનયવિજયજી ઉપાધ્યાયના ગુરુ) બને સગાભાઈ હતા. વીરમગામપરગણાના મેટાઅધિકારી વીરજી મલિકના પૌત્ર હતા. બાલબ્રહ્મચારી હતા, અકલંક ચારિત્રધારી હતા, વિનયવિજયજી ઉપાધ્યાય જેવા વિદ્વાન્ શિષ્યના ગુરુ હતા. વળી વિજયહીરસૂરિમહારાજના ડાબા-જમણા હાથ હતા. છતાં એ મહાપુરુષોએ આચાર્ય પદવી લીધી નથી.
આવા બનાવે શ્રીજૈનશાસનમાં એટલે શ્રી મહાવીરશાસનમાં અને અગાઉના કાળમાં, પણ હજારો-લાખની સંખ્યામાં સેંધાયા છે. તે બાબત શ્રીવીતરાગ શાસનના અનુભવી આત્માઓ સહેજે સમજી શકે તેવી છે.
એટલે આચાર્યવિગેરે પદવીઓ લેવી તે, અતિવિષમ માર્ગમાં પ્રયાણ કરવા સમાન છે. કાચ પાર પચાવવા બરાબર છે. લડાઈને સેનાધિપતિપદ કરતાં પણ વધારે જોખમદારી ઉપાડવા સમાન છે. જૈનાચાય એટલે સંપૂર્ણ કે એક વિભાગના શ્રી જૈનશાસનના સેનાધિપતિ જ લેખાય છે. એમને માન અને પૂજા કરતાં પણ જોખમદારીની માત્રા વધારે પ્રમાણમાં હોય છે. સેનાના નાયક–સેનાધિપતિ દિવસે તે શું રાત્રે પણ નિદ્રા લઈ શકતા નથી. ઘણું નિદ્રા લેનારને સેનાધિપતિપણું કુટી નીકળે છે. ઊંઘનારો માણસ પિતાને નાશ કરે છે, અને આશ્રિતને પણ પાયમાલ બનાવે છે, એટલે પરીક્ષામાં પાસ થયેલાને જ સેનાધિપતિનું સ્થાન અપાય છે. નિદ્રાને અથવા
Page #304
--------------------------------------------------------------------------
________________
૨૫૫
તે અસાવધાનતાને, તિલાંજલી જ આપનાર નાયક, સ્વપરનો રક્ષક થઈ શકે છે.
તે જ પ્રમાણે આચાર્યભગવંતે પણ, નિદ્રાવિગેરે પાંચે પ્રમાદેને સર્વથા દેશવટે જ આપનારા હોય છે. તે મહાપુરુષે આહાર, ઉપાધિ અને પરિવારના લુપી પણ બીલકુલ હતા નથી. ભગવાન મહાવીરદેવના શાસનમાં, ઘણું આચાર્યભગવંતે છ વિગઈ અને પાંચ વિગઈના ત્યાગી હતા. માનદેવસૂરિમહારાજ, મુનિચંદ્રસૂરિ મહારાજ, જગચંદ્રસૂરિમહારાજ ધર્માષસૂરિમહારાજ વિગેરે કેટલાક આચાર્ય ભગવંતે છ વિગઈ ઉપરાંત રસ-કસના પણ ત્યાગી હતા. ભક્તકુળના આહારના પણ ત્યાગી હતા. આર્યમહાગિરિસ્વામીજી તે, છેલ્લીવયમાં પિતાને ઓળખે તેવા સ્થાનમાંથી, ગેચરી પણ વહેરતા ન હતા. આવા આચાર્ય ભગવંતે તે જ ભવમાં કે બે-ત્રણ-ચાર પાંચ ભવમાં મેક્ષમાં જનારા હોય છે. આવા ઉચ્ચ આચરણદ્વારા આ મહાપુરુષે જિનનામકર્મ વિગેરે ઉચ્ચ પ્રકારનાં પુણે પણ ઉપાર્જન કરી, ભવભવ જિનશાસનની પ્રભાવના કરી, મેક્ષમાં જનાર બને છે.
એટલે આચાર્યપદના વર્ણનના પ્રારંભમાં બતાવેલા ગુણે અને સ્થિરતા, ધીરતા, ગંભીરતા, ઉદારતા, વીરતા, સાત્વિક્તા વિગેરે અપરિમિત ગુણગુણના ધારક આત્માઓ જ આચાર્ય પદ લેવાને ચગ્ય છે. તેવા આત્માઓને બરાબર પરીક્ષા કરીને, ગુરુપુરુષોએ આચાર્ય બનાવ્યા છે, અને જેમને આચાર્ય પદવી પચાવી શકવાની પોતાની ગ્યતા સમજાઈ, તેમણે જ લીધી છે.
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૫૬
જેમનામાં આવા ગુણ ન હોય, છતાં તેમને પન્યાસઉપાધ્યાય કે સૂરિ પદવી કાઈ આપે, અથવા પાતે લે તેા, તે બન્ને આત્માએ ઊંચેચઢવાને બદલે ઉલટા નીચા પડે છે. વાચકવર યોવિજયજી કહે છે કે,
“જેમ જેમ બહુશ્રુત બહુજનસમ્મત, બહુશિષ્ય પરિવરિયાજી; તેમ તેમ જિનશાસનના વૈરી, જો નિવ નિશ્ચય દરિયા..... અ—જે આત્મામાં ભાવાચા પણું કે ભાવવાચકપણું કે ભાવસાધુપણું આવે નહિ, અને આત્મા પૌલિક સામગ્રીમાં પરવશ ખની જાય તે, તે આત્મા પાતે જ પેાતાના વૈરી થાય છે, એટલું જ નહી જૈન શાસનનેા પણ તે વેરી જ છે. એટલે કે, વિદ્વત્તા, કે ઘણા ભક્તવર્ગ કે ઘણા શિષ્યપરિવાર પુદ્ગલાનંદી એવા સૂર, વાચક કે સાધુને, પરલેાકના ભલા માટે થવાને મદલે સ`સાર વધારનાર થાય છે.
કોઈ મહાશય એમ પણ માને કે, હું હજારાને ઉપદેશ આપીને તારું છું. લાખા રૂપીઆ ખર્ચાવી શકું છું. મારા ઉપદેશથી ઘણાં ધર્મસ્થાના પેષાય છે. મે' ઘણાને સ'સારથી ઉદ્ધર્યાં છે. મારાઉપદેશથી હજારે ધર્મરસિક બન્યા છે. આવુ' વિચારનારને પણ કહે છે કે:
“પર પિરણિત પાતાની માને, વર્તે આરતાને; અધ મેાક્ષ કારણ ન પીછાણે, તે પહેલે ગુણહાણે...”
એટલે હુજારાના તારણહાર, લાખા ખર્ચાવનાર, સંઘ, ઉદ્યાપનાદિ કરાવનાર, લોકોને ધમમાં જોડનાર, ઘણા શિષ્ય. અને ભક્તોના ગુરુ થનાર પણુ, જો પરમાના અજાણ હોય તા જરૂર લપસી જાય છે. પણ જો પરમાર્થ પામેલા હાય
Page #306
--------------------------------------------------------------------------
________________
૨૫૭
તે જ ઉપરની બાબતેનું અપૂર્વ ફલ મેલવી શકે છે.
કારણ કે, વ્યાખ્યાન કરનાર, તથા ઉદ્યાપન, તીર્થયાત્રા અને સંઘાદિનો ઉપદેશદેનાર શ્રીજૈનશાસનના પ્રભાવક મનાયા છે અને તેવા પુરુષે હજારેના તારણહાર બનીને પિતાને પણ સંસારને પાર પમાડનાર બનેલા છે.
કેમ કે, પિતાને તારનાર અને બુડાડનાર પિતાને જ આત્મા છે. કહ્યું છે કે –
"अप्पा नई वेअरणी, अप्पा मे कुडसामली। अप्पा कामदुधाधेणू, अप्पा मे नंदणं वणं ॥ अप्पा कत्ता विकित्ताय, सुहाण य दुहाण य । 3gp નિત્તમમિત્ત , કુટિર ”
અર્થ-આપણા પિતાના આત્માને જે બનાવીએ તે થાય છે. એટલે આત્માને અનાચારી બનાવીએતે, નરકગતિનાં ભયંકરસ્થાને; વૈતરણનદી અને તરવારના જેવાં પાદડાંવાલાં શાલ્મલીવૃક્ષ વિગેરે, આપણે પોતાને આત્મા જ બને છે. અને આપણું આત્માને સદાચારી બનાવીએ તે દેવગતિનાં ઉત્તમ સાધને, કામધેનુ ગાય અને નંદનવનને બગીચે પણ આપણે પિતાને આત્મા જ અને છે. - સુખ કે દુઃખને કર્તા પણ આત્મા છે, અને સુખ કે દુઃખનો નાશ કરનાર પણ આત્મા છે. આત્મા પોતે જ પિતાને . મિત્ર છે અને શત્રુ પણ પિતે જ છે.
આ બધું જોતાં આપણે કહી શકીશું કે, શ્રી જૈનશાસનના પ્રથમ પુરુષાએ અને પરંપરાગત પુરુષોએ આચાર્યાદિસ્થા તેને ઉજવલ બનાવ્યાં છે અને ઉજળાં જ રહે તેવી ચેજના - ૧૭
Page #307
--------------------------------------------------------------------------
________________
૨૫૮
અને ભલામણની સાવધાનતા પણ ચાસ રાખી છે.
હવે નમો આયરિયાળ પદ્મ કેટલા વિભાગવાલું છે? કેવું માહાત્મ્યથી ભરપૂર છે ? કેવા અને કેટલા કાહીનૂર રત્નાની ખાણુ છે? તે હવે વિચારીએ.
સૌ પ્રથમ ભગવાનશ્રીગણધરદેવા
શ્રીજિનેશ્વરદેવા દીક્ષિત થયા પછી, તત્કાળ ચાર જ્ઞાનના ધારક અને છે, છતાં દેશના આપતા નથી. તેથી પેલા તીર્થંકર એક હજાર વર્ષ અને છેલ્લાજિનેશ્વર સાડાબારવ છદ્મસ્થ રહ્યા. અને ઘારતપ, પરિષદુ અને અભિગ્રહાવર્ડ ઘાતિકર્મના ક્ષય કરી, કેવળજ્ઞાની બન્યા. ત્યારપછી દેવતાઓએ આવી સમવસરણબનાવ્યું. તે સમવસરણમાં બેસીને પ્રભુજીએ ચઉમુખ દેશના આપી.
પ્રત્યેક પ્રભુજીને કેવલજ્ઞાન થતાંની સાથે જ દેવાને ખબર પડે છે. તેથી દેવતાએ પ્રભુના જ્ઞાનના જગતને લાભ આપવા ૧૯ અતિશયા દ્વારા પ્રભુજીના મહાત્મ્યની જાહેરાત કરે છે, જેની જાણ થતાં સ્થાને સ્થાનેથી મનુષ્યાનાં અને ચાર
નિકાયના દેવદેવીઓનાં ટાળાં, ભગવાનનાં દર્શન કરવા અને દેશના સાંભળવા આવે છે. પ્રભુજીની દેશના સાંભલીને, પેલાજ દિવસે ઘણા જીવે પ્રતિબાધ પામે છે. તેમાં તે કાળના મેટા કુળમાં જન્મેલા અને જગતભરમાં માન પામેલા તથા બુદ્ધિના નિધાન, કેટલાક મહાપુરુષા પ્રભુજીની દેશના સાંભળી, તેમની પાસે દીક્ષા ગ્રહણ કરે છે. વિધિપૂર્વક સંજમ અગીકાર કરી પ્રભુજીને પ્રદક્ષિણા આપીને પ્રશ્ન પૂછે છે. ભા ભદ્દત ! કિતત્ત' ? પ્રભુજી પ્રકાશે છે. ઉપન્નવા, વળી પ્રદક્ષિણા અને ખમાસમણુ
Page #308
--------------------------------------------------------------------------
________________
૨૫૯
આપી પ્રશ્ન પૂછે છે, ભા ભદત ! કિ તત્ત? પ્રભુજી પ્રકાશે છે. વિગમેવા, વલી પ્રદક્ષિણા અને ખમાસમણુ આપીને પ્રશ્ન પુછે છે, ભા ભદત! કિ તત્ત? પ્રભુજી પ્રકાશે છે. ધ્રુવેઇ વા, આમ ત્રણ પ્રશ્નના, ભગવાન જિનેશ્વરદેવ ત્રણ પ્રત્યુત્તર આપે છે, અને જેમ હુશીયાર–શેડની સાધારણ સૂચનાથી, તેમના હુશીયાર, દિકરા કે મુનિમે, ઘણું સમજીને વિસ્તારથી કામ બજાવે છે. તેમ પ્રભુજીના મુખથી, ઉપરની ત્રિપદી=માતૃકાપા સાંભલીને તત્કાલ સંજમ પામેલા, પ્રભુજીના પ્રથમ નખરના શિષ્ય દ્વાદશાંગીની રચના કરે છે. એટલે પ્રભુજી તેમને દ્રવ્ય, ગુણુ પર્યાયથી તીની અનુજ્ઞા ફરમાવે છે. આ મહાપુરુષ ગણધરો કહેવાય છે. એવા ગણધરો શ્રીઋષભદેવસ્વામીને ૮૪ હતા અને છેલ્લા શ્રીમહાવીરસ્વામીને ૧૧ હતા. તેમનાં નામેા ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, વાયુભૂતિ, વ્યક્તસ્વામી, સુધર્મોસ્વામી, મંડિતસ્વામી. મૌય પુત્રસ્વામી, મેતાય સ્વામી, પ્રભાસસ્વામી, અ’પિતસ્વામી અને અચળભ્રાતાસ્વામી,
આ પ્રમાણે પ્રત્યેક જિનેશ્વર પાસે પ્રથમદીક્ષાલેનાર અને ત્રિપદી પામી દ્વાદશાંગીના રચનાર, સ`પૂર્ણ ચઉત્તપૂર્વ અને ઢાઢશાંગીનાજ્ઞાતા, સૂત્રાતદુભયના પ્રણેતા અને વ્યાખ્યાતા, અનેકલબ્ધિઓના ભડાર, હુજારા અને લાખા ગુણાની ખાણુ, સાધુસમુદાયમાત્રના ગુરુ, ઇન્દ્રાદિચાર–નિકાયનાદેવાના પણ પૂજ્ય, વિનયના ભડાર એવા ચેાવીશજ નેિશ્વરના ૧૪૫૨ ગણધર ભગવતા થયા છે. પાંચ ભરતક્ષેત્ર અને પાંચ એરવતક્ષેત્રના સાડાચોદ હજારથી વધારે ગણધર થયા છે. પાંચ મહાવિદેહક્ષેત્રમાં આટલાજ ટાઈમમાં અસંખ્યાતા કાટા કેટી ગણુધર ભગવતા થયા છે,
Page #309
--------------------------------------------------------------------------
________________
२६०
અતીતકાળમાં અઢીદ્વિીપમાં અનંતાનંત થયા છે. અને ભવિષ્યકાળે અઢીદ્વીપમાં અનંતાનંત થવાના છે.
પ્રશ્ન-એક અવસર્પિણું કે ઉત્સપિણી જેટલા કાળમાં ભરતક્ષેત્રમાં ૧૪પર ગણધર થયા છે. તે પછી મહાવિદેહ-ક્ષેત્રમાં અસંખ્યાતા શી રીતે થયા ?
ઉત્તર–અહીં ફક્ત એક વિશી તીર્થકર ભગવંતે થાય છે, ત્યારે મહાવિદેહક્ષેત્રમાં પ્રાયઃ કેઈ કાળે જિનેશ્વરને વિરહ હેતું નથી. ત્યાં અસંખ્યાતી વીશી જિનેશ્વરભગવંતે થાય છે. અને દરેકને ૮૪ ગણધરશિષ્ય થતા હોવાથી પાંચ મહાવિદેહક્ષેત્રમાં એક અવસર્પિણુ જેટલા કાળમાં અસંખ્યાતાકેટકેટી ગણધરભગવંતે થાય છે. અને તે બરાબર છે. ભૂતકાળમાં બધા ક્ષેત્રોમાં અનંતાનંત ગણધરમહારાજે થયા છે. અને ભવિષ્યકાળે બધા ક્ષેત્રોમાં અનંતાનંતગણધરભગવંતે. થવાના છે. આપણે “નમો આયરિયા પચ્ચાર સર્વક્ષેત્રના અને સર્વકાળના અનંતાનંત ગણધરભગવતેને ચોક્કસ પહોંચે છે.
યુગપ્રધાન આચાર્ય ભગવતે.' શ્રીજિનેશ્વરદેવના શાસનમાં ગુણની જ મુખ્યતા છે, ગુણની જ પૂજા છે, ગુણનેજ આદર, પ્રશંસા અને અનુમોદના છે. માટે આચાર્ય પદવીની સમાનતા છતાં, ગણધરદેવે પ્રથમ કહેવાયા. તે જ પ્રમાણે ગણધરદેવેની ગેરહાજરીમાં, ગણધરભગવંતની વાનકી જેવા, સમ્યગદર્શન–જ્ઞાન–ચારિત્રની સીમાસમાન, તે તે કાળના યુગપ્રધાન મહાપુરુષે છે. - આ મહાપુરુષમાં કદાચ ક્ષાયિકસમ્યકત્વ ન હોય. તે ક્ષાપશમિકસમ્યકત્વ હોય, પણ તે ક્ષાયિકસમકિત જેવું
Page #310
--------------------------------------------------------------------------
________________
૨૬૧
ઘણું જ ઉજવળ હોય છે. તેમનું સમ્યગજ્ઞાન પણ જેટલું હોય તેટલું તદ્દન ચાખ્યું અને સચોટ હોય છે. તે મહાપુરુષનું ચારિત્ર પણ, અતિચાર વગરનું ખૂબ જ નિર્મળ હોય છે. તપ અને ત્યાગ પણ ભલભલાનું મસ્તક ડેલાવે તેવા હોય છે. અને આ મહાપુરુષે એકાવતારી એટલે એક દેવને ભવ કરીને મોક્ષમાં જનારા હોય છે.
શંકાતમે ઉપર જણાવ્યું કે, “ કદાચ ક્ષાયિકૈસમ્ય કુત્વ ન હોય તે ક્ષાપશમિક હેય. પણ તે ક્ષાયિકસમક્તિ જેવું ઘણું ઉજવળ હોય છે. અહીં કદાચ શબ્દથી એ ધ્વનિ નીકળે છે કે, યુગપ્રધાનેમાં વખતે કઈ ક્ષાયિકસમકિતવાલા પણ હેઈ શકે છે. તો શું પાંચમા આરામાં યુગપ્રધાનને ક્ષાયિકસમતિ થાય ખરું ?
સમાધાનપાંચમા આરામાં ક્ષાયિકસમકિત કઈ પણ જીવને થાય નહિ, પણ હેાય ખરું, કારણ કે શાસ્ત્રોમાં કહ્યું છે કે, " तम्मिय तइयचउत्थं भवंमि, सिझंति खद्दयसम्मत्ते । सुरनिरयजुगलिसु गइ, इमं तु जिणकालियनराणं ॥"
અર્થ—ક્ષાયિકસમકિત પામેલે આત્મા તે જ ભવે મેક્ષે ન જાય તે વધારેમાં વધારે ત્રીજા-ચોથા ભવે ઉપલક્ષણથી છેવટે પાંચમા ભવે મોક્ષે જાય. (કૃષ્ણ વાસુદેવ ક્ષાયિકસમકિતી પાંચમે ભવે મેક્ષમાં જવાના છે.) અને ક્ષાયિકસમક્તિી જીવ, મરીને અવાન્તરભવે દેવ, નારક અને યુગલિકમાં અવતરે છે, આ ક્ષાયિકસમકિત કેળલીભગવંતના કાળના મનુષ્યને જ થાય છે. એટલે ક્ષાયિકસમિતિ પાંચમાઆરાના મનુષ્યને થાય નહિ પરંતુ વખતે હેય ખરું.
Page #311
--------------------------------------------------------------------------
________________
૬૩
વખતે હાય ખરુ' ' એના અર્થ એ છે કે, ગયા જન્મમાં કોઈ આત્મા, (ભરત વિગેરે ક્ષેત્રોમાં) કેવલીભગવંતાના કાળમાં ક્ષાયિકસમકિત પામીને, દેવલેાકમાં જાય, ત્યાંથી અત્યારે ભરતક્ષેત્રમાં (યુગપ્રધાન જેવા આત્માએ ક્ષાયિકસમકિત સાથે લઇને પણ અવતરી શકે છે. અને તેથી જ છેલ્લા દુષ્પ્રભાચાય નામના યુગપ્રધાન ક્ષાયિકસમકિતના ધણી હશે. તેએ ત્રીજા (ગયાના આગલા) જન્મમાં ક્ષાયિકસમકિત પામેલા છે, બીજો ભવ દેવના, ત્રીજો ભવ દુષ્પસહસૂરિ તરીકેના, અને ચેાથેાભવ દેવના કરી, પાંચમા ભવે મનુષ્ય થઈ માક્ષમાં પધારશે.
આવા યુગપ્રધાનપુરુષા, ભગવાનમહાવીરદેવના શાસનમાં ૨૦૦૪ થવાના છે. તે પૈકી પ્રભુમહાવીરદેવના નિર્વાણુકાળથી લગભગ એકહાર વર્ષ આસપાસ ૪૩ યુગપ્રધાન મહાપુરુષ થયા છે. તે નીચે મુજબ.
૧ સુધર્માસ્વામી, ૨ જ ધ્રૂસ્વામી, ૩ પ્રભવસ્વામી, ૪ શષ્ય ભવસ્વામી, ૫ યશેાભદ્રસ્વામી, ૬ સ ંભૂતિવિજયસ્વામી ૭ ભદ્રાહ્સ્વામી, ૮ સ્થૂલભદ્રસ્વામી, ૯ મહાગિરિસ્વામી, ૧૦ આર્ય સુહસ્તિસ્વામી, ૧૧ ગુણસુન્દરસૂરિ, ૧૨ શ્યામાચા, ૧૩ કઢિલાચાય, ૧૪ વતીમિત્રસૂરિ, ૧૫ શ્રીધર્માંચા, ૧૬ ભદ્રગુપ્તસૂરિ ૧૭ શ્રીગુપ્તસૂરિ, ૧૮ વસ્વામી મહારાજ, ૧૯ આરક્ષિતસૂરિ, ૨૦ પુષ્પમિત્રસૂરિ, ૨૧ વસેનસૂરિ ૨૨ નાગહસ્તિસૂરિ, ૨૩ રેવતીમિત્રસૂરિ, (બીજા) ૨૪ સિંહગિરિસૂરિ, ૨૫ નાગાર્જુનસૂરિ ૨૬ ભૂતદિન્નસૂરિ, ૨૭ કાલકાચાય, ૨૮ સત્યમિત્રસૂરિ, ૨૯ હારિલસૂરિ, ૩૦ જિનભદ્રગણિક્ષમાશ્રમણ, ૩૧ ઉમાસ્વાતિસૂરિ, ૩૨ પુષ્પમિત્રસૂરિ, ૩૩ સ`ભૂતિ
Page #312
--------------------------------------------------------------------------
________________
૨૬૩
સૂરિ. ૩૪ માઢરસંભૂતિસૂરિ, ૩૫ ધમરત્નસૂરિ, ૩૬ ચેષ્ટાંગસૂરિ, ૩૭ ફલ્યુમિત્રસૂરિ, ૩૮ ધર્મઘોષસૂરિ ૩૯ શીલમિત્રસૂરિ ૪૦ વિનયમિત્રસૂરિ, ૪૧ રેવતીમિત્રસૂરિ, કર સ્વપ્નમિત્રસૂરિ, ૪૩ અહેમિત્રસૂરિ. | સર્વક્ષેત્ર અને સર્વકાળના યુગપ્રધાન આચાર્યો અનંતાનંત થાય છે. તે સર્વપુરુષને “રમો ૩rar ' પદવડે સાવધાન અને જાણકારી આત્મા નમસ્કાર કરી શકે છે.
ભગવાન મહાવીરદેવના શાસનમાં જેમ ૨૦૦૪ યુગપ્રધાન થવાના છે, તેમ યુગપ્રધાન જેવા અને એકાવતારી કે અલ્પ ભમાં મેક્ષજનારા અગ્યારશાખ અને સેળપુજાર શાસનપ્રભાવકઆચાર્યો થવાના છે, તેમાં કેટલાક થઈ ગયા. છે. તેમાંના ડાક મહાપુરુષનાં નામે અહી આપીયે છીયે.
૧ ભદ્રબાહુસ્વામી, ૨ સ્થૂલભદ્રસ્વામી, ૩ આર્ય સુહસ્તિસૂરિ, ૪ ઉમાસ્વાતિવાચક, ૫ શ્યામાચાર્ય, ૬ વાસ્વામી, ૭ સ્કંદિલાચાર્ય, ૮દેવદ્ધિગણિક્ષમાશ્રમણ, ૯ પાદલિપ્તસૂરિ, ૧૦ આર્યખપુરસૂરિ, ૧૧ વૃદ્ધવાદિસૂરિ, ૧૨ સિદ્ધસેનદિવાકરસૂરિ, ૧૩ કાલકસૂરિ, ૧૪ જિનભદ્રમણિક્ષમાશ્રમણ, ૧૫ હરિભદ્રસૂરિ, ૧૬ ધર્મદાસગણિ, ૧૭ જિનદાસગણી, ૧૮ સંઘદાસગણું, ૧૯ વાદિવેતાલ-શાંતિસૂરિ, ૨૦ મલ્લવાદિસૂરિ, ૨૧ વાદિદેવસૂરિ, રર માનદેવસૂરિ, ર૩ દેવચંદ્રસૂરિ, ૨૪ કલિકાલસર્વજ્ઞહેમચંદ્રસૂરિ, ૨૫ મલયગિરિસૂરિ, ૨૬ બપટ્ટીસૂરિ, ૨૭ સર્વદેવસૂરિ, ૨૮ મુનિચંદ્રસૂરિ, ૨૯ વર્ધમાનસૂરિ, ૩૦ જિનેશ્વરસૂરિ, ૩૧ ધનેશ્વરસૂરિ, ૩૨ મલ્લધારિ-હેમચંદ્રસૂરિ, ૩૩ અભયદેવસૂરિ, ૩૪ જગચંદ્રસૂરિ, ૩૫ દેવેન્દ્રસૂરિ, ૩૬ ધર્મ
Page #313
--------------------------------------------------------------------------
________________
ર૬૪
ઘોષસૂરિ, ૩૭ વર્ધમાનસૂરિ, ૩૮ વિજયચંદ્રસૂરિ, ૩૯ સેમસુંદરસૂરિ, ૪૦ નન્નસૂરિ, ૪૧ ગોવિંદસૂરિ, ૪ર મુનિસુંદરસૂરિ, ૪૩ આનંદવિમલસૂરિ, ૪૪ વિજ્યહિરસૂરિ વિગેરે.
અહીં ૪૪ નામે લખ્યાં છે. માટે એટલા જ થયા છે એમ ન સમજવું, પરંતુ શ્રીજૈનશાસનમાં શાસનપ્રભાવકે, ખરતર અને અંચળ વિગેરે ગમાં પણ ઘણા થયા છે. જ્યારે ગછના ભેદ હતા નહિ, અને અનેક ગ થયા પછી પણ કેઈ ગચ્છાન્તરનું ખંડન કર્યા સિવાય શ્રીજૈનશાસનની પ્રભાવના કરતા, અને પિતાની આરાધનામાં જાગૃત રહેતા, એવા મહાપુરુષને શાસનપ્રભાવક જણાવ્યા છે.
તેવા પ્રભાવપુરુષ એક નાનકડા એટલે ચેડા જ કાળમાં, અર્થાત્ ૨૧ હજાર વર્ષમાં, અગ્યાર લાખ અને સેળ હજાર થવાના છે. તેમ ૨૪ જિનેશ્વરના શાસનકાળમાં અસંખ્યાતા કટોકટી અને અઢીદ્વિીપમાં પણ અનેકગુણા અસંખ્યાતા કોટાકેટી થયા છે. અતીતકાળે અનંતા શાસનપ્રભાવક સૂરિપંગ થયા છે. અને ભવિષ્યકાળે પણ અનંતા થવાના છે. તેજ પ્રમાણે સર્વક્ષેત્ર અને સર્વકાળના યુગપ્રધાને કરતાં અનેકગુણા શાસનપ્રભાવક જૈનાચાર્યો થયા છે. અને ભવિષ્યકાળે પણ અનંતાનંત થવાના છે. તે સર્વમહાપુરુષને આપણું નમો સરરિયા પદવડે જાણકાર અને સાવધાન આત્માઓને નમસ્કાર જરૂર થાય છે. - ભગવાન શ્રીજિનેશ્વરદેવના શાસનના રક્ષક પુરુષે પણ જૈનાચાર્યો હોય છે. જેમ રાજ્યના રક્ષક પુરુષે વડે જ રાજ્ય સુરક્ષિત રહે છે. રાજા પિતાની પસંદગીના પ્રધાન અને અધિ
T
Page #314
--------------------------------------------------------------------------
________________
૨૬૫
કારીઓને ગોઠવીને, રાજ્યને બરાબર મજબૂત બનાવે છે, અને શત્રુરાજ્યનાં આક્રમણથી પણ બચાવે છે, તે જ પ્રમાણે આચાર્યમહાપુરુષો, સમગ્ર સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘના ઉપરી ગણાય છે. તેમને મેહરાજારુપ શત્રુરાજાના આક્રમણથી બચાવે છે. એ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ શ્રીસંઘના રક્ષણ માટે, ઉપાધ્યાય, સ્થવિરે, પંન્યાસ, પર્વતકે, ગણવછેદક, અને ગણિવરેને નિયુક્ત કરે છે અને તેઓ દ્વારા આખા શ્રીસંઘનું ધ્યાનપૂર્વક રક્ષણ કરે છે. દરેક ગામ અને શહેરોમાં યથાયોગ્ય સાધુ-સાધ્વીઓને (માસ) રાખી, શ્રીસંઘમાં ધર્મને ફેલાવે કરે છે. સાધુ-સાધ્વીઓના ચારિત્રના રક્ષણ તથા વૃદ્ધિ માટે ભણાવવા વિગેરેની, આચાર્યભગવંતે તકેદારી એટલે સાવધાનતા રાખે છે. સાધુ-સાધ્વીજીઓને, વ્યાકરણ, કાવ્ય, ન્યાય, પ્રકરણ, સાહિત્ય, અને સિદ્ધાન્ત ભણવા સારૂ તેવા નિષ્ણાત પંડિત-સાધુઓ દ્વારા ભણાવવાની ગોઠવણ કરાવે છે. વળી સાધુ એના બ્રહ્મચર્ય વિગેરે ચારિત્રગુણોનું, બરાબર રક્ષણ થાય તે માટે, વિરસાધુઓને સાથે રાખે છે. એટલે સાધુઓના સમુદાયમાં ઘણા શાસ્ત્રોના અનુભવી, ઘણાવર્ષના દીક્ષા પર્યાયવાળા અને વયથી પણ અવસ્થાના પરિપાકવાળા બે–ચાર–પાંચ વિરેને સાથે રાખે છે. એ જ પ્રમાણે સાધ્વીગણમાં પણ વિરાસાધ્વીજી ઘણું હોવાથી સાધ્વીસમુદાયનું ચારિત્રરક્ષણ થઈ શકે છે.,
ગચ્છાચાર્ય આચાર્ય ભગવાન, સાધુ અને સાદેવીવર્ગના-સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્રના રક્ષણ અને વૃદ્ધિ
Page #315
--------------------------------------------------------------------------
________________
૨૬૬
માટે તથા શ્રાવકશ્રાવિકાના દેશવિરતિધર્મના પોષણ માટે નિયુક્ત ઉપાધ્યાયઆદિ આરાધકપુરુષ દ્વારા, ખરાખર સાવધાનતા રાખે છે. અને તેમ કરવાથી ખેતાની અને શ્રીસંઘની આરાધના પુષ્ટ થાય છે. તેથી ઘણા આચાર્ય ભગવંતે જિતનામકમ પણ ખાંધે છે, અને મોટાભાગે એકાવતારી થઈ મેાક્ષમાં જાય છે.
નાના-મોટા આચાર્યાં વધુ પ્રમાણમાં પણ હાય છે. પરંતુ ગચ્છાચાય તેા એકજ હોય છે. ભૂતકાળમાં આચાય પદવી તે મેાટીવાત છે. પર’તુ પન્યાસ કે ગણીપદવી પણ પરીક્ષા વિના અપાતી હતી નહિ. એટલે સપૂર્ણ ગચ્છાચાર્યની પદવી તા ઘણી પરીક્ષા પછી આપવામાં આવતી હતી.
પ્રશ્ન—પરીક્ષામાં ખાસ વ્યાખ્યાનકાર હોય કે વિદ્વાન હોય તેને જ આચાય બનાવાય કે બીજી પણ ઘણી ચાગ્યતાએ
જોવી પડે છે?
ઉત્તર-—શ્રીજૈનશાસનની સ`પૂર્ણ પૂરા ઉપાડવા માટે એક્લી વિદ્વત્તાકે વ્યાખ્યાનશક્તિને જ મહત્ત્વ અપાયું નથી. જો એમ જ હાત તા, વિજયહિરસૂરિમહારાજના સમાનકાળમાં, વિજયહિરસૂરિમહારાજની અપેક્ષાએ, વધુ વિદ્વાન અને વધુ વ્યાખ્યાનનિપુણ પુરુષા ઘણા હતા, છતાં બધાને છેડી આ મહાપુરુષ વિજયહિરસૂરિમહાજસાહેબ જ ગચ્છાચાર્ય પદ પામ્યા. અને તેમનાથી વધારે વિદ્વાને મને વધુ ચારિત્રપર્યાયવાળા મહાપુરુષા પણુ, વિજયહિરસૂરિ મહારાજના આજ્ઞાધારક થયા. આથી સમજી શકાશે કે, ગ'ભીરતા વિગેરે અનેકશુયુક્તને જ સૂરિપઢ અપાય છે. ગચ્છાચાર્ય બનનાર
Page #316
--------------------------------------------------------------------------
________________
૨૬૭
અર
જેમનાથી
મનું ચરિત્ર અને દીક્ષા
મહાપુરુષનું સમ્યકત્વ ઘણું જ શુદ્ધ હોય. વ્યાકરણ ન્યાય અને સિદ્ધાન્ત વિગેરે જૈનશાસનના બધા શાસ્ત્રોના પારગામી હોય. તેના રહસ્યને સમજેલા હોય, જેમનાથી રાજામહારાજાઓ અને રાજ્યાધિકારીઓ પણ વ્યાખ્યાન સાંભળી આકર્ષણ પામી શકે; દીક્ષાદિનથી પ્રારંભી અવસાનદિન સુધી જેમનું ચારિત્ર ગણું જ નિર્મલ હોય, એટલે પાંચ મહાવ્રત તદ્ન ચોકખાં હોય, અદૂષિત હોય, ચાર પ્રકારનો આહાર, વસતિ, વસ્ત્ર, અને પાત્ર તથા શિષ્ય-શિષ્યા ઉપર મમતા વગરના હોય; ગંભીરતા ખૂબ જ હોય. પ્રતિભાસંપન્ન હોય, અ૫ભાષી હોય, મહાત્યાગી અને વેરાગી હોય, પ્રારંભમાં બતાવેલા બધા જ ગુણોથી સંપન્ન હોય. એવા આત્માને ગચ્છાચાર્યની પદવી આપવામાં આવે છે. ટૂંકાણમાં કહીએ તે છત્રીશ છત્રીશીઓ એટલે બારસો છ– (૧૨૯૬) ગુણગણુના ધારક મહાપુરુષને ગચ્છાચાર્ય બનાવવામાં આવે છે.
શ્રીજેનશાસનમાં પરીક્ષાની કેટલી બધી સૂક્ષમતા છે અને કેટલી પરીક્ષા પછી ગચ્છાચાર્ય બનાવ્યા છે, આ વાત શરુઆતમાં ઉદાહરણ આપીને બતાવી છે. આવી પરીક્ષામાં પાસ થયેલા અને ચતુર્વિધ શ્રીસંઘને માન્ય તથા સુધર્માસ્વામીમહારાજની પરંપરાને શોભાવનારા સૂરિસિંહનાં પતિતપાવન અભિધાને બતાવાય છે..
ભગવાન મહાવીર દેવના ૧૧ ગણધરપુરુષે હતા, તે બધામાં સુધર્માસ્વામી પાંચમાગણધર હતા, અગ્યારે ગણધરેના આયુષ્યથકી સુધર્માસ્વામીનું આયુષ્ય વધારે હતું. તેથી બધા ગણધરભગતએ પિતાને પરિવાર સુધર્માસ્વામીને
Page #317
--------------------------------------------------------------------------
________________
૨૬૮
સેંચ્યું હતું. આ કારણે મહાવીર પ્રભુના શાસનનાં તમામ સાધુસાધ્વી, પાંચમા ગણધર સુધર્માસ્વામીને પરિવાર ગણાવે છે. તેથી, પ્રભુશ્રી મહાવીર સ્વામી પછી, ગચ્છાચાર્ય અથવા પટ્ટધર તરીકે પેલા પુરુષ સુધર્માસ્વામી ભગવાન ગણવામાં આવ્યા છે.
મહુવામી તરિકે વજન
ગચ્છાચાર્ય અથવા પટ્ટધર પુરુષનાં નામે
૧ સુધર્માસ્વામી, ૨ જ બૂસ્વામી, ૩ પ્રભવસ્વામી, ૪ શય્યભવસૂરિ, ૫ યશોભદ્રસૂરિ, ૬ સંભૂતિવિજયસૂરિ, અને ભદ્ર બાહુસ્વામી, ૭ સ્થૂલભદ્રસ્વામી. ૮ મહાગિરિસ્વામી, અને સુહસ્તિસૂરિ, સુસ્થિતસૂરિ અને સુપ્રતિબુદ્ધસૂરિ ૧૦ ઈન્દ્રન્નિસૂરિ, ૧૧ દિન્નસૂરિ, ૧૨ સિંહગિરિસૂરિ, ૧૩ વાસ્વામી, ૧૪ વાસેનસૂરિ, ૧૫ ચંદ્રસૂરિ (વિગેરે ચાર) ૧૬ સામંતભદ્રસૂરિ, ૧૭ વૃદ્ધ દેવસૂરિ, ૧૮ પ્રદ્યોતનસૂરિ. ૧૯ માનદેવસૂરિ, ૨૦ માનતુંગસૂરિ, ૨૧ વરસૂરિ, ૨૨ જયદેવસૂરિ, ૨૩ દેવાનંદસૂરિ, ૨૪ વિકમસૂરિ, ૨૫ નરસિંહસૂરિ, ૨૬ સમુદ્રસૂરિ, ૨૭ (બીજા) માનદેવસૂરિ, ૨૮ વિબુધપ્રભસૂરિ, ૨૯ જયાનંદસૂરિ, ૩૦ રવિપ્રભસૂરિ, ૩૧ યશેદેવસૂરિ, ૩૨ પ્રધુમ્નસૂરિ, ૩૩ (ત્રીજા) માનદેવસૂરિ, ૩૪ વિમલચંદ્રસૂરિ, ૩૫ ઉદ્યોતનસૂરિ, ૩૬ સર્વદેવસૂરિ ૩૭ શ્રીદેવસૂરિ, ૩૮-(દ્વીતીય)દેવસૂરિ, ૩૯ યશોભદ્રસૂરિ તથા નેમિચંદ્રસૂરિ, ૪૦ મુનિચંદ્રસૂરિ, ૪૧ અજિતદેવસૂરિ, કર વિજયસિંહસૂરિ, ૪૩ સેમપ્રભસૂરિ તથા મણિરત્નસૂરિ, ૪૪ જગચંદ્રસૂરિ, ૪૫ દેવેન્દ્રસૂરિ, ૪૬ ધર્મશેષસૂરિ, ૪૭ સેમપ્રભસૂરિ, ૪૮ સેમતિલકસૂરિ, ૪૯ દેવસુન્દરસૂરિ, ૫૦ સેમસુન્દરસૂરિ, ૫૧ મુનિસુન્દરસૂરિ, પર રત્નશેખરસૂરિ, ૫૩ લક્ષ્મીસાગરસૂરિ, ૫૪
Page #318
--------------------------------------------------------------------------
________________
૨૬૯
સુમતિસાગરસૂરિ, ૫૫ હેવિમલસૂરિ, પ૬ આનંદવિમલસૂરિ, ૫૭ વિજયદાનસૂરિ, ૫૮ વિજયહીરસૂરિ, ૫૯ વિજયસેનસૂરિ ૬૦ વિજયદેવસૂરિ, ૬૧ વિજયસિ`હાસૂરિ.
ઉપર મુજબ ૬૧મી પાટ સુધી પરપરાએ ગચ્છાચા અથવા પટ્ટધર પુરુષોની સ્થાપના થઈ હતી. વિજયસિંહસૂરિ મહારાજને ઘણા શિષ્યા હતા. બધામાં પન્યાસ સત્યવિજયગણિ મુખ્ય હતા. ગુરુ તથા સાધુસમુદાયને સત્યવિજયપંન્યાસ ઉપર ખૂબ જ આદર હતા. શ્રાવક સમુદાય પણ આ મહાપુરુષને આચાય બનાવવા રાજી હતા. છતાં પંન્યાસપ્રવર સત્યવિજયગણિ, આચાર્યપદની મહત્તા અને જવાબદારી ખરાખર સમજતા હેાવાથી, ગુરુપ્રવર અને શ્રીસંઘ પાસે, નમ્ર પ્રાર્થના કરી નીકળી ગયા, અને આચાય પદવી લીધી નહિં.
ત્યારથી અત્યાર સુધીમાંવીશમી શતાબ્દીના લગભગ ચાલીશવ ગયા ત્યાં સુધીમાં, ઘણાવિદ્વાન અને રત્નત્રયીના મહાન આરાધક શ્રીય વિજય ઉપાધ્યાયજી જેવા ઘણા મહા પુરુષા થયા છતાં, કેાઈ એ આચાર્ય પદવી લીધી નહિં. એકસઠ પાટ સુધી પટ્ટધરસૂરિવા થયા અને ત્યાર પછી પટ્ટધરપદ કે આચાચંપદ ઘણે અંશે અપાતાં અંધ થયાં. તે પણ પરીક્ષા અને ચેાન્યતાની સિદ્ધિને મજબૂત કરે છે.
આ રીતે ચાવીશિજનેશ્વરદેવાના પટ્ટધરપુરુષ। અસખ્યાતા કાટાકાટી થયા છે. તેજપ્રમાણે વર્તમાનકાળમાં અહીદ્વીપમાં અસ`ખ્યાતા કાટાકાટી થયા જાણવા, અતીતકાળે અન'તા પટ્ટધરપુરુષો થયા છે. ભવિષ્યકાળે અનંતા થવાના છે. તે સર્વમહાપુરુષોને આપણા ‘નમો આયરિયા’પદ્મવર્ડ સાવ
Page #319
--------------------------------------------------------------------------
________________
ર૭૦
ધાન અને જાણકારને નમસ્કાર જરૂર પ્રાપ્ત થાય છે. અહીં આપણે સર્વક્ષેત્રના અને સર્વકાળના ગણધરભગવંતે વિચારીએ તથા સર્વક્ષેત્રના અને સર્વકાળના યુગ પ્રધાન અને શાસનપ્રભાવ વિગેરે ભાવાચાર્યો વિચારીએ તો-ભૂતકાળે અઢીદ્વીપમાં અનંતા થયા છે. ભવિષ્કાળે અનંતા થવાના છે. વર્તમાનકાળે અઢીદ્વીપમાં સંખ્યાતા છે. તે સર્વ સંખ્યાને લખવામાં આવે તે અનંતાલેકાકાશમાં પણ લખાઈ શકે નહિ અને છેલ્લામાં છેલલી સિદ્ધભગવંતેની સંખ્યા થકી પણ સૂરિભગવંતની સંખ્યા વિશેષાધિક થાય છે.
આચાર્યભગવંતનાં ડાંક નામે આપણે જોઈ ગયા. આચાર્યભગવંતનું સ્વરૂપ પણ ટુંકાણમાં જોયું, હવે આચાર્યપદ પૈકીના પ્રભુ મહાવીરદેવના શાસનમાં થયેલા ડાક આચાચેનાં ઉદાહરણે પણ વિચારીએ. • સૌથી પ્રથમ સર્વલક્વિનિધાન ભગવાન
ગૌતમસ્વામી મહારાજનું ઉદાહરણ જોઈએ.
ગૌતમસ્વામી ગેબરગામના વતની હતા. પિતાનું નામ વસુભૂતિજી અને માતાનું નામ પૃથ્વીદેવી હતું. પોતે માહાવિદ્વાન હતા. પિતાનું નામ ઇન્દ્રભૂતિ હતું. તેમનું ગૌતમગોત્ર હતું. જ્ઞાતિએ બ્રાહ્મણ હોવાથી વેદ અને વેદાંગના પરાગામી હતા. અને આજ કારણથી વેદને નહિ માનનારા બધાદર્શને ઉપર તેમને અતિદ્વેષ હતું. આમ પચાસ વર્ષ વેદધર્મની ઉપાસનામાં પૂર્ણ કર્યા, ત્યાં ભગવાન મહાવીરદેવને સમાગમ થયે.
પ્રભુ મહાવીરદેવને કેવલજ્ઞાન થયું. પ્રભુજી સર્વજ્ઞ બન્યા. તેના બીજા દિવસે મહસેનનામના વનમાં પ્રભુજી પધાર્યા.
Page #320
--------------------------------------------------------------------------
________________
૨૭૧
તેમનું નામ ઇન્દ્રભૂતિએ જાણ્યુ અને પોતે પેાતાના ૫૦૦ છાત્રા સહિત ભગવાન સાથે વાદ કરવા આવ્યા, સમાગમની પ્રમથક્ષણે જ પ્રભુજીએ, ઇન્દ્રભૂતિજીના મનેાગત સશયનુ નિરસન કર્યું.
મનેાગતસંશય નિરાકરણ થવાથી, તેમને વૈદિકદનના હઠાગ્રહુ પણ પલાયન થઈ ગયા, અને પ્રભુમહાવીરદેવના મહાવિનીત શિષ્ય થયા. વિનીત આત્માએ જગતમાં અનતા થઈ ગયા છે, હાઇ શકે છે અને થશે, પરંતુ ઇન્દ્રભૂતિમહાપુરુષના વિનયને અવિધ ન હતા.
તેએ પ્રથમથી જ ચૌવિદ્યાના પારગામી હતા. દીક્ષિત થયા પછી ચૌદપૂર્વધર અને મન:પર્યવજ્ઞાની, થયાં. ભગવાનમહાવીરદેવના લાખાની સંખ્યાવાળા સાધુ-સાધ્વી, શ્રાવકશ્રાવિકારૂપ સંઘમાં, તેમના પ્રથમ નબર હતા. બધા ગણધરોમાં પણ પહેલા નખર ગૌતમસ્વામીના જ હતા. છતાં ભગવાનનું સમુદ્ર જેવું જ્ઞાન જોઈ, તેએ સદાકાળ પેાતાને, ખામેાચિયા જેવા અજ્ઞાની માનતા હતા. તેમનામાં બધી લબ્ધિએ હાજરાહજુર હતી. તેઓ પાંચ-દશ તેાલા ક્ષીર કે કાઇ આહાર વહેારી લાવીને, પેાતાની અક્ષીણમહાનસીલધવડે હજારો કે લાખા સાધુઓને જમાડી શકતા હતા. તેમનું રૂપ દેવને આશ્ચય પમાડે તેવું હતું. દીક્ષાદ્દિનથી કાયમ છઠ્ઠ અને એકાસણું અને તે પણ ચવિહાર કરતા હતા.
તેમનું જ્ઞાન, તેમની લબ્ધિઓ, તેમની તપસ્યા અને તેમનું રૂપ જોઈ ને ચારે નિકાયના દેવા તેમની મુક્તકંઠે પ્રશંસા કર્યાં કરતા હતા, છતાં આ મહાપુરુષને સ્વાત્હષ આવતા નહિ
Page #321
--------------------------------------------------------------------------
________________
૨૭ર
અને સદાકાળ પિતાને અલ્પજ્ઞ જ સમજતા હતા, વિનય અને નમ્રતાગુણથી છલછલ ભરેલા, ગૌતમસ્વામી મહારાજે ૩૦ વર્ષ પ્રભુ મહાવીરદેવની સેવા કરી, અને કેવલજ્ઞાની થયા પછી ૧૨ વર્ષ સુધી ભરતક્ષેત્રના ભવ્યજીને ઉપકાર કરી પિતે મેક્ષમાં પધાર્યા.
આચાર્ય મહાપુરુષેની મહત્તા જણાવતું બીજું ઉદાહરણ
શ્રી જંબુસ્વામી મહારાજનું. આ મહાપુરુષ પણ રાજગૃહી નગરીના જ વતની હતા.. મહાવીર પ્રભુના સમયમાં, રાજગૃહી નગરી મહાપુરુષની ખાણ હતી. મુક્તિનગરનું સીધું કામકાજ રાજગૃહનગરીમાં થતું હતું. અર્થાત્ ઘણું મુક્તિગામી આત્મા રાજગૃહી નગરીમાં જન્મતા હતા. મુક્તિપુરીના છેલ્લા સાર્થવાહ આ મહાપુરુષ પણ રાજગૃહીમાં જ જમ્યા હતા.
મગધદેશની રાજધાની જગતભરના વ્યાપાર-ઉદ્યોગમાં આગળ વધેલી અને કુબેર જેવા હજારે ધનવાનેથી શોભતી રાજગૃહીનામની નગરી હતી. જેમાં ભગવાન મહાવીરદેવને અનન્ય ભક્ત, શ્રેણિક રાજા રાજ્ય કરતું હતું. તેમના રાજ્યમાં ભગવાન મહાવીરને ભક્ત, નગરવાસી મનુષ્ય અને રાજ્યમાં પણ સન્માન પામેલો ઋષભદત્તનામને વણિક વસતે હતે. તેને શીલાલંકાર-ધારિણી અને પતિવચનાનુસારિણી ધારિણી નામની પ્રાણપ્રિયા હતી.
આ શ્રાવક-શ્રાવિકા દંપતીને ઘણે કાળ સુખમય પસાર: થયા, પછી એકદા મધ્યરાત્રીએ પંચમદેવકથી એક મહદ્ધિકદેવ
Page #322
--------------------------------------------------------------------------
________________
૨૭૩ વીને, મહાસતી ધારિણુદેવીની કુક્ષિમાં ઉત્પન્ન થયે. દેવીએ સ્વપ્નમાં જબૂવૃક્ષ જોયું હેવાથી, જન્મ વખતે પુત્રનું નામ જ કુમાર આપ્યું. માતા-પિતા, ધાવમાતાઓ અને દાસ-દાસીઓ દ્વારા લાલન-પાલન કરાતે અને ઉત્તમકેટીના અધ્યાપકેદ્વારા વિદ્યાભ્યાસ પામતે, જંબૂકુમાર પરુષની ૭૨ કલાઓને પારગામી થયે જ બૂકુમાર ૧૬ વર્ષની વયના થતાં માતા-પિતાએ, કેટ્યાધીશ આઠ વ્યવહારીઓની, ગુણવતી અને રૂપવતી આઠકન્યાઓ સાથે સગપણ કર્યું
હવે આ બાજુ ભગવાન સુધર્માસ્વામી વિહાર કરતા રાજગૃહીનગરીમાં પધાર્યા. નગરવાસી ધમમનુષ્ય ગણધરમહારાજનાં દર્શન કરવા અને દેશના સાંભળવા ગયા. જંબૂકુમાર પણ માતાપિતાની આજ્ઞા પામીને, ગણધરભગવાનના દર્શન કરવા ગયે અને દેશના સાંભળવા બેઠે. સુઈમાસ્વામીમહારાજે સંસારની અસારતાનું વર્ણન કર્યું. ઘણા આત્માઓ ધર્મ પામ્યા. જંબુકુમાર પણ ચારિત્ર લેવાની ભાવનાવાળા થયા અને ગુરુદેવને જણાવ્યું કે, “હે ભગવાન ! હું માતાપિતાની રજા લઈ આવું, ત્યાં સુધી આપ વિહાર કરશે નહિ, મારે આપ સાહેબની પાસે દીક્ષા લેવી છે.”
ગુરુમહારાજને આ પ્રમાણે વિનંતિ કરીને, બ્ર કુમાર ઘેર આવવા લાગ્યા, નગરના દરવાજા પાસે હજુ પહોંચ્યા નથી. ત્યાં દરવાજે જૂને લેવાથી પડી ગયે. તે જોઈ જંબૂ કુમારને વિચાર આવ્યું. જે હું શેડ ઉતાવળે ચાલ્ય હેતતે, જરૂર દરવાજાની નીચે દબાઈ જાત, અને દુર્ગાનથી મરીને, તિર્યંચગતિમાં ચાલ્યા જાત, માટે હજી ગુરુ પાસે જઈને, સમ્યક્ત્વ
૧૮
Page #323
--------------------------------------------------------------------------
________________
-
ર૭૪
અને શીલવત એમ બે પ્રતિજ્ઞાઓ લઈને પછી ઘેર જાઉં. તરત જ ગુરુ પાસે આવી ત્રણરત્ન (સમ્યગદર્શન સમ્યગૂજ્ઞાન, અને સમ્યક્રચારિત્ર) પૈકીનું એકરત્ન લીધું. અને પાંચમહાવ્રતો (સર્વથા હિંસા, જુઠ, ચોરી, મૈથુન, અને પરિગ્રહના ત્યાગ) પૈકી એકત્રત પણ અંગીકાર કર્યું અને ઘેર આવ્યા.
માતાપિતાને પિતાના વિચારો જણાવ્યા. માતા-પિતાને પુત્ર એક જ હતું. તેથી લાડકે હોય એમાં શી નવાઈ? એટલે દીક્ષાલેવાની વાત ગમે જ શાની? માતા-પિતા કહે છે કે, ભાઈ તું અમારે એકને એક પુત્ર છે. તારી સગાઈ કરેલ છે, વિવાહનું મુહૂર્ત જોવાયું છે. પરણવાને દિવસ નક્કી કર્યો છે ત્યારે તે આવી વાત કરે છે? અમને કેટલું દુઃખ થતું હશે? એને તું જરા તે વિચાર કર. જે તું આઠ કન્યા પરહીશ તે અમને ઘણો જ હર્ષ થશે. અમે ઘણું વેવાઈ–વેવાણો અને સગા-સ્વજનોમાં મહાલશું, વળી આપણા કુળની પરંપરા પણ ટકી રહેશે. જે તું દીક્ષા લેશે તે, અમારા મનના મનેર ધૂળધાણી થશે, અને કુળ નિર્વશ થશે. માટે હે પુત્ર! જેમ તું તારું ભલું વિચારે છે, તેમ અમારે પણ કાંઈક વિચાર કર. આ પ્રમાણે માતા-પિતાને અત્યાગ્રહ થવાથી, જબ કુમારે પરણવાની હા પાડી, પરંતુ પરણીને તુરત દીક્ષા લઈશ. એ પણ ચોક્કસ જણાવી દીધું.
જે બૂકુમારના દીક્ષાના વિચારો નગરમાં પણ જાહેર થઈ ગયા. અને બૂકુમારની ચારિત્રલેવાની ચર્ચાઓ પણ પુરજેસથી થવા લાગી. ગષભદત્ત શેઠે પણ પિતાના વેવાઇઓને લાવીને જણાવી દીધું કે, જંબૂ પરણીને જ, દીક્ષા લેવાને
Page #324
--------------------------------------------------------------------------
________________
૨૭૫
છે. આ સાંભળીને કન્યાના પિતાઓ ચમકી ઊઠ્યા, અને અમે જમાઈ બીજો કરીશું, એમ પણ સંભળાવી દીધું. ઘેર જઈ. પિતા પોતાની પુત્રીઓને, જખૂકુમારના દીક્ષાના અને સાથે સાથે પિતાના બીજે જમાઈ કરવાના, વિચારે પણ જણાવી દીધા. આઠે કુમારિકાઓ મહાસતીએ હતી. જૈનશાસન અને જે બેકુમારના ગુણોને પામેલી હતી. તેથી તે બાળાઓ પિતાના વિચારેને સંમત ન થતાં, ચેખા શબ્દોમાં જણાવી દીધું કે, અમારે જાહેર થએલે સ્વામી, સંસારમાં રહેશે તે, અમે એની દાસીઓ થઈશું, અને સાધુ થશે તે, અમે તેની શિષ્યાઓ થઈશું. પરંતુ આ જન્મમાં અમે, બીજા પતિને તે નહિ જ પરણીએ.
પોતપોતાની પુત્રીઓના આવા વિચારો સાંભળી, ધમી અને મહાભાગ્યશાળી માતા-પિતાએ પણ ઘણુ ખુશી થયાં, વિવાહ નકકી કરી નાખ્યા. ઘણી ધામધૂમથી લગ્નની તૈયારીઓ થઈ અને લગ્ન પણ થઈ ગયાં. સાસુ-સસરાઓએ નવાણુક્રેડ સેનામહોર કરમેચનમાં આપી. આઠે મહાસતીઓ પધિનીઓ હતી.
પરણીને જંબૂકુમાર પિતાને ઘેર આવ્યા, સાસરામાંથી આવેલું ધન પણ ઘરમાં લાવીને નોકર-ચાકરો દ્વારા જ્યાં ત્યાં નાખેલું પડ્યું હતું. રાત્રી પડ્યાથી આઠે પત્નીએ અને જબૂકુમાર, પિોતાના એકાન્તભવનમાં આવ્યા અને દીક્ષાની વાત શરૂ થઈ. જે બૂકુમાર બાળાઓને કહે છે કે, જે મહાભાગ્યશાળી આત્માઓ ! તમે જાણતા જ હશે કે, હું પરણુને બીજા જ દિવસે દીક્ષા લેવાને છું. વળી એ પણ ખબર હશે
Page #325
--------------------------------------------------------------------------
________________
ર૭૬
કારણ કે ભારત ઉપર
બકુમારનેરા
કે, દેના પણ પૂજ્ય ભગવાન સુધર્માસ્વામી ગણધરદેવ પાસે મેં જાવજજીવ બ્રહ્મચર્યવ્રત પણ લીધું છે. મારા આ નિર્ણયને જાણીને પણ, તમે મારું સગપણ કબુલ રાખ્યું છે. માટે બુદ્ધિમતી અને ધર્માત્મા મહાસતીઓ! તમને હવે મારે વધુ જણાવવું જરૂરી નથી. સવારમાં વહેલી પ્રભાતે જ ભગવાન સુધર્માસ્વામી પાસે હું સંજમ અંગીકાર કરીશ. કારણ કે ભગવાન અહીં વધવખત રોકાય તેમ નથી.
જ બૂકુમારનાં ઉપર મુજબનાં વાક્ય સાંભળીને, સંસા૨ના રાગમાં રંગાએલી બાળાઓએ, જંબુકુમારને ફેરવવાને બનતે બધે જ પ્રયાસ કરી જે. પરંતુ જે બૂકુમારે વૈરાગ્યપક્ષના સમર્થનની વકીલાત ચાલુ જ રાખી. આ બાજુ આઠે બાળાઓએ, સંસારના પક્ષને મજબૂત કરવા, દલિલને વર્ષાદ વર્ષા. પરંતુ જંબૂ કુમારની દલિલો રૂપી પવનના ઝપાટાથી, બાળાઓની દલિલનાં વાદળાં વિખરાઈ ગયાં.
જબૂ કુમાર અને બાલાઓને સંવાદ તે ચાલુ જ હતે ત્યાં, ૪૯ ચારને સાથે લઈને, પ્રભવનામને મહાચોર, જબૂકુમારના ઘરમાં ચોરી કરવા પઠે, તેણે પણ જબૂકુમાર અને બાલાઓને સંવાદ સાંભળે. ચોરવાની વાતને પડતી મૂકીને, તેણે પણ બાલાઓના પક્ષની ખૂબ જ દલિલે કરી. બૂકુમારે તેને પણ નિરુત્તર કર્યો.
આઠ બાલાઓના અને પ્રભાવસિંહરનાં, સંસાર પક્ષને સમર્થન કરનારાં, બધાં જ વચને નકામાં ગયાં. ઉપરથી જંબૂકુમારની દલિલેને તેડી તે ન શક્યા, પરંતુ પિતાને પક્ષ પણ છોડવાનો વખત આવ્યો.
Page #326
--------------------------------------------------------------------------
________________
૨૭૭
જ બ્રૂકુમારની વૈરાગ્યની વાત સાંભળવાની સાથે, જ'ખૂ. કુમારના વૈરાગ્ય માટે પણુ, ખાલાએ તથા પ્રભવસિંહચારને ઘણા જ આદર પ્રકટ થયા. ખાલાએ વિચાર કરે છે કે, આખુ જગત લક્ષ્મી અને લલનાઓ માટે ફના થઈ રહેલ છે. હજારાસ્ત્રીએ હાવા છતાં, રાવણ જેવા રાજા, સીતા માટે રણમાં રીલાયા અને નરમાં ગયા. કૉંચન અને કામિની માટે જ જગત્ આખું, દુર્ગતિમાં જઈ રહ્યું છે. વિષયના ભાગ માટે પશુએ પણ લડીને મરણ પામે છે, જ્યારે દેવાને પણ દુČભ એવી અમે આઠે ખલાઓ પદ્મિનીએ છીએ. સ્વાધીન છીએ. છતાં આ મહાપુરુષનું મન જરાપણ લલચાતું નથી. તેા પછી આપણે પણ લાલસાને તિલાંજલી આપવી જોઈએ. એવા વિચાર મનમાં નક્કી કરી, પેાતાના સ્વામીને જણાવ્યું કે, અમે પણ આપના માર્ગને અનુસરવા તૈયાર છીએ.
ખાલાએના વિચાર સાંભળી પ્રશસિ' વિચાર કરવા લાખ્યા. અહે। મહાપુરુષની મહાનુભાવતા તા જુએ ! જગત્ જેને માટે હજારા પાપ કરી રહેલ છે, જગત્ જેને માટે હજારા તાપ-કષ્ટ સહી રહેલ છે. આખુ જગત જેને સારૂ હિંસા,જુઠ અને ચારી કરતાં પણ ખચકાતું નથી. ત્યારે જ'બૂકુમારની પાસે તે કેં'ચન અને કામિનીએ ખીચારાં રાંક થઈને કરગરે છે, અમને ભાગવે, છતાં જમ્મુકુમાર તેને ત્યાગ કરી રહેલ છે. જુએ તા ખરા ! આ ઝાડા સાનામહોરાના ઢગ વેરણ-સેરણ પડયા છે. આ અપ્સરા જેવી આલાએ સામી બેસીને વિનવી રહી છે. ચુંબન અને આલિંગનની વાત તેા દુર રહેા પણ આંખમાંય વિકાર નથી. ખરેખર જ્ઞાનીપુરુષાએ કહ્યુ છે તે ખરાખર છે.
.
Page #327
--------------------------------------------------------------------------
________________
૨૮
""
લક્ષ્મી કારણ ખાપડા, લટકે દેશ વિદેશ; પાપ હજારા આચરે, પણ પામે નહિ લેશ. ધન મેળવવા જીવડા, કરે ઘણા વ્યાપાર; અનેકની સેવા કરે, ન કરે ધર્મ લગાર. ધન મેળવવા નાવમાં, મેસી જાય વિદેશ; પણ પૈસેા પામ્યા વિના, આવે ભૂડ વેશ. ધન કારણ ચારી કરે, યુદ્ધ અનેક પ્રકાર. પાપ કરીને જીવડા, જાય નરક માઝાર. હરિ હર બ્રહ્મ પુરદરા, મનુષ્ય પશુને દેવ, રાંક બની નારી તણા, કરે ચરણની સેવ.”
૨.
૩
આખું' જગત ક`ચન-કામિનીનુ દાસ છે. ત્યારે જ બુકુમાર કંચન–કામિનીના ત્યાગ કરે છે. હું મારા વિચાર કરું તે હું એક રાજપુત્ર છું. રાજ્યધર્મના ત્યાગ કરીને, એક અધમ ચાર અન્યા છું. જણૂકુમાર વમન અને વિષ્ટાની પેઠે જે લક્ષ્મીને ત્યાગ કરી રહેલ છે, તે જ નરકાદિયુગતિને આપનારી લક્ષ્મીને હું ચારવા આવ્યા છું. ધિક્કાર થાઓ આ લક્ષ્મીને. કે જેના સહયાગથી પ્રાણીએ સારાસારના વિચાર પણ ભુલી જાય છે.
.
જ બ્રૂકુમારના ઉપદેશથી ૮ બાલાએ તથા પ્રભવસિંહ વિગેરે પ૦૦ ચાર, જબૂકુમારનાં માતા-પિતા અને સાસુસસરાએ, વૈરાગ્ય પામ્યા અને પ્રભાતે સુધર્માસ્વામી પાસે જઈને, ૧૬ વર્ષની વયે પર૬ જણ સાથે જ બ્રૂકુમારે દીક્ષા લીધી. ૨૦ વર્ષ છદ્મસ્થ પણે રહી, ૩૬ વર્ષની ઉંમરે કેવળજ્ઞાની અન્યા, અને ૪૪ વર્ષ કેવલીપર્યાંય ભેગવી પ્રભુમહાવી
Page #328
--------------------------------------------------------------------------
________________
૨૭૬
રદેવથી ૮૦ વર્ષે મેક્ષમાં પધાર્યા. જંબુસ્વામી પછી ભરતક્ષેત્રમાંથી કેઈમેક્ષમાં ગયું નથી..
ત્રીજું ઉદાહરણ શ્રીસ્થૂલભદ્રસ્વામીનું
આ મહાપુરુષ પાટલીપુત્રના નવમા નંદરાજાના મહામાય શકપાલમંત્રીના પુત્ર હતા. ૧૮ વર્ષની ખીલતી યુવાનીમાં કેષાનામની વેશ્યાના ઘેર ગયા હતા. કેષા પણ સ્થૂલભદ્રની સમાનવાયની જ હતી. દેવ અને દેવીની માફક સ્થૂલભદ્ર અને કેષાને પરમ સુખમય ૧૨ વર્ષને કાળ એક આંખના પલકારાની માફક ચાલ્યા ગયે.
શકહાલમંત્રીના અકાલ મરણથી, નંદરાજાએ, મહામાત્યની પદવી સ્થૂલભદ્રને આપવા, ઘણે આગ્રહ કર્યો. છતાં સ્થૂલભદ્રકુમારે, તત્તાતત્વનો વિચાર કરી, મહામાત્ય પદવી ન લીધી. અને કુટુંબ પરિવાર તથા કેષવેશ્યાને ત્યાગ કરી, ચૌદપૂર્વધર સંભૂતિવિજયસ્વામી પાસે દીક્ષા લીધી. સ્વયં મહાબુદ્ધિશાળી હેવાથી, અલ્પકાળમાં જ, ગ્રહણ અને આસેવન શિક્ષાને પાર પામ્યા. એક વખત ગુરુની આજ્ઞા મેળવીને, કષા વેશ્યાના ઘેર ચોમાસું રહેવા માટે એકલા ગયા, વેશ્યા તે સ્થૂલભદ્ર
જ્યારથી ગયા, ત્યારથી સ્થૂલભદ્રના વિરહથી પીડાતી, દુખમય દિવસે વિતાવતી હતી. કષા જાતની વેશ્યા હતી. પરંતુ તેને આત્મા ઘણે સંસ્કારી હેવાથી, તેણીનું ચિત્ત સ્થૂલભદ્ર સિવાય અન્યત્ર આનંદ પામતું ન હતું. તેથી હમેશાં તેણી, સ્થૂલભદ્રનેજ જાપ જપતી હતી. ત્યાં અચાનક સ્થૂલભદ્રમુનિને આવતા જોઈ ગાંડી ઘેલી બની, દેડતી સામી ગઈ. પિતાને ઘેર જાણે
Page #329
--------------------------------------------------------------------------
________________
૨૮૦
આજે સેનાને સૂર્ય ઉગે, મેતીના મહ વૂડ્યા, તેમ માનવા લાગી, તેણીને આજે જાણે સાક્ષાત્ સ્વર્ગ મળ્યું હોય, તે આનંદ થયે. કેષાવેશ્યાએ સ્થૂલભદ્રની દીક્ષાની વાત જરૂર સાંભળી હતી. છતાં તે એમ જ માનતી હતી કે, મારા વગર તેઓ રહી શકવાના જ નથી. એટલે આજે મુનિવેશધારી સ્કૂલભદ્રને આવતા જોઈ પોતાની ધારણા સાચી ઠરી' એમ તેણીના મનમાં નિશ્ચય થયે.
મહામુનિરાજસ્થૂલભદ્રજી મહાત્યાગી મુનિરાજને છાજે તેવી ઢબથી, વેશ્યાના મહેલમાં પ્રવેશ કરીને કેષાની પાસે યાચના કરી. તમારી ચિત્રશાળામાં માસું રહેવા ઈચ્છા છે. તમારી રજા હોય તે, અમે તેમાં ઉતારે કરીએ! મહામુનિરાજસ્થૂલભદ્રજીની, આવી માગણીમાં કષાને નવાઈ લાગી, અને બેલી સ્વામીનાથ! આમ કેમ બેલો છે? આ માલમિલ્કત, આ દાસ-દાસી પરિવાર અને આ મહેલ તથા હું પિતે, બધુંએ આપનું જ છે. આપને આમ બોલવું શોભતું નથી.
કેષાવેશ્યાનાં આવાં રાગથી નીતરતાં વચન સાંભળીને, મહામુનિરાજ કહેવા લાગ્યા, અમે હવે રાગી નથી પણ ત્યાગી છીએ. ભેગી નથી પરંતુ ગી છીએ. આ ચિત્રશાળામાં ઉતારે કરીને ભેગ સાધવે નથી, પરંતુ યોગ સાધવે છે. વીતરાગના મુનિઓને એવો આચાર છે કે, સંસારમાં રહેલાં પિતાના માતા-પિતાના ઘરમાં, પણ (માલિકને) પૂછીને જ મુકામ કરી શકાય. એટલે ઉતરવા માટે તમારી રજા લેવી જરૂરી છે.
કેષવેશ્યા સ્થૂલભદ્રજીનું આવું વર્તન તદ્દન ધતીંગ સમ
Page #330
--------------------------------------------------------------------------
________________
૨૮૧
જતી હતી. સ્થૂલભદ્રજી આ બધે ડોળ કરે છે. જંગલમાં રહેનારા યોગીઓ, વેશ્યાને ઘેર આવે જ નહિ. સજજન મનુ
ને પણ વેશ્યાના ઘરમાં પેસવું તે કલંકરૂપ ગણાય છે. તે પછી સાધુ-સંતને વેશ્યાના ઘરમાં આવવાનું હોય જ શાનું? એટલે તેઓ પણ આ વેશને ફગાવીને, હમણાં મારી સાથે ભળી જશે. જગતમાં સ્ત્રીરૂપ અગ્નિની પાસે, પુરુષ બાપડે માખણના પિંડ જે જ છે ને? વિષ્ણુભગવાન હજાર રાણીઓ હેવા છતાં, ગોપીઓના રૂપમાં ગાંડા થઈ ગયા હતા, મહાદેવજીને પાર્વતી અને ગંગા બે પત્ની છતાં, તે પણ ભીલડીને જોઈને લલચાઈ ગયા હતા. બ્રહ્માજીને સાવિત્રી રાણી હોવા છતાં, પિોતાની સગી પુત્રીના રૂપમાં રંગાયા હતા. ઈન્દ્રને એક સાથે આઠ ઈન્દ્રાણીઓ હોવા છતાં, ગુરુપત્ની અહલ્યાના રૂપમાં આસક્ત થઈ ગયા હતા. સૂર્યને રત્નાદેવી હોવા છતાં. સમુદ્રમાંથી નીકળેલી વડવા (ઘેડી ને જોઈને તેના વિલાસમાં લાગી ગયા. અને તે વડવાને સૂર્યથી ગર્ભ રહ્યો, તેજ તેને પુત્ર વડવાનલ 2. જમદગ્નિ, વિશ્વામિત્ર, અને પારાસર જેવા મહાન તપસ્વીઓ, હજાર વર્ષ સુધી તપ કરનારા, અને સુકી સેવાળ અને સુકાં પાંદડાં ખાનારા હેવા છતાં પણ, સ્ત્રીઓના રૂપમાં, દીવામાં પતંગીઆની માફક હેમાઈ ગયા છે. તે પછી આ તે મારા પ્રાણવલ્લભ છે. આમને તે હું એક જ વારના આંખના ઈશારામાત્રમાં વશ કરી લઈશ.
વેશ્યા એમ જ માનતી હતી કે, આજ ને આજ મારા નાથને હું યેગી મીટાવીને, ભેગી બનાવી નાંખીશ. છતાં એ તે બધી વેશ્યાની કલ્પના જ હતી. જો કે વેશ્યાની કલ્પના સ્કૂલ
Page #331
--------------------------------------------------------------------------
________________
૨૮૨
ભદ્ર સિવાય, બીજાને માટે વ્યાજબી જ હતી. કારણ કે સાધુએ વેશ્યાના ઘરમાં, એક દિવસ પણ રહેવાય નહિ તે પછી ચોમાસું રહેવાની વાત હોય જ શાની? આવી વાત કઈ સાચી માને પણ શી રીતે?
સ્થૂલદ્રસ્વામી વેશ્યાની ચિત્રશાળામાં ઉતર્યા. વેશ્યાએ. અનેક જાતિનાં ભેજને વહેરાવ્યાં, દિવસ અને રાત્રી હાવભાવ, રંગરાગ, ગાનતાન ચાલુ જ રાખ્યાં. આંખના ચાળા, પગના. ઠમકા, હાથના લટકા, મુખના મટકા અને વચનના વિકારે. તથા વિજળી જેવા તેજસ્વી પિતાના અવયે જંઘા, નાભિ, સ્તન અને કક્ષા વિગેરે પ્રગટ કરી બન્યાં તેટલાં બતાવ્યાં, પરંતુ મહામુનિરાજ સ્થૂલભદ્રના મનરૂપી મેરુપર્વતને, ભેદવાને તે સમર્થ થઈ શક્યાં નહિ.
મહામુનિરાજ સ્થૂલભદ્રજીએ વેશ્યાના હજારો ઉપાયના જવાબમાં, સંસારની અસારતા જ જણાવી હતી. છેવટે વેશ્યા થાકી અને ધર્મસાંભળવાની ઈચ્છા બતાવી. મહામુનિરાજે ગૃહસ્થને પાળી શકાય તે ધર્મ સમજાવ્યું. મહાભાગ્યશાળી આત્મા વેશ્યાએ, સમ્યકત્વમૂલ બાર વ્રત અંગીકાર કર્યા. મુનિરાજ ચોમાસું પૂર્ણ થયે વેશ્યાના સ્થાનને ત્યાગકરીને ગુરુજી પાસે આવ્યા. અનુક્રમે ચૌદપૂવી બન્યા. અને આરાધનાપૂર્વક આયુષ્ય પૂર્ણ કરી દેવલેકે ગયા.
આ મહાપુરુષના જીવનને વિચારશું તે, જગતમાં કઈ જગ્યાએ ન મળી શકે તેવું, એમાં ઘણું જાણવાનું મળી રહે છે.. આખા જગતની વાતમાં કંચન અને કામિનીનાં જ વર્ણને. ભર્યા છે. જ્યારે આ મહાપુરુષના જીવનમાં આ બન્ને વસ્તુને
Page #332
--------------------------------------------------------------------------
________________
૨૮૩
અજબ ત્યાગ તરવરે છે. આ જગતમાં વેશ્યાઓના ફદમાં ફસાઈને લાખો-ક્રોડે. મનુષ્ય પાયમાલ થયા છે. અને આ મહાપુરુષે, તેજ વેશ્યાના ઘરમાં જઈને, વેશ્યા ઉપર જિત મેળવી છે. એક તે ચોમાસાને કાળ હતે, વિકાર ઉત્પન્ન કરે તેવું રહેવાનું સ્થાન હતું, વેશ્યાના ઘરને ખોરાક એટલે એ રસથી ભરપૂર ભજન હતું, “સીતાને રાગ જે રામ ઉપર હતી તે સ્થૂલભદ્ર ઉપર વેશ્યાને રાગ હિતે એકાન્તવાસ હતું, છતાં આ મહામુનિરાજના મનરૂપી મહાપર્વતની, કાંકરી પણ ખસી નહિ. કેઈ મહાપુરુષે કહ્યું છે કે, “fૉ ગુલ્લા વાને વારે, વાસં થતો વરાના સરા हम्यतिरम्ये युवतिजनान्तिके, वशी स एकः शकडालनन्दनः ॥"
વંદન, પૂજન, સત્કાર અને સન્માનના પણ વિધિ એક જૈનાચાર્ય. ઉદાહરણ છું. * શ્રીસ્થલભદ્રસ્વામિના પ્રથમપટ્ટધર, આર્યમહાગિરિજી મહારાજ, પિતાની છેલ્લીવયમાં, સમગ્રગચ્છ ભાર પિતાના ગુરુભાઈ, દશપૂર્વના જ્ઞાની આર્ય સુહસ્તિસૂરિ મહારાજને સંપીને, પિતે જિનકલ્પ વિચ્છેદ જવા છતાં, જિનક૯૫ની તુલના કરતા હતા. એટલે તીર્થકરદે અને સામાન્ય કેવલીભગવંતના સમયમાં, મહાત્યાગી આત્માઓ, મહાતપ, મહાત્યાગ અને ગજબ અભિગ્રહવાળો જે જિનક૯૫ (આત્માના ચિકણા કર્મ ખપાવવાનો ક૫વિશેષ,) આચારતા હતા. ભગવાન જબૂસ્વામિના. નિર્વાણ પછી, આત્માઓમાં શક્તિને ઘટાડે થવાથી, તે જિનકલ્પની આચારણા બંધ થઈ હતી, તો પણ આર્યમહાગિરિજીમહારાજ જિનલ્પતે નહિ જ, પરંતુ જિનકપની વાનકી–તુલના.
Page #333
--------------------------------------------------------------------------
________________
૨૮૪
કરતા હતા. જગતનાં પૂજા, સત્કાર–સન્માન અને શિષ્યપરિવારના સંદતર ત્યાગ કરીને, નિદ્રા વિગેરે પ્રમાદો બંધ કરીને, એકાકીપણે વિચરતા હતા. અને પ્રાયેણ દિન-રાત ઉભા રહીને જ ધ્યાન કરતા હતા. બધા પ્રકારના સ્વાદે ત્યજી, પાત્રામાં કે હસ્તમાં લેપ ન લાગે તેવા નિરસ આહાર, તેપણ એ–દિવસે, ત્રણદિવસે કે ચારદિવસે લેતા હતા. તેઓ તેવી રીતે અને તેવા પ્રદેશમાં (વનામાં) રહેતા હતા કે, તેમને કોઇ ઓળખી શકે નહિં. તે તદ્દન અજાણ્યા પ્રદેશમાં ભીક્ષા વહેારવા જતા હતા, એક વખત ભવિતવ્યતાના યોગથી, આય સુહસ્તિસૂરિ મહારાજ એક ગામમાં પધાર્યાં, અને તે જ દિવસે એકાકી વિહાર કરતા આ મહાગિરિ-મહારાજ પણ તે ગામમાં અને તે જ સ્થાનમાં પધાર્યાં. પોતાની સભામાં હજારા માણસે હાજર હતા. છતાં આય મહાગિરિમહારાજને આવતા દેખીને, આર્ય સુહસ્તિસૂરિ મહારાજ, પરિવાર સહિત એકદમ ઉભા થઈ ગયા. અને તેમના પગમાં પડી દ્વાદશાવવન કર્યું. જે દેખીને સભાના લેાકેાને ઘણું જ આશ્ચય થયું. અહા ! આવા -દશપૂર્વાધરસૂરિમહારાજ, જેને વંદન-બહુમાન કરે છે, તે મહાપુરુષ કેટલા મોટા અને કેટલા ગુણી હશે ? આથી આ મહાગિરિજીમહારાજની આખા ગામમાં અને આજુબાજુમાં ખૂબ જ જાહેરાત થઈગઈ. જેથી આય મહાગિરિમહારાજે તે પ્રદેશને ત્યાગ કર્યો અને જ્યાં પેાતાને કાઇ ન ઓળખે તેવા પ્રદેશમાં
·
ચાલ્યા ગયા.
અહીં ખાસ સમજવા ચેાગ્ય અને વિચારવા ચેાગ્ય ખાખત એ જ છે કે,સામેથી મળવા છતાં આવા મહાપુરુષને પૂજા,
Page #334
--------------------------------------------------------------------------
________________
૨૮૫
છે. છતાં રાજાએ પણ, રાત હતાં.
સત્કાર-સન્માન ગમતાં ન હતાં. અને જોતાં જ ન હતાં.
જ્યારે આજે અમારા જેવા પામર આત્માઓ પણ, રાત-દિવસ પૂજાવા ઝંખી રહ્યા હોય છે. છતાં કોઈ સામુંએ જોતું નથી.. | માટે કહ્યું છે કે, “માગે ત્યાંથી ભાગે અને ત્યાગે તેને વળગે જે જન અભિલસે રે, તે તે તહેથી નાસે.
તૃણુ સમ જે ગણે રે, તેહને નિત્ય રહે પાસે... “પૂજાવા ઈચ્છા કરે, પૂજા થાય ન લેશ, ગુણી પૂજા છે નહિ, પૂજે દેવ નરેશ. ૧: કાંચન તજવું સહજ છે, સુલભ નારીને ત્યાગ; આપ બડાઈ ત્યાગતા, તે મેટા મહાભાગા, ૨. કાંચન તજવું સહજ છે, નારી સુત પરિવાર; ત્યારે ચાર કષાયને, ધન્ય તાસ અવતાર. ૩. તપસા ને ત્યાગીપણું, બાહ્ય ત્યાગ કહેવાય; ત્યારે ચાર કષાય તે, શીધ્ર મોક્ષમાં જાય. ૪
અહીં એક એ પણ સમજવાનું છે કે, જેમ રાજા મહારાજાએ છેલ્લી વયમાં રાજ્યાદિકને ત્યાગ કરીને, તથા ધનવાન. પુરુષે, ધનમાલપરિવારને ત્યાગ કરીને, ચારિત્રી બનતા હતા, અને બને છે. તેમ આચાર્યભગવંતે પણ, પિતાની છેલી વયમાં, પિતાના પરિવારમાંથી, વ્યઆત્માને ગચ્છને ભાર ભળાવીને, વિશેષ રીતે ગની સાધના કરવા સાવધાન બને છે. પૂર્વના મહર્ષિઓ મોટા ભાગે છેલ્લી વયમાં શક્ય, બન્યા તેટલા તપ ત્યાગ અને ધ્યાનમાં મગ્ન બની જતા હતા. મહાપુરુષ આર્યવજીસ્વામીમહારાજ ઉદાહરણ પાંચમું
આ મહાપુરુષને તુંબ નામના ગામમાં જન્મ થયો હતે.
Page #335
--------------------------------------------------------------------------
________________
૨૮૬ પિતાનું નામ ધનગિરિજી અને માતાનું નામ સુનંદાદેવી હતું. તેમના સગા મામા એટલે સુનદાદેવીના સગાભાઈ આયસમિતજી હતા. તેમણે ઘણું વખત પહેલાં દીક્ષા લીધી હતી. આર્યવયસ્વામિજી ગર્ભમાં આવ્યા, ત્યાં તે પિતાને વૈરાગ્ય થયે અને તેમણે પણ દીક્ષા લીધી. વજકુમાર ગયા જન્મમાં તિય ગજભ દેવ હતા. અને અષ્ટાપ પર્વત ઉપર ગૌતમસ્વામી મહારાજની દેશના સાંભળવાથી, તેમને શ્રીજૈનશાસન અને વિરતિધર્મ ઉપર અતિશયશગ થયું હતું. તેજ કારણથી આવા ધર્મી માતા-પિતાને વેગ સાંપડે હતે.
વજકુમારને જન્મ થયે, ત્યારે, માતાની સખીઓના મુખથી, પિતાની દીક્ષાના સમાચાર સાંભળ્યા. દેવકુમાર જેવા બાલકને જોઈને, આજુબાજુની સખીઓ અને બહેનપણુએ આવીને, વજકુમારને રમાડવાને લ્હાવે લેવા ચૂક્તી નહિ. અને વાતે-વાતે કહેતી કે, તારા પિતાજી તે સાધુ થઈ ગયા છે. તુ પણ સાધુમહારાજ થજે. આવા વારંવાર કાને પડતા શબ્દો વાકુમાર ધ્યાનપૂર્વક સાંભળી રહે. આમ વારંવાર દીક્ષાનું નામ સાંભળવાથી વજકુમારને આટલી નાનકડી વયમાં પણ જાતિસ્મરણ જ્ઞાન થયું.
જાતિસ્મરણ થતાં જ, ભગવાન ગૌતમસ્વામિ મહારાજની દેશના યાદ આવી. જૈનશાસન અને વિરતિધર્મ પ્રત્યેના રાગનું પુનઃ પ્રકટીકરણ થયું. “પોતાને પણ પિતાજીની પેઠે ચારિત્રજ અંગીકાર કરવું એ મનમાં નિર્ણય કરી લીધો. અને ચારિત્ર મળે કેમ? એના વિચાર કરતાં એક યુકિત સૂઝી આવી. કે જે માતાને મારી ઉપર અણગમે થાય તો જ હું સંજમ પામી
Page #336
--------------------------------------------------------------------------
________________
૨૮૭
શકું, એમ વિચાર કરી આખા દિવસ અને રાત રડવાનુ શરૂ રાખ્યું. ક્ષણવાર પણ ખાળક રડતા બંધ ન રહે. આથી માતા સુન...દાદેવી ખૂબ જ કંટાળી ગયાં. એકદા પાતાના ઘેર વહારવા પધારેલા મુનિરાજ ધનગિરિજીને, (ખાલક પ્રત્યેના પેાતાને અણુગમા જાહેર કરવા પૂક) ખાલક વહેારાવી દીધા. ધનિગિરજી મહારાજ ખાલકને ઝોળીમાં લઈ ગુરૂજી પાસે આવ્યા. આલકનાં શરીરનું વજન ખૂબ વધુ જણાવાથી ગુરુમહારાજ પેસહગિરિસૂરિજીએ તેનું વજ્ર નામ પાડયુ'. હવે બાળ વા સાધ્વીજીના ઉપાશ્રયમાં ઉછરવા લાખ્યા. તેની ત્રણ વર્ષની વય થઈ તેટલા સમયમાં તે, સાધ્વીજીના સ્વાધ્યાય સાંભળીને પોતે પણ અય્યાર અંગ ભણ્યા. અને ક્રમે કરીને ભદ્રગુપ્તસૂરિ મહારાજ પાસે દશ પૂર્વધર થયા. તે ખાલપણાથી જ નિરતિચાર ચારિત્ર પાળતા હતા. બે વખત વિહારમાં, વાકુમારમુનિ ઘણા થાકી ગયા. ક્ષુધા પશુ ખૂખ લાગી હતી. તે વખતે, ગયા જન્મના મિત્રદેવાએ, એકવાર સ્ક’ધાવાર (છાવણી) દેખાડીને કાળાપાકની ભીક્ષા અને બીજીવાર મનુષ્યાનીવસતિવાળાં નાનાં ગામડાં દેખાડી ઘેબરની ભીક્ષા આપવા પ્રયત્ન કર્યાં. પર'તુ સાવધાન એવા વકુમારનીએ, દેવાને ઓળખી લીધા અને ‘અમને (વીતરાગના સાધુઓને) દેવપિંડ કલ્પે નહિ.' એમ સ્પષ્ટ જણાવી ભીક્ષા ન લીધી. તેમની આવી દૃઢતાથી ખુશ થએલા દેવાએ, તેમને આકાશગામિનીવિદ્યા અને વૈક્રિયલધિ આપ્યાં.
એકવાર પાટલીપુત્રનગરમાં, સાધ્વીજીના ઉપાશ્રયમાં, વજ્રકુમારમુનિનાં રુપ-વિદ્યા-યશ વિગેરે ગુણાનાં, ખૂબ જ
Page #337
--------------------------------------------------------------------------
________________
૨૮૮
વખાણ થતાં હતાં. તે સાંભળી તેજ નગરના ધનાવહશેઠની પુત્રી કમિણુએ પ્રતિજ્ઞા કરી કે, આ જીદગીમાં વજકુમાર સિવાય હું બીજાને પરણીશ નહિ.
આ બાજુ ગ્રામાનુગ્રામ, વિહાર કરતા, વજકુમારમુનિ પણ, એક વખત પાટલીપુત્રનગરમાં પધાર્યા ત્યાંના શ્રીસશે. ઘણું જ બહુમાનપૂર્વક, ગુરુદેવનું સામૈયું કર્યું. વ્યાખ્યાનમાં શ્રોતાવર્ગની ઠઠ જામેલી હતી અને સભા વચ્ચે જ, કુમારિકા રુકમિણીએ પિતાને અભિપ્રાય જાહેર કર્યો. અને સાથે સાથે કુમારિકાના પિતાએ પણ જણાવ્યું કે, મારે સંતાનમાં એક જ દીકરી છે, જે તમે મારી પુત્રી રુકમિણીનું પાણગ્રહણ સ્વીકારે છે, મારી કોડની, મીલ્કત, હું તમને અર્પણ કરવા વચન આપું છું.
પિતા-પુત્રીને આવો અભિપ્રાય સાંભળી, મહાપુરુષ વજકુમારમુનિરાજે, ઘણા જ વૈરાગ્યવાલી દેશના આપી. અને. કુમારિકા કમિણીને, પ્રતિબંધ પમાડી દીક્ષા આપી સાથ્વી બતાવી. અને પિતા ધનાવહશેઠને ઉપદેશ આપી, તેમની. તમામલક્ષમીને, સાતક્ષેત્રમાં સદ્વ્યય કરાવ્યું. - વજકુમારમુનિવરને, દશપૂર્વધર આચાર્ય મહારાજ ભદ્રગુપ્તસૂરિ પાસે, દશપૂર્વને અભ્યાસ કરાવ્યું. અને પછી ગુરુદેવ સિહગિરિસ્વામી મહારાજે, વજકુમારને, આચાર્યપદવી આપી. દશપૂર્વધર એવા વાસ્વામી ભગવાન ૧૮ મા. યુગપ્રધાન બની, રથાવતનામના પર્વત ઉપર અનશન કરીને, દેવલેક પધાર્યા. અનશનના સમય દરમ્યાન વાસ્વામીમહારાજને, સૌધર્મઇન્દ્ર વંદન કરવા આવ્યા હતા.
Page #338
--------------------------------------------------------------------------
________________
૨૮૯
૧૯ મા પટ્ટધર માનદેવસૂરિમહારાજ થયા. જેમણે આચાર્ય પદવીના દિવસથી જ છ વિગઈ અને ભક્તકુળની ગોચરીને જાવજાજીવ ત્યાગ કર્યો હતે. તે વાત આપણે પહેલી જોઈ ગયા છીએ.
શ્રી અભયદેવસૂરિમહારાજ નવાંગીટીકાકાર આચાર્ય મહારાજ અભયદેવસૂરિ મહારાજને કંઠ ઘણે જ મધુર હતા. વ્યાખ્યાનશૈલી અજબ હતી. છતાં ગુરુદેવની આજ્ઞાથી ફક્ત જુવારને અને તે પણ નરસ ખેરાક ૧૬વર્ષ સુધી વાપરતા રહ્યા. તેથી શરીરમાં કોઢનોરેગ છે. પરંતુ ગુવચનમાં અડગ રહેનાર, મહાપુરુષ અભયદેવસૂરિમહારાજે ખોરાકમાં ફેરફાર કર્યો નહિ. છેવટે રેગથી કંટાળીને અનશન કરવા તૈયાર થયા. ત્યાં પદ્માવતીદેવી આવ્યા. તેમણે રોગ મટાવવાને ઉપાય બતાવ્યું અને અનશન નહિ કરવા–સાથે, ઠાણુગાદિનવ અંગની ટીકા કરવા વિનંતિ કરી. જેને સ્વીકાર કરી, સુંદર આરાધના કરી દેવગતિને પામ્યા.
આચાર્યદેવ શ્રી હરિભદ્રસૂરિમહારાજ આ મહાપુરુષ ચિત્તોડગઢને, જિતારિરાજાના, મહમાનીતા પુરોહિત હતા. ચૌદવિદ્યાના પારગામી હતા. તેમનામાં એક અભિમાન હતું કે, હું સર્વશાસ્ત્રને જાણકાર છું, મને કેઈ અપૂર્વ સૂક્ત સંભળાવે, અને જે મને તેને અર્થ ન આવતે, તેને હું જીદગીને દાસ બનું, બસ પુણ્યવાન આત્માએને “જલાપિ વધાર' અભિમાન પણ બેધને માટે બને છે અને થયું પણ તેમ જ, ભટ્ટરાજહરિભદ્ર એકદિવસ બજારમાં ચાલ્યા જતા હતા. સામેથી કાંઈ આવતું હોવાથી, એક મુકામના
૧૯
Page #339
--------------------------------------------------------------------------
________________
૨૯૦
પગથી ઉપર ઉભા રહ્યા, તે મુકામ હતું જૈનસાધ્વીજીને ઉપાશ્રય. તેમાં મહાવિદુષી સાધ્વીજી યાકિનીમહત્તરા પરિવાર સાથે ઉતરેલાં હતાં અને આગના પાઠનું આવર્તન કરતા હતા. તેમાં એક ગાથા એવી આવી કે,
"चक्कीदुगं हिसिकेस पंचकं चक्कीपंचकं । हरिचक्की हरिचक्की बिचक्कि हरिचक्किण ॥'
બસ, આ ગાથા સાંભળતાંની સાથે કઠે થઈ ગઈ. બેચારવાર અર્થવિચાર્યો, પણ ભાવ બકુલ હાથમાં ન આવ્યો, અને એમ પણ થયું કે, આ ચકીચકી બેલ્યા કરે છે. આને પરમાર્થ કાંઈ છે કે, એમ ને એમ બોલ્યા કરે છે. જે તે ખરે. એમ નિર્ણય કરીને ઉપાશ્રયમાં ગયા. યાકિનીમહત્તરાને પરમાર્થ પૂછે. તેમની પાસે પરમાર્થ તૈયાર જ હતો. કે, આ અવસર્પિણીકાળમાં ૧ર ચકવર્તી અને ૯ વાસુદેવ આ કમથી થયા છે. પેલા બેચકવતી થયા, પછી લાગઠ પાંચવાસુદેવ થયા, પછી પાંચચકવતી થયા, પછી એકવાસુદેવ, પછી એકચકી, પછી એકવાસુદેવ, વલી એકચકવતી થયા, ત્યારબાદ બેચકવર્તી થયા, પછી બે વાસુદેવ થયા, પછી એક વાસુદેવ અને એક ચક્રવર્તી થયા.” આ પ્રમાણે ગાથાને વિશેષાર્થ સાંભળીને મહાભાગ્યવાન આત્મા ભટ્ટરાજ હરિભદ્રજી મહાશયને ગર્વ, અગ્નિ પાસે માખણની માફક પીગળી ગયે. અને તુરતજ,મહત્તરામહાસતી યાકિનીજીના ચરણમાં શિર ઝુકાવીને, નમ્રભાવે પ્રાર્થના કરવા લાગ્યા કે, અત્યાર સુધી હું મારા આત્માને સર્વજ્ઞ માનતે હતું. પરંતુ આજે આપના જ્ઞાનસૂર્ય પાસે, મારો ગર્વરૂપ હમાચળ, ઓગળીને પાણી થઈ ગયે છે આજથી હું આપને શિષ્ય થવા ઈચ્છું છું.
Page #340
--------------------------------------------------------------------------
________________
ર૧.
જેટલું જ તે નામમાં તમારા લાવ્યાં,
ચણા રાની
ભટ્ટરાજહરિભદ્રનાં આવાં નમ્રતાથી ભરપૂર વચને સાંભળીને, યાકિનીમહત્તરા સાધ્વીજીમહારાજ જવાબ આપવા લાગ્યાં, ભાઈ! તમે ઘણા જ વિદ્વાન છે. આ ગામમાં તમારી વિદ્વતા ખૂબ જ વખણાય છે. અમે તે નારીજાતિ છીએ. અમારૂં જ્ઞાન તે ખાબોચીયા જેટલું જ હોય. એટલે અમારાથકી હજારગુણ જ્ઞાની, આચાર્યભગવાન અહિંજ પધારેલા છે, તેઓ અમારા પણ ગુરુદેવ છે. શ્રી જૈનશાસનમાં પુરુષજ પ્રધાન લેખાય છે. તમે ઘણું જ બુદ્ધિશાળી છે, સાથે મહાવિનીત આત્મા છે, એટલે એવા યુગુરુજીના વેગથી, તમારું પિતાનું અને પરનું અનેકનું કલ્યાણ કરી શકશે. મહાકિમતી હીરો હેય અને ઝવેરીને સહગ મળે પછી શું ખામી રહે?
યાકિનમહત્તરા સાધ્વીજીનાં, ઉપરનાં વાક ભટ્ટરાજને ખૂબ ગમી ગયાં, એટલે યાકિનીમહત્તરા સાધ્વીજી, ભટ્ટરાજ શ્રીહરિભદ્રને સાથે લઈ ગુરુમહારાજની પાસે ગયા. અને ઉપરની બધી ઘટના સંભળાવી. ગુરુમહારાજે પણ, ભટ્ટરાજની ગ્યતા ચકાસીને દીક્ષા આપી. હીરે તે હતે જ, અને મહાઝવેરીને હાથમાં આવ્યો. પછી પૂછવું જ શું? અલપસમયમાં જ્ઞાનીગીતાર્થ થઈને સૂરિપદને પામ્યા.
એમણે એમની જીંદગીમાં ૧૪૪૪ ગ્રન્થ બનાવ્યા. અત્યંતત્યાગમય જીવન જીવી સ્વર્ગમાં પધાર્યા.
પ્રશ્ન-પુરુષને પ્રધાન બતાવ્યા છે, તો શું સ્ત્રી જાતિ સર્વથા અવગુણની ખાણ જ છે? વળી જૈનશાસનમાં,ચંદનબાલા, મૃગાવતી, બ્રાહ્મી, સુંદર, સુલસા, રેવતી, વિગેરે
Page #341
--------------------------------------------------------------------------
________________
* ૨૨
સાધ્વીઓ અને શ્રાવિકાઓ વિદુષીઓ અને નિર્મલ ચારિત્રધારિણી ઘણી ઉત્તમસ્ત્રીઓ થઈ છે. તથા જૈનતરદર્શનમાં પણ વર્ણવેલી અહલ્યા, તારા, દ્રૌપદી, સીતા, મંદરી, મીરાંબાઈ વિગેરે ઘણી મહાગુણ મહાસતીઓનાં નામે આબાળગે પાલ, પ્રસિદ્ધ છે. પછી એકલા જ પુરુષ પ્રધાન કેમ લખાય છે?
ઉત્તર–ગુણીપણું અને આરાધકતા એ જુદી વાત છે. અને ગુરુપણું, નાયકપણું, આગેવાનપણું એ જુદી વાત છે. એટલે ગમે તેટલા ઉચ્ચગુણે આવવા છતાં, સ્ત્રી જાતિની આગેવાની હોઈ શકે જ નહિ. જુઓ જૈન અને જૈનેતર બધાં દર્શનેના, પ્રાચીન ઈતિહાસ તપાસે તે ખાત્રી થશે કે, ગુરુપણું અને આગેવાનપણું તે, પુરુષનું જ હતું, અને તેમનું જ હોઈ શકે. શ્રીજૈનશાસનના આદ્યપુરુષ, શ્રીજિનેશ્વરદેવે અને ગણધરદેવે તે બધા પુરુષો જ હતા. જૈનેતરશાસનમાં પણ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર, બુદ્ધ, મહમદ, ઈસુ, આદિ તમામ ધર્મપ્રવર્તકે પુરુષ જ થયા છે. ત્રષિમુનિઓ હજારો-લાખો થયા છે. ગ્રન્થ-પુસ્તકે બનાવનાર હજાર થયા છે. તે બધા પ્રાયઃ પુરુષ જ થયા છે. માટે પુરુષોનું પ્રાધાન્યપણું બરાબર જ છે. જે કે સ્ત્રી જાતિમાં પણ ગુણ અને આરાધક આત્મા ઘણા થયા છે પરંતુ તેઓ ગુરુપુરુષેની આજ્ઞામાં રહીને મર્યાદાસાચવીને જ.
અહીં હરિભદ્રસૂરિમહારાજના જીવનમાં જાણવા ગ્ય, મુખ્ય બાબત તેમનો સત્યાગવેષણસ્વભાવ છે. જે ઘણે જ અનુમોદનીય છે. અભિમાનની પ્રબળતા હોવાના કારણે પ્રતિજ્ઞા લીધી હતી. પરંતુ સ્કૂલના આવી એટલે અભિમાનને ત્યાગ કરતાં વાર લાગી નહીં. વલી મહાસતી યાકિનીમહત્તરાજી
પરંતુ
હરિભક સત્યગયા હોવાના કાર
Page #342
--------------------------------------------------------------------------
________________
ર૯૩
દ્વારા, જૈનધર્મની પ્રાપ્તિ થઈ હોવાથી, જાવજજીવ આ મહાસતીને, પોતાની માતા તરીકે જ માન્ય રાખ્યા હતા, અને તેમણે પિતાના દરેક ગ્રંથમાં પિતાને યાકિનીમહત્તરામુન તરીકે ઓળખાવેલ છે.
સમકિતદાયક ગુરુ તણે, પચ્ચેવયાર ન થાય; ભવ કડાછેડે કરી, કરતાં સર્વ ઉપાય.”
સમિતિના આપનાર ગુરુને બદલો કોડેભવે પણ વાળી શકાતું નથી, આ વાત તેમના આત્મામાં અક્ષરશ કેતરાઈ ગઈ હશે.
૪૦ મા પટ્ટધર શ્રી મુનિચંદ્રસૂરિમહારાજ
મુનિચંદ્રસૂરિમહારાજ બાલ્યવયથી જ મહારાગી હતા. તેમના રોમેરોમમાં ત્યાગ છલછલ ભર્યો હોવાથી, તેમને રસે વાપરવા ગમતા જ નહિ. તેથી તે મહાપુરુષે દુધ, દહિં, ઘી, તેલ, લખાંડવિગેરે અને પકવાન્ન, આ છએ વિગઈઓ, જાવજજીવ ત્યાગ કરી હતી. ફક્ત કાંજી જ વાપરતા હતા. છતાં તેમની પ્રજ્ઞાશક્તિ અજબ હતી. તે મહાપુરુષે લગભગ ર૦ જેટલા નવા ગ્રંથ બનાવ્યા હતા. અને પૂર્વ પુરુષના ગ્રંથો ઉપર ટીકાઓ પણ ઘણી લખી છે. તેઓ તાર્કિક પણ ખૂબ જ હતા. તેથી ઘણી જગ્યાએ, વાદસ્થળોમાં જિત પણ પામ્યા હતા. તેમને અજિતદેવસૂરિ અને વાદિદેવસૂરિ જેવા મહાવિદ્વાન અને પ્રભાવક શિષ્ય ઘણુ થયા હતા. કલિકાલસર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિજી મહારાજ
આ મહાપુરુષ જેવા આત્માઓ, ચોથા આરામાં પણ થોડા થયા હશે. જેમણે પાંચવર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી. અને *
Page #343
--------------------------------------------------------------------------
________________
૨૯૪
જે ૮૪ વર્ષનું જીવન જીવ્યા છે. તેમાં કુમારપાલ જેવા મહાન સમ્રાટને પ્રતિબંધ કર્યો. શાસન અને રાજ્ય ઉપર આવેલી સેંકડે આપત્તિઓને નિર્દોષ સામનો કરીને, શ્રી જૈનશાસન તથા રાજ્યનું રક્ષણ કર્યું. સર્વશક્તિસંપન્ન દેવબોધિ જેવા પ્રતિસ્પર્ધિને હરાવીને, જૈનશાસનને વાવટો ફરકાવ્યો. કેટકેશ્વરી જેવા અનેક કાંટાઓમાંથી, કુમારપાળરાજાને બચાવી લઈને, વીતરાગ શાસનની આરાધના કરાવી. તથા ૧૮ દેશમાં કેઈ ચૂકા-જૂ પણ મારી શકે નહિ. તે અમારિપડહ વગડાવ્યા. વલી જેમણે જુગાર, માંસ, મદિરા, વેશ્યા, પાપદ્ધિ [શીકાર) ચેરી, અને પરદારસેવા, આ સાતે વ્યસનેને કુમારપાળના સંપૂર્ણ રાજ્યમાંથી દેશનિકાલ કરાવ્યા છે. આ ઉપરાંત આ મહાપુરુષે સિધહેમશબ્દાનું શાસન જેવું મહાવ્યાકરણ, અભિધાનચિંતામણિ, અનેકાર્થસગ્રહ, દેશીનામમાલા પ્રમુખ કેવો, દ્વયાશ્રય અને સમસધાન વિગેરે મહાકાવ્ય,
ગશાસ્ત્ર અને ત્રિશષ્ટિ શલાકા વિગેરે રત્નત્રયીના પોષકગ્રન્થ તથા અન્યાગ વ્યવચ્છેદિકા અને પ્રમાણુમિમાસા વિગેરે દાર્શનિક ગ્રંથે અને બીજા પણ અનેક વિષયના ઘણા ગ્રંથ બનાવી, પાછળની પ્રજા માટે લાખો શ્લોકે વારસામાં મુકી ગયા છે. અને પ્રાન્ત તેઓ અનશનકરી, ચોથા દેવલોક પધાર્યા. ત્યાંથી મનુષ્યજન્મ પામી મેક્ષમાં પધારશે. કેઈક મહાપુરુષે કહ્યું છે કે,
" पूर्व वीरजिनेश्वरेऽपि भगवत्याख्याति धर्म स्वयं, प्रशावत्यभयेऽपि मंत्रिणि न यां कर्तुं क्षमः श्रेणिकः । अक्लेशेन कुमारपालनृपतिस्तां जीवरक्षां व्यधात् , यस्यास्वाद्य वचःसुधां स जयतु श्री हेमचन्द्रो गुरुः ॥
Page #344
--------------------------------------------------------------------------
________________
રેલ્પ
અથ–ભગવાન મહાવીરદેવ પોતે, જ્યારે સાક્ષાત વિચરતા હતા. ચોથા આરા જે ધર્મ યુગ ચાલતો હતે. ચારબુદ્ધિના નિધાન, અભયકુમાર જેવા, જેને મહામંત્રીશ્વર હાજર હતા. તથા પિતાને પણ ભગવાન મહાવીર પ્રભુ ઉપર અનન્ય રાગ હતે. આવા શ્રેણિક મહારાજ પણ જે જીવદયા ન પળાવી શક્યા. તે આ પાંચમા આરામાં ભયંકરકલિકાળમાં, ધર્મભક્ષક હજારેરાક્ષસી માણસને સખત જુલમમાં, જેમહાપુરુષના વચનામૃતનું પાનકરીને, કુમારપાળરાજા જે જીવદયાને પળાવી શક્યા છે, તે કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ સદા જયવંતા વર્તો.
પ્રશ્ન—ઘણીવાર અને ઘણા લેકે પાસે, સાંભળવામાં આવે છે કે, હેમચંદ્રસૂરિમહારાજના ભવ, (શાસ્ત્રોમાં) આમલીના પાંદડાં જેટલા બતાવ્યા છે, તે શું આ વાત સાચી નથી? તમે તે ઉપર એકાવતારી [ત્રીજા ભવે મેક્ષ જવાના જણાવે છે તે શું બરાબર છે?
ઉત્તર–ચારિત્રસુંદરગણિમહારાજનું બનાવેલ અને આત્માનંદસભામાં છપાયેલ કુમારપાળ મહાકાવ્યમાં, હેમચંદ્રસૂરિમહારાજ અને કુમારપાળરાજાના ભવવર્ણન અધિકારમાં, કુમારપાળરાજાએ, પિતાના અતીત, અનાગત ભના કરેલા પ્રશ્નોના જવાબમાં, મહાવિદેહક્ષેત્રમાં શ્રી સીમંધરસ્વામીમહારાજ પાસે, શ્રીમતી પદ્માવતી મહાદેવીને, મેકલીને મંગાવેલા, વર્ણન અનુસારે આપેલા જવાબમાં, પિતાના ભવોનું વર્ણન પણ છે અને તે ઉપર મુજબ જ છે. [જુઓઃ કુમારપાળ મહાકાવ્ય સર્ગ ૯ પૃષ્ઠ ૫૪ કલેક ૪૨-૪૩]
Page #345
--------------------------------------------------------------------------
________________
૨૯૬
ભગવાન મહાવીરદેવની ૪૬ મી પાટે થયેલા ધર્મઘાષસૂરિમહારાજ.
ધર્મ ઘાષસૂરિમહારાજ મહાત્યાગી અને મહાપ્રભાવક હતા, એકવાર તેમને મહાવિષધરસપે દશદ્વીધા. શ્રીસંઘ ભેગેા થઈ ગયા. લેાકેાના ચિત્તને ઘણા જ આઘાત થયા. કેટલાકની આંખામાંથી આંસુની ધારાએ ચાલવા લાગી. વિષને વેગ હજુ વ્યાપક થયા ન હતા. તે પહેલાં મહાપુરુષે પોતાના શ્રતજ્ઞાનના અનુભન્નથી જાણીને, શ્રીસ'ઘને ધીરજ આપતાં જણાવ્યું કે, થોડીવારે મારામાં વિષને વેગ ખૂબજ ફેલાઈ જશે, તેથી હું આખીરાત મૂર્ચ્છિ તદશામાંજ રહીશ. પરંતુ મારા આયુષ્યને ક્ષય થશે નહિં. આવતી કાલે સવારમાં કઠીયારા લાકે લાકડાં લઇને ગામમાં આવશે. તે પૈકીના અમુક નિશાનીવાળા કઠીયારાના કાષ્ઠના ભારામાં, એક વનસ્પતિને વેલેા વળગેલે હશે. તે વાટીને આ સપૅદશઉપર ચાપડશે। એટલે બધુ ઝેર ઉતરી જશે.
શ્રીસંઘે તેમ કર્યું" અને સૂરિમહારાજ નિર્વિષ થઈ ગયા, પરંતુ તેથી તે મહાપુરુષના વૈરાગ્ય વધુ મજબુત થયેા. તે વિચારવા લાગ્યા કે, જો મને શ્રીજૈનશાસન અને શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ થઈ ન હોત તેા, આ સર્પદંશથી મારા પ્રાણુ ચાલ્યા જાત, અને મારા આત્મા કોઈ મહાકુગતિમાં ચાલ્યા ગયા હોત, તે હવે મારે મારા આત્મા અને પ્રાણના રક્ષણહાર, જૈનશાસનની વિશેષ આરાધના કરી લેવી જોઇએ. એમ વિચાર કરીને, તે મહાપુરુષે ‘મારે આજથી જીવું ત્યાં સુધી, છ વિગઇના સથા ત્યાગ અને જુવારના ખેરાક સિવાય, અન્ય કાંઈ પણ ખારાક
Page #346
--------------------------------------------------------------------------
________________
૨૯૭
લેવા પે નહિ.' એવા નિયમ લીધે. આ મહાપુરુષ જેવા ત્યાગી હતા, તેવા જ વિદ્વાન પણ હતા. તે તેમની સ`ઘાચાર ભાષ્ય વિગેરે કૃતિથી સમજી શકાય તેમ છે.
શાસનપ્રભાવક પુરુષોનાં વર્ણન લખવા બેસીએ તેા, આ ગ્રંથ નાના। પડે. આવા મહાપુરુષ આ પાંચમાઆરામાં પણ ઘણા જ થયા છે. જેમના ત્યાગ, જેમની વિદ્વત્તા, અને શક્તિએ વાંચીને પણ, આપણા આત્મામાં ગુણાનુરાગ જરૂર પ્રકટે, પરંતુ ગ્રન્થગૌરવ થઈ જવાના ભયથી, ઘણું લખવાની ભાવના હાવા છતાં છેડી દેવું પડે છે.
સૂરીશ્વરભગવંતેાના ગુણ્ણા સમજવા માટે, પૂ પુરુષા ઘણી વાતા બતાવી ગયા છે. નમુના દાખલ આપણે તેમાંથી ઘેાડી વાતા અહીં જોઇએ. આચાય ભગવાને ૩૬૪૩૬ ગુણે કરી વિભૂષિત માનેલા છે. એટલે છત્રીશ છત્રીશી ગુણેા તેમનામાં પ્રકટ થયા હેાવા જોઇએ. તેમાંથી કેટલાક આપણે અહીં લખીયે છીયે.
૯ બ્રહ્મચર્ય ગુપ્તિને ધારે છે. ૯ નિયાણા સથા ત્યાગે છે. ૯ કલ્પ વિહાર કરે. ૯ નવતત્ત્વના સંપૂર્ણ રહસ્યને જાણે છે. ૩૬ (આ એક છત્રીશી-છત્રીશ ગુણ યુક્ત થઈ.) ર૭ સાધુના ગુણને ધારે છે. ૯ કટીશુદ્ધ આહાર કરે છે. ૩૬ (આ બીજી છત્રીશી થઇ )
૧૦ પ્રકાર સમાચારી જાણે-પાળે. ૧૦ સમાધિસ્થાના સાચવે. ૧૬ કષાયના ત્યાગી હેાય. ૩૬ ( આ ત્રીજી છત્રીશી થઇ.) ૨૮ લબ્ધિના ધારક હાય. ૮ પ્રકારે પ્રભાવકપણું. હાય. ૩૬ (આ ચેાથી છત્રીશી થઈ. )
૨૨ પરિષહુ સહન કરે. ૧૪ અભ્યંતર પરિગ્રહ ત્યાગે.
Page #347
--------------------------------------------------------------------------
________________
૨૮
૩૬ (આ પાંચમી છત્રીશી થઇ, ) ૧૨ અગ અને૧૨ ઉપાંગના સૂત્રાર્થનાજ્ઞાતા હાય તથા ૧૦ સમકિતના જ્ઞાતા હાય. ૨ ગ્રણ-આસેવન શિક્ષા જાણે. ૩૬ (આ છઠ્ઠી છત્રીશી થઈ. )
૫ આચાર પાલે. ૫ ઇન્દ્રિય જીતે. ૫ સમિતી ધારે, ૫ મહાવ્રત ધારે. ૪ કષાય ત્યાગે. ૩ ગુપ્તિ ધારે. તથ ૯ પરિગ્રડુ ત્યાગે. ૩૬ (આ સાતમી છત્રીશી થઇ. )
८
અષ્ટાંગયોગ સાધે. ૮ કર્મ નુ સ્વરૂપ જાણે અને આઠે કમને જીતે, ૮ દૃષ્ટિ સમજે. ૮ બુદ્ધિના (આઠ) ગુણ સમજે અને ધારે. ૪ અનુયોગ જાણે. ૩૬ (આ આઠમી છત્રીશી થઈ. )
અહીં તા આપણે, ફક્ત આઠ છત્રીશીએ વિચારી, પરંતુ શાસ્ત્રામાં ૩૬ છત્રીશીઓ બતાવી છે. જે જાણવાથી સમજી શકાય કે, આચાર્ય ભગવંતા કેટલા બધા ગુણ્ણાના ભંડાર હોય છે? એને માટે મહામહેાપાધ્યાય યાવિજયજી ગણિવર પણ ફરમાવે છે કે,
પંચ આચાર જે સુધા પાસે, મારગ ભાખે સાચા; તે આચાર્જ મિકે તેસુ, પ્રેમ કરીને જાચા રે.... ભવિકા ! સિદ્ધચક્રુપદ વદા. ૧
વર છત્રીશ ગુણે કરી સેહે, યુગપ્રધાન જન મેાહે; જગમાહે ન રહે ક્ષણ કેહે, સૂરિ નમ્ર તે જોહે રે...૨ નિત્ય અપ્રમત્ત ધર્મ ઉવઐસે, નહિ વિકથા ન કષાય; જેહુને તે આચારજ નમિયે, અક્લુષ અમલ અમારે...૩ જે ક્રિયે સારણ, વારણ, ચાયણ, પડીચેાયણ મુનિજનને; પટ્ટધારી ગચ્છથંભ આચારજ, તે માન્યા મુનિમનને રે...૪
Page #348
--------------------------------------------------------------------------
________________
૨૯૯
અર્થમિયે જિનસૂરજ કેવલચંદ જે જગદીવેા; ભુવનપદારથપ્રકટનટુ તે, આચારજ ચિરજીવા રે...પ
ટુંકસાર : આચાર્ય ભગવંતા જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, અને વીયોચાર, આ પાંચે આચારને અને તેના ઉત્તર ભેદો ૩૯ થાય છે. તેને પોતે ખરાખર જાણે છે, આચારે છે અને તેને ખૂબ ખૂબ પ્રચાર પણ કરે છે. અને ભગવાન વીતરાગદેવાએ પ્રરૂપેલ માર્ગને શુદ્ધ રીતે લેાકેાને બતાવે છે. તેમાં જીવિવશેષાને સમજીને, નિશ્ચય-વ્યવહાર, ઉત્સર્ગઅપવાદ અને વિધિ—નિષેધનુ યથાયેાગ્ય પ્રતિપાદન કરે છે.
*
પ્રશ્ન- નિશ્ચય અને વ્યવહાર, ઉત્સર્ગ અને અપવાદ, વિધિ અને નિષેધ, આ બધા માગેર્યાં જિનેશ્વરદેવાએ જગતના ભલા માટે જ અતાવ્યા છે. તેા પછી અમુકને બતાવવા અને અમુકથી છુપાવવા એનું શું કારણ ?
ઉત્તર—જેમ મોટા વેપારી પેાતાની પેઢીમાં ક્રોડાના વેપાર ચલાવે છે, હજારા આડતીયાઓને માલ મેાલી પૈસાની ધીરધાર કરે છે. પેઢીની ફુલ સત્તા, પેાતાને ઘણા છેકરા હાય તેમાંથી જે ખરાખર નિષ્ણાત હાય તેને સાંપે છે, અને તેને ગમે તે આડતીયાને, ગમે તેટલી રકમ ઉધાર કરવાની પરવાનગી આપવામાં આવે છે. બાકીના છોકરા તેવા હુંશીયાર ન હાય તા, તેમને પેાતાના સગાપુત્રા હાવાછતાં, થેાડીપણુસત્તા આપવામાં આવતી નથી. તે બન્નેમાં મુખ્યકારણ મીક્તને વધારી શકે, અથવા સાચવી શકે, તેને સ`પૂર્ણસત્તા આપવામાં વાંધા હોય જ નહિ. જે વધારવાનું તા દૂર રહેા, પરંતુ
Page #349
--------------------------------------------------------------------------
________________
૩૦૦
મીક્તને વેડફી નાંખે કે ના કરી નાંખે, તેવા પુત્રને સત્તા આપવી, એ ભય કર જોખમ જ છે. તેમ નિશ્ચય-વ્યવહાર, ઉત્સર્ગ–અપવાદ અને વિધિ-નિષેધ વિગેરે બધા માર્ગો, પશુ, કેવલ આત્મગુણના ઉત્કર્ષ માટે જ છે. ‘જે આત્મા આત્મગુણના ઉત્કષ ને એટલે વૃદ્ધિને મજબૂત કરવા સારૂ, અથવા આત્મગુણુના ઉત્કષ ને વિન્નકરનારાં કારણેાને નિર્મૂલ કરવા સારૂ વખતે અપવાદ સેવે તે પણુ, તેને આરાધના જ થાય છે.' આમ યથાચેાષ્યસમજી શકનારને, ઉત્સર્ગ અને અપવાદ બંને સમજાવવામાં વાંધા નથી, જેમ કેાઈ પેટના વ્યાધિવાળા માણસને, દવા આપવાથી ફાયદો થઈ જતા હાય તેા, આપરેશન કરવું ગેરવ્યાજબી છે. તેમ ઉત્સર્ગ માર્ગથી જ, આત્મા ટકી શકતા હાય તેણે, અપવાદસેવવા ગેરવ્યાજબી છે. પરંતુ દવાથી ફાયદો થવાનો સંભવ જ ન હાય, તેણે ઓપરેશન કરાવવું પડે છે. આપરેશન ન કરાવે તે વખતે મરણને પણ ભય રહે છે. માટે ન છુટકે જેમ એપરેશન પણુ અનિવાય છે. તેમ ન છુટકે અપવાદ પણ અનિવાર્ય છે.
G
“મલ્હધમ્મ પુ, અવશોવિકૃત્તિઓ । न पूणो पावकज्जमि जिणधम्मंमि कत्थवि ॥
માટે ઉત્સગ --અપવાદનાં કારણેા સમજવાની તાકાતવાળા જીવાને અને વાતે સમજાવવી ચેાગ્ય છે. પરંતુ જેએમાં સમજવાની તાકાત ન હેાય, તેવાને તે સમજાવવી વ્યાજબી નથી. જેમ એક વૈદ્યરાજ પાસે એકસાથે એ તાવના રાગી આવ્યા. અન્નેને લગભગ ૧૦૫ ડીગ્રી તાવ હતા. વૈદ્યરાજ નાડીના સ ́પૂર્ણ જાણકાર હતા. એકજણને પરિશ્રમ ઘણા
Page #350
--------------------------------------------------------------------------
________________
૩૦૧
થવાથી તાવ ચડ્યો હતે. તેને થાક ઉતરી જવાથી તાવ ઉતરી જવા સંભવ હતું. તેથી તેને ઘેર જઈ પૌષ્ટિકરાકલેવા ભલામણ કરી, અને બીજા માણસને અતિઅજીર્ણથવાથી તાવ ચડ્યો હતો. તેને સંપૂર્ણ લંઘન કરવા સૂચના કરી. કહ્યું છે કે,
बलावरोधि निर्दिष्ट, ज्वरादौ लंघनं हितं । અને નિસ્ટ-ત્ર-શો-રો-કામ-ક્ષત વેરાના ? ”
અથવાયુથી, પરિશ્રમથી, ક્રોધની તીવ્રતાથી, શેકની અધિકતાથી. કામના સેવનથી અને મારપછાડ વિગેરેના કારણે, જેને તાવ આવ્યો હોય, તેને છેડીને, મલના ભરાવા વિગેરેથી આવેલા તાવને અટકાવવા માટે તુરતજ લંઘન શરૂ કરી દેવું જોઈએ. કારણકે લંઘન કરવાથી જવરનું જોર અટકી જાય છે.
ઉપરના બીજા નંબરના તાવના રેગીને વૈદરાજની વાત જરા પણ ન ગમી. ગમી નહિ તેટલું જ નહિ પણ વૈદ્યરાજની ઉપર ગુસ્સો આવ્યો અને જ્યાંને ત્યાં બકવા લાગ્યા કે, વૈદ્યમાં જરા પણ ભલીવાર નથી. વૈદ્ય કશું જાણતે જ નથી, અરે! અમને બન્નેને સરખા જ ૧૦૫ ડીગ્રી તાવ હોવા છતાં પેલાને માલ ખાવાનું કહ્યું અને શાલાએ મને લંઘન બતાવ્યું. કેટલો પક્ષપાત છે?
બીજાનંબરના રોગીએ, વૈદ્યરાજને ઘણું ગાલે દીધી, એટલું જ નહિ પરંતુ ઘેર જઈને, પિતાની જાતે અશેર ઘીને શીરે બનાવીને ખાઈ પણ લીધો, બસ બીચારને તાવ વધી ગયે. અને સંનિપાતરેગ થઈ ગયે. દર્દી મરણ પામે આવા દર્દીને સાંભળતાં, બીજા દર્દી–ગીને પણ દવા આપની
Page #351
--------------------------------------------------------------------------
________________
૩૦૨
જેમ વ્યાજબી નથી, તે જ રીતે પાચનશક્તિના અભાવવાળા અલ્પસત્વવાળા આત્માને, ઉત્સર્ગ–અપવાદથી ભરેલાં, શ્રીવીતરાગનાં વચને પણ, બીજા નંબરના રોગીની માફક કુગતિમાંધકેલનારાં બનતાં હોવાથી આપવા યોગ્ય નથી.
તેમ જ આચાર્યભગવંતે છત્રીશ-છત્રીશી ગુણોને ધારણ કરનારા હોય છે. તથા તે કાળના ઉપાધ્યાય, પંન્યાસ, ગણ, ગણાવદક અને સ્થવિર, સાધુઓમાં પિતાની પ્રતિભા જમાવી શકે છે. દેશવિદેશ વિચરી લેકેને ભગવાન વીતરાગનું શાસન સમજાવે છે. વળી ક્ષણવાર પણ ક્રોધાદિકષાયવાલા થતા નથી. તથા સ્ત્રીકથા, ભેજનકથા, દેશકથા, અને રાજકથાથી બીલકુલ પર હોય છે વલી સંપૂર્ણ દિવસ-રાત્રી પિતાના આશ્રિતસાધુજનને સારણા, વારણું, ચોયણા અને પડિચેયણ આપ્યા કરે છે. જ્ઞાની કહે છે કે, આ મહાપુરુષનાં કેટલાં વખાણ કરીએ. જિનેશ્વરદેવ૫ સૂર્ય અને કેવલજ્ઞાનરુપ ચંદ્રને અસ્ત થઈ જવાથી, દીપકના જેવા સૂરિમહારાજે પણ આખા જગતના પદાર્થને પ્રકાશમાં લાવી શકે છે. તે સૂરિભગવંત સદાકાળ જીવતા રહો.
આ રીતે આચાર્યભગવંતના ગુણની પૂર્ણતા–મહત્તા સમજવા સાથે, અઢીદ્વીપ અને ત્રણકાળના સૂરિભગવતેનું સંખ્યાપરિમાણ જાણનાર આત્મા, સંપૂર્ણ સાવધાનપણે રમે,
રિવાજ પદોચ્ચાર કરે તો ૫૦ સાગરોપમનાં પાપ નાશ કરી નાખે. એ પણ એક મધ્યમ કેટીની જ વાત છે. પરંતુ જાગૃત અને જ્ઞાનવાન આત્મા સર્વકર્મનો ક્ષય કરી નાખે. તે પણ અતિશયોક્તિ ન જાણવી. બનવા લાગ્યા છે. આ પ્રમાણે આચાર્ય પદનું ટૂંક વર્ણન પૂરું થયું.
Page #352
--------------------------------------------------------------------------
________________
૧ ૩૦૩
“નમો ઉવજ્ઞાપદના વર્ણનને પ્રારંભ
આપણે “નમો અરિહંત', “નમો સિદif', અને “નમો સાઘરિયા' આ ત્રણ પદે અતિટુંકાણમાં જોઈ ગયા, હવે કમાગત ચોથું “નમો વસાવાળ” પર વિચારીએ.
ઉપાધ્યાય, વાચક, પાઠક વિગેરે કાર્થક અને પર્યાયવાચક નામે છે. ઉપાધ્યાયમાં ૩ અને અધ્યા બે શબ્દો મળેલા છે, એને અર્થ એટલે પાસે અને અધ્યા એટલે સ્વાધ્યાય છે જેની–તે ઉપાધ્યાય. અર્થાત્ જેની સમીપમાં–જેની પાસે સર્વકાલ સ્વાધ્યાય ચાલુ જ રહેતો હોય તેઓ ઉપાધ્યાય ભગવાન કહેવાય છે. બીજા બે શબ્દો પણ “સૂત્રોના વાચક અને સૂત્રના પાઠક-એટલે ભણાવનાર એવા અથવાળા. હોવાથી તે ઉપાધ્યાય શબ્દના જ અથને જણાવનારા છે.
આપણે ઉપાધ્યાયપદને વિશેષ સમજવા માટે ઉપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી ગણિવર શું ફરમાવે છે? તે જોઈએ:“દ્વાદશ અંગ સક્ઝાય કરે છે, પારગ ધારગ તાસ; સૂત્ર અર્થ વિસ્તાર રસિક તે, નમો ઉવક્ઝાય ઉલ્લાસરે.
ભવિકા! સિદ્ધચક્રપદ વંદો...૧ અર્થ સુત્ર દાન વિભાગે, આચારજ ઉવઝાય; ભવ ત્રીજે જે લહે શિવસંપદ, નમિયે તે સુપસાય રે...ભ૦ ૨ મૂર્ખ શિષ્ય નિપાઈ જે પ્રભુ, પહાણને પલવ આણે; તે ઉવજઝાય સકલજનપૂજિત, સૂત્ર અર્થ સવિ જાણે રે...ભ૦ ૩ રાજકુંવર સરિખા ગણચિંતક, આચાર જ પદ યોગ; જે ઉવઝાય સદાયે નમતાં, નાવે ભવભયોગ રે..ભ૦ ૪
Page #353
--------------------------------------------------------------------------
________________
३०४
બાવનાચંદનરસસમ વયણે, અહિત તાપ સવિટાલે; તે ઉવઝાય નમિજે જે વલી, જિનશાસન અજવાલે રે..ભ૦૫ તપ સઝાયે રત સદા, દ્વાદશ અંગનો થાતા રે; ઉપાધ્યાય તે આત્મા, જગબંધવ જગત્રાતારે.
મહાવીર જિનેશ્વર ઉપદિશ૬ ભાવાર્થ-ઉપાધ્યાયભગવંતે આચારાંગાદિ બાર અંગ પિતે ભણે છે. અને અન્યને ભણાવે છે. વાચના, પૃચ્છનાદિ પ્રકાર વડે જેઓ બારે અંગને સ્વાધ્યાય કરતા જ રહે છે. દ્વાદશાંગીના પઠન-પાઠન, ચિંતન-મનન, નિદિધ્યાસનથી તેના રહસ્યના પારને પામેલા હોય છે.
સુરિ અને વાચકપદને ભેદ ઉપાધ્યાયમહારાજસૂત્રની દેશના–વાચના આપે છે, જ્યારે આચાર્યભગવંતે અર્થની વાચના આપે છે. એટલે સૂત્ર અને અર્થના વિભાગથી, ઉપાધ્યાય અને આચાર્ય કહેવાય છે. ભાવવાચકદશાને પામેલા ઉપાધ્યાયભગવતે ત્રીજા ભવે, શિવસંપત્તિ એટલે મોક્ષ મેળવે છે.
ઉપાધ્યાય બનેલા મહાપુરુષમાં, એવા ગુણે પ્રગટ થયા હોય છે કે, જેમના સહવાસથી પત્થરજેવા-મૂર્ખ શિષ્યને પણ નવપલ્લવિત–ભણાવીને મહાપંડિત બનાવે છે. વળી ઉપાધ્યાયભગવંતે બધાં આગમે અને આગમનાં તમામ અંગ-પ્રત્યંગેને પણ પાર પામેલા હોય છે. ઉપલક્ષણથી વ્યાકરણ, સાહિત્ય, કાવ્ય, ન્યાય, પ્રકરણ, ઈતિહાસ, તિષ અને શિલ્પ વિગેરે શાના પણ ઉપાધ્યાય-ભગવંત જાણકાર હોય છે. પરદશનનાં પણ બધાં શાસ્ત્રોના રહસ્યને સમજેલા હોય છે. • જેમ રાજાની પાસે યુવરાજ હોય છે. તેમ સૂરિમહારાજ
Page #354
--------------------------------------------------------------------------
________________
૩૦૫
પાસે ઉપાધ્યાયમહારાજ પણ, યુવરાજ પદવી ભેગવે છે. જેમ યુવરાજ સમગ્રદેશ અને રાજ્યની વ્યવસ્થા સંભાળે છે. તથા
સ્વ-પરચકના ભયની સાવધાનતા રાખે છે. કેઈવાર રાજ્યમાં વિપ્લવ ઉત્પન્ન થાય કે તરત જ કુનેહથી દબાવી શકે છે. યુવરાજ, રાજા અને પ્રજાને બરાબર સુખ આપનાર થાય છે. તે જ પ્રમાણે, ઉપાધ્યાય મહારાજ પણ, આચાર્ય દેવની આજ્ઞાનું, સંપૂર્ણ પાલન કરવાપૂર્વક ગચ્છને પણ બરાબર સંભાળે છે.
ગચ્છમાં રહેલા સાધુ-સાધ્વીને યથાયોગ્ય વ્યાકરણ વિગેરેની સાથે સૂત્રાદિની વાચના આપે છે. શરીરથી સીદાતાને દવા અને વૈયાવચ્ચ આદિથી પોષણ આપીને સંજમની આરાધના કરાવે છે. અને ચારિત્રથી સીદાતા સાધુને, સંસારની અસારતા અને ચારગતિની ભયંકરતા સમજાવી, ચારિત્રની આરાધનામાં મજબૂત કરે છે. શ્રદ્ધાથી સીદાતા શિષ્યોને, દેવ-ગુરુ-ધર્મનું રહસ્ય સમજાવી, તેમનું સમ્યકત્વ નિર્મલ કરાવે છે. તથા આખા– ગચ્છની, વસ્ત્ર, પાત્ર, વસતિ, અને ઔષધાદિની નિર્દોષ સગવડ પૂરી પાડે છે. તથા આચાર્ય ભગવંતને સ્વયં ખૂબ જ વિનય સાચવે છે અને શિષ્યવર્ગની હૃદયભૂમિમાં વિનયનાં બીજ ખૂબ જ ઊંડા વાવે છે. - જેમ કોઈ દાહજવરવાળા મનુષ્યને, બાવનાચંદન લગાવવાથી એકદમ શાંતિ થઈ જાય છે. તેમ ઉપાધ્યાયભગવંતે પાઠ આપે ત્યારે, ગમે તેવા કોધી શિષ્યના પણ, કધરૂપી દાહજવરે ચાલ્યા જાય છે. અર્થાત્ ઉપાધ્યાય ભગવંતની વાણી બાવનાચંદન જેવી શીતળ હોય છે, જેથી આશ્રિત આત્માઓના ક્રોધાદિ બધા તાપે શમી જાય છે.
Page #355
--------------------------------------------------------------------------
________________
૩૦૬
વળી ઉપાધ્યાયમહારાજનાં સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર એટલાં ચોખાં નિર્મળ હોય છે કે, જેમને દેખીને પરદર્શનમાં પણ શ્રીજૈનશાસનને પ્રભાવ પડે છે. અહીં વાચકવર શ્રીયશોવિજયજી ગણિવર, ઉપાધ્યાય શ્રીવિનયવિજયજી ગણિવર, ઉપાધ્યાય શ્રીકળચંદ્રજી ગણિવર, ઉપાધ્યાય શ્રીશાન્તિચંદ્રજી ગણિવર, ઉપાધ્યાય શ્રીભાનુચંદ્રજી ગણિવર આદિ આધુનિક મહાપુરુષનાં પણ જીવન રહસ્ય. જૈન, અજૈન સમગ્ર જગતમાં, પ્રભાવ ફેલાવનારાં બન્યાં છે.
વળી બાર પ્રકારના તપમાં અને બાર અંગના સ્વાધ્યાયમાં જે સર્વકાળ સાવધાન રહે છે. એવા ઉપાધ્યાયમહારાજની આરાધના કરનાર આત્મા, પોતાના સંસારને અતિ અલ્પ કરે છે. ઉપાધ્યાય ભગવંતનું દર્શન, વંદન, ધ્યાન, જાપ, પ્રાણમાત્રના પાપનો નાશ કરનાર બને છે.
અર્થ સૂત્રના દાન વિભાગે, આચારજ ઉવજઝાય ” - એટલે હંમેશાં અર્થની વાચના આપે તે આચાર્ય– ભગવાન કહેવાય, અને જે સૂત્રની વાચના આપે તે ઉપાધ્યાય કહેવાય છે. આ કારણથી ગણધરદેવમાં પણ ઉપાધ્યાયપદ લાગુ પડે છે. કારણ કે, શ્રીગણધરદેવે સૂત્રની જ વાચના આપે છે. અને અરિહંતદેવે અર્થની વાચના આપે, છે એથી ગણધરદેવ શ્રી તીર્થકરદે પાસે, ઉપાધ્યાય ગણાય. અને આખા સંઘના આચાર્ય ગણાય આ બાબત એ કલ્પના માત્ર નથી. એ સમજવા માટે આપણે ઘણે પ્રાચીન શ્રીગૌતમસ્વામી મહારાજને મંત્ર જોઈએ.
Page #356
--------------------------------------------------------------------------
________________
૩૦૭
ॐ ह्री श्री अरिहंत उवज्झाय-गौतमस्वामिने नमः
અથશ્રીઅરિહંતદેવરુ૫ ગુરુમહારાજના શિષ્ય ઉપાધ્યાય ગૌતમસ્વામિને નમસ્કાર થાઓ. આ મંત્રની સાક્ષી ૧૪પર ની સાલમાં બનેલા, ગૌતમસ્વામીના રસમાં મલે છે. પણvખર પહેલો પભણજે, માયાબીજ વણે નિસુણજે, શ્રીમતી શેભા સંભવે એ; દેવહુ ધુરિ અરિહંત નમીજે, વિનયપહુ ઉવાય ઘુણ જે. ઇણ મંગે ગોયમ સમરજે.”
અથ–પણવાક્ષર” એટલે “૩૪ કાર માયાબીજ' એટલે હી કાર “શ્રીમતી ભાએટલે “શ્રીકાર. લાગોલાગ ધુરિ એટલે પહેલાં “અરિહંત શબ્દ સ્થાપન કરે, પછી વિનયગુણ છે મુખ્ય જેમાં (ઉપાધ્યાયમહારાજ પોતે મહાવિનયી હોય છે અને શિષ્યોને પણ વિનયગુણ ખૂબ જ સમજાવે છે) એવા “gવાર” શબ્દને સ્થાપન કરે. એ મંત્રથી ગૌતમસ્વામિને જાપ કરો. એટલે આ રીતે આ મંત્ર-એ બ . 'ॐ ह्री श्री अरिहंत-उवज्झाय-गौतमस्वामिने नमः'
આ ઉપાધ્યાયભગવંતે કેવા ગુણરત્નથી ભરેલા હેય છે? તે સમજવા માટે થોડાં સૂક્તો જોઈએ.
“શ્રીવિઝાય બહુશ્રુત નમે ભાવશું, અંગ-ઉપાંગના જાણ મુણીન્દા; ભણે ભણાવે શિષ્યને હિત કરી, કરે નવપલ્લવ પહાણ વિનીતા, શ્રીઉવજઝાય બહુશ્રુત નમે ભાવશું. - ૧
અર્થ સૂત્ર કહેવાના વિભાગથી, - સૂરીશ્વર પાઠક સાર સેહંતા,
Page #357
--------------------------------------------------------------------------
________________
૩૦૮
ભવ ત્રીજે અવિનાશી પદ લહે, યુવરાજ પરે અણગાર મહંતા, શ્રી ઉવ-૨ ચૌદદેષ ભર્યા અવિનીત શિષ્યને, કરે પન્નર ગુણવંત વિદિતા; ગ્રહણ આસેવન શિક્ષા દાનથી, સમય જાણે અનેકાન્ત સુહતા. શ્રી ઉવ ૩ આવશ્યક પચવીશ શીખવે વાંદણે, પચવીશ કિયાને ત્યાગ વિચારી, પચવીશ ભાવના ભાવે મહાવતી, શુભ પચવીશી ગુણ રાગ સુધારી. શ્રી ઉવ.૪ પયભર્યો દક્ષિણાવર્ત શંખ શેભિયે, તેમ નયભાવ પ્રમાણ પ્રવીણા; હય–ગય–વૃષભ-પંચાનન સારિખા, ટાલે પરવાદી અભિમાન અદીના. શ્રી ઉવ૦૫ વાસુદેવ–નરદેવસુરપતિ ઉપમા, રવિ–શશી–ભંડારી રૂપ દીપંતા; જબૂ–સીતાનદી મેરુમહીધરે, સ્વયંભૂઉદધિ – ચણ –ભૂપમહેતા, શ્રી ઉ૦૬ એ સેલ ઉપમા બહુશ્રુતને કહી, ઉત્તરાધ્યયને રસાલ જિન્દા; મહીન્દ્રપાલ વાચકપદ સેવત,
સૌભાગ્યલક્ષ્મી સુવિશાળ સૂરીન્દા. શ્રી વિ૦૭ ભાવાર્થ-શ્રીપરમેષ્ઠિમહામંત્રના ચોથા સ્થાનમાં વિરાજતા લો ઉવજ્ઞાાન પદને પામેલા, મહાપુરુષનું જ્ઞાન કેટલું
Page #358
--------------------------------------------------------------------------
________________
૩૯
બધું ઊંચું હોય છે તે બતાવે છે. તેઓ અંગ-ઉપાંગ અને ઉપલક્ષણથી મૂલ, છેદ, પન્ના અને નંદિ-અનુગદ્વાર આ પીસ્તાલીશે આગમેના, સૂત્રઅર્થ અને તદુભયના રહસ્યને, પામેલા હોય છે. અને તે તે કાળમાં વર્તમાન અન્યદર્શનના પણ સિદ્ધાન્તના, રહસ્યને સમજેલા હોય છે. વળી પિતે આઠે પ્રહર શાસ્ત્રાધ્યયન કરવા છતાં, શિષ્યને ભણાવે છે. તેઓ પથ્થરજેવા જડશિષ્યોને પણ, નવપલ્લવ એટલે પંડિત બનાવે છે. આ પાઠકભગવંતના પાસે વસનારા શિષ્ય પણ મહાવિનીત હોય છે.
શ્રીજૈનશાસનના આચાર્ય ભગવંતે ગચ્છાચાર્ય, અનુચગાચાર્ય, વાચનાચાર્ય વિગેરે અનેક પદને પામેલા હોય છે. તેમાંના જે માત્ર અર્થ જ ભણાવતા હોય છે. તેઓ આચાર્ય મહારાજ કહેવાય છે. અને જેઓ માત્ર સૂત્ર જ ભણુંવતા હોય છે. તેઓ ઉપાધ્યાય-મહારાજ કહેવાય છે. આવા ગીતાર્થ, ભાવથી વાચક–દશાને પામેલા મહાપુરુષ, પ્રાણ ત્રીજા ભવે અવિનાશી પદ એટલે મેક્ષ પામે છે. આ મહાપુરુષે બાહ્ય-અભ્યતર પરિગ્રહના સર્વથા ત્યાગી હોવા છતાં, યુવરાજ પદવીના આનંદને અનુભવે છે. જેમ પાટવીકુમાર, પિતાની જવાબદારી નીચે નિર્ભય રીતે, રાજકીય સુખને આસ્વાદ અનુભવે છે. તે જ પ્રમાણે સૂરિમહારાજ૫ રાજવીની જવાબદારી નીચે, નિર્ભય રીતે ગ૭ના સંચાલક બનેલા ઉપાધ્યાય ભગવંત, શમ-સંવેગાદિ મહાગુણેના રસાસ્વાદને અનુભવે છે. તથા ચૌદ દેથી ભરેલા અવિનીત શિષ્યને, સ્યાદ્વાદ-સિદ્ધાન્તના જાણુ ઉપાધ્યાયભગવતે, ગ્રહણ અને આસેવન-શિક્ષાથી પન્નર
Page #359
--------------------------------------------------------------------------
________________
૩૧૦
ગુણવાલા અનાવે છે. ઉપાધ્યાયભગવંતા પેાતાના શિષ્યાને, વાંદણાંના પચીશ આવશ્યક શીખવે છે, પચીશ ક્રિયાઓને ત્યાગ કરાવે છે, વલી પાંચમહાવ્રતની પચીશ ભાવનાઓ સમજાવે છે, અને ઉપાધ્યાયના પચીશ ગુણા ઉપર રાગ કરાવનાર હાય છે. એક તા દક્ષિણાવર્ત શ ́ખ પોતે જ ઉજળા હોય છે. તેમાં વલી દુધભરવામાં આવે અને જેમ શંખની ઉજવલતા દીપી ઉઠે છે તેમ ઉપાધ્યાયભગવંતના આત્મા અતિનિ`લ હેાય છે. તેમાં પ્રમાણ અને નયાના જ્ઞાનથી, ખૂબ જ વધારો થાય છે.
જ્ઞાનીઓએ આ ચેાથાપદના ધારક મહાપુરુષોને સાલ ઉપમા આપી છે. અશ્વ, હસ્તિ, વૃષભ, સિંહ, વાસુદેવ, ચક્રવર્તી, ઇન્દ્ર, સૂર્ય, ચન્દ્ર, કુબેર, જમૂદ્રીપ, શીતાનઢી, મેરુપર્યંત, સ્વયંભૂરમણ સમુદ્ર, રત્ન અને રાજા. આ ૧૬ ઉપમા મહાપુણ્યવાન આત્માઓને સાંડે છે. આ બધી ઉપમા અર્થ સાથે આપેલી છે. તે ઉત્તરાધ્યયનાદિ ગ્રન્થાથી જાણી લેવી.
પ્રશ્ન—અશ્વ, હસ્તિ, સિહ વિગેરેની ઉપમાઓ બરાબર કે છે, પરંતુ મળદની ઉપમા સારી કેમ લેખાય ? કારણ કે મૂખ માણસને કહેવાય છે કે, આ તા બળદ જેવા છે. ગુણીપુરુષાને આવી ઉપમા કેમ અપાય ?
ઉત્તર—જેમ ઘેાડાની જાતમાં અલ્પ કિંમતના ઘેાડા એજા ઉંચકનારા હોય છે. તેવા ઘેાડાઓને લેાકેા ‘ટુ' કહે છે તે જ પ્રમાણે તુચ્છજાતિના-આખલાઓને લેાકેા બળદીઆ કહે છે, પરંતુ મહાકિંમતી અને રુપવંતા તથા રાજા–મહારાજાને ત્યાં ઉછરેલા, તે તા વૃષભ જ કહેવાય છે. જેને લેાકા ધારી
Page #360
--------------------------------------------------------------------------
________________
૩૧૧
પણ કહે છે. અને આ વાત કલ્પના માત્ર જ નથી. શાસ્ત્રોમાં પ્રભુમહાવીરને પણ, વૃષભની ઉપમા આપી છે. જ્ઞિળવવલક્ષ્ય चद्धमाणस्स. '
અથ—જિન એટલે અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની વિગેરે, તેઓમાં વર એટલે શ્રેષ્ઠ કેવલીભગવાન, તે કેવલી ભગવતામાં પણ વૃષભસમાન માટા, એવા પ્રભુ વષૅમાન સ્વા મીને.' આવા અ થયા એટલે, વૃષભ શબ્દ પણ અતિશ્રેષ્ઠ છે.
આવી ઉચ્ચ કોટીની ઉપમાઓ પામેલા, ચાથાપરમેષ્ઠિપદના ધારક, ઉપાધ્યાય મહાપુરુષા, ગુણરત્નાની ખાણુ હાય એમાં આશ્ચર્ય શું? આપણે ધ્યાનમાં રાખવુ જોઈએ કે, સાચારનેા કે હીરાઓની કીંમત, ખરેખરા પરીક્ષક ઝવેરી જ આંકી શકે. ઝવેરી દ્વારા નકકી થયેલી કિંમતને જેમ કોઈ ફેરવી શકતું નથી, તેમ પચમહાપરમેષ્ઠિરૂપ રત્નાને શ્રીજિનેશ્વરદેવા અને ગણધરભગવતાએ પરીક્ષા કરીને, ગુણી તરીકે જાહેર કર્યાં. છે. માટે તેમના ગુણામાં શ'ને સ્થાન હાય જ શા માટે ? અને તેથી જ સાચાપરીક્ષક શ્રીજિનેશ્વરદેવા અને ગણધરભગવ’તાએ, જેમને ઉપરની સેાળ ઉપમાઓ આપી છે તે ઉપાધ્યાયભગવંતા,પચમહાપરમેષ્ઠિમાં,તીર્થંકરદેવા, સિદ્ધભગવા તથા આચાર્ય ભગવંતેાની સાથેાસાય, અભેદભાવથી ગાઠવાયા છે, તે પણ વ્યાજમી અને યુક્તિસંગત જ છે.
પ્રભુ મહાવીરદેવના શાસનના પચીશસેા વર્ષમાં, ગુણરત્નની ખાણુ જેવા, હુજારા ઉપાધ્યાયભગવંતા થઈ ગયા છે. પરંતુ શ્રીજૈનશાસનની રીત મુજબ, ઘણાખરા ઉપાધ્યાયભગવંતા પાછળથી આચાર્ય પદ પામી, આચાર્ય ભગવંતની ગણનામાં
Page #361
--------------------------------------------------------------------------
________________
૩૧૨ મુકાઈ ગયા હોવાથી,આચાર્યભગવંતે જેટલાં ઉપાધ્યાયભગવંતનાં નામે મળી શક્તા નથી. તે પણ જેટલાં મળે છે, તે પણ ઘણાં છે. - જેમને ઉપાધ્યાયપદ આપવાનું હોય તે મહાત્મા, પૂર્વની મુનિદશામાં કેવા હોય છે? તે પણ જરા જોઈએ. આગલ મુનિપણાનું વર્ણન આવવાનું છે, તેવું નિરતિચાર મુનિપણું જેમનામાં બરાબર હોય. ઉપાધ્યાયપદવી એટલે આચાર્ય પદની પૂર્વભૂમિકા. જેમ ભવિષ્યમાં આખી પૃથ્વીને ભાર જેના ઉપર મુકવાને હેય, જેને રાજવી બનાવવાનું હોય, તેને જ યુવરાજ પદ અપાય છે. તે જ પ્રમાણે ભવિષ્યમાં જેમને, સમગ્રગચ્છને ભાર સેંપવાનું હોય, તેને જ ગુરુમહારાજ ઉપાધ્યાય પદારૂઢ બનાવે છે.
જેમનામાં આખા સમુદાયને સાચવવાની તાકાત હોય, જેમનામાં સ્વપરશાસ્ત્રોનું રહસ્ય પરિણામ પામ્યું હોય, જેઓ વ્યાકરણદિ બધા શાસ્ત્રોના જ્ઞાતા હોય, જેઓ શાસ્ત્રાર્થ કરવા માટે પરવાદી સાથે બાથ ભીડવામાં અક્ષેભ હય, જેઓ સમતાના સમુદ્ર હોય, જેમની ગંભીરતા અથાગહાય, સૂર્ય જેવી તેજસ્વીતા હોય, ચંદ્ર જેવી શીતળતા હોય, વાણી સુધા જેવી હોય, જેઓ રૂપમાં રાજા જેવા હોય, દર્શનમાં દેવ જેવા હોય, જેમનામાં સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રને ત્રિવેણું સમાગમ હોય; જાવજજીવ અકલંક ચારિત્ર હોય, જેમનાં તપસ્યા અને ત્યાગ અમેય હેય, મુનિદશામાં પણ જેમનામાં આવા અનેક ગુણો પ્રકટ થયા હય, એવા ઉચ્ચ આત્માઓને ઉપાધ્યાય-પદારૂઢ બનાવી શકાય છે.
Page #362
--------------------------------------------------------------------------
________________
૩૧૩
ઉપાધ્યાય મહાપુરૂષોની થેાડી નામાવલી.
૧ ઉપાધ્યાયજી મહારાજ મહીસમુદ્ર, ૨ લબ્ધિસમુદ્ર, ૩ અમરન’દી, ૪ જિનમાણિક્ય, ૫ શ્રીધર્મ હસ, ૬ આગમમ'ડન ૭ ઈન્દ્ર'સ, ૮ ગુણસામ ૯ અનંત’સ, ૧૦ સંઘસાધુ, ૧૧ અમૃતમેરુ, ૧૨ સકલચંદ્રજી, ૧૩ શાંતિચંદ્રજી, ૧૪ સેાવિન્યજી ૧૫ સિંહવિમલજી, ૧૬ કલ્યાણવિજયજી, ૧૭ ભાનુચંદ્રજી ૧૮ સિદ્ધિચંદ્રજી ૧૯ કીર્તિવિજયજી ૨૦ શ્રીવિનયવિજયજી અને ૨૧ શ્રીયશેાવિજયજી ઉ. આમાં ઘણાં નામે અર્વાચીન છે. ઘણી શેાધના પરિણામે પ્રાપ્ત થયેલ ઘેાડાં પ્રાચીન નામેા પણ મથાળે ટાંકયાં છે, આ બધા મહાપુરુષા પાંચસો વર્ષની આસપાસના હોવા છતાં, રત્નત્રયીની ત્રિવેણી-સ‘ગમ જેવા હતા.
અહીં પ્રાપ્ત થયેલ કેટલાક ઉપાધ્યાયભગવતાનાં, થાડાં દૃષ્ટાંતા જોઈ એ. જે જાણવાથી ઉપાધ્યાયભગવંતા પ્રત્યેના આપણા ગુણાનુરાગમાં દ્રઢીકરણ આવશે ઉપાધ્યાયજી મહારાજશ્રીમદ્દસકલચદ્રજી ગણિવર
આ મહાપુરુષ મહાયેાગિરાજ હતા, અને મહાધ્યાની પણ હતા તેમની કિંવદન્તી એવી છે કે,
આ મહાપુરુષને ચેાથીએ (ચાથાદિવસે આવનાર) તાવ આવતા હતા. અને તાવ એવા સખત આવતા કે, તે હાય તેટલીવાર, કાંઈ પણ આરાધના થઈ શકે નિહ. આ મહાપુરુષ ચેગ-શક્તિવાલા હૈાવાથી, જ્યારે જ્યારે પ્રતિક્રમણાદિ ક્રિયા કરવી હાય ત્યારે ત્યારે, ચેાગતિથી તાવને કપડામાં ઉતારી નાંખતા હતા. અને અમૃત-ક્રિયા જેવી બધી ક્રિયા પૂર્ણ થયા પછી, કપડા ઓઢી લેતા અને તાવ પાછે શરીરમાં સ`ક્રમી જતા
Page #363
--------------------------------------------------------------------------
________________
૩૧૪
હતે. કપડામાં તાવ રહે ત્યાં સુધી કપડે ઘૂજ્યા કરે. આટલી શક્તિ હોવા છતાં તાવને કાઢવા માટે તેમણે ઉદ્યમ કર્યો નહીં.
ઉપાધ્યાયમહારાજ શ્રીમશાન્તિચંદ્રજી ગણિવર
આ મહાપુરુષ ઉપર જેમનું ટુંકવર્ણન આપણે જોયું, તે મહાપુરુષ સકલચંદ્રજી ઉપાધ્યાય પ્રવરના શિષ્ય હતા. અને શ્રીવિજયહિરસૂરિ મહારાજના લગભગ બે હજાર મુનિમહારાજેમાં તેઓ મોખરે હતા. તેઓમાં વિદ્વત્તા, ત્યાગ અને -આજ્ઞાધારકપણું વિગેરે ગુણો સાથે, દૈવીશકિત પણ જમ્બર હતી. કૃપારસષ અને સૂર્યપ્રજ્ઞપ્તિ ટીકા તેમની વિદ્વત્તાની સાક્ષી પુરે છે, વળી તેઓ આચાર્યભગવંતની આજ્ઞાથી, વર્ષો સુધી અકબરબાદશાહને પ્રતિબંધિવા, બાદશાહની પાસે અને બાદશાહ જ્યાં જાય ત્યાં સાથે રહીને ધર્મ સંભળાવતા હતા. બાદશાહ અકબરે પ્રસંગો પામીને, જે જે પ્રશ્નો પૂછયા, તેના તેમણે સચોટ જવાબ આપીને, બાદશાહને ખુશ કર્યો હતો.
એકવાર અકબરે અન્ય દેશ સાધવા જતાં, એક દિવસે ૩ર કેષનું પ્રયાણ કર્યું હતું. સાંજે અકબરે સાથે આવનારા મોટા પુરુષેના નામે પૂછયાં. તેમાં ઉપાધ્યાયપ્રવરશાંતિચંદ્રગણિવરનું નામ પણ આવ્યું. જે સાંભળી અકબરના મન ઉપર ખૂબ અસર થઈ
ગુરુદેવહિરસૂરિમહારાજનું ફરમાન એ જ હતું કે, બાદશાહ રહે ત્યાં રહેવું અને પ્રસંગચિત્ત શ્રીવીતરાગદેવના ધર્મની વાત કરવી. ધન્યવાદ છે આવા મહાપુરુષને, તેમને શુ આજ્ઞાની કિંમત કેટલી હતી, કે જેઓ આજ્ઞાપાલન માટે
Page #364
--------------------------------------------------------------------------
________________
૩૧૫
પિતાના જાનને પણ, જોખમમાં મુકી દેવા તૈયાર હતા. એ અત્રીશકેષના વિહારમાં, તેમના શરીરની સ્થિતિ ખૂબ જ લથડી ગઈ હતી.
તેમની દૈવીશક્તિઓ. પશ્ચિમ દિશાનો સ્વામી વરૂણદેવ તેમને સાક્ષાત્ થયે હતું. તેમણે એકવાર અકબરબાદશાહને, તેના પિતાના મરણ પામેલા પિતાનાં, લશ્કર સહિત દર્શન કરાવ્યાં હતાં. જે વખતે બીજા પણ હજારે મનુષ્ય સભામાં હાજર હતા. તેમણે અટકને કીë વગર મહેનતે, અકબરને જીતી આપ્યું હતું. તેમણે અકબરના એક અધિકારીને, તેની મરી ગયેલી સ્ત્રી સાક્ષાત્ બતાવી હતી. તેમણે અકબરના કાછ મુલ્લાં અને રાવઉમરાઓને પણ પોતાની શક્તિથી સ્વાધીન કરી લીધા હતા.
ઉપાધ્યાયજી મહારાજ શ્રીમદ્ ભાનુચંદ્રજી ગણિવર,
શાંતિચંદ્ર ઉપાધ્યાયના વિહાર પછી, અકબર બાદશાહના દરબારમાં આ મહાપુરુષ પધાર્યા હતા. તેઓશ્રી પણ ઘણું શક્તિઓના ધારક હતા. સાથે મહાત્યાગી વેરાગી હતા. તેમના શિષ્ય શ્રીમાન સિદ્ધિચંદ્રજી ઉપાધ્યાય, તેમના આજીવન અંતેવાસી હતા.
એક વખત અકબરની કાશમીરની મુસાફરીમાં પોતાની તદ્દન નજીકમાં જ ભાનુચંદ્રઉપાધ્યાયને ઉતારે આ હતું. આ વખતે સખત ઠંડી પડતી હતી. તેથી કેઈક સ્થાન પર ઝાડ-પાન પણ બળી ગયાં હતાં. તેવા કડકડતી ઠંડીના સમયમાં, ઉપાધ્યાયજીમહારાજ ભાનુચંદ્રજીગણિવર ખુલ્લા શરીરે ધ્યાન કરતા
Page #365
--------------------------------------------------------------------------
________________
૩૧૬
હતા. તે જ અરસામાં બાદશાહ અકબરની ત્યાં દષ્ટિ ગઈ. આ દસ્ય જેઈ બાદશાહ ખુશ થઈ ગયે. અને શ્રી જૈનધર્મની ઘણી પ્રશંસા કરવા લાગ્યા. આ મહાપુરુષને પ્રાયઃ એંસી જેટલા શિષ્ય હતા. પિતે તથા પિતાને શિષ્યવર્ગ ખૂબ જ વિદ્વાન હતા, છતાં તેમણે કઈ પણ પ્રકારની પદવી લીધી ન હતી. એકવાર બાદશાહ અકબરે પૂછ્યું હતું કે, “આપને સૂરિ મહારાજે કયા બિરુદ દિયા હૈ વાચકવરે જવાબ આપ્યો. સૂરિમહારાજ પાસે, મારી કરતાં ઘણા વિદ્વાન અને વધુ લાયક એવા ઘણા શિષ્યો છે. જેમના નામની યાદિમાં મારું નામ ઘણા દુરના સ્થાન ઉપર આવે છે. બાદશાહ અકબર વાચકવરના આવા જવાબથી, તેમની નિરભિમાનપણાની ઘણી તારીફ કરવા લાગે. અને સૂરિમહારાજ ઉપર મુનિભાનુ ચંદ્રને વાચક પદ અર્પણ કરવા માટેનું નમ્રતાપૂર્વક ફરમાન લખી મોકલ્યું હતું....
ઉપાધ્યાયશ્રીમતસેમવિજયજી ગણિવર
આ મહાપુરુષ વિરમગામ પરગણાના અધિકારી વીરજી મલિકના, પૌત્ર અને સહસમલ્લશેઠના પુત્ર હતા અને વાચકવર કીર્તિવિજયજી ઉપાધ્યાયના, સહદર વડીલ બંધુ હતા. તેમજ આચાર્યદેવવિજયહિરસૂરિજી મહારાજના પ્રધાન પુરુષ હતા. આખી જીદંગી ગુરુકુળવાસી હતા. આચાર્ય દેવની સંપૂર્ણ વૈયાવચ્ચ પિતે જ કરતા હતા. તેઓ વિદ્વાન પણ હતા. આખા ગચ્છ ઉપર તેમની મીઠી નજર હતી, સમુદાયની પણ તેમના ઉપર ઘણી ચાહ હતી
ઉપાધ્યાય શ્રીમદ્ વિનયવિજયજી ગણિવર , આ મહાપુરુષ કીર્તિવિજયઉપાધ્યાયના શિષ્ય અને
Page #366
--------------------------------------------------------------------------
________________
૩૧૭
શ્રીવિજયહીરસૂરિજી મહારાજના પ્રશિષ્ય હતા. તેઓનાં સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર ખૂબ જ ઉજજવળ હતા. તેમની વિદ્વત્તા પણ ખૂબ હતી. તેમના બનાવેલ લોકપ્રકાશ, સુબોધિકા, શાંતસુધારસ ભાવના, અને હૈમપ્રક્રિયા, તથા તેની ટીકા લગભગ ૩૦૦૦૦ લેક પ્રમાણ વિગેરે ગ્રન્થ તેમની રત્નત્રયી અને વિદ્વતાની વાનકી રૂપ છે. તેઓ સંસ્કૃત, પ્રાકૃત અને સિદ્ધાન્તના રહસ્યને પામેલા હતા. તે તેમની લોકપ્રકાશમાં મુકેલી ૭૦૦ લગભગ સાક્ષીઓથી સમજાય તેવું છે, તેઓ શ્રીજૈનશાસનના આગમસમુદ્રને પાર પામેલા હતા. તેઓ શ્રીયશોવિજયઉપાધ્યાયના પરમ મિત્ર હતા. કાશીમાં ૧૨ વર્ષ સાથે રહ્યા હતા...
ઉપાધ્યાયમહારાજ શ્રીમાનું યશોવિજયજી ગણિવર
આ મહાપુરુષ બહુજ ઉચ્ચકેટિના વિદ્વાન હતા. કહેવાય છે કે, તેમણે ૧૨ વર્ષ કાશીમાં રહીને, વ્યાકરણ અને ન્યાયને ખૂબ અભ્યાસ કર્યો હતો. તેમણે કાશીમાં ઘણા વિદ્વાન પુપિની સભામાં શાસ્ત્રાર્થો કરીને, શ્રી જૈનશાસનને વિજયધ્વજ ફરકાવ્યું હતું. તેમણે ખંડનખાઇ વિગેરે ન્યાયના ઘણુ ગ્રંથે બનાવી દાર્શનિક વિષયને ઘણો જ મજબૂત અને વિકસિત બનાવ્યા છે. તેઓની રત્નત્રયી ખૂબ જ ઉજ્વલા હતી. કહેવાય છે કે, તેઓનું જીવન ચોથા આરાની વાનકી ૩૫ હતું. અને તે તેમના ૧૨૫-૧૫૦-૩૫૦ ગાથાનાં સ્તવન અને દ્રવ્યગુણ પર્યાયને રાસ અને સમકિત સડસઠ બોલની અને આઠ દ્રષ્ટિની સજઝાય અને ૧૮ પાપસ્થાનકની સઝાશે.
Page #367
--------------------------------------------------------------------------
________________
૩૧૮
વિગેરેના વાંચનથી સમજી શકાય તેવું છે. આ મહાપુરુષ માટે શ્રી જૈનશાસનને ઘણું માન છે. એમની સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી દરેક કૃતિઓને સિદ્ધાન્ત જેટલો જ આદર છે.
એમના માટે એવી પણ કિંવદંતી છે કે, તેમના કાળના એક મહાઅધ્યાત્મી મુનિરાજ જેમનું મણિઉત નામ હતું, તેમને પાઠાને રેગ હતો. છતાં તેઓ ચિકિત્સા કરાવતા ન હતા. તેમના રેગની અને ધીરતાની પરાકાષ્ટાથી આકર્ષાઈને, એક દેવ તેમની પાસે આવ્યું. અને તેમના પાઠાના રોગને મટાડવા માટે પ્રાર્થના કરી મુનિરાજે ધ્યાનપાળીને દેવને રેગ ન મટાડવા જણાવ્યું. દેવે તેમના સાત્વિકભાવની ઘણીઘણી સ્તુતિ કરી અને કંઈક માગણી કરવા કહ્યું. મુનિરાજે કહ્યું, જે આપની શ્રી સીમંધરસ્વામી મહારાજ પાસે જવાની શક્તિ હોય તે, મારા,યશવિજયજી અને આનંદઘનજીના ભાવ પૂછી લાવે. દેવે મુનિવચનને સ્વીકાર કર્યો અને સીમંધરસ્વામી મહારાજ પાસે જઈ આવીને બે, સાત, પાંચ, અને ત્રણ ભવ કહ્યા છે. એમ કહીને દેવ ચાલ્યા ગયે. ઉપાધ્યાયજીમહારાજની પ્રરૂપણું અને તેમનું જીવન એટલા બધાં નિર્મલ હતાં કે, તેમની ત્રણ, પાંચ કે સાત ભવની કિવદંતી લગભગ સાચી ભાસે છે.
પહીં વાચક મહારુષનાં બધાં જ ઉદાહરણે લગભગ ૪૦૦ વર્ષના ગાળામાં થએલા મહાપુરુષોનાં લખ્યાં છે. તેથી પણ આગળના મહાપુરુષમાં રત્નત્રયીની ઘણી જ ઉરૂલતા હતી. આપણે તે પાંચમા આરાના અને હમણાંના કાલના જ
Page #368
--------------------------------------------------------------------------
________________
૩૧૯
મહાપુરુષોના જીવન વિચાર્યા છે.
પરંતુ ચોથા આરામાં અસંખ્યાતા આચાર્યો અને ઉપાધ્યાયે થયા છે. જેમનાં જીવનવૃત્તાન્ત દેવતાઓને પણ મંત્રમુગ્ધ બનાવી નાંખે તેવાં હતાં. “નમો વાળા પદમાં. બિરાજેલા મહાપુરુષે ગુરુદેવે અને શ્રીસંઘની પરીક્ષાપૂર્વક તે પદને પામેલા હોય છે, તેથી તેઓ જીવનભર રત્નત્રયીની. અપૂર્વ આરાધના કરી, પિતાનું અને આશ્રિતેનું જીવન શ્રેયસ્કર બનાવી, સંસારને અત્યંત અલ્પ કરી, થડા કાળમાં મેક્ષમાં. જનારા હોય છે.
ઉપાધ્યાય ભગવંતેની સંખ્યા નો કવાયા પદને સંખ્યાથી વિચારાય તે, આ ભરતક્ષેત્રમાં, આ અવસર્પિણી કાળમાં, શ્રીષભદેવસ્વામિના શાસનથી અત્યારસુધીમાં, અસંખ્યાતા કેટકેટી ઉપાધ્યાયભગવંતે થયા છે. તે જ પ્રમાણે બીજાં ચાર ભરતક્ષેત્ર અને પાંચ અરવત ક્ષેત્રમાં પણ, અસંખ્યાતા કેટકેટી. ઉપાધ્યાયે થયા છે. અને પાંચ મહાવિદેહક્ષેત્રમાં, ત્યાં ક્ષેત્ર, ધર્મ અને કાળની મહત્તા હેવાથી, ભરત-એરવતક્ષેત્રની અપેક્ષાએ, અનેકગુણ અસંખ્યાતા કેટકેટી ઉપાધ્યાયભગવંતે થયા છે. તેથી અતીકાલે અઢીદ્વીપમાં, અનંતાનંત ઉપા-- ધ્યાયભગવંતે થયા છે. અને ભવિષ્યકાળે પણ અઢીદ્વીપમાં અનંતાનંત ઉપાધ્યાયભગવંતે થવાના છે. તે સર્વનાં નામ મેટા આયુષ્યવાલા એવા, અનંતા કેવલીભગવતે લખે તે. પણ લખાઈ ન રહે તેટલાં હોઈ શકે છે.
આપણે પ્રથમ વિચારી ગયા છીએ કે, ગણધરદેવોમાં
Page #369
--------------------------------------------------------------------------
________________
૩ર
પણ ઉપાધ્યાયપદ ઘટી શકે છે. સર્વકાળના અને સર્વક્ષેત્રના ગણધર ભગવંતે અનંતાનંત થયા છે અને અનંતા થવાના પણ છે, સર્વકા-ળના અને સર્વ ક્ષેત્રના જિનેશ્વરદે કરતાં સંખ્યાતગુણા અનંતા હોય છે. જેમકે ૨૪ જિનેશ્વરદેવના, ગણધરમહારાજાઓ ૧૪પર થયા છે. એટલે સાડીસાએઠ ગુણ થાય છે. તેમજ મહાવિદેહક્ષેત્રના ૨૦ જિનેશ્વરદેવના ગણધરભગવંતે, ૧૬૮૦ હેવાથી ૮૪ ગુણ થાય છે. તેથી શ્રીજિનેશ્વરદેવકી ગણધર ભગવંતે, સંખ્યાત ગુણ અનંતાનંત થાય છે, તે સ્પષ્ટ સમજી શકાય છે. - આ રીતે ઉપાધ્યાય ભગવંતોની સંખ્યાનું પરિમાણ–અને તેમના ગુણેને જાણનાર આત્મા, સાવધાનપણે “નમો ઉવજ્ઞાશા' પચ્ચાર કરે છે, પચ્ચાસ સાગરોપમનાં પાપ ક્ષય કરી નાખે. આ તો એક મધ્યમ કેટીની વાત ગણાય. પરંતુ જાગૃત અને જ્ઞાનવાન આત્મા, સર્વકર્મને ક્ષય કરી નાખે તે પણ બનવા ચગ્ય છે.
ઈતિ “નમો ઉવજ્ઞાયા'પદવિચારણું સંપૂર્ણ.
હવે “નમો સ્ત્રો તથ્થતigi' પદને વિચાર કરીએ.
| શ્રીજૈનશાસનમાં વેશ કે વ્યક્તિને, તેમજ વિદ્વતા કે વિચક્ષણતાને, જરા પણ મહત્તા અપાઈ નથી, પરંતુ જે આત્મામાં ગુણાનુરાગ, ગુણની ઓળખાણ અને ગુણને આદર, આ ત્રણ પ્રગટ થયાં હોય, આનું નામ જ રત્નત્રયી કહેવાય છે. કારણ કે સમકિતી આત્મા ચોક્કસ ગુણાનુરાગી હોય. ગુણેને ઓળખે તે જ સમ્યગજ્ઞાની કહેવાય. આત્મામાં ગુણોની ખીલવણી ચાલુ જ રાખનાર ગુણે કમાવામાં, ગુણે વધારવામાં અને ગુણોનો
Page #370
--------------------------------------------------------------------------
________________
૩૨૧
ખજાને તર કરવામાં, સર્વકાળ સાવધાન આત્મા જ, સમ્યકુચારિત્રી ગણી શકાય છે. તેવા આત્માને જ વાસ્તવિક સાધુ કહી શકાય. ઉપરના ત્રણે ગુણ એટલે રત્નત્રયી, આત્મામાં પ્રકટ થયા પછી જ, બીજા નાના-મોટા અનેક ગુણ પ્રકટ થાય છે. તે બધા પરસ્પર પિષણ આપનારા અને અવિરોધી હેવાથી, તાદાસ્યભાવે આત્મામાં વસે છે. અને રત્નત્રયી આવ્યા પછી પ્રકટ થયેલા ગુણે, આત્માને ક્રમસર અથવા એકદમ મેક્ષમાં લઈ જાય છે. કારણ કે, રત્નત્રયીની મુખ્ય તાએ પ્રકટ થયેલા ગુણે, આત્માને મેક્ષમાં જલદીથી પહોંચાડે છે.
પ્રશ્ન-ત્યારે શું રત્નત્રયી આવ્યા સિવાય, આત્મામાં ગુણે પ્રગટ થાય જ નહિ? અને જો એમ જ હોય તે આ જગતમાં અનેક વ્યક્તિઓ ગુણ આત્મા તરીકે ઓળખાય છે તે શી રીતે ઘટી શકે?
ઉત્તર–બધા વ્યવહારો લગભગ ઔપચારિક જ હોય છે. લેકે વર્તમાનકાળને જ જુવે છે. ભૂત-ભવિષ્યને સમજતા . નથી. લેક બાહ્યદૃષ્ટિથી જ જેનાર હોય છે. જ્યારે ગુણો આત્માની અત્યંતરસંપત્તિ ગણાય છે, અને તેથી જ જગતમાં ગુણી બનીને, પૂજાએલા ઘણુ આત્માઓ, ગે શાલાની પેઠે અનંતસંસાર ભટકનારા બન્યા છે. માટે જ મહાપુરુષે કહે છે કે -
"तच्छ्रतं यातु पातालं, तच्चातुर्य विलीयतां । ते विशन्तु गुणा वढ्नौ, येषु सत्स्वप्यधोगतिः॥" અર્થ–ઘણું જ્ઞાન ભણવા છતાં, ઘણી ચતુરાઈ આવડવા
Page #371
--------------------------------------------------------------------------
________________
૩રર
છતાં, અને ઘણા ગુણે પ્રકટ થવા છતાં પણ. આત્મા દુર્ગતિમાં જતે હોય તે પછી, તે વિદ્યા-ચતુરાઈ અને ગુણેથી આત્માને શું ફાયદો છે? એટલે એવું જ્ઞાન ભલે પાતાલમાં જાય, એવી ચતુરાઈ ભલે નાશ પામે અને એવા ગુણે ભલે ભસ્મીભૂત થઈ જાય. જેમ રસાયણ ખાવાથી, શરીર નીરોગી અને પુષ્ટ બનવાના બદલે નાશ પામતું હોય તે, તે રસાયણ ખાવાથી ફાયદો ક્યો?
એટલે રત્નત્રયી આવ્યા પહેલાં ગુણે આવતા નથી. અને કદાચ આવે તે છેડે વખત ટકે છે. જે તે દરમ્યાન સમક્તિ આવી જાય તે ઉપરના ગુણો, ડા-ઘણ મલીન હોય તે પણ, ઉજવલતાને પામે છે. અને તેથી જ કઈ કઈ આત્માઓમાં, સમ્યકત્વ થવાની પૂર્વ તૈયારીરૂપ, માર્ગાનુસારિતા વિગેરે ગુણે પ્રકટ થાય છે.
પ્રશ્ન-સમ્યકત્વગુણ આવ્યા પછી માર્ગાનુસારપણું આવે કે, માર્ગાનુસારપણું આવ્યા પછી સમ્યકત્વ ગુણ પ્રકટ થાય?
ઉત્તર–સમ્યકત્વગુણ આવ્યા પછી. માર્ગાનુસારિપણું ચોકકસ આવે છે, પરંતુ માર્ગોનુસારિજીવમાં સમ્યત્વ આવે જ, એવું ચેકસ નથી. પરંતુ માર્ગાનુસારિગુણે એટલા ઊંચા છે કે, તેનાથી સમ્યક્ત્વ આવવાને સંભવ ખરો.
પ્રશ્ન–માર્ગોનુસારી જીવની ઓળખાણ શું ?
ઉત્તર–જેમ બને તેમ દોષવગરની અને અલ્પષવાલી ઉચિત આચરણાઓ, માર્ગાનુસારી જીવમાં જરૂર હોય. માર્ગાનુસારી જીવમાં કષાયોની અલ્પતા હય, લેકવિરુદ્ધ આચરણ ન હોય, તેને પરલકના ભય સાથે આલેકને પણ
Page #372
--------------------------------------------------------------------------
________________
૩ર૩
ભય હાય, આથી વિશેષ જાણવાના અથએ, માર્ગાનુસારિતાના ૩૫ ગુણ જોઈ લેવા.
સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્ર ગુણોને લાવનારા, અથવા સમ્યગદર્શનાદિકમે પ્રકટ થએલા ગુણે, તે જ વાસ્તવિક ગુણે કહેવાય છે. બાકીના ગુણો, ઘણું ખરી વાર ગુણભાસે બનીને, આત્માના મિત્ર બનવાની જગ્યાએ, આત્માનું શત્રુપણું જ ભજનાર બને છે.
પ્રશ્ન–ઉપર કહેવાયું છે કે, શ્રીજૈનશાસનમાં વેશ કે વ્યક્તિની મહત્તા નથી. તે શું વેશ તન નકામે જ છે?
ઉત્તર જે આત્માઓને ગુણાનુરાગ, ગુણની એલખાણ અને ગુણને આદર જેતે જ ન હય, ગુણ અને ગુણ જીવોની જરૂર જ ન હોય, તેવા આત્માઓને, વેશથી જરાપણ ફાયદે હેય, તેમ કયાંય જાણવા મળ્યું નથી. અને એ જ કારણથી કહેવાય છે કે, આ આપણું જીવે મેરુપર્વત જેટલા ઓઘામુહપત્તિ અને ચરવલા-મુહપત્તિઓ લીધી, પરંતુ જીવને સંસાર ઘટયે નથી. કહ્યું છે કે,
• "संसारसागरमिणं परिभमंतेहिं सव्वजिवेहिं
गहियाणि य मुक्काणि य णन्तसो दवलिंगाई।"
અર્થ-આ સંસાર સમુદ્રમાં પરિભ્રમણ કરતાં સર્વજીએ મનુષ્યજન્મ પામીને અનંતીવાર દ્રવ્યવેશ લીધા અને મુક્યા છે પરંતુ કશે જ લાભ થયો નથી.
ગુણાર્જન માટે મુનિસુંદરસૂરિમહારાજ ફરમાવે છે કે, "स्वाध्यायमाधित्ससि नो प्रमादैः, शुद्धा समिती! गुप्तीश्च धत्से। तपो द्विधा नार्जसि देहमोहा-दल्पेपि हेतौ दघसे कषायान् ॥क्षा
Page #373
--------------------------------------------------------------------------
________________
૩૨૪
परिषहान् नो सहसे न चोप-सर्गान् न शीलांगधरोपि चासि । तन्मोक्षमाणोऽपि भवाब्धिपारं, मुने!कथं यास्यसि वेशमात्रात् ॥२॥
અર્થ-હે મહામુનિરાજ! તમે નિદ્રા વિકથા અને વિષે વિગેરે પ્રમાદેને વશ બનીને, વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા લક્ષણ સ્વાધ્યાય કરતા નથી. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તરૂપ પ્રવચનમાતાને ધારણ કરતા નથી. (આ આઠ પ્રવચન માતાને જ જ્ઞાની પુરુષોએ ચારિત્ર કહેલ છે. જેની પાસે પ્રતિક્ષણ આ આઠ પ્રવચન માતાઓ હાજરાહજુર રહેતી હેય, તેજ ભાગ્યશાળી આત્મા ભાવમુનિ કહેવાય છે.) તથા છ બાહ્ય અને છ અત્યંતર બાર પ્રકારે તપને, શરીરના મેહથી આદરતા નથી. (કદાપિ કોઈ સુધા સહન કરવારૂપ પ્રથમભેદને આચરતા હોય, પણ પછીના પાંચ બાહ્ય અને છ અભ્યતરને ઓળખીને, આચરનારા બહુ જ થોડા હેય છે.) વળી કારણ ન હોય અથવા તુચ્છ કારણ પામીને પણ પ્રતિક્ષણ કષાયેને ચટેલે જ રહે છે. એટલે મુનિવેશને પામવા છતાં, બીચારો હતભાગી આત્મા. ક્રોધ, માન, માયા, લભરૂપ મહાશત્રુઓને, ઓળખતે જ નથી. એટલે ક્યારેક Bધ, વલી કેઈવાર માન, કેઈવાર માયા, કોઈવાર લોભને વશ બની, આઠે કર્મોને મજબૂત બનાવી રહેલ છે. વલી હે મુનિરાજ ! તું ક્ષુધા-તૃષા વિગેરે પરિષહ અને કેઈએ કરેલ અપમાન જેવા, તુચ્છ ઉપસર્ગોને પણ, સહન કરી શકતો નથી. તેમ જ અઢાર હજાર શીલાગેને પણ તું સમજતો નથી. તે પછી આદરવાની વાત જ કયાં રહી?) હે મુનિ ! જે તું આ મુનિપણાનાં અંગેને, જરા પણ આદર નહિ આપે તે, કર્મને.
Page #374
--------------------------------------------------------------------------
________________
૩૨૫
નાશ કરનારાં અને સ'સારસમુદ્ર તારનારાં, સ્વાધ્યાયાદિ સાધના વિના, ફકત એઘા-મુહપત્તિ, કપડા—ચાલપટા, પાત્રાં, તરપણીની સહાયથી—ફક્ત વેશમાત્રથી—તુ મેાક્ષમાં શી રીતે જઈ શકીશ ?
તાત્પર્ય એ જ છે કે, જેમ કેાઈ માણસ સારી બજારમાં માસિક ખસે–ત્રણસેાના ભાડાનું મકાન રાખે, મેટા પગારના ગુમાસ્તા અને નાકર–રસેાઈઆ રાખે, ગાઢી તકીયા અને ગાદલાં ગાડાં વસાવે, ધીકતું રસાડુ રાખે અને માલિક પાતે ચોવીશે કલાક નાટક-સીનેમા જુએ, ખાનપાન અને નિદ્રામાં મસ્ત રહે તે, તે પાઈ પણ કમાય તેા નહિ પણ, દેવાળુ' જ કાઢે. પેાતે ખુવાર થાય અને આશ્રિતાને પાયમાલ બનાવે. તેની સાથે ધીરધાર કરનારનેપણ તે ભીખમંગા બનાવે. જો ધણી પોતે સાવધાન—ુંશીયાર ન હેાય તે, બજાર અને દુકાન આપડી શું કમાઈ આપવાનાં હતાં તે જ પ્રમાણે ઝવેરીની અજાર જેવી જૈનશાસનરૂપ અજારમાં, મુનિપણારૂપ દુકાન લીધી, મોટા એચ્છવા વિગેરે પણ કર્યાં, ઘણા ચેલા અને ભકતા પણુ મળ્યા. ખાવાપીવાનું પણ ઘર કરતાં ઘણું સારું મળ્યું, વળી આઘા-મહપત્તિ તરપણી–પાત્રાં, કામલી કપડા ઘણા મળ્યાં, વળી સાતા છે. મહારાજ ? સાતા છે આપજી ?' પૂછનારાં હજારા મળ્યાં. પણ નિર્વાંગી આ આપણા જીવડે મુનિપણું સમજવા તસ્દી લીધી જ નહિ. એટલે દ્રવ્યમુનિપણું-ફક્ત સાધુવેશ અન તીવાર મળવા છતાં, માત્ર એકલા વેશથી, છત્રનુ` કલ્યાણ થયું નહિ.
(
પ્રશ્ન-તે પછી શુષુપ્રાપ્તિ થાય તેજ વ્યાજખી છે, વેશ લેવા તે નકામુંજ ગણાયને?’
Page #375
--------------------------------------------------------------------------
________________
૩ર૬
ઉત્તર-જેને ધન કમાવાથી પ્રયેાજન છે, તેણે દુકાન વસાવવી નકામી છે. આમ ખેલનારા કે સમજનારા, વાસ્તવિક દુકાનના જ વિરોધી નથી, પણ કમાણીના જ વિરોધી છે, તેમ જે સાધુવેશને વિરોધ કરનારા છે, તે ફક્ત સાધુવેશનાજ વિરોધી નથી, પરંતુ આત્માના અભ્યુદયના જ વિરોધી છે. ગમેતેવા હુંશીયારને પણ દુકાનની જરૂર છે. દુકાન પણ કમાવાનું સખળ અંગ છે, તેમ સાધુવેશ પણ ગુણાનનુ
સખલ અંગ છે.
સાધુવેશ પામેલા આત્માને, અનેક ગુણીઆત્માઓને સહવાસ સાંપડે છે. અનેક શાસ્ત્રા ભવાના અવકાશ મળે છે. સુગુરુઓની પરાધીનતા થવાથી,જીવના ઘણા દુગુણા ઉપર અંકુશ આવે છે, ગુણીજીવેાના સહયાગથી ગુણેાની ખીલવણી થાય છે. નવાનવા ગુણા વિકસવા માંડે છે. ગુણી પુરુષાની સેવાના લાભ મળે છે. ગુણી પુરુષાના ગુણા જાણવાનું મલે છે. વલી પેાતાની અંદર રહેલા દુર્ગુણાની આલખાણ થાય છે. આગમ ગ્રન્થાના વાંચનથી રત્નત્રયી સમજાય છે. ચારે અનુયાગ જાણવા મલે છે. કમ ખંધનાં અને કમ છુટવાનાં કારણેા સમજવા મલે છે. જડ-ચેતનના ભેદ સમજવા મળે છે. વિષય-ક્સ્પાયા ઉપર કાપ મુકવાની સમજણ પડે છે. આ બધું મુનિપણારુપ દુકાન ઉપર આત્મારૂપી વેપારી બીરાજમાન થાય તા જ સાંપડે છે. સુનિવેશ જીવને પડતા મચાવે છે
પ્રસન્નચ’દ્રરાષિ` જેવા મહાપુરુષને, રૌદ્રધ્યાન આવી જતાં, સાતમીનરકની મજબૂત તૈયારી થઈ જવા છતાં, દ્રવ્ય સુનિવેશે ખચાવી લીધા. બન્યું એવું કે, બાળપુત્રના મેહથી
Page #376
--------------------------------------------------------------------------
________________
३२७
શત્રુરાજાઓ સાથે મનમાં લડાઈ શરુ કરી. એ મનમાં ચાલી રહેલી લડાઈમાં, બધાં હથિયારે ખુટી જવા પછી, પિતાના મસ્તક ઉપરને મુકુટ મારીને, શત્રુને હરાવવાનો વિચાર થયે. અને તેથી હાથ મસ્તક ઉપર ગયે. મસ્તકે લેચ કરેલ હોવાથી, હાથ ખાલી પાછો પડ્યો, અને પિતાનું મનિપણું યાદ આવ્યું. સાધુદશાનું ભાન થયું. પાંચમી અન્યત્વ ભાવના જાગી, ચાલુ અને આગલાં કર્મોને ક્ષય કરી કેવલજ્ઞાન મેળવ્યું. અહીં પ્રસન્નચંદ્ર રાજર્ષિને ફક્ત દ્રવ્યશથી જ બચાવ થા, તે સ્પષ્ટ સમજાય છે.
મુનિયેશ રાકને રાજા બનાવે છે મહારાંક ભીખારીને, શ્રી આર્ય સુહસ્તિસૂરિ મહારાજ પાસેથી સાંપડેલા મુનિશે, તેને મહારાજાધિરાજ બનાવ્યો. અવિચારક મનુષ્યની દષ્ટિએ, તે વેશ હાંસીપાત્ર જ હતે. ફક્ત તેણે ખાવા માટે જ પ્રાર્થના કરેલી. ખાવા માટે તેણે મુનિવેશ લીધે. ખેરાક વધુ ખાવાથી મરણ પથારીએ પડ્યો. તે વખતે મુનિરાજોને દિલાસે, અતિ પ્રમાણ સેવા, શ્રાવક-શ્રાવિકા વર્ગથી થતી દવાઓ, અને પગચંપી વિગેરે સેવાઓ જોઈને, ભીખારી (સાધુવેશધારી આત્મા) આભેજ બની ગયે. અને વિચારવા લાગ્યા. આ વેશને હજારે ધન્યવાદ છે. હું તો તેને તે જ છું. મારામાં કેઈપણ ગુણ આવ્યા નથી, છતાં મારો આટલો બધો સત્કાર થઈ રહેલ છે. આ ગુરુદેવ, આ મુનિરાજે અને આ શ્રાવક-શ્રાવિકાઓ પણ મારાં ખરેખરાં ઉપકારી આત્માઓ છે. ક્ષણવાર પહેલાં મને પોતાના બારણે ઉભું રહેવાની ના કહેતા હતા, તે જ ધનવાન મનુષ્ય, આ વેશના પ્રતાપે, મારા પગ દાબે છે. ધન્યવાદ છે આ વેશને ! આ પ્રમાણે વેશની અનુ
Page #377
--------------------------------------------------------------------------
________________
૩૨૮
મેદના કરતે, અવાંતર ભવમાં રાજાધિરાજ સંપ્રતિરાજા થયે.
જબૂસ્વામીના આત્મા ભવદેવે બાર વર્ષ સુધી મુનિવેશ જ રાખ્યું હતું. મુનિપણું આવ્યું ન હતું, છતાં જેમ દુકાન કાઢી ન નાંખે અને માલ પડ રહે તે, વખતે ભાવ આવી જાય અને ધનવાન થઈ જવાય. તેમ મુનિશરુ૫ દુકાન કાઢી ન નાંખે, અને મુનિપણને બગાડે તેવાં ખરાબ કૃત્ય ન કરે તે, ભવદેવની માફક, ભાવની વૃદ્ધિ થતાં, જીવ ઊંચે પણ ચઢી જાય. તે જ ભલીવાર વગરના ભવદેવ, પાંચમાવે શ્રીજબૂસ્વામી મહારાજ બન્યા. તે વેશમાં રહ્યાને જ પ્રતાપ છે. પરંતુ વેશ ફગાવીને, નાગીલાના નાથ બની ગયા હોત તે, આત્મા ઊંચે ચઢવાના બદલે જરૂર નીચે પટકાઈ જાત.
કેવળજ્ઞાન જેવી આત્માની સંપૂર્ણ દશા થવા છતાં પણ, વેશને આદર ચોક્કસ છે જ. પૃથ્વીચંદ્ર અને ગુણસાગર ગૃહસ્થદશામાં જ કેવળજ્ઞાન પામ્યા છે, વણિકપુત્ર ગુણસાગરને કેવલજ્ઞાન થયું ત્યારની ઘટના:અંબર ગાજે દુભિ, જયે યે રવ કરતા રે વેલ,
અહો જય જય ૨૦ કરતા રે લોલ... સાધુવેશને સુરવા, સેવાને અનુસરતા રે લોલ,
અહે સેવાને અનુસરતારે લેલ... તથા પૃથ્વીચંદ્રરાજાને કેવલજ્ઞાન થયું ત્યારે પણ– ધ્યાનબળે સવી આવરણ ક્ષય કરી, પામ્યા કેવળજ્ઞાન મુનીશ્વર. હર્ષ ધરી સહમપતિ આવીયા, વેશ વદ બહુમાન મુનીશ્વર
અહીં બંને જગ્યાએ દેવે વેશ લઈને આવ્યા અને તે મહાપુરુષોએ વેશ પરિધાન કર્યો. ત્યારપછી જ દે આદિ
Page #378
--------------------------------------------------------------------------
________________
૩૨૯
અધા જ ભક્તજનાએ, વદનિધિ સાચા. આ જ પ્રમાણે ગૃહસ્થદશામાં સર્વજ્ઞપણાને પામેલા, ભરતમહારાજા પ્રમુખ મહાપુરુષને પણ સાધુવેશ પહેર્યાં પછી જ વિવિધ થયા છે. પ્રત્યારે નિચેાડ એ જ આવ્યા કે, કેવળજ્ઞાન પામેલા મહાત્માઓને પણ સાધુવેશ ન હાય તેા વદનિધિ થઈ શકે નહિ ?
ઉવેશ પહેરવાને સમય જ ન હેાય તેવા તદ્દન ટુંકા આયુષ્યવાળા, અંતકૃતકેવલીભગવા સિવાય, બધા જ કેવલીભગવાને દેવતાઓ તત્કાળ વેશ અપણુ કરે છે, અને તે ચાક્કસ વેશ પહેરે છે. અને પછી જ વન થાય છે. જો કે માંપુત્ર જેવા કેાઈક મહાપુરુષને કારણવશાત્ વેશ પહેરવામાં લખાણ થયું છે. પરંતુ તેમણે વંદનાદિક કરાવ્યાના ઉલ્લેખ પણ નથી.
પ્રશ્ન-તે પછી એમ જ થયુંને કે, તેવા ગુણી આત્માને પણ, વંદન કરાય થવાથી એ પણ નક્કી થયુ. કે, ગુણાને વેશને જ વદન છે ?
વેશવગરના ગમે નહુિં? અને આમ વંદન નથી પરંતુ
ઉ-વેશ વગરના ગુણી આત્માને વ્યવંદન ન થાય, એમ હોવા છતાં પણ, વેશને જ વંદન છે. ગુણને નહિ' આમ કહેવું તે તદ્ન ગેરવ્યાજખી છે, કારણ કે ગુણી આત્માઓને ભાવવંદ્વન મનથી ચાક્કસ કરી શકાય છે, અને તે “નમો જો સવ્વલ(મૂળ'' પદ્મ ખેલતાં, છઠ્ઠા ગુણુઠાણાથી લઇને, ચઉત્તમા ગુણઠાણા સુધી રહેલા, છેલ્લા નવે ગુણઠાણાના સાધુઓને નમસ્કાર થાય છે. એટલે તે તે ગુણુઠાણાને પામેલા, ભાવમુનિરાજોને જ, નર્મ
Page #379
--------------------------------------------------------------------------
________________
૩૩૦
સ્કાર થાય છે. પરંતુ દ્રવ્યસાધુને નહિ જ. અર્થાત્ ભાવયુક્ત દ્રવ્યમુનિને, ભાવવંદન અને દ્રવ્યવંદન થાય. દ્રવ્ય–વેશરહિત ભાવમુનિને ભાવવંદન જ થાય. ભાવરહિત દ્રવ્યમુનિને વંદન ન જ કરાય. જોકે લિંગ વિનાનું ભાવ-મુનિપણું અજ્ઞાત છે. છતાં તે ભાવમુનિપણું વિના, જ્ઞાત એવા એકલા દ્રવ્યશની કશી કિંમત નથી.
પ્રવ-તે પછી વેશની શી જરુર?
ઉ૦–વેશ વિના ગુણ આત્માઓ ઓળખી શકાતા નથી. વળી વેશ વગર વંદન કરતાં અસમંજસપણું આવી જાય છે. ગુણ આત્માઓ હોય તે કઈને કહેવા જતા નથી, કે અમને વંદના વિગેરે કરો. વળી ગમે તે પણ વેશ છેહવે જોઇએ, તે પછી સાચા ગુણ આત્માએ, આખા જગતને વિશ્વાસનું પાત્ર એ જૈનમુનિશ શા માટે ન લે? જૈન મુનિવેશને જેવાથી, અનંતા મુનિરાજેનું સાધુપણું પ્રત્યક્ષ દેખવામાં આવે છે, જૈન મુનિવેશને જોઈ ભલભલા મનુષ્યોને, શિર ઝુકાવવાની ભાવના થઈ જાય છે. જૈન મુનિરાજને દેખી, શ્રીવીતરાગના ત્યાગની અનુમોદના થાય છે, જૈન મુનિવેશને દેખીને, કઈ ભાગ્યશાળી આત્માને ગયા જન્મમાં આરાધેલું સાધુપણું ઉદયમાં આવી જાય છે. જૈન મુનિશને જોઈને ઈલાચીપુત્ર અને ચિલતિપુત્ર જેવા સ્થાનભ્રષ્ટ થએલા આત્માઓને, મહાત્મા બનવાનું સૌભાગ્ય સાંપડે છે, માટે સાધુવેશ બીલકુલ નકામે નથી. પરંતુ આખા જગતને મહાઉપકારી છે. . પ્રશ્ન–તે પછી એમ કેમ કહેવાય છે કે, માત્ર વેશથી
Page #380
--------------------------------------------------------------------------
________________
૩૩૧
જીવનું કાંઈ કલ્યાણ નથી, અને આપણા આ જીવડે અનંતીવાર મુનિવેશ લીધા, પણ જીવને લાભ થયો નથી. તેથી વેશ. નકામા ગયા છે.
ઉત્તર–તમારું કહેવું બરાબર છે, શ્રીજિનરાજની. વાણીને મર્મ સમજવાથી, તે પ્રશ્ન ઉકેલાઈ જશે. જેમ વહાણુમાં બેસનાર સમુદ્રને પાર પામે છે, પરંતુ બેસનાર જે વહાણમાં છિદ્ર પાડે તે, પિતે અને વહાણ બને નાશ પામે છે. એટલે વહાણને નાશ કરવાથી વહાણ ડુબે છે. અને પિતે પણ દરિયાના તળીએ જાય છે. એમાં વહાણને શ્ય વાંક? તેમ વેશને પામીને વેશને વફાદાર ન રહે, વેશ પહેરીને ચગ્ય વર્તન ન રાખે તો વેશ શી રીતે મેક્ષમાં લઈ જાય? વેશ તે વહાણના જેવું છે. વેશ પહેરીને વિનય રતનસાધુ જેવી અધમતા આચરે તે, સંસારસમુદ્રમાં ડુબી જાય તેમાં વેશને શું ગુન્હ? ગમે તેવી રામબાણ દવા હોય પરંતુ, દરદી પિતે અપશ્યનું સેવન છેડે જ નહિ, તે દવા બીચારી શું કરી શકે ? કહ્યું છે કે,
“ધમ નિયમ પાળ્યા વિના, પ્રભુ ભજવા તે વ્યર્થ ઓસડ સેવે શું થશે, પળાય નહિ જો પથ્થ.”
ગમે તેવી સારી બજારમાં દુકાન હોય, પરંતુ માલનું ખરીદ વેચાણ આવડે જ નહિ તે, દુકાન કે બજારને એમાં ગુન્હો શું? અથવા તે જાણી જોઈને ઊંધા ધંધા કરે, તેમાં બજાર, વેપાર કે દુકાનને વાંક ?
એક વાણીયાની કથા. એક વખત એક વાણીયાને એક દેવી પ્રસન્ન થઈ અને
Page #381
--------------------------------------------------------------------------
________________
૩૩ર
વરદાન આપવા લાગી. ભાઈ! આજથી હવે તું જે વેપાર કરીશ, તેમાં તને ચોક્કસ કમાણી થશે. આ વરદાન આપતી વખતે, તેની એક બેનપણી દેવી પાસે હતી. તેણે કહ્યું, આવા મૂર્ખને આવું વરદાન અપાય નહિ, હજી સમજ અને બીજુ કશું આપી વચન પાછું ખેંચી લે ! દેવીએ તે માન્યું નહિ
અને બન્ને દેવીઓ આકાશમાર્ગે ચાલી ગઈ. વાણીયે ઘણે • જ ખુશી થતે પિતાના સ્થાનમાં આવ્યો, અને વગર વિચાર્યું મનમાં આવ્યા તેવા વેપાર કરવા લાગે, એને ચક્કસ હતું કે, દેવીનાં વચનથી હું કમાવાને છું. એટલે જગતમાં જેટલા ઉંધા વેપાર હતા, તે બધા હાથમાં લીધા, દેવી બીચારી મુંઝાવા લાગી, પરંતુ હવે શું કરી શકાય? વચન અપાઈ ગયું છે. એ પુરૂં પાડવું જ જોઈએ. દેવી બીચારી ચાવશે કલાક, તે મહામૂર્ખ વાણીયાના વેપારનું જ ધ્યાન રાખવા લાગી, અને દરેક અવળા વેપારને, સવળા બનાવી નાંખતી, તેમ તેમ તે મૂર્ખ વાણી ફુલાયા કરતે હતા. બંદા ધારે તે વેપાર કરી શકે છે. આમ થતાં એકવાર તેણે, દેશદેશથી મગફળીનાં ફેતરાં ખરીદકર્યા, અને જ્યાં લાખ કોડામણ મગફળીને પાક હતું, ત્યાં વેગનેના વેગને ભરી લાવીને ઉતાર્યા, વળી એ જ પ્રમાણે દેશદેશથી કપાસનાં ફોતરાં (જેને કેટલાક દેશમાં ઠાલીયાં કહે છે.) તેનાં વેગને ભરી જ્યાં કોડે મણ-કપાસની ઉત્પતિ છે, તેવા દેશમાં લાવીને ઉતાર્યા, તથા કલકત્તાના દરિયામાંથી લાખો ગમે પાણીનાં પપ ભરીને, ટ્રેઈન મારફતે મુંબઈના બંદર ઉપર વેચવા ઉતાર્યા, વલી દેશભરમાંથી કોડે મણ મીઠાની ખરીદ કરીને, જ્યાં અબજો મણ મીઠાની ઉત્પન્ન
Page #382
--------------------------------------------------------------------------
________________
૩૩૩
છે, તેવા ખારાશેઢા અને એવુ ગામના અગરમાં, ટ્રેઈને લાવીને ઊભી રાખી. અને વેપારીઓને ભેગા કરી, પિતાને માલ વેચવાની મહેનત કરવી શરૂ કરી. પરંતુ તે તે દેશમાં તે તે નિસાર વસ્તુનાં નામ સાંભળીને, જોકે તે મૂખની વાતને હસી કાઢવા લાગ્યા. દિવસો ગયા, માસો ગયા, અને વરસે પણ. ગયાં, પરંતુ વસ્તુની કુટી કોડી પણ ઉપજી નહિ. મુડી ગઈ, ગાડીનાં ભાડાં બરબાદ ગયાં, વખારેનાં ભાડાં નકામાં ગયાં, મજુરોની મજુરી નકામી ગઈ, નેકર-ગુમાસ્તાઓના પગારે પણ વ્યર્થ ગયા. શેઠજી વિચાર કરે છે, હજી દેવી કેમ ન આવી? દેવી ન આવવાથી, દેવીને ખુબ જ ઓલંભા આપવા લાગ્યું. છેવટે દેવી આવીને કહે છે, અરે ! અધમ આત્મા ! આવા. અવળા વેપાર કરીને, ન મેળવવાની ઈચ્છા કરે છે ! આવી વસ્તુ કેણ તારે બાપ લેશે? તને વરદાન આપ્યું, એટલે શું મારે ગુન્હ થયે? શું મેં તને ઊંધા વેપાર કરીશ તે પણ નફે મળશે, એવું વરદાન આપ્યું હતું.? જા હવે હું પણ તારી આ દુષ્ટતાથી કંટાળીને જાઉં છું. અને મારું વરદાન પણ પાછું લઈ લઉં છું. તારા આવા આચરણથી તારૂં પેટ ભીખ માગતાં પણ ભરાશે નહિ, એમ કહીને દેવી ચાલી ગઈ.
ઉપનય–આકથાનકને ઉપનય-ઉપમા ઉપમેય ભાવ) સાર એ છે કે, દેવી તે ઉપકારી ગુરુમહારાજ, બેનપણી દેવી તે જ્ઞાની પુરુષની ભલામણ દેવીએ વરદાન આપ્યું તે ગુરુ મહારાજાએ આપેલ મુનિશ, બેનપણી દેવીએ ના કહી. હતી કે, અગ્યને આવું વરદાન ન અપાય. તે જ પ્રમાણે, જ્ઞાનીમહાપુરુષોએ પણ ચેખું ફરમાવ્યું છે કે, નાલાયકને
Page #383
--------------------------------------------------------------------------
________________
૩૩૪
સાધુવેશ ન અપાય; છતાં સમજણી દેવીએ, વરદાન આપવામાં ભૂલ કરી, તેમ છદ્મસ્થપણાએ સમજણા, ગીતા, ત્યાગી, નિલેૉંભ ગુરુઓને પણ, ભૂલાવામાં નાંખી દીધા, તે છદ્મસ્થદશારુપઆવરણે, મહાજ્ઞાનીગુરુઓને ભૂલવણીના ચક્કરમાં નાખીને વિનયરત્ન, વરાહમીહિર, ગાામાહિલ અને બાલચ'દ્ર જેવા નાલાયક આત્માઓને, વરદાન રૂપ મુનિવેશેા અપાવી દીધા.
આ સ્થાનકના ઉપનયથી ચાખ્ખું સમજાય છે કે, મુનિવેશની ચાસ જરૂર છે. છતાં કેટલાક કેવળ મુનિવેશ પહેરીને વાણીયાની માફક, વેશરુપ વરદાનનેજ વલગીને, સાધુપણાને ન છાજે તેવાં, આચરણા આચાર્યાં કરે તેા, દેવીના વરદાન જેવા મુનિવેશની તાકાતથી, મૂર્ખ વાણીયા જેવા વેશધારી મુનિને શા લાભ થાય ?
આપણા જેવા અજ્ઞાની અને સ્વચ્છંદ આત્માએ, તે વાણીયાની, મૂર્ખાઈ ને પણ જિતી જાય તેવી મૂર્ખાઇદ્વારા, વરદાન જેવા સાધુ વેશના ભરૂ'સે રહીને, સાધુપણાને બીસ્કુલ ન છાજે તેવાં, આચરણા આચરીયે અને ફક્ત વેશના પ્રતાપે મેાક્ષમાં જવાની આશા રાખીએ, તે મૂખ વાણીયાના ઊંધા વેપાર કરતાં પણ, વધારે મૂર્ખાઈ વાળું કાર્ય છે. એ નિ:સ‘દે છે.
પ્ર—સાધુવેશ પામીને વાણીયા જેવાં મૂર્ખાઇ ભર્યાં કાર્યાં કયાં કયાં કરાય છે? તે ખતાવી શકાય ખરાં કે ?
ઉત્તર—અરે ભાઇ ! આત્માની અજ્ઞાનતાના ચાળા, કેટલા પ્રકારના છે ? એ કાણુ ગણાવી શકે તેમ છે ? પૂર્વના મર્ષિ
આ પણ જણાવી ગયા છે કે, આ મેહુરુપ મેનેજર (નાટકના ટાળાના માલીક) છે, તેને જગતના પ્રાણીરૂપ ભવાયા પાસે,
Page #384
--------------------------------------------------------------------------
________________
૩૩૫
કેટલા વેશ ભજવાવવા? તેને આંકડે કે સંખ્યા નથી. મેહનીયકર્મને આધિન બનેલા જગતના પ્રાણીઓ નાચ્યા કરે છે. એટલે સાધુનો વેશ પહેરીને આપણું આ અજ્ઞાની જીવડે પણ જે જે ભૂલ કરી છે, તે ગણાવી શકાય તેમ નથી, છતાં આગળ બતાવવામાં આવતા સાધુદશાના ગુણો ઉપરથી સમજી શકાશે કે, આથી જેટલું વિપરીત થયું છે અને થાય છે તે બધું આ જીવના સંસારની વૃદ્ધિને માટે જ છે.
ઉપરના વર્ણનથી સમજી શકાશે કે, જ્ઞાની પુરુષોએ જે “જ્ઞાનવિષ્ય મોક્ષ ફરમાવેલ છે, તે બરાબર છે. અને તેથી બને ચક્ષુઓની માફક, અથવા રથના બે ચકો (પૈઈડાં) ની માફક, કે મનુષ્યના બે પગની માફક, આત્માને મેક્ષમાં જવા માટે, જ્ઞાન અને ક્રિયા બનેની જરૂર છે.
તે જ કારણને લક્ષમાં રાખીને, શ્રીજિનેશ્વરદેએ ક્રિયા ને સંપૂર્ણ આદર આપ્યો છે. તે ભગવંતે પોતે પણ જ્ઞાનથી તે જ ભવમાં, પોતાની મુક્તિ જાણતા હોવા છતાં, ચારિત્ર અંગીકાર કરીને, ઘોર તપસ્યા કરી, ઘેર પરિષહો અને ઉપસર્ગો સહન કર્યા, દેશદેશ વિચર્યા, હંમેશાં ઊભા પગે રહ્યા, મોટા મેટા અભિગ્રહ ધારણ કર્યા, સદા કાર્યોત્સર્ગ મુદ્રાએ જ રહ્યા, આ બધા પ્રકાર કિયાના જ છે. જ્ઞાનના સહયોગથી ક્રિયા અમૃત જેવી થાય અને ક્રિયાની સહાયથી જ્ઞાનની વૃદ્ધિ અને શુદ્ધિ થાય, અંતે કર્મોને નાશ અને કેવળજ્ઞાન પણ થાય છે.
પ્ર–ભગવતીમદેવા અને ભરત મહારાજ પ્રમુખ ઘણું મહાત્માઓ કિયા વગર જ મેક્ષમાં ગયા છે. તે પછી જ્ઞાનવિર્ષો મોક્ષ. એમ કહેવાની શી જરૂર ?
Page #385
--------------------------------------------------------------------------
________________
૩૩૬
ઉ—મરુદેવીમાતાના જેવા દાખલા જગતમાં તદ્દન. ઘેાડા મળશે. બીજું એ પણ સમજવાનુ' છે.' કે, છેલ્લાભવમાં કે છેલ્લીક્ષણમાં ક્રિયા હાવી જોઈ એ એમ નથી, પરં તુ ચાલુ ભવના આગલા ભવમાં, ચાલુ ક્ષણની આગલી ક્ષણેામાં, કમેŕ. ક્ષય થવાનાં સાધના મળવાં જોઈ એ. અને મરુદેવાસ્વામિનીના જીવને તેમ મન્યુ' છે.
ભગવતી મરુદેવીને આત્મા છેલ્લા ભવના આગલાના આગલા-ત્રીજા ભવમાં નિગેાદમાં હતું. (નિગેાદમાંથી નિકળેલા આત્મા પાંચ ઇંદ્રિયવાલા જીવે જેટલેા કથી ભારે હાતા નથી.) તે નિગેાદના નીકળેલા, વનસ્પતિકાયમાં કેળાનુ` ઝાડ થયા. તેની લગાલગ કથેરીનુ' ઝાડ ઉગેલું હતું, પવનના ઝાપટાથી કથેરીના કાંટા વારંવાર કેળને લાગતા હતા. તા પણ ભાવિભદ્ર-આત્મા કેળના જીવડે ક્ષમા રાખી સહન કર્યું. જેથી જોરદાર અકામનિજ રાએ, પુણ્ય અધાર્યું અને જિનેશ્વરદેવની. માતા થવાનું સદ્ભાગ્ય મળ્યુ.
પ્ર—પાંચ ઇંદ્રિયવાલા જીવા કરતાં એક ઇંદ્રિયવાલા નિગાક્રિયા થવાને, કર્મ અને કર્મનાં બંધના ઓછાં હાય, તેથી તે. ઉચ્ચ આત્મા ન ગણાય ?
ઉ॰—તેલ-મરચાં અને પાન-બીડીના વેપારીને ખરચા તદ્દન ઓછા હાય છે, અને શરાફ વેપારીએ, ઝવેરી લેાકેા અને આડતના ધધાવાલા વેપારી લાકોને ખર્ચા ખૂબ જ હોય. છે, છતાં જગત જેમ તેલ-મરચાં અને પાન–બીડીના વેપારને ઈચ્છતું નથી અને શરાફી લાઈન, આડત અને ઝવેરાતના ધંધાને ઇચ્છે છે. કારણ કે તેમાંથી, કયારેક ડાપતિ કે અમ
Page #386
--------------------------------------------------------------------------
________________
૩૩૭.
જે પતિ થઈશકાય છે, પરંતુ તેલ-મરચાં કે પાન-બીડીના તુચ્છ ધંધાથી, શ્રીમંત થવાતું નથી–તેજ પ્રમાણે એકેન્દ્રિયઅને, કર્મબંધ તદ્દન ઓછો હોવા છતાં, ત્યાં એક્ષપ્રાપક સામગ્રીને અભાવ હોવાથી, એકેન્દ્રિયાદિગતિ અને જાતિ તે એજીની નિર્ભાગ્ય દશા છે.
પ્ર-અકામનિર્જરા દ્વારા કેળને જીવ પુણ્યબાંધીને, મરુદેવીમાતા થયાં, તે-શું અકામનિર્જરાથી, આવાં પુણ્ય બંધાય ખરાં?
ઉ૦-અકામનિર્જ થી, ચાનિકાયના દેવોનું આયુષ્ય બંધાય છે, અકામનિર્જ રાથી, રાજા-મહારાજાપણું મળે છે. અકામનિર્જરાથી, મેટાધનવાન પણ થાય છે, અને મોટા ભાગે તિર્યંચના છે, અકામનિર્જરાથી આ બધાં સ્થાને પામે છે.
પ્ર-અકામનિર્જરા એટલે શું?
ઉ૦-સમજણ વિના કષ્ટ સહન કરવાં અને કર્મ ખપાવવા તે. જેમ સમજણ વિના જ ઘુણા નામને કીડે, કેકાર વિગેરે અક્ષરે કે એકડા વિગેરે આંક, ક્યારેક કોતરી નાખે છે, તથા નદીના પાણીમાં અથડાઈને જેમ પથર સુંવાળા-મૃદુ થાય છે. તેજપ્રમાણે જીવ પણ, અકામનિર્જરાથી ઊંચા આવે છે. ભરત મહારાજાએ તો, આગલા જન્મમાં ઉચ્ચકોટીનું મુનિપણું આચરીને, ઘણુ કર્મો ખપાવેલા અને પુષ્કળ પુણ્યને બંધ કરી, આ છેલ્લે ભરતચકીતરી કેને જન્મતે કેવળ પુણ્યભેગવવા માટેનું જ હતું. તે પુણ્ય ભેગવાઈ ગયાં એટલે કેવલજ્ઞાન થયું. એટલે જેટલા આત્મા મોક્ષ પામ્યા છે, પામી
- ૨૨
Page #387
--------------------------------------------------------------------------
________________
૩૩૮
રહ્યા છે અને મેક્ષ પામશે તે બધા, સમ્યજ્ઞાન અને સમ્યકક્રિયાના બલથી જ. હવે તે સમ્યગજ્ઞાન અને ક્રિયાના વિભાગે વિચારીએ.
શ્રીવીતરાગના મુનિમાં , કયા ગુણો આવેલા હોય અને કયા દેશે ન હોય? તે જોઈએ.
અજ્ઞાન, અવિરતિ અને મિથ્યાત્વ આ ત્રણે આત્માને કટ્ટર દુશમને છે. તે શ્રીવીતરાગના સાધુઓમાંથી, જતા રહ્યા હોય, અથવા જવાની તૈયારીમાં હાય.
જીવનમાં જ્ઞાન અને ક્રિયા-બનેને સંપૂર્ણ આદર ચાલુ જ હોય. તેમાં દેશ આરાધક કિયા કહી. સર્વ આરાધક જ્ઞાન” એટલે દિવસમાં અમુક ટાઈમ જ કિયાની આરાધના કરે અને પછી આખો દિવસ જ્ઞાનની આરાધના કરે તે જ શ્રીવીતરાગના મુનિરાજ કહેવાય, તથા શ્રીવીતરાગના મુનિવર ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા પામેલા હોય. શ્રતધર્મ અને ચારિત્રધર્મને બરાબર સમજવા અને આદરવા ઉદ્યમી હોય, શ્રીવીતરાગદેવના મહામુનિરાજોમાં, સમ્યગદર્શન– સમ્યજ્ઞાન-સમ્મચારિત્રની સંપૂર્ણ ઉપાસના અને ઐક્યતા હોય ( આ રત્નત્રયી સર્વગુણેની ખાણ છે.)
પ્ર-પાંરા મહાવ્રત અને રત્નત્રયીમાં શું ભેદ છે? જે મુનિરાજમાં પાંચમહાવ્રત હોય, તેમનામાં રત્નત્રયી હોય કે કેમ?
ઉ૦-રત્નત્રયીમાં પાંચ મહાવ્રતને સમાવેશ થાય, પરંતુ પાંચમહાવ્રતમાં રત્નત્રયીને સમાવેશ ન થાય. કારણ કે, સમ્યગુદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર, આ ત્રણનું જે અભિન્ન
Page #388
--------------------------------------------------------------------------
________________
૩૩૯
પણું તેનું નામ રત્નત્રયી કહેવાય છે. રત્નત્રયીનેા ત્રીજો ભેદ ચારિત્ર છે, તેના અહિંસાદિ પાંચભેદોને અહિંસાદિ પાંચભેદને પાંચમહાવ્રત કહેવાય છે. અહીં એ ધ્યાન રાખવું જોઈએ કે, મન, વચન અને કાયાથી અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અસગતા આત્મામાં આવી જાય, પરંતુ સમ્યગ્દર્શન અને સમ્યગ્જો આવ્યાં ન હોયતે, તે પાંચમહાવ્રતાની કશી કિંમત નથી.
જ્ઞાન
૫૦-સમ્યગ્દર્શન અને સભ્યજ્ઞાન વિના એકલાં પાંચ મહાવ્રતા હેઈ શકે ખરાં ?
ઉ-જરૂર હાઈ શકે છે એ એના અભાવમાં પણ વખતે ફાઇ જીવ હજારાવાર, લાખાવાર, ક્રોડાવાર કે અસંખ્યાતીવાર પણ મહાવ્રતા પામે છે, અને તેવા આચરણથી દેવતાઓનાં પણ શિર ડાલી જાય છે. વળી આ પાંચમહાવ્રતાના વિશિષ્ટ પાલનથી, જીવે। નવમાત્રૈવેયક સુધી પણ જાય છે અને દેવપણાને પામે છે. પરંતુ સમ્યગ્દર્શન અને સભ્યજ્ઞાન વિના પાંચમાતા જીવમાં આવે પણ, તે દ્રવ્યચારિત્ર જ કહેવાય છે. આવા ચારિત્રથી જીવાને, પૌદ્ગલિકસુખા મળે, પરંતુ સંસાર એછે. થતા નથી. એકલાં પાંચમહાવ્રત ઘણાં સારાં હાય તે! પણ, સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન વગરના હાય તે. જીવનું ભવાભિન દિપણું કે પુદ્ગલાન’દિપણું, જરાપણુ મંદ થતું નથી. અને તે મનુષ્યના કે દેવના થાડા ભવામાં, પૌદ્ગલિઅક્ષય અપાવી, પુન: આત્માને સ'સારમાં રખડતા અનાવે છે.
આ પાંચમહાવ્રતા આવ્યા પછી પણુ, જીવ અનંત કાળ
Page #389
--------------------------------------------------------------------------
________________
૩૪૦
સંસારમાં રખડવા ચાલ્યો જાય છે. પુનઃ નરભવાદિ સામગ્રી પામે, અને વખતે પાંચમહાવ્રત પણ પામે, પરંતુ સમ્યગ્ગદર્શન, સમ્યગજ્ઞાન ન આવ્યાં હોય તે, વળી પાછે અનંતકાળ સંસારમાં ભટકતે થઈ જાય છે. આપણે પણ આવી મનુષ્યજન્મની ફેરીઓ અનંતી થઈ અને દ્રવ્યચારિત્ર પણ અનંતીવાર આપણે લીધાં. તે પણ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનના અભાવે મોક્ષમાં પ્રવેશ નજ થયો અને પુનઃ નરક, તિર્યંચ અને નિગદાદિમાં ધકેલાવું પડયું છે. પ્ર–તો પછી સમ્યત્વસહિત પાંચમહાવતે આવે ક્યારે ?
ઉ–આ જીવની ભવસ્થિતિ પરિપકવ થાય ત્યારે. એટલે કે અનંતાનંત ભાવપુલપરાવર્ત સ્વભાવવાલા આ સંસારમાં ભટકી રહેલા જીવને, જ્યારે મેક્ષમાં જવા અગાઉ, ચરમ એટલે છેલ્લે પગલપરાવત સંસાર બાકી રહે ત્યારે, જીવને સમ્યફત્વની પ્રાપ્તિ થવાનાં કારણે પ્રકટવાં શરૂ થાય છે.
પ્ર–સમક્તિની પ્રાપ્તિ થવા અગાઉ પણ જીવમાં બીજી કઈ લાયકાતે આવી શકે ખરી?
ઉ–જેમ સૂર્યઉદય થવાનો હોય તેની પહેલાં, અરુણેદય થાય છે, તેમ સમ્યકત્વ પ્રકટ થવાનું હોય તેની અગાઉ, બીજા ઘણા ગુણો પ્રકટ થાય છે.-જેમ રાજા-મહારાજાની પધરામણી થવાની હોય તેની પહેલાં, કેટલાક મોટા હોદ્દેદાર આગળથી આવીને, મહારાજાના માનને ઉચિત સામગ્રીઓની તૈયારી કરે છે તેમ, સમ્યકત્વગુણ પ્રકટ થવાને હોય તેની પહેલાં, કેટલાક ઉત્તમગુણો પ્રકટ થાય છે. સમ્યક્ત્વ આવતાની રસાથે, પ્રથમ આવેલા ગુણો સાવારણ ઝાંખા ભાસતા હોય તે,
Page #390
--------------------------------------------------------------------------
________________
૩૪૧
એકદમ ચળકતા બની જાય છે.
પણ જો મહારાજા આવવાના હાય, તે આવતા અટકી જાય તા, આગળથી આવેલા ખીા અધિકારીએ પાછા જાય છે. તેમ સકિત આવવા અગાઉ આવેલા ગુણા, સમકિતને આવવાની ભૂમિકા શુદ્ધ બનાવે છે. પરંતુ જો તે દરમ્યાન સમકિત ન આવે તે, આવેલા ગુણા પણ રવાના થઇ જાય છે. પ્ર—સમકિતની પ્રાપ્તિ અગાઉ ગુણા પ્રગટ થાય છે આમ જે કહેવાય છે તે ગુણા કયા કયા ?
—જે આત્મા સમતિ પામવાના હેય છે, તેના ભવભ્રમણનુ' છેલ્લું પુદ્ગલપરાવર્તન શરૂ થયુ હોવાથી, તેનામાંથી કૃષ્ણપાક્ષિકપણાનો દોષ નાશ થાય છે અને સર્વ પ્રથમ શુક્લપાક્ષિકપણુ' પ્રગટ થાય છે.
પ્ર—કૃષ્ણપાક્ષિક જીવ કેાને કહેવાય ?
—કૃષ્ણપાક્ષિક જીવને સારી પ્રવૃત્તિ ગમે નહિ, ગુણીના ગુણ સાંભળવા ગમે નહિ, ‘સારૂ' તે મારૂં...' એમ નહિ પણ ‘મારૂ તે સારૂં” એમ સ્થાપન કરે, ધર્મની કે પરમાર્થની કઈ પણ ક્રિયા રુચે નહિ, સારાની સંગત કરે નહિં, પ્રાયઃ નખળાનીજ સામત શેાધે, તેને આત્મિક વાતમાં રસ ન પડે, પરંતુ પૌલિક વાતામાં રસ પડે, તે દાન, શીલ, તપસ્યા વિગેરેને આચરે નહિ, આચરે તે લેાકહેરીથી આચરે, અર્થાત દાનાદિક ક્રિયાઓ તે કરે નહિં અને કરે તેા યશને માટે કરે, અથવા આ ભવ કે આવતા ભવના સુખ માટે કરે, પશુ મોક્ષ માટે કરે નહિ, કૃષ્ણપાક્ષિક જીવ જે કાંઇ સારૂ કરતા દેખાય, તે બધું આલાક માટે જ હાય, પરંતુ આત્માનું ભવભ્રમણ ઘટા
Page #391
--------------------------------------------------------------------------
________________
૩૪ર
ડવા માટે હોય જ નહિ. મહાપુરુષે ફરમાવે છે કે – - "जो अकिरियावाइ, सो भविओ अभविओ वा नियमा कण्हपक्खिओ. किरियावाइ नियमा भविओ, नियमा सुक्कपक्खिओ, अन्तोपुग्गलपरिअट्टस्स नियमा सिज्झइ. सम्मदिठ्ठी वा મિઠ્ઠિી વા દુશ.”
અર્થ—જે આત્મા અકિયાવાદી (દાનાદિ ક્રિયાનું તથા અહિંસાદિધર્મોનું ખંડન કરનાર) હોય તે ભવ્ય હોય અથવા અભવ્ય હોય તે ચોકકસ નહિ, પરંતુ તે ચોક્કસ કૃષ્ણ પાક્ષિકજ હેય. જે આત્મા કિયાવાદી હોય, અર્થાત્ દાનાદિક્યિાનું સમર્થન કરનાર હોય, અને અહિંસાદિધર્મોનું પિષણ કરનાર હેય, તે આત્મા ચેકસ ભવ્ય પણ છે અને શુક્રલપાક્ષિક પણ છે, અને અર્ધપુદ્ગલપરાવર્તમાં, જરૂર મેક્ષમાં પણ જવાને હેય છે. પછી ભલે તે વર્તમાનકાળે, સમકિતી હોય અથવા મિથ્યાષ્ટિ (મંદ મિથ્યાત્વી) હેય.
પ્રત–ઉપર જે પાઠ “ વિજયા ઈત્યાદિ મુકદેવામાં આવ્યું છે. એના ઉપરથી તે એમજ સમજાય છે કે, શ્રીજૈનશાસનમાં, કેવળ ક્રિયાની મુખ્યતાએ, આત્માનું કલ્યાણ થતું હોય એમ સમજાય છે.
ઉ૦–શ્રીજૈનશાસનમાં એકલી યિા કે એકલા જ્ઞાનની મુખ્યતા છે જ નહિ, પરંતુ જ્ઞાનપૂર્વકની જ ક્રિયાનું સમર્થન કરેલું છે. એકલીક્રિયા કે એલાજ્ઞાનનું નહિ જ. “જ્ઞાનશિયામ્યાં મા” એકલી ક્રિયા વિધવા સ્ત્રી જેવી છે અને એકલું જ્ઞાન વાંઢા મનુષ્ય જેવું છે. અથવા એકલી ક્રિયા આંધળી છે અને એકલું જ્ઞાન પાંગળું છે. બંનેને સહકાર લઈ આત્મા કર્મ ક્ષય
Page #392
--------------------------------------------------------------------------
________________
૩૪૩
જે
કરી શકે છે. જગતમાં પણ કેટલીક ચીજો એવી છે કે, ઉભયના યાગથી સુશેાભિત લાગે છે.
“ જલથી કમલ શાબે, કમલથી જલ શાથે; જલ અને કમલથી, સરોવર શાભે છે. અદ્ર થકી રાત શાબે, રાત થકી ચંદ્રશાલે; ચદ્ર અને રાત બન્ને થકી, અબર શોભે છે. મણિથી ક’ચન શાખે, કંચનથી મણિ શોભે; મણિ અને કચન બન્ને થકી, કર શાભે છે. નરથકી નાર શોભે, નાથકી નર નર અને નાર બન્ને થકી, ઘર શાભે છે.
ભે;
અથ (ઉપરના અર્થ જો કે ચાક્કસ સમજાય તેવા છે તે પણ મારા થકી પણ ઓછી બુદ્ધિવાલાને સમજવા લખુ’ છું.) જેમ કમલિવનાનાં જલાયે સારાં લાગતાં નથી, તેમ જળવનાનાં કમળે! પણ કરમાઈને સુકાઈ જાય છે. એટલે કમળા જળની શોભા વધારનારાં છે, તેજ પ્રમાણે જળ પણુ કમળનું જીવતર ટકાવનાર અને શેાભા વધારનાર છે. તે જ પ્રમાણે જળ અને કમળ બન્નેના યેાગે સરોવર ખૂબ જ રૂપાળું લાગે છે. જેમ અંધારીયામાં ચંદ્રના અભાવે રાત્રી, બીહામણી લાગે છે, પરંતુ સાળ કળાના ચંદ્ર ખીલવાથી, રાત્રી રુપવતી જણાય છે, દ્રષ્ટાને આનંદ આપે છે, તે જ પ્રમાણે ચંદ્ર ગમે તેવા શરદઋતુના હોય તે પણુ, રાત્રીના અભાવમાં કન્નુરુપા લાગે છે પણ રાત્રીની હાજરીમાં જ આનંદ આપનારા થાય છે, અને રાત્રી તથા ચદ્ર બન્નેના યાગથી, આકાશ પણ ઘણું જ સુન્દર દેખાય છે. ગમે તેટલી ઊંચી કીંમતના હીરા હાય તે પણુ,
Page #393
--------------------------------------------------------------------------
________________
૩૪૪
સુવર્ણની વિંટી વગર શેભાને પામતા નથી, સાનાના આભૂષણમાં જડવાથી હીરો ખીલી ઉઠે છે. તે જ પ્રમાણે સેાનું પણ હીરાના જડાવથી, ઘણું સુશેાભિત લાગે છે. હીરા વગરની વિંટી મસ્તક વગરના શરીર જેવી છે, અને બન્નેના એટલે મણિ અને કંચન બન્નેના ચેાગથી, હાથ સુંદર દેખાય છે. એ શંકા વગરની વાત છે.
મનુષ્ય-પુરુષ અકેલા હાય તા તે, વાં ઢા કહેવાય છે. તે જ પ્રમાણે એકલી સ્ત્રી રાંડીરાંડ કે વૃદ્ધાકુમારી કહેવાય છે. અર્થાત્ પુરુષ વિનાની સ્ત્રીની પણ શેાભા દેખાતી નથી. એટલે પુરુષ અને સ્ત્રી બન્નેના ચાગથી પરસ્પરની શેશભા છે. તેમ સ્ત્રી-પુરુષ બે જ્યાં હેાય તે ઘર શાલે છે. પુરુષ અને સ્ત્રી બન્નેનું ઘર હોય, ત્યાં કોઈ પુરુષ કે સ્ત્રીને જવામાં સંકોચ રહેતા નથી. અવિશ્વાસ થતા નથી. અને એકલી સ્ત્રીના ઘેર કાઈ પુરુષ જાય, અથવા એકલા પુરુષના ઘેર કેઈ સ્ત્રી જાય, તે નિંદાને પાત્ર બને છે. પણ સ્ત્રી-પુરુષ–યુગ્મના ઘેર જનારની, જરા પણ નિન્દા થતી નથી, માટે જ પુરુષ અને સ્ત્રી બન્નેના ચેાગથી ઘરની શેાભા છે, તે જ મેમાન-પરેાણા. આદર પામે છે, અતિથિસત્કાર થાય છે, લેાકાના ચાહ વધે છે. જગતમાં માન-મહત્તા, આબરૂ, ખ્યાતિ જળવાઈ રહે છે.
આ ઉદાહરણેાની માફક બીજા પણ બબ્બેના સહકાર ઘણા હાય છે તે એમાંથી એક હાય તા કામ થતું નથી. તે જ પ્રમાણે એકલી ક્રિયાથી કે, એકલા જ્ઞાનથી આત્માને મોક્ષપ્રાપ્તિ થતી નથી. એટલે જ શ્રીજિનેશ્વરદેવાએ જ્ઞાનક્રિયામ્યાં મોક્ષ' કહેલ છે. ઉપર જે અક્રિયા અને ક્રિયાની મામત બતાવી છે તે પણુ, જ્ઞાનપૂર્વકની ક્રિયાનીજ વાત કહેલી છે. એમ સમ
Page #394
--------------------------------------------------------------------------
________________
૩૪૫
જવું. એટલે જ્ઞાનના અભાવમાં ક્રિયા નહિ કરનાર, જેમ અફ્રિવાદી કહેવાતા નથી, તે જ પ્રમાણે જ્ઞાન વગરના મનુષ્યા ઘણી ક્રિયા કરતા હાય તા પણ, તેઓને ક્રિયાવાદી કહેલા નથી. જો જ્ઞાન વગરની ક્રિયા કરનારને ક્રિયાવાદી કહેવાય, તે એકલી ક્રિયાના મળે, નવમા ત્રૈવેયક સુધી જનાર, અભવ્ય પણ ક્રિયાવાદી ગણાશે, અને એથી એનામાં પણ શુક્લપાક્ષિકપણું આવી જશે, તેમ નથી, માટે જ્ઞાનપૂર્વકની ક્રિયા કરનારને જ ક્રિયાવાદી કહેવાય છે, અને જ્ઞાનપૂર્વકની ક્રિયાનું ખ`ડન તે જ અક્રિયાવાદિપણું ` જાણવું. આથી સમકિત નહિ પામેલેા પણ, ભવિષ્યમાં સમકિત પામવાની તૈયારીવાળા, મિથ્યાદષ્ટિ આત્મા પણ ખૂબ હળવા થયેલા હોય તેા જ, સમિત પામી શકે છે. તે વખતની તેની દશા કેવી હાય છે? તે જોઇએ.
મિથ્યાદૃષ્ટિ અને ચાર ગતિમાં ક્નારા, જગતના પ ંચેન્દ્રિયછવા પ્રાય: મહાભારૅકમી હોય છે. પચેન્દ્રિયપણામાં મહાચિકણાં અને મોટી સ્થિતિવાળાં કમે* બાંધીને, એકેન્દ્રિયાદિક જાતિમાં તેએ જાય તે પણ, કર્મના ભારથી પ્રાયઃ હલકા થએલા હેાતા નથી, અને તેથી તે વધારેમાં વધારે, સાડા ત્રણ કાલચક્ર સુધી ચાલે તેવાં કર્મની સત્તાવાલા હાય છે. જીનાં કર્મ ભાગવતા અને નવાં કર્મ બાંધતા, આવા ભારે કી જીવા સદાકાલ કર્મથી ભરેલા રહે છે. લગભગ જગતના સર્વ જીવા, દુર્ધ્યાનને વશ બનીને, માટી સ્થિતિવાલાં કર્યાંના ભારથી જકડાએલા હાય છે. તેથી (જેમ આંધળા માણસ જગતની કશી ચીજ દેખતા નથી અને પોતાના શરીરને પણ દેખતા નથી તેમ) પેાતાના આત્માને લખવાના, તેએ અવકાશ જ
Page #395
--------------------------------------------------------------------------
________________
૩૪૬
પામી શકતા નથી. કર્મની મોટી સ્થિતિના ભારથી દખાયેલા જગતના સર્વ જીવામાંથી, જે જીવ સમકિત પામવાના હેાય તે આત્મા, ઉપર બતાવેલી સાડા ત્રણ કાલચક્ર, દોઢ કાલચક્ર, અને એક કાલચક્ર ચાલે તેવી, કર્મની ભારે સ્થિતિમાંથી ઘટાડો કરીને, આયુ સિવાયના સાતે કર્મની સ્થિતિએને એક કટાકાટી સાગપમથી પણ ન્યૂન કરે છે.
આયુર્જિત સાતે કનીજી, સાગર કોડાકોડી હીન રે, સ્થિતિ પઢમકરણે કરીજી, વી અપૂર્વ મોગર લીધે રે, સમતિ દ્વાર ગમારે પેસતાંજી...''
અથ—જ્યારે આત્મા સમિકત પામવાના હાય છે તેની પહેલાં, પઢમ’ એટલે પહેલું-યથાપ્રવૃત્તિકરણ નામનું કરણ કરે છે. તેથી આયુ સિવાયનાં, જ્ઞાનાવરણીયાદિ સાતે કર્મની સ્થિતિમાં મોટા ઘટાડા થાય છે અને ફક્ત અંતઃકોટા-કાટી પ્રમાણ જ બાકી રહે છે.
૫૦—યથાપ્રવૃત્તિકરણ એટલે શું? ઉ—આત્માએ સમજણપૂર્વક નહિ,
પરંતુ યથા-તથા જેમ-તેમ પ્રવતે લેા–સ્વાભાવિક થયેલા, આત્માના વ્યાપાર. જેમ કેાઈ મૂર્ખ માણસ વિચાર શૂન્યતાએ ચાલ્યા જતા હતા. તેણે વગડામાંના એક ઝાડનાં પાંદડાંને ડુચા, મુખમાં મૂકી દીધા કે તરત જ, તેની મૂર્ખતા ચાલી ગઈ અને દ્વિવ્યતા પ્રકટ થઈ. વળી કાઈ નિર્ધન માણસે ભીંતને પાઠુ લગાવી. ભીંત પડી ગઈ અને અંદરથી નિધાન ની, શાસ્ત્રોમાં કહેલ છે કે જેમ લાકડામાં ઉત્પન્ન થનારા, ઘુણા નામના કીડા, લાકડામાં કાઈકવાર એકડા બનાવે છે, કે કોઈકવાર કકાર બનાવે છે. જેમ નદીના
Page #396
--------------------------------------------------------------------------
________________
3४७
પાણીમાં અથડાઈને પથ્થરા સુંવાળા થઈ જાય છે. તેમ છવા પિતે અજ્ઞાનદશાથી, કર્મને ઘટાડવા પ્રયત્ન ન કરે છતાં, આત્માની કેઈક જમ્બરશક્તિવડે અકામનિર્જરાથી કર્મમાં ઘટાડે આવી જાય છે, તેને જ્ઞાની પુરુષએ યથાપ્રવૃત્તિકરણ કહેલ છે. ચણા એટલે વિવેકની શૂન્યતાઓ, પ્રવૃત્તિ–એટલે થએલ, કરણ એટલે અધ્યવસાય, તેનું નામ યથાપ્રવૃત્તિકરણ સમકિત પામવાની લાયકાત ન હોય તેવા જી પણ કેટલાક આ યથાપ્રવૃત્તિકરણ કરી શકે છે અને ઘણો કાળ આવી હળવી કર્મદશામાં રહે છે. પણ જેને સંસાર ઘણે જ બાકી હોય, તેવા જી, પુનઃ મેટીસ્થિતિ બાંધનારા બનીને, વળી અનંતે સંસાર ભટકે છે. કેઈ યોગ્ય આત્મા સમતિ પામવાને હોય, તેમાં મિત્રા તારા વિગેરે ગદૃષ્ટિએ આત્માની લાયકાત વિશેષ પ્રકટ થાય છે. અહિ આત્મામાં અહિંસા, સત્ય, અસ્તેય [ચારીને અભાવ) બ્રહ્મચર્ય અને અસંગતા એટલે અપરિગ્રહદશા પ્રકટ થાય છે. આ પાંચ યમ કહેવાય છે. તથા દાન-દયા-દેવગુરુ ભક્તિ પણ ઘણું ઉચ્ચ પ્રકારનાં પ્રકટેલાં હોય છે. અર્થાત દાનમાં ઘણી ઉદારતા આવે છે અને દેવગુરુભક્તિમાં ખૂબ જ જાગૃતિ પ્રકટે છે. ખેદ અને આલસ્ય નબળાં પડે છે, તથા શિષ્ટ પુરુષની જેટલી પ્રવૃત્તિઓ હોય, તેમાં ઘણે રસ પડે છે, અને અશિષ્ટમનુષ્યના આચરણે ઉપર દ્વેષ થતા નથી, પણ ઉપેક્ષા જન્મે છે.
( શ્રીજિનેશ્વરદેવના નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચારેનિક્ષેપા ઉપર અતિપ્રમાણ ભક્તિ પ્રકટ થાય છે, વળી ચારેનિક્ષેપ ઉપર, શુદ્ધ પૂજ્યભાવના ઉત્પન્ન થાય છે. તથા
Page #397
--------------------------------------------------------------------------
________________
૩૪૮
પંચાચારવિશુદ્ધ, નિમળરત્નત્રયીના ભંડાર, એવા ભાવાચાર્યની શેધ અને સેવામાં જાગૃત રહે છે. તથા સંસારના તમામ કારણમાં ઉદ્વેગ પ્રકટે છે. અર્થાત્ દેવ-મનુષ્યગતિનાં સુખને પણ છે નહિ. પ્રતિક્ષણ સંસારની અસારતા અનુભવે, તથા. દ્રવ્યઅભિગ્રહો પણ ઘણા ઉચ્ચકેટીના આચરે. અહિ સમતિના અભાવે ભાવઅભિગ્રહ આવતા નથી. પરંતુ દ્રવ્યઅભિગ્રહો. પણ ધર્મજનના અનમેદનનું કારણ બને તેવા હેય. વલી પિતાની શક્તિને અનુસાર, વીતરાગના મુનિવરને ખૂબ સત્કાર કરે. ઔષધ, વસ્ત્ર, પાત્ર વિગેરે સંજમનાં પિષાક સાધન મુનિરાજોને વહેરાવે અને તેવા અભિગ્રહો પણ આદરે. શ્રીવીતરાગનાં આગમ અને આગમાનુસારી ગ્રન્થ લખાવે, તથા શ્રીજિનેશ્વદેવનાં મંદિરો અને પ્રતિમાઓ કરાવે, તેનું રક્ષણ અને તેના વિકાસના કાર્યમાં પોતાના દ્રવ્યને, બુદ્ધિનો અને લાગવગને થાય તેટલો સદુપયોગ કરે. વાચના, પૃચ્છના વિગેરે સ્વાધ્યાય કરે. શ્રીજૈનાગમની વાચના આપનાર ભાવાચાર્યને યોગ સતત ચાલુ રાખે. અર્થાત જૈનાગમના સૂત્રરહસ્ય બતાવનાર ભાવાચાર્યને વિગ પડવા ન દે. સૂત્રવાચના આપનારને ઉપકાર માને, ઉપકાર ભૂલે નહિ
બીજથા એટલે ગાંગ-(યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. આ આઠ ગનાં અંગ છે.) તે પણ બાહ્ય ન લેતાં અત્યંતર સમજવાં. તેને વિસ્તાર ગદષ્ટિસમુચ્ચય: આદિમાં છે ત્યાંથી સમજ. આ વેગકથા–બીજકથા સાંભલીને શરીર માંચિત થઈ જાય. સદાચારમાં આદર વધે, તેમ જ ઉદારતા, ધીરતા
Page #398
--------------------------------------------------------------------------
________________
૩૪૯
અને ગંભીરતા પણ વધવા લાગે. પ્રશસ્ત એવા બાહ્ય સંગો વધવાથી ગાવંચકતા, ક્રિયાવંચકતા અને ફલાવંચકતા શરૂ થાય. જો કે આ ત્રણ પ્રકારની અવંચકદશા સર્વવિરતિપણમાં જ હેઈ શકે છે, તે પણ શુદ્ધ સામાયિમાં, ઉચ્ચકક્ષાના ગૃહસ્થ આત્માને પણ, દ્રવ્યથી જરૂર પ્રકટ થાય.
જેમ ચકરપક્ષી ચંદ્રને ચાહે, જેમ મેર મેઘને ચાહે, જેમ મધુકર માલતીને ચાહે, તે પ્રમાણે આ મિત્રાદષ્ટિમાં વતંતે આત્મા સારાં નિમિત્તોને શોધતે જ રહે, એટલે ઉત્તમ ગીતાર્થગુરુને વેગ પામી રાજી થાય, સૂત્રવાચના સાંભળી ખુશ થાય, સુપાત્રદાન કરી આનંદ પામે. તીર્થયાત્રા, સંઘમેળો, પરાધન વિગેરે, ઉત્તમ પ્રકારની આરાધના અને શાસનપ્રભાવનાઓ દેખીને અતિહર્ષ પામે. તારા, બલા અને દીપ્રા દૃષ્ટિઓ સુધી પહોંચેલે આત્મા, ઉપરના બધા ગુણોમાં અધિક– અધિકતર ઉજવલતાને પામતે જાય છે. તેમ જ તેનાં–ાગનાં અત્યંતર અંગે વિશેષ વિશેષ વિકાસને પામતાં હોય છે, તેથી અપૂવકરણના અધ્યવસાયોની, તદ્દન નિકટતા થવા લાગે છે.
આ પ્રમાણે ગ્યતાની નિસરણી ઉપર ચઢતો આત્મા, અપૂર્વકરણ નામનું કરણ પામે છે અને અનંતકાળથી આત્મામાં રૂઢ બનેલી, અતિ મજબુત, કર્કશ, ઘન અને નિબિડ એવી રાગ-દ્વેષની ગાંઠને તેડી નાખીને, અનિવૃત્તિકરણ પ્રાપ્ત કરી, આત્મા પિતે આત્મદર્શન અપરનામ સમ્યગદર્શનને પામે છે.
અહીં આદ્ય એટલે પહેલા ચાર–અનંતાનુબંધિ કષાય અને મિથ્યાત્વમેહનીય ક્ષય થઈ જાય છે. અથવા ક્ષપશમ કે ઉપશમભાવને પામે છે. તેથી આત્માની ઉપરનું આવરણ-વાદળ
Page #399
--------------------------------------------------------------------------
________________
૩૫૦
ખસી જઈ, શરદપૂનમના ચન્દ્રની મારૅક, આત્મામાં પ્રકાશ અને શીતળતાની પરાકાષ્ટા પ્રકટ થાય છે. સાથે સાથે શમ, સ`વેગ, નિવેદ, અનુકંપા અને આસ્તિકચ મહાગુણા પણ પ્રકટે છે. પ્ર૦—અપૂર્વકરણ એટલે શું ?
.
અન`તકાળથી સંસારમાં રખડતા ભટકતા આત્મા, કચારે પણ આત્માની પોતાની ઓળખાણ પામ્યા નથી. એટલે સમ્યગ્દન જેવી અલભ્ય સામગ્રી મળવાની તા વાત જ ક્યાં રહી ? તેથી જીવને એવા અધ્યવસાય પણ આવ્યા ન હેાય તે સ્વભાવિક છે. મતલબ કે આખા સ`સારચક્રમાં, જીવને કયારે પણ નહિ આવેલા, માટે અપૂત્ર, અને કરણ એટલે અધ્યવસાય એટલે કે આત્મામાં ચારે પણ નહિં આવેલા અધ્યવસાય તેનુ' જ નામ અપૂવ કરણ.
અપૂર્વકરણ નામના ગુવડે, જીવ, રાગ-દ્વેષની ગ્રન્થીને ભેદીને, અનિવૃત્તિકરણ નામનુ` કરણ પામે છે. અનિવૃત્તિકરણ અધ્યવસાયથી, જીવ મિથ્યાત્વની સ્થિતિના બે ટુકડા કરે છે, તેમાં એક તદ્દન નાનેા સ્થિતિ-વિભાગ હાય છે, તેને તે અપક્ષણમાં ભોગવી લે છે. પછી મિથ્યાત્વમેાહનીયના ભોગવટા વગરના થવાથી, જીવ ઉપશમ સમકિતી અને છે.
આત્મામાં પ્રકટ થયેલ આવા પ્રકારના આત્મવિકાસનું નામ સમકિત-સમ્યગ્દર્શન કહેવાય છે. તે સમ્યક્ત્વ આવ્યા પછી અવગુણા ગુણમાં ફેરવાઈ જાય છે. ક્રોધાદિ ક્યાયા, મદસત્ત્વવાળા થઇ જવાથી, આત્માને પાડી નાખવાની તાકાત વગરના થઈ જાય છે. આરંભાઇ પાપા થાય તે પણુ, બહુ અલ્પ–અંધ કરનારા બને છે. કદાચ યુદ્ધ વિગેરે કરવાં પડે–થઇ જાય-તેમાં
Page #400
--------------------------------------------------------------------------
________________
૩૫૧
પણ સમ્યગ્દર્શની જીવને પાપના ખ'ધ એછે। પડે છે. સંસારમાં વસવા છતાં, ગૃહસ્થજીવન ચલાવવા છતાં, પાંચ ઇન્દ્રિયના ત્રેવીવિષા સેવવા છતાં તેને ચીકણાં પાપ બંધાતાં નથી.
Ο
પ્ર—પાપ તા પાપ જ છે. તેા પછી સમ્યગ્દષ્ટિ જીવના પક્ષપાત શા માટે ? બીજા માણસાને પાપ લાગે, તેવું પાપ હાય છતાં, તે પાપનું ફળ સમ્યગ્દષ્ટિને ઓછું તેનુ કારણ શું?
ઉ-સમ્યગદર્શન શબ્દના અર્થ જ એવા છે કે, સાચુદન એટલે જે જેવું હાય તેને તેવું સમજવુ, આવું આત્માનું સાવધાનપણું, એનુ નામ જ સમ્યગ્દર્શન કહેવાય છે, આવે! સમ્યગ્દર્શનવાલેા આત્મા પાપ કરે જ શાના? કદાપિ થઈ જાય તેપણ તેને નિષ્વસ પરિણામ તે! ન જ આવે જ્ઞાનીપુરુષ ફરમાવે છે કે,
" सम्मद्दिठ्ठी जीवो जइवि हु पावं समायरे किंची । અપોલિ હોર્ ધો, તેળ ન નિષ્કંધલ ળફ્ ॥ ફ્ ॥”
અ— સમકિતી જીવ પ્રાયઃ પાપ કરે નહિ. કરતાં સદા ડરતા રહે, કાંટામાં પગ મૂકવા સારા, પરતુ પાપમાં પગ મૂકવા ખોટા' એમ માને, ‘ઝેર પીવું સારૂં, પરંતુ પાપની આજીવિકા સારી નહિ' એમ સમજે, ‘મહાભયંકર સપેર્યાંવાલી અને અનેક સિંહાદિ શ્રાપદોવાલી, ભયંકર અટવીમાં રહેવુ સારૂ', પર`તુ પાપી મનુષ્યેાની સેાબતમાં રહેવુ' સારૂં' નહિ એમ વિચારે. આવા આત્માને, અનતા પ્રયાસે, પાપ કરવાના પ્રસંગે ઓછા જ આવે, છતાં સ`સાર પાપથી ભરેલા છે, અને સંસારના કાઈપર્ કાર્યાં પાપવિના બનતાંજ ન હાવાથી, સમકિતી જીવ ાપ કરે નહિ, છતાં થવાના સ`ભવ ખરા,
Page #401
--------------------------------------------------------------------------
________________
પર પરંતુ આત્મા બહુ ડરતે હોવાથી પાપ ઓછું બંધાય છે. કારણ કે પાપબંધ, મુખ્યતાએ મન ઉપર આધાર રાખે છે, વચન-કાયાથી પાપ ન કરે, પરંતુ જે મનમાં પાપના વિચાર આવ્યા કરે છે, ચિકકણાં પાપ બંધાય, જ પ્રમાણે મનની ઈચ્છા વગર ન છૂટકે ક્યાંક પાપવાળાં વચન બોલવા પડે, અને ન છૂટકે ક્યાંક કાયાથી પાપ સેવાઈ જાય તે તેને બહુ જ અલ્પ પાપ બંધાય છે
પ્ર–એક જ સરખું પાપ હોવા છતાં, સમકિતી આત્માને પાપ ન લાગે, અથવા ડું પાપ લાગે અને મિથ્યાદૃષ્ટિ આત્માને ઘણું પાપ લાગે, આનું કારણ શું ?
ઉ૦ –એક જ સરખી કિયા હોવા છતાં, વિચારની વિપરીતતાથી, પાપનું ઓછા-વધતાપણું થાય તે બનવા યોગ્ય છે, આની હકીકત આપણે દાખલાથી જોઈએ.
એક ગામમાં એક ભાઈને ઘેર ઉંદર વધી ગયા હતા. એક વાર તે એક બીલાડી ઘેર લાવ્યા. તે તેને દરરોજ દુધ પાય છે. અને ભાવના ભાવે છે કે, હવે અઠવાડીયામાં ઉંદરડા સાફ થઈ જશે. આ ભાઈ ઉંદરડાનો નાશ કરવા માટે જ બીલાડીને પિષણ આપે છે. તેની ભાવનામાં ઉંદરડાઓને બીલાડી દ્વારા મરાવી નાખવા. એવા દુષ્ટ વિચારો ચાલ્યા કરે છે. બીજી બાજુ એક ધમ માણસ છે. તે પિતાને સારુ દરરોજ બશેર દુધ લાવે છે, અને ઢાંકી શકે મુકીને બહાર જાય છે, પાછળથી બીલાડી આવીને દુધ પી જાય છે. આ ભાઈ ઘેર આવીને જુએ છે અને ભાવના ભાવે છે કે, મારું દુધ પીને આ મહાપાપિણી બીલાડીનું પેટ ભરાઈ ગયું. એથી તે પાંચ-દશ,
Page #402
--------------------------------------------------------------------------
________________
૩૫૩
ઉંદરડાને મારતી અટકશે. મારા દુધના પ્રતાપે, પાંચ-દશ અને અભયદાન મળશે. જઈ , દુધ અને બીલાડીને દાખલો એક સરખા હોવા છતાં, એકને હિંસાનું પાપ લાગે છે. ત્યારે બીજાને જીવદયાને લાભ થાય છે. જ્ઞાનીઓએ ફરમાવ્યું છે કે,
"तुल्ले वि उयरभरणे, मूढ-अमूढाण अंतरं पिच्छ; एगाण निरयदुक्खं, अन्नेसिं सासयं सुक्ख ॥ १ ॥" .
અર્થ-જગતના પ્રાણીમાત્રને, પેટભરવાનું એકસરખું હેવાછતાં કઈક આત્માઓ, ખાતા–પીતા મેક્ષમાં જાય છે, કેઈક દેવગતિમાં જાય છે, જ્યારે કેઈક નરકગતિમાં જાય છે. આમાં આત્માની સમજણ અને મૂર્ખતા કારણભૂત છે. કેટલાક મહામુનિરાજે, કેટલા અને દાળ જેવા સાધારણ ખોરાક જ લે છે, તે પણ ગૃહસ્થોએ પિતાના કુટુંબ માટે બનાવેલું, તેમાંથી કે અલ્પ–અલ્પતર લે છે અને ઘણું ઘર ફરીને એકજણને આહાર પુરે કરે છે. તે જમીને, ઉપર એક ઉપવાસ, બે ઉપવાસ યાવત્ માસ, બે માસના ઉપવાસ પણ કરે છે. આમ આખી જંદગી, પુદ્ગલને ભાડું આપવા જે ખેરાક ગ્રહણ કરી, ધર્મધ્યાનમાં રહી, શ્રેષ્ઠ મુનિઆચાર પાળીને, થોડાજ ભવમાં મેક્ષગામી થાય છે.
કેટલાક બીચારા અજ્ઞાનીમનુષ્ય, પેટભરવા માટે જવું બેલે છે. ચોરી કરે છે, વેશ્યા જેવા દુષ્ટ ધંધા આચરે છે, શીકાર કરે છે, મચ્છીઓને વેપાર કરે છે, કસાઈખાનાં ચલાવે છે, ખાટકીના વેપાર કરે છે, ગલકટાનું કામ કરે છે, હિંસા કરનારાં હથિઆરો બનાવીને વેચે છે, ઈંડાના વેપાર કરે છે, પિતે પણ બકરાં, ઘેટાં, મૃગલાં, સસલાં, ગાય, બળદ, ભેંસ પાડી
૨૩
Page #403
--------------------------------------------------------------------------
________________
૩૫૪
વિગેરે જાનવરેનાં માંસ ખાય છે. ઇંડા ખાય છે, મદિરા પીવે છે, જીભના સ્વાદ અને પેટના પાષણ માટે, આવાં મહાભયકર પાપ બાંધી, રૌરવ નરકાદિમાં ચાલ્યા જાય છે.
આ રીતે જ્ઞાનીપુરુષા બીસ્કુલ પાપ વિના પેટ ભરે છે. જ્યારે અજ્ઞાનીવા મહાપાપથી પેટ ભરે છે. એટલે પેટ ભરવાનું સમાન હાવાછતાં એકને મેાક્ષ મળે છે અને એકને નરક મળે છે.
સમકિત એટલે સમ્યગ્જ્ઞાન–સવળું જ્ઞાન-સત્યજ્ઞાન જેનાથી આત્મ-જાગૃતિ થાય તેવું સમિકત. જે આત્મામાં આવે, તેને પાપ ગમે જ નહીં, કદાચ અનીચ્છાએ કરવું પડે તેાપણુ, વિવેક હાવાથી, તેને બંધ અલ્પ થાય અને તેથી ફળ પણ અલ્પ જ હાય. સમકિત આવતાં, તેઆત્માના વિચારો અને આચારામાં, એવા પલટા આવે છે કે, જેનાથી એકજભવનાંનહીં પરંતુ ભવપર પરાનાં-આગામિ દુઃખાનાં બીજ આત્મામાંથી બળી જાય છે. અને તે આત્માનું દુઃખમુક્ત અવસ્થા પ્રત્યે પ્રયાણ શરૂ થાય છે.
પ્ર—સમકિતી આત્માને પછીના ભવામાં ક્યારે પણ દુઃખા આવે નહિ. શું આ વાત આત્માથી બનવાની શક્ય ગણાય ?
૩૦-આત્મા જાગૃત થાય તેા, જરૂર ખધું જ શક્ય છે. દાખલા તરીકે એક માણસ ખરાબ ખારાક ખાવામાં ટેવાએલે છે, તેથી તેને વારવાર રાગ થયા કરે છે. તેવા માણસને પણ જ્યારે હુંશીયાર વૈદ્યદ્વારા કે, પુસ્તકના વાંચનદ્વારા, પેાતાની ટેવ અને તેના પરિણામે ભાગવવુ' પડતુ' દુઃખ સમજાય છે. ત્યારે તુરત જ તે અપથ્ય ખારાક બંધ કરે છે. સારી હવા અને સારાં ઔષધેા સેવવા લાગે છે અને નીરાગી થાય છે. તથા એક માણસ ઘણા કરજવાન થઇ ગયા છે. તેથી લેણદારો
Page #404
--------------------------------------------------------------------------
________________
૩૫૫
લેહી ચૂસે છે, કમાણુ બધી વ્યાજમાં જ જાય છે. તે જ માણ સને જ્યારે કરજનું કડવું પરિણામ સમજાય છે ત્યારે, સૌ પ્રથમ તે પિતાના ખર્ચા ઉપર કાપ મુકે છે, માજશેખએશઆરામ બંધ કરે છે. આવક વધારવાના બધા ઉપાયો જે છે. આમ કરી થેડે થોડે, દેવું નિમૂલ કરે છે અને પિતે ધનવાન અને સુખી બને છે. તે જ પ્રમાણે સમક્તિ પામેલે જીવ, છેડે થડે પાપનાં કાર્યો ઘટાડવાં શરૂ કરે છે, હિંસા, જુઠ, ચેરી મૈથન અને આરંભ-સમારંભે તથા ક્રોધાદિ અત્યંતર શત્રુઓને ઘટાડવા માંડે છે. પાપસ્થાને કેટલાં સેવાય છે? કેટલાં ઓછાં થયાં છે, તેનું ધ્યાન રાખે છે. દાન, શીલ અને તપ વધારે છે. વૈિયાવચ્ચ અને સેવામાં સાવધાન બને છે. આમ થવાથી પાપ ઓછાં થાય છે અને ધર્મ વધે છે. તેથી દુષ્કર્મ ઘટવાથી અને સુકૃતને વધારે થવાથી, આત્માની અશુદ્ધિ ઘટે છે અને વિશુદ્ધિ પ્રકટ થાય છે. અને સાત્વિકભાવ ઉદારતા વિગેરે ગુણે પ્રકટ થવા લાગે છે. ઉદારતાથી દા નગુણ જન્મે છે [ દાનગુણ એટલે–દાનાન્તરાયને ક્ષયે પશમ] તે દાનના પ્રભાવથી ધન્નાશાલિભદ્ર, વિકમરાજા, કરણરાજા, વસ્તુપાળ-તેજપાળ, જગડુશાહ, પેથડશાહ, આભૂશાહ, ભામાશાહ જેવા મહાપુરુષે પ્રખ્યાત થઈ ગયા છે. જેમાંના એક-બેના ઉદાહરણે વિચારીએ.
એક વાર વિક્રમરાજાએ પોતાના હિતને, ઘણું સાધન સાથે આપી, સમુદ્રના અધિષ્ઠાયક સુસ્થિતદેવનું, પૂજન-સન્માન કરવા સારૂ સમુદ્રના કિનારે મોકલ્યા. પુરોહિતે સમુદ્રકાંઠે અફૂમને તપ કરી, સુસ્થિતદેવની આરાધના શરૂ કરી. પુરોહિતની મન-વચન-કાયાની એકાગ્રતાથી, દેવ તુષ્ટમાન
Page #405
--------------------------------------------------------------------------
________________
૩૫૬
થયે અને વિક્રમરાજાની ધમનીતિ અને વિવેકપરાયણતાનાં, ઘણું ઘણાં વખાણ કરી, ચાર રને આપીને અદ્રશ્ય થઈ ગયે. તે રત્નને મહિમા__ "अभीष्टधनदं चाद्यं, द्वितीयं भोज्यदं मणिः ।
तृतीयं सैन्यदं तूर्य, सर्वभूषणदायकं." ॥ અર્થ–સુસ્થિતદેવે, વિક્રમાદિત્યનરેશની ઉપર પ્રસન્ન થઈને, પુરોહિત સાથે ચાર મહારને આપ્યાં હતાં. તેમાં પેલું અભીષ્ટ લક્ષમી આપનારું હતું, બીજુ ઈચ્છિત ભેજન આપનારું હતું, ત્રીજું જોઈએ તેટલું સૈન્ય આપનારું હતું, અને ચોથું સર્વ પ્રકારના આભૂષણે આપનારું હતું.
આ ચારમહારત્ન લઈને, પુરોહિત વિક્રમરાજાની સેવામાં હાજર થયે. અને સમુદ્રના સ્વામી સુસ્થિતદેવની પ્રસન્નતાનું વર્ણન સંભલાવીને, તેમના તરફથી મળેલાં ચારરત્નો, રાજાના હાથમાં મુક્યાં, અને રત્નને પ્રભાવ પણ કહી બતાવ્યું. જે સાંભળીને રાજાવિક્રમાદિત્ય, ઘણે જ ખુશી થયે દેવની ઉદાર તાનાં ઘણું ગુણગાન ગાયાં. અને પુરોહિતની સ્વામીભકિતની કદર કરી, તેને ચાર રત્નમાંથી મનપસંદ એક રત્ન લેવા કહ્યું, પુરોહિતને રાજા વિક્રમાદિત્યની આવી ઉદારતા માટે ઘણું માન થયું, અને નમ્રતાપૂર્વક જણાવ્યું કે, હું આવા મહામૂલ્ય રત્ન સાચવવાને પણ યોગ્ય નથી, તે પછી લઈ તે કેમ જ શકું? રાજા વિક્રમાદિત્ય તે પિતાનું બેલેલું પાલનાર હતા. એટલે પુરોહિતને રત્ન લેવાની ફરજ પડી અને કહ્યું રત્ન લેવું, એને નિર્ણય પતે ન કરી શકવાથી, ઘેર જઈને પત્ની તથા પુત્રદંપતીને પૂછીને, લેવાની માગણી કરી. રાજાએ તે પણ સ્વીકાર્યું.
a Biels such these are the age of the
Page #406
--------------------------------------------------------------------------
________________
૩૫૭
પુરોહિતે ઘેર જઇને, કુટુંબ ભેગું કરીને, ચારે રને બતાવ્યાં અને તેને પ્રભાવ પણ કહી સંભળાવ્યો. પસંદગી માટે બધાના જુદાજુદા અભિપ્રાયે થયા. પિતાને પહેલું રત્ન લેવા ઈચ્છા થઈ પત્નીને ભેજનપ્રાપક રત્ન પસંદ પડ્યું, દીકરાને સૈન્ય આપનારું ગમ્યું અને પુત્રવધૂને દાગીના દેનારૂં રત્ન ઠીક લાગ્યું. આમ ચારેના જુદાજુદા વિચારો થયા, તેથી ઘરમાં વૈમનસ્ય ન લાવવાની ખાતર, એક પણ રત્ન ન લેવાનો નિર્ણય કરી, રાજા પાસે આવ્ય, પુરહિત ચારે રત્ન રાજાના હાથમાં પાછાં સેપ્યાં અને કુટુંબને મેળ નથી બેસતે, માટે અમારે એક પણ રત્ન લેવું નથી. એમ પણ નમ્રતાપૂર્વક જણાવ્યું.
ઉજજેણપતિ-મહારાજા વિક્રમાદિત્ય પુરોહિતનું આવું નિવેદન સાંભળીને, ક્ષણવાર પણ વિચાર કે વિલંબ કર્યા સિવાય, તુરત જ બોલી ઊઠ્યા કે, આ ચારે રત્નો તમારા કુટુંબના મનુષ્યોને ભેટ આપી દે. મહારાજા વિક્રમાદિત્યની આવી ઉદારતા જોઈને, પુરોહિત આભે જ બની ગયે. અને મહારાજાને આભાર અને ઉપકાર માનવા લાગ્યો.
હજારે, લાખે કે કોડે માણસે ભેગા કરીએ, તે પણ ઉદાર આત્મા મળવા જ દુર્લભ છે. ત્યારે આવી ઉદારતા તે હોય જ ક્યાંથી? પૂર્વ મહાપુરુષે પણ ફરમાવે છે કે –
"शतेषु जायते शूरः, सहस्रेषु च पण्डितः। विद्वान् दशसहस्रेषु, दाता भवति वा नवा ।।
અર્થા–સેંકડો માણસોના સમુદાયમાં શૂરવીર એકાદ માંડ હેય. તેમ જ હજારોમાં વખતે કઈક પંડિત ઉત્પન્ન થાય. દસ હજારની સંખ્યામાં કેઈક જ શાના પારગામી વિદ્વાન પાકે છે.
Page #407
--------------------------------------------------------------------------
________________
૩૫૮ પરંતુ લાખમાં દાતાર તે થાય કે ન થાય એ ચોક્કસ નહિ.
પ્રવ– દાન દેનાર તે દરેક કાળમાં હોય છે. શું તે બધા દાતાર ન કહેવાય?
ઉ૦ દેવું એ જુદી વાત છે અને દાનગુણ પ્રકટ થે. એ જુદી વાત છે. એક માણસ હજાર, લાખ કે કેડે ખચી નાખે, પરંતુ દાનગુણ ન આવ્યો હોય તે, તેને સ્વલ્પ લાભ થાય, અથવા ન પણ થાય. જેમ પ્રભુ મહાવીરદેવને દાન આપનાર અભિનવ શેઠ, તથા સેચનક હાથીને પૂર્વજન્મને. જીવ એક ઝડપતિ શેઠ વિગેરેને, ઘણું દેવા છતાં દાનને લાભ ન થયે. જ્યારે શાલિભદ્રના ગયા જન્મના આત્મા, આભીરીપુત્ર સંગમે, તથા મૂલદેવે, એક જ વાર થોડી ક્ષીર તથા અડદના બાકુલા જ આપ્યા હતા. પરંતુ દાન-ગુણના પ્રતાપે તેઓને તેનું મહાન ફળ મળ્યું. રાજા વિક્રમાદિત્યે એકવાર
એક દરિદ્રનારાયણ બ્રાહ્મણને ચિત્રાવલીનું પણ દાન કર્યું હતું. કેઈ કવિએ કહ્યું છે કે, “यो दुर्लभां कृष्णकचित्रवल्ली, ददौ दरिद्राय दयाचित्तः। कस्तेन तुल्यः भुवि विक्रमार्क !, त्वया परः स्यात् परोपकारे॥" ' અર્થ_એકવાર અતિદુર્લભ એવી કૃષ્ણચિત્રવેલી જેવી મહામૂલ્ય વસ્તુ જે ચિત્રાવેલી કેઈપણ વાસણમાં રાખી હોય, તે તે વાસણમાંની ઘી વિગેરે વસ્તુઓ, ગમે તેટલી વપરાવા છતાં ઓછી થતી નથી, ધાન્યના કે ઠારમાં રાખે તે ધાન્ય ઘટતું નથી, તેમ સડતું પણ નથી, તથા દ્રવ્યભંડાર તીજોરીમાં મૂકતે દ્રવ્ય અખંડ રહે છે-વાપરવા છતાં, ઓછું થતું નથી, તેવી બીજી કેઈપણ ચીજના સંપર્ક માં મુકવાથી,
Page #408
--------------------------------------------------------------------------
________________
૩૫૯
તે તે વસ્તુ પુષ્કલ વાપરવા છતાં, ઓછી થતી જ નથી. તે પણ દયાસમુદ્ર-વિક્રમરાજાએ, એક ગરીબબ્રાહ્મણને ઈનામ આપી. દીધી. આવા મહાદાની હે રાજા વીરવિક્રમ! તારા સમાન પરોપકાર રસિક આ જગતમાં બીજે કેણ થઈ શકે તેમ છે?
આ વિક્રમાદિત્યરાજાનાં દાનનાં વર્ણને, લખવા બેસીએ તે પાર ન આવે તેટલાં છે. પણ એ બધું લખતાં ગ્રંથ માટે થઈ જાય. એ ભયથી લખતા નથી,
એ જ પ્રમાણે કર્ણરાજ પણ મહાદાનેશ્વરી તરીકે પંકાઈ ગયા છે. તેમના ઘણા પ્રસંગો જોવા મળ્યા નથી, પરંતુ કહેવાય છે કે, કર્ણરાજા જ્યારે યુદ્ધમાં લડાઈ કરતાં, અજુનના બાણથી ઘાયલ થઈ ઢળી પડયા. ત્યારે કેટલાક યાચકે તેને આશીર્વાદ આપવા ગયા હતા. યાચકેએ તેમને પ્રથમથી જ જણાવી દીધું હતું કે, મહારાજા અમે આપની પાસે યાચવા આવ્યા નથી, આપનાં આપેલાં દાન અમારી અનેક પેઢી સુધી ચાલે તેટલાં છે, પરંતુ અમે આપનું છેલ્લું દર્શન કરવા અને આશીર્વાદ આપવા આવ્યા છીએ.
કવિ-વાચકેનાં સુમધુર વાક્યો સાંભળીને, રાજા કર્ણને હર્ષની સાથે સાથે ખૂબ જ દુઃખ પણ થયું. હર્ષ એટલા માટે કે મેં જન્મ ધારણ કરીને, મારી લક્ષ્મીને સંગ્રહ કર્યો નથી, પરંતુ જગતના ઉત્તમ પાત્ર અને સક્ષેત્રમાં વાવી છે. દુઃખ એટલા માટે કે, અત્યારે હું મરણપથારી ઉપર છું. આ વખતે મારે દાન-પુણ્ય કરવું જોઈએ, છતાં આ બધા યાચક ખાલી હાથે પાછા જશે. આવો અવસર મારે માટે અતિ દુઃખનો વિષય ગણાય. કર્ણરાજા આમ વિચારી રહ્યા છે. ત્યાં એકદમ ખ્યાલ
Page #409
--------------------------------------------------------------------------
________________
३१०
આવ્યું કે, મારા બત્રીશે દાંતમાં મહામૂલ્ય મણી જડેલાં છે. હવે આ મારી બત્રીશી તદ્દન નકામી છે. મારે હમણાં જ આ શરીર છોડવાનું છે. કર્મરાજા તરફથી મને આ શરીર છોડવાને હેકમ આવી ગયું છે. તે પછી આ શરીરમાં જે મીક્ત છે. તેને મારે સદુપયોગ કરી લેવું જોઈએ, એમ વિચાર કરી, પિતાના જ બાણવડે પિતાની બત્રીશીને નાશ કરીને, તે યાચકેને બક્ષીસ આપી દીધી. વાચકને કદાચ એમ પણ વિચાર આવશે કે, શું રાજા કર્ણના શરીર ઉપર આભૂષણ અને દાગીનાએ હશે જ નહિ? એના જવાબમાં સમજવાનું કે, મહાદાની કણે રાજાએ, પિતાના શરીર ઉપરના દાગીના પણ, અત્યાર અગાઉ યાચકે ને દાનમાં જ આપી દીધા હતા,
આ જ પ્રમાણે આ પાંચમાઆરામાં વરતુપાળ-તેજપાળની બાંધવ-જોડલી તથા જગડુશાહ, પેથડશાહ, આભૂશાહ, ઉદાયનમંત્રી, બાહડમંત્રી, આંબડમંત્રી, પુનડશાહ અને રાજીયા-વછયા, ભામાશાહ વિગેરે મહાપુરુષના દાનના અવદાતે જગતપ્રસિદ્ધ છે.
એ જ પ્રમાણે સાત્વિકદશા પ્રકટ થયા પછી, આત્મામાં આવેલે શીલગુણ પણ, મેરુપર્વત જેવો અભેદ્ય બને છે. તેવા આત્માઓમાં સુદર્શન શેઠ, શ્રીસ્થલભદ્રમહારાજ, વિજયશેઠ અને વિજયા શેઠાણું, જંબૂ કાર અને સીતા મહાસતી વિગેરેના દાખલા જૈનસાહિત્યમાં સુપ્રસિદ્ધ છે. - સાત્વિકભાવની હાજરીમાં, બીજા ગુણો પણ દઢ બને છે. તથા સારિવકતાગુણ આત્મામાં આવ્યા પછી, અનંતકાળથી ઘર કરીને બેઠેલી, દીનતાએ નબળાઈઓ રવાના થવા માંડે છે.
Page #410
--------------------------------------------------------------------------
________________
૩૬૧
અને આત્મામાં શૂરતા, વીરતા તથા ધીરતા પ્રકટ થાય છે. જેથી ગમે તેવા ઘર પરિષહ, ઉપસર્ગો, દુખે કે રેગ આવે તે પણ, રાંકપણું આવતું નથી. હવે સાત્વિકભાવના થોડા દાખલાઓ જોઈએ.
શીલદઢ આત્મા સુદર્શન શેઠ સુદર્શનશેઠ વત્સદેશમાં, કૌશંબી નગરીના એક ધનાઢ્ય સુશ્રાવક હતા. તેમને મનોરમા નામની મહાસતી સુપત્ની હતી. તેજ નગરના કપિલનામા પુરોહિતની સાથે, સુદર્શનશેઠને પરમ મિત્રતા હતી. તેથી બંને મિત્રોને વારંવાર એકબીજાના ઘેર જવાનો પ્રસંગ આવતેતેથી કપીલની સ્ત્રી કે જેનું નામ કપિલા હતું. તેને સુદર્શન શેઠના સ્પેને જોઈને કામ હેરાન કરવા લાગ્યો. પરિણામ એ આવ્યું કે, એક દિવસ પિોતાના પતિની ગેરહાજરીમાં, પિતાના પતિના નામથી, દાસીને મોકલીને, સુદર્શન શેઠને પિતાના ઘેર બોલાવ્યા, અને પિતાને દુષ્ટ અભિપ્રાય જણાવ્યા. પરંતુ સુદર્શનશેઠ તેણીના હાવભાવમાં જરા પણ ફસાયા નહિ અને શીલને બચાવ કરવા સારૂં કહ્યું કે, હું તદ્દન નપુંસક છું” એમ જણાવીને આપત્તિમાંથી છુટા થઈ ઘર ભેગા થઈ ગયા. અને હવે પછી કેઈના ઘેર જવું નહિ એમ નક્કી કર્યું.
હવે એક દિવસ નગરમહત્સવ હતું. તમામ જનતા નગરની બહાર જઈ રહી હતી. તેમાં કપિલા પણ હતી. તેણુએ છે પુત્રના પરિવારથી વિંટાએલી એક બાઈને જોઈ, અને પિતાની સખી અભયારણને પૂછયું કે, આ બાઈ કોણ છે? અભયા રાણીએ કહ્યું કે, આ સુદર્શનશેઠનાં પત્ની મને રમાશેઠાણ અને
Page #411
--------------------------------------------------------------------------
________________
૩૬૨
તેમના છ પુત્રા છે. આ સાંભળી પિલાને, સુદશનશેડ ઉપર ગુસ્સા આવ્યા. પેાતાની માગણીના સ્વીકાર ન કર્યાં, તેનું વેર વસુલ કરવા માટે, રાણી અભયા (જે પોતાની પરમ સખી હતી) પાસે, સુદનશેઠના રૂપનાં ઘણા જ વખાણ કર્યાં. તેથી અભયા પણ કામવશ બની. એકવાર પૌષધમાં નિર્જનસ્થાનમાં, કાઉસ્સગ-ધ્યાનમાં ઉભેલા, સુદનશેઠને, પોતાના વિશ્વાસુ માણસા દ્વારા પોતાના ગુપ્તસ્થાનમાં મંગાવ્યા, અને હાવભાવવાળાં વચને, તથા આલિંગન આદિ ચેષ્ટા દ્વારા, મહાપુરુષને ચળાવવા, અન્યાતેટલા ઉદ્યમ કર્યાં, પરંતુ વાજેવા મજબુતચિત્તવાળા સુદશ નશેઠના ચિત્તને જરા પણ્ ચલાવી શકાયું નહિ.
અભયારાણી પેાતાની ઇચ્છા પૂર્ણ ન કરી શકવાથી ખૂબ જ રષે ભરાણી અને સુદનશે ઉપર ખાટું કલક મુકીને, રાડા-બરાડા પાડવા લાગી, ધાો રે ધાજો આ કોઈ દુષ્ટ માનવી, મારૂં” શીલ લુટવા સારૂ મારા મહેલમાં પૈઠે છે.” રાજસેવકે તેા નજીકમાં જ હતા. અભયાની બૂમા સાંભળી રાણીવાસમાં દોડી આવ્યા. ત્યાં કાઉસગ્ગધ્યાનમાં ઉભેલા મહાત્મા સુદનશેઠને જોયા.
પ્ર૦—સુદર્શનશેડ પેાસહમાં હતા,તેા શું પેાતાની ઘરની પોષધશાલામાં હતા, કે ગામમાં કેાઈ ઉપાશ્રય વિગેરે ધર્મસ્થાનમાં હતા ? જો આ બેમાંથી એક પણ જગ્યાએ હાયતા, રાણીના સેવકા તેમને ઉપાડી કેમ લઈ જઈ શકે ? અને પૌષધમાં હોય તે પણ, રાજાની રાણીના માણસે ઉપાડી જવા આવ્યા, ત્યારે ના પાડવી કે નાશી જવું વિગેરે પેાતાના ખચાવ કેમ કર્યાં નહિ ?
ઉ—સુદ નશેઠે ઘરની પૌષધશાળા કે ઉપાશ્રય વિગેરે
•
Page #412
--------------------------------------------------------------------------
________________
૩૬૩
ધર્મસ્થાનમાં, પૌષધ લીધેા ન હતા, પરંતુ નગરની બહાર, જેમાં મનુષ્ય રહેતા ન હેાય તેવા, નિર્જન પ્રદેશ-મુકામની અંદર પૌષધ લીધેા હતા. પૌષધ લઈને સર્વથા કાઉસગ્ગધ્યાનમાં રહેવાના અભિગ્રહ કર્યાં હતા. જેમાં ઉપસર્ગ, પરિષદ્ધ, આપત્તિ કે રાગજેવી મરણાંત દશા આવી જાય તેપણ, ખેલવા-ચાલવાની છુટ ન હતી, એટલે રાણીના સેવકેાને, લઈજવામાં કશી હરકત. ન આવી.
રાજાના સેવક પાસે રાણીએ જણાવ્યું કે, આ અધમ માણસ હમણાં જ અંદર આવ્યે છે. તે કચાંથી અને કેવી રીતે આવ્યા ? તે હુ' જાણતી નથી. પરતુ તેણે મારા શીલધનને લુટવા, મને ખૂબ જ હેરાન કરી છે. એ દુષ્ટ પાપીને પકડીલા.
રાણીનાં આવાં વાકયો સાંભળી, સેવકાએ રાજાને ખમર આપી. રાજા તુરત રાણીવાસમાં આવ્યા. ઉપરાક્ત ઘટના જોઈ-સાંભળી, સુદર્શનશેડ ઉપર ઘણા જ ગુસ્સા લાવી, સેવકને હુકમ આપ્યા કે, આ દુષ્ટને આખા શરીરે મષી ચેાપડી, ગધેડે એસાડી, નગરમાં ફેરવી, શૂળી ઉપર ચઢાવી દ્યો.
આસ'સારમાં આખુ' જગત મેાટાભાગે અવિચારી છે, તેમાં પણ રાજા-મહારાજાઓ અને અધિકારીએ ઘણા જ અવિચારી હોય છે. તેઓ કોઈપણ કાર્યને પરમાર્થ વિચારતા નથી, પરિણામ શું આવશે ? તેની તેમને પડી હાતી નથી. એટલે રાજાને હુકમ થતાંની સાથેજ, રાજસેવકોએ મહાત્મા સુદર્શનશેડ ઉપર વિટબણાઓ શરૂ કરી. તેમને સમગ્ર નગરની ગલીએ અને મજારામાં ફેરવવા માંડ્યા. આખા નગરમાં ફેરવીને નગરની અહાર શૂળીના સ્થાન પાસે લાવ્યા.
...
Page #413
--------------------------------------------------------------------------
________________
૩૬૪
આ વાત આખા નગરમાં જાહેર થઈ ગઈ. નગરના સજ્જન આત્માઓનાં મન ખૂબ દુખાણાં અને રાજાની પાસે જઈ પ્રાર્થના પણ કરી કે, હે રાજન્ ! આવું અનાર્યકાર્ય થતું અટકાવેા. નગરમાં હાહાકાર વર્તાઈ રહ્યો છે. પરંતુ રાજાએ મહાજનની વિનવણીના આદર ન કર્યાં, બીજી બાજુ મહાપુરુષ સુદર્શનશેઠના સુપત્ની મનારમાશેઠાણીએ, ખબર પડવાની સાથે જ, પાતાના પૌષધઘરમાં જઇને, પતિમુક્તિ માટે, “મારા પતિ અહુમાનપૂર્વક છુટા ન થાય ત્યાં સુધી, મરણાન્તદશા આવે તા “પણુ કાઉસ્સગ્ગ ન પારવા” આવા અભિગ્રયુક્ત કાઉસ્સગ કર્યાં, સુદર્શનશેઠ તેા કાઉસ્સગ્ગમાં જ હતા. તેમણે તે રાણીની પ્રાર્થનાથી અનાર્યકાર્ય કરવાને સ્વીકારનકર્યાં, તેજ પ્રમાણે રાજા અને રાજસેવકાના આક્રમણથી છુટવા માટે,ક ગાલપણાને પણ પેાતામાં જરાય પ્રવેશવા દીધુ' નહિ, એટલુંજ નહિ પણ ધ્યાનધારા ખૂબ જ વૃદ્ધિને પામી,
શેઠને રાજસેવકાએ શૂળી ઉપર પણ બેસાડી દીધા. પરંતુ મહાસાત્ત્વિક સુદર્શનશેઠ, પાતાની ધીરતામાં મજબુત બની, મૌનપણે રહી, ધ્યાનની નિસ્સરણી ઉપર ચઢવા ‘લાગ્યા.
આ મનાવ (એટલે સુદર્શન શેઠના શીલની મક્કમતા પૌષધની સ્થિરતા અને ધ્યાનની એકાગ્રતા) નજીકમાંથી જતા આવતા કેાઈ ઉચ્ચકક્ષાની દેવીના ખ્યાલમાં આન્યા, તેણીએ તુરતજ શેઠની શૈલીનું સુવર્ણસિંહાસન બનાવી દીધું, અને રાજા અને રાજસેવકોને, લાહીની ઉલટીએ કરતા કરી મૂક્યા. અન્યાયને પક્ષ કરનારાઓનાં ચિત્ત ધ્રૂજાવી મૂકયાં, પછી શેઠાણી મનેરમાદેવી પાસે આવી, તેને શાંત્વન આપી પતિ-પત્નીની ધર્મપરાયણતાનાં વખાણ કરીને અને પુષ્પવૃષ્ટિ તથા ધનવૃષ્ટિ
Page #414
--------------------------------------------------------------------------
________________
૩૬૫
કરી. પછી આકાશવાણી કરી, રાજા અને નગરજનોને સાચી વસ્તુ સમજાવી સુદશનશેઠની સુવર્ણ જેવી શુદ્ધતા અને કપિલા તથા અભયાની કાદવ જેવી મલીનતા જણાવીને, દેવી અદ્રશ્ય થઈ ગઈ. પાછળથી રાજાએ સુદર્શન શેઠ, મનોરમા શેઠાણી અને નગરના ધમ આત્માઓ પાસે પિતાના અન્યાયની માફી માગી. રાણી અને કપિલાને દેશવટો આપે. આથી વાચક સમજી શકશે કે, સુદર્શન શેઠના શીલવતની આ જેવી તેવી કસોટી નથી, પરંતુ શીલવતગુણની અજબ પરાકાષ્ઠા છે. સમક્તિ સાથેને સાત્વિકભાવ આત્મામાં પ્રકટ થાય તે જ, આવું શીલવ્રત આવી શકે છે. . સાત્વિકશિરોમણિ વિજયશેઠ અને વિજયા શેઠાણું
વિજયશેઠ અને વિજયા શેઠાણું આ બન્ને દપતી.. ઉચ્ચકોટીના ધર્મસંસ્કારી માબાપના કુલમાં જન્મેલાં, કહીનુર રત્ન હતાં. તેમણે બાલકાળમાં જ ધર્મગુરુઓને સમાગમ ખૂબ સાધ્યું હતું.
એક દિવસ કેઈક જૈનાચાર્ય મહાજ્ઞાની પિતાના નગરમાં પધાર્યા, વિજયકુમાર આદિ બહુલેકે ધર્મોપદેશ સાંભલવા ગુરુમહારાજ પાસે ગયા. ગુરુજીએ વિષય વાસનાની અસારતા જણાવી. બ્રહ્મચર્ય વ્રતનું સચેટ વર્ણન કર્યું. વિજયકુમારને ગુરુની વાણીની ખુબ સારી અસર થઈ. શીલવ્રતનું મહત્વ સમજાયું. અને “શુક્લપક્ષમાં જાવજજીવ બ્રહ્મચર્ય પાળવું” એ નિયમ ગુરુ પાસે માંગ્યો. જ્ઞાની ગુરુએ લાભ સમજી વિજ્યકુમારને આખી જિંદગી એ માસમાં એક પક્ષ શીલવતપાલનની પ્રતિજ્ઞા આપી.
એ જ નગરમાં એક મોટા ધનવાન ગૃહસ્થની પુત્રી, વિજયાકુમારી છે. તેણે પણ માતાપિતાના સંસ્કાર અને પ્રેરણાથી
Page #415
--------------------------------------------------------------------------
________________
386 ઘણી ધર્મપરાયણ બની હતી. તેનામાં પણ ગુરુઓના વ્યાખ્યાને અને સુસાધ્વીજીઓના સંયોગથી, ધર્મભાવનાઓ ખૂબ જ ખીલી હતી. અને એ જ પ્રમાણે-વિજયકુમારની પેઠે શીલવત ઉપર ખૂબ જ ભાવ થયે હતું, પણ સંપૂર્ણ પાલવાની શક્તિના અભાવે, “કૃષ્ણ પક્ષમાં જાવજજીવ બ્રહ્મચર્ય પાલવું” તે ગુરુ પાસે અભિગ્રહ લીધો. આ બન્ને કથાનાયકનું ભવિષ્યમાં કલ્યાણ થવાનું હોવાથી, ભાવિભાવના વેગે પરસ્પર સગપણ થયું અને શુભ ગે બન્નેનાં લગ્ન થયાં.
પરણીને ઘેર આવ્યા બાદ, વાસડમાં દંપતીમેળાપ થયે. પરસપર ધર્મચર્ચા કરતાં વાત નીકળી, વિજયકુમારે પત્નીને-વિજયાકુમારીને, જણાવ્યું કે, બે-ત્રણ દિવસ શુક્લ પક્ષના આકી છે, અને મારે ત્યાં સુધી સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળવાનું છે. કારણ કે મેં આખી જીદગી, અજવાળા પક્ષમાં શીલ પાળવાને અભિગ્રહ લીધે છે.
વિજયકુમારનાં ઉપર મુજબનાં વચને સાંભળીને, વિજયાશેઠાણી બેલ્યાં, સ્વામીનાથ! મેં પણ કૃષ્ણપક્ષમાં સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળવાને આખી જીંદગીને યમ ગુરુમુખથી લીધેલો છે. એટલે હવે હું તે સંપૂણમાસનું, જાવાજજીવ શીલ પાળીશ. પરંતુ આપ, આપને યેગ્ય, સારા કુળની બાળા સાથે પાણિગ્રહણ કરે. વિજયાદેવીના આવા કે મળતા, નમ્રતા અને વીરતાથી ભરેલાં વાક્ય સાંભળીને, વિજયકુમાર ડીવાર થોભી ગયા અને વિચાર કરવા લાગ્યા. અહ! ધન્યવાદ છે આ બાળાને, ધન્ય છે તેની વીરતાને! શામાં પુરુષે કરતાં સ્ત્રીઓને, કામ વિકાર અનેક ગુણો લખ્યા છે. ત્યારે આ મહાસતી દીનતા લાવ્યા
Page #416
--------------------------------------------------------------------------
________________
૩૬૭
વગર, પિતે જાવજછવ સંપૂર્ણ શીલવ્રતધારી થવાને, જરાપણ ખચકાતી નથી. ત્યારે શું હું પામર છું? વિષયને કી છું? જે સતી પોતે, પિતાને અને પતિને બને અભિગ્રહ પાલવા બહાદુરતાપૂર્વક તૈયાર છે. તે મારે પણ દીનતા કે વિકારીપણું લાવ્યા સિવાય, જેમ સતી વિજયા શીલ પાળે, તેજ પ્રમાણે મારે પણ મારું અને તેણીનું શીલ અવશ્ય પાળવું જ જોઈએ. શાસ્ત્રોમાં પણ કહે છે કે, અઠ્ઠાઇ વઢૌ વદવો વિરાતિ, સ્ત્ર રાજકારણ વિનાત્તા कृच्छाणि चित्राणि समाचरन्ति, मारारिवीरं विरला जयन्ति ॥
અર્થ–ઘણા પુરુષ અને સ્ત્રીઓ અગ્નિમાં પ્રવેશ કરીને પ્રાણનાં બલિદાન આપે છે. કેટલાક મનુષ્ય હથીઆરેથી પિતાના શરીરનો નાશ પણ કરે છે. અને બીજા પણ તાપઠંડીનાં, સુધા-તૃષાનાં કષ્ટ સહન કરી તાપસવૃત્તિ સેવે છે. પરંતુ કામદેવરુપ મહાશત્રુને તો કેઈક વિરલા જ જીતી શકે છે.
આ પ્રમાણે વિચારી બન્ને પતિ-પત્નીએ દઢનિશ્ચય કરી, જગતમાં કઈ જાણી ન જાય તેવી રીતે, આખી જીંદગી સુધીનું, દેષ વગરનું, નિર્વિકાર, મન-વચન-કાયાથી, શીલવ્રત આદર્યું. તેને પૂર્ણ પણે આરાધ્યું અને તેજ ભવમાં દીક્ષા આચરી મહાસુખનાં ભેગી થયાં.
આ જગ્યાએ સમજવાની વાત એટલી જ છે કે, જગતમાં શીલવ્રત ઘણા મનુષ્ય લે છે અને સારું પાળે પણ છે. પરંતુ એમાં નવાઈ નથી. નવાઈ અને આશ્ચર્ય તે સાત્વિકતાપૂર્ણ આવી ઘટનાઓમાં જ જોવા મળે છે. A આવી રીતે કેટલાક ચારિત્ર આરાધક મહાત્માઓની
Page #417
--------------------------------------------------------------------------
________________
૩૬૮
સાત્ત્વિકદશાપણુ અતિ ઉચ્ચકાટીની હોયછે. અત્રે તેવા મહાપુરુષાના માત્ર થાડા નામેા જોઇશું,
શરીર ઉપરથી આખી ચામડી ઉતારી નાખી. પરંતુ જેમના રુંવાડામાંયે દીનતા ન આવી. ક્રોધાદિ કષાયા ન આવ્યા, તે મહાત્મા ખધકમુનિરાજ, જેમના શરીરને આળાચામડાથી મજબુત ખાંધીને, તડકે ઊભા રાખ્યા, છતાં જેમણે પોતાના બચાવ કર્યાં નહી. રાંકપણું બતાવ્યું નહી. ધર્મધ્યાનમાં જ સ્થિર રહ્યા. તે મહામુનિરાજ મેતાં. જેમને મુડેલા મસ્તક ઉપર ચીકણીમાટીની પાળ બાંધી, તેમાં ખેરના અંગારાભર્યા, છતાં પેાતાના ધ્યાનને જરાપણ ડગવા દીધુ' નહિ, તે મુનીશ્વર ગજસુકુમાર. જેએને પાપી પાલકે ઘાણીમાં નાંખી, તલ અને સરસવની માફક પીલી નાખ્યા, તા પણ જેએએ પોતાના મનેામ`દિરમાં, દીનતાક્રૃતિને પેસવા દીધી નહિ એવા ખધકસૂરિના ૪૯૯ શિષ્યા. આ બધા મહાપુરુષો સાત્ત્વિકદશાની સીમા જેવા હતા. આવી સાત્ત્વિકદશા સમ્યગ્રંદન આવ્યા પછી જ આવે છે. સમ્યગ્દર્શન અને • સાત્ત્વિકભાવ, એ જો ભેગાં થઈ જાય તા, કર્માં ખપવામાં જરા પણ વાર લાગતી નથી.
પ્ર—સાત્ત્વિકભાવ એટલે શુ?
૬૦—આત્માની ઊંચામાં ઊંચી સ્વાવલ અન દશા. જેમકે આપત્તિ, દુઃખ, રાગ કે ભયમાં, જેમનુ ધૈય ખુટતું નથી, જેએ રાંક બનીને રાવા બેસતા નથી, જેએ પાતાનાં દુ:ખા ખીજા પાસે જણાવતા નથી, હિંમત હારતા નથી, ઊંના શ્વાસે મૂકતા નથી, હું એકલા છું, દુબળા છું, મારી સાથે કાઈ
Page #418
--------------------------------------------------------------------------
________________
૩૯ નથી, હું ભૂખ્ય છું, માં છું, નિર્ધન છું, આવી રદશા કયારે પણ આત્માને સતાવે નહિ, એનું નામ સાવિકભાવ. કહ્યું છે કે,
“एगोहं असहायोह, कृशोहं अपरिच्छदः। स्वप्नेप्येवंविधा चिन्ता, मृगेन्द्रस्य न जायते ॥
અર્થ– એકલો છું, હું અસહાય છું, હું દુબળો છું, હું પરિવાર વિનાનું છું. આવી ચિંતા સિંહને સ્વપ્ન પણ થાય નહિ. સિંહ જે ભાવ તેનું જ નામ સાત્વિકભાવ. જ્ઞાનપુરુષે ફરમાવે છે કે, ___ “दशायां विषमायां चेद्, वीरत्वं नोपयुज्यते ।
तत्तस्य समये कुत्रोपयोगः क्रियते जनः॥" અર્થ-જ્યારે આપત્તિ, દુઃખ કે વિષમતા આવી જાય, ત્યારે આત્મા સાવધાન રહી, વીરવૃત્તિ ધારણ ન કરે, તે પછી આ વીરપણું–બહાદૂરી ક્યા કામમાં ઉપયોગી થાય?
યથા જરિત તથાનિ, તથા સુવાનિ વાળ: ___ हर्षखेदो तथाप्यत्र, विमूढानां शरीरिणां ॥"
અર્થ-જેમ પુણ્યના ઉદયથી સુખો આવે છે અને દુઃખો ચાલ્યાં જાય છે. તે જ પ્રમાણે પાપને ઉદયથી દુઃખ આવે છે અને સુખ ચાલ્યાં જાય છે. આ અનંતકાળને સૃષ્ટિકમ હોવા છતાં, સુખ આવે હર્ષ પામવો અને દુઃખ આવે રેવા બેસવું, આવું આચરણ મૂર્ખ માણસનું જ હોય. બુદ્ધિમાનનું હાય નહિ. બુદ્ધિમાને તે એ જ વિચાર કરે છે,
“કેવલજ્ઞાની જ્ઞાનથી, દેખેલું તે થાય; તે ક્યારે પલટે નહિ, કરતાં સર્વ ઉપાય, in
૨૪
Page #419
--------------------------------------------------------------------------
________________
૩૭૦
રડવાથી રહેશે નહિ, કર્યો કંઈ ન થાય; મુદત પાતાં સર્વનાં સુખ-દુખ ચાલ્યાં જાય. પરા રાજાને લક્ષમીધરે, પંડિત ને ગુણવાન; પુણ્ય ઉદયે પૂજાય છે, પુણ્ય વિના હેવાન, ઘણા પાપ ઉદય થાવા થકી, મિત્રો શત્રુ થાય; લક્ષ્મી ને પરિવાર પણ છોડી ચાલ્યા જાય.” ૪
આવી બધી વાતે વિચારનાર આત્મામાં, સાત્વિકભાવ પ્રકટ થાય છે અને આવ્યો હોય તે મજબુત થાય છે માટે સૌથી પ્રથમ આત્માએ સાત્વિક્તાગુણ ખીલવવા ઉદ્યમ કરવો જોઈએ.
પ્ર–અહીં તે સમ્યગદર્શનની વાત ચાલે છે. તેમાં વચમાં સાત્વિકભાવની, વાત કરવાની શી જરૂર હતી?
ઉ–સાત્વિકગુણવાળે મનુષ્ય, જેમ શત્રુઓના ટોળામાં એકલે રહી શકે છે, અને પિતાને પક્ષ વધારી શકે છે, તેમ સાત્ત્વિગુણ પણ એકલો હોવા છતાં, અનંતાનંત દેના સમુદાયમાં પણ પિતાને માર્ગ મેળવી શકે છે અને ગુણને. પક્ષ વધારી શકે છે.
• સાત્વિકતા ગુણના અભાવે, આવેલા ઘણું ગુણે પણ, અનંતા દેના ટેળામાં, બીચારા અને ગરીબ થઈને વસે છે. દાન, શીલ, ત્યાગ, તપ ગુણો આવે છે, પણ દેના દબાણથી રાંકડા જેવા થઈને રહે છે, અને તે જીવનું કશું જ ભલું કરી શકતા નથી. એટલે કે જ્યાં દાનગુણ હોય ત્યાં, કૃપણુતા આવીને, દાનગુણને કાળે કરી નાંખે છે. જ્યાં શીલગુણ આવે કે ત્યાં, વાસનાઓ હાજર થઈને, તેને નસાડી મુકે છે. તપ, ઝુણ આવે કે તેના ભેગી જ ખાવા-પીવાની હજારે લાલસાએ
Page #420
--------------------------------------------------------------------------
________________
૩૭૧
હાજર થઈ જાય, અને તપના ગુણને રવાના કરી મૂકે છે. ચારિત્ર ગુણ આવ્યું કે સાથે, પરિગ્રહ-મમતા આવીને ઊભી રહે છે. પછી પાત્રા, ઓઘા, કામળો, કપડા વિગેરેના સંગ્રહ, ચેલા–ચેલીઓ વધારવાની મમતા વધવા માંડે છે.
પ્ર—પરિગ્રહ તે ગૃહસ્થાને હોય. વીતરાગના સાધુઓને હોય ખરે?
ઉ–વીતરાગનું સાધુપણું ન સમજતા હોય, તેને પરિગ્રહ હોય કે ન હોય, પરંતુ મમતાને દેષ ચક્કસ લાગે છે. કારણ કે વીતરાગના સાધુઓને “કુખિસંબલ’ કહેલા છે. તેને અર્થ એ જ છે કે, મુનિને પોતાના રોજના નિર્વાહથી વધારે, કશું જ પાસે કે અન્ય થકું કરીને, રાખવું કલ્પ નહિ. જેને વીતરાગનું શાસન મળ્યું છે, તેને કશી વસ્તુની કમીના છે જ નહિ. એટલે સંજમના નિર્વાહ માટે, પિતાને ચાલુ ઉપયોગી એવા, ચારિત્રના ઉપકરણોથી વધારે, જે કાંઈ રાખવું તે પરિગ્રહ જ છે.
પ્ર—તમે તે કહે છે કે, પરિગ્રહ ન હોય તો પણ અજ્ઞાનીને પરિગ્રહ-મમતાનો દેષ ચકકસ લાગે છે. એ કેવી રીતે?
ઉ૦-પૂર્વના જ્ઞાની પુરુષે કહી ગયા છે કે, “અરજી તે મુંઝરિત, ર તે વારિ કુંવર
साहिणे चयइ भोए, से हु चाइत्ति वुच्चइ ॥"
અથે–જેને ધનધાન્ય, વસ્ત્ર–પાત્ર અને નારી પરિવાર ન હાય, માટે જે તેને ગોપગ નકરે, તે ત્યાગી ગણાય નહિ. પરંત પિતાની પાસે સ્વાધીન એવાં ભેગનાં સાધને હોય, શરીર ની રેગી હોય, છતાં નિરીહભાવથી, તેને જે ત્યાગ કરે, તે જ ત્યાગી કહેવાય છે.
Page #421
--------------------------------------------------------------------------
________________
૩૭૨
ઉપરના લેાકને ભાષાનુવાદ,
જે ધન કણ કચન કામિની, અછતે અણભાગવતા રે; ત્યાગી ન કહીએ તેહને, જો મનમાં સિવ જોગવતા .... ભાગ સંચાગ ભલા લહી, પરિહરે જે નિરીહુ રે; ત્યાગી તેહી જ ભાખીએ, તસ પદ નમુ` નિશ-હિ રે;...”૨
એટલે ખરી વાત જ અભ્યતર ત્યાગની છે, મનમાં ત્યાગ ન હોય તે બહારના ત્યાગ નકામા છે
પ્ર૦-જે કૉંચન-કામિની અને સ્વજન પરિવારના ત્યાગ કરી દીક્ષા લે છે, તેના ત્યાગ ગણી શકાય નહીં ?
ઉ—જેવી રીતે નારી, પરિવાર, ઘરમાર, લક્ષ્મી અને મોજશોખના ત્યાગ કર્યાં, તેવા ને તેવા જો જીદગી સુધી ત્યાગ ટકી રહે, તે ચાક્કસ તે આત્મા ત્યાગી જ ગણાય. પરંતુ સ'સારના પરિગ્રહના ત્યાગ કર્યાં, અને સાધુદશાના પિરગ્રહની ગાંસડીએ ખાંધવા માંડે, ઘરનાં ખાલખચ્ચાં અને નારી– નાકરના ત્યાગ કર્યાં, અને સાધુદશામાં ચેલા-ચેલી કરવા માટે ધડાપીટ મચાવી મૂકે, એના અર્થ પરિગ્રહના ત્યાગ છે જ નહુિ. એ પરિગ્રહના ત્યાગ નથી, પરંતુ પ્રયત્નથી પ્રાપ્ત થતા પરિગ્રહના ત્યાગ અને હરામના-અનીતિના પરિગ્રહની છુટ ? એટલે કે એ તે આલામાંથી ચૂલામાં પડવા જેવું અને ખચ્ચર ઉપર બેસીને ગામ સાંસરૂ' ચાલતાં શરમ લાગવાથી ગધેડા ઉપર બેસવા ખરાખર છે.
પ્ર-તા પછી જરૂર પૂરતાં સંજમનાં ઉપકરણા રાખવાં તે પણ પરિગ્રહ જ ગણાય ને ?
ઉ–સ‘જમના નિર્વાહ માટે, પેાતાને જરૂર જેટલાં, ચાલુ
Page #422
--------------------------------------------------------------------------
________________
૩૭૩
વપરાતાં સાધનો મમત્વ વિના રખાય તે, પરિગ્રહને દોષ ન લાગે. પરંતુ ચાલુ વપરાશની વસ્તુઓ પણ, જે મમત્વભાવથી રાખેલી હોય તે, તે ચીજ જોઈ આત્મામાં વારંવાર હર્ષ, આનંદ, રતિ, રાગ, વગેરે પેદા થયા કરે છે, મમત્વભાવ પિોષાય છે, માટે તે પરિગ્રહ જ લેખાય.
પ્રચારિત્રનાં ઉપકરણે પણ, ચાલુ વપરાશથી વધારે કેઈ સાધુ કે સાધ્વી રાખે છે, તેને પરિગ્રહને દેષ લાગે, આ વાત બરાબર છે ને ?
ઉ૦–ગચ્છાચાર્ય અને ગ૭ગુણ (જેને પ્રવતિની કહેવાય છે) તેને છેડીને એટલે સમુદાયના મુખ્ય પુરુષે સિવાય, સંજમનાં ઉપકરણો પણ, બીજા કેઈપણ સાધુ–સાવીજીઓએ લેવાં કે સંગ્રહ કરવાં ન જોઈએ. અને ગચ્છાચાર્ય વિગેરે પણ જેઓ અમૂછદશાવાળા રહી શકતા હેય. તેઓ જ જરૂર પૂરતાં લઈ કે રાખી શકે, અને તેમને સંગ્રહને દેષ લાગે નહિ, પરંતુ જેમને ડગલે ને પગલે, વસ્તુમાત્ર ઉપર મમત્વભાવ ચાલુ જ હોય, તેમને પરિગ્રહને દોષ લાગ્યા વગર કેમ રહે?
પ્ર–વારૂ, હવે આપણને સમયગ્રદર્શનની પ્રાપ્તિ થઈ છે. એ બાહ્ય લક્ષણેથી જાણી શકાય ખરું?
ઉ૦-જ્ઞાની પુરુષોએ પોતે જ સમ્યગદર્શનની પ્રાપ્તિનાં પાંચ લક્ષણે બતાવ્યાં છે. તે જોઈએ, સમકિતના ૬૭ બોલ–
ચાર સહ (૮), ત્રણલિંગ (૭), દશ પ્રકારે વિનય (૧૭), ત્રણ પ્રકારે શુદ્ધિ (૨૦), પાંચ કૂષણ (૨૫), આઠ પ્રભાવક (૩૩), પાંચ ભૂષણ (૩૮), પાંચ લક્ષણ (૪૩), છાયતના (૪૯), છ આગર (૫૫), છ ભાવના (૬૧), અને છ સ્થાન (૬૭) •
Page #423
--------------------------------------------------------------------------
________________
૩૭૪
આ ૬૭ પ્રકાર સમજીને, તેનું મનન કરવાથી અનુભવી આત્માને, પિતામાં સમકિત છે કે કેમ? તેને થોડેઘણે
ખ્યાલ જરૂર આવશે. કારણ કે- સમકિતીજીવમાં અથવા સમકિત પામવાની તૈયારીવાલા આત્મામાં નમ્રતા, કેમલતા, વિનય અને વિવેક પ્રગટ થવા માંડે છે. જેના વેગથી બીજા પણ કેટલાક ગુણે આવવા માંડે છે.
૧ સમકિત પામેલા કે પામવાની તૈયારીવાલા આત્માને, જીવ-અજીવ આદિ નવ તત્વ, છ દ્રવ્ય, સપ્તભંગી અને સાત ન વિગેરેને, પરમાર્થ જાણવાની રુચિ ઉત્પન્ન થાય છે.
૨ પરમાર્થચિવાલા આત્માને, ભાવાચાર્યની સેવા અને તેમની સેબતમાં ઘણો જ આનંદ આવે છે.
૩ ભાવાચાર્યની સેબતથી રંગાએલા અને પરમાર્થ સમજેલા આત્માને, કુગુરુઓને સબત બકુલ ગમે નહિ. એ પણ સ્વાભાવિક જ છે. - ૪ સમકિત પામેલા કે પામવાની ભૂમિકામાં પ્રવેશેલા આત્માને, અન્યલિંગીઓની સબત પણ ગમે નહિ, તેવાઓનાં પુસ્તક વાંચે તે પણ, સત્ય છેડે નહીં અને તેવાઓના સ્થાનમાં પણ જાય નહિ. કારણ કે કુલિંગીઓની સેબતથી આત્મા પ્રાયઃ શ્રદ્ધાળુણથી પતન પામે છે. માટે જ કહ્યું છે કે,
પરદર્શનીને સંગ તજીએ, જેથી સદ્દહણું કહી,
હીણા તણે જે સંગ ન તજે, તેહનો ગુણ નવિ રહે, આ ક્યું જલધિજલમાં ભળ્યું, ગંગા નીર લુણપણું લહે.”
પ જેમ અતિક્ષુધાતુરને મિષ્ટાન્ન-૫વાન દેખી અતિ આનંદ થાય છે. જેમ વિલાસી, સુખી મનુષ્યને કિન્નરકંઠીઓનાં
Page #424
--------------------------------------------------------------------------
________________
૩૭૫
ગીત, નાચ અને નાટકમાં મજા પડે છે. તેમ સમકિત પામેલો કે પામવાની તૈયારીવાળ આત્મા હોય, તેને વિતરાગની વાણી સાંભળવામાં ખૂબ જ રસ પડે છે. શ્રીવીતરાગદેવના ધર્મની આરાધના ઘણી ગમે છે. જેને વીતરાગવાણી અને વીતરાગધર્મ, ગમતું હોય તેને, ધર્મના દાતાર ગુરુદેવની સેવા પણ જરૂર ગમે છે. તે આત્મા. ગુરુસેવામાં જરાપણ બેદરકાર થાય નહિ. જેમ વિદ્યાસાધક જરાપણ આળસ કર્યા સિવાય, સાધનામાં જાગતો રહે છે, તેમ આગમના રહસ્યને અને ધર્મને ખપી આત્મા, ગુરુદેવની સેવામાં સતત જાગૃત રહે છે. કહ્યું છે કે,
“સુધાળુને ભેજન વહાલું, તૃષાળુને પાણી; વિલાસીને વનિતા વ્હાલી, ધમને જિનવાણી... ૧
શ્રીવીતરાગ શાસનને પામેલા કે પામવાની તૈયારીવાલા આત્મામાં વિનયગુણ પણ જરૂર પ્રગટ થાય છે. કારણ કે વિનય એ ધર્મનું, વ્રતનું, ગુણાનું અને વહેવારનું મૂલ છે. વિનય વિનાના આત્મા સર્વત્ર સદાય છે. વિનય વિવેકનો મેટ ભાઈ છે. વિનયી જીવમાં જ વિવેક આવે છે. વિનયી આત્મા. માતા, પિતા, વડીલબંધુ વિગેરે કુટુંબના માણસને પણ, પિતાને વશ કરે છે, વિનયી માણસ પોતાના શેઠને, અધિકારીને કે રાજાને પણ, પિતાના બનાવીને, પોતાનું કાર્ય સાધી શકે છે, વિનયી જીવ ગુરુને અને દેવને પણ વિનયથી આરાધી શકે છે, અને અતિગુંચવણવાલાં શાસ્ત્રનાં રહસ્ય પણુ, ગુરુ પાસેથી પામી શકે છે.
વિનયગુણ ઉપર બે ભાઈઓની કથા. એક નગરમાં સગા બે ભાઈ વસતા હતા. તેઓ ધૂન
Page #425
--------------------------------------------------------------------------
________________
૩૭૬
કમાવા સારૂ દુર પ્રદેશ રત્નદ્વીપમાં ગયા. ત્યાંથી ઘણું ધન કમાઈને, પાછા પિતાના દેશમાં આવ્યા. તેઓ લક્ષ્મી એટલી બધી લાવ્યા હતા કે, તેની પાસે નગરના રાજાનીપણું, કશી ગણના ન હતી. બન્ને ભાઈ દરરેજ નવનવા સાધનથી, ગામમાં ફરવા નિકળે અને લોકોનાં ટોળાં જેવા એકઠાં થાય. નગરવાસી લેકે એમ જ માને કે, આ દેવલોકમાંથી આવ્યા જણાય છે!
આ વાત રાજાની પાસે પહોંચી. રાજા ઘણે જ ઉત્તમ આત્મા હોવાથી, આ બન્ને ભાઈની લક્ષ્મીની વિપુલતા સાંભળી, ખૂબ જ ખુશી થયો. છતાં ઘણું ખુશામતીયા લેકે, રાજાને ઉશ્કેરવા લાગ્યા. “સાહેબ! આ શેઠીયાઓના માન-મરતબા પાસે આપની કશી જ કિંમતનથી. આખા ગામમાં આપને કઈ સંભારતું નથી. જ્યારે એ બંને ભાઈઓની, જે જેકાર બેલાઈ રહી છે, આવી વાત સાંભળવા છતાં, સજન એ રાજા. જરા પણ મનમાં ઈષ્ય લાવતે નહિ
ભાવિભાવથી એક દિવસ એ પ્રસંગ બન્યું કે, આ બે ભાઈ પૈકી એક નાનો ભાઈ, રત્નથી જડેલે, સેનાને રથ શણગારી, બે સુંદર ઘેડાઓ જોડીને, બજારમાં ફરવા નીકળે. આ વાતની ખબર થતાં, બીજા મેટા ભાઈ પણ, હાથી ઉપર સુવર્ણની અંબાડી ગઠવી તેમાં બેસીને, પરિવાર સહિત ફરવા નીકળ્યા. બન્ને ભાઈ જુદા રસ્તે ચાલ્યા જાય છે. આગળ જતાં આ બન્ને રસ્તા ભેગા થતા હતા ત્યાં, અકસ્માત્ સામેથી નરપતિની સવારી આવતી દેખાણું, આ વાત બંને ભાઈઓના ખાસ મનુષ્યએ આવી, પોતપોતાના શેઠને જણાવી દીધી કે, સ્વામી! આપણું નગરના માલિક સામેથી આવે છે... આ
Page #426
--------------------------------------------------------------------------
________________
૩૭૭
વાત સાંભળતાં જ, અતિવિનયી અને વિવેકી ના ભાઈ બગીમાંથી નીચે ઉતરી, આગળ ચાલી, મહારાજાની પાસે જઈ, નમ્રતાથી હાથ જોડી ઉભે રહ્યો. રાજા સાહેબ પૂછે છે, “શેઠજી આ શું છે? શેઠ કહે છે, “સાહેબ ! પરદેશથી એક સુંદર ચીજ બનાવરાવીને, આપ સાહેબને ભેટ આપવા લાવ્યો છું, આવ્યાને દિવસો ઘણા થયા, પરંતુ અમારું ઘર અવાવરુ હોવાથી, સુધારા-વધારા કરવામાં, થેડે ટાઈમ ચાલ્યા ગયે. આપ કૃપાસિંધુને મળવા ઘણું જ ત્વરા હોવા છતાં મોડું થઈ ગયું, તેની ક્ષમા આપશે” એમ વિનયવચને સંભળાવી ઘડાથી જોડે, રત્નજડિત રથ લાવીને, રાજા સાહેબના ચરણે ધર્યો. શેઠનું આવું મીઠું ભાષણ અને કિંમતી ભેટ જોઈ મહારાજા ઘણું જ ખુશી થયા. નાનાશેઠને ઘણું માન આપ્યું. અને જ્યારે જ્યારે અવસર મળે ત્યારે, પોતાને મળવા રાજસભામાં કે અંતઃપુરમાં, સંકેચ વિના આવવું એવી છુટ આપી.
આ બાજુ મોટા ભાઈ હાથી ઉપર આવતા હતા, તેમને પણ પિતાના સેવકે, મહારાજાની સવારી આવવાની ચેતવણી આપી હતી. પરંતુ પૈસામાં ગર્વિષ્ટ બનેલા શેઠજીએ, “એમાં શું છે?' કહીને હાથી ઉપરથી નીચા ઉતર્યા નહી, એમ જ બેસી રહ્યા. પછી રાજના માન સન્માનની તે વાત જ કયાં રહી?
મોટાશેઠની આવી ઉદ્ધતાઈ જોઈ, મહારાજા ચીડાઈ ગયા, અને શેઠનું અપમાનભરેલું વર્તન જોઈ, રાજાએ શેઠને હાથી લઈ લીધો. ઘર ઉપર જપ્તિ બેસાડી સર્વસ્વ આંચકી લીધું. આ બિના નાનાભાઈને સાંભળવામાં આવી કે, તુરત જ સાચા મિતીને થાળ ભરી, મહારાજા પાસે જઈને ભેટ ધરી, પિતાના
Page #427
--------------------------------------------------------------------------
________________
૩૭૮
મિટા ભાઈને ઉદ્ધત વર્તનની અને રાજાના ગુસ્સાની ક્ષમા
માગી. નાનાભાઈ ઉપર પ્રસન્નચિત્ત બનેલા મહારાજાએ, મોટા -ભાઈને પણ ગુન્હો માફ કર્યો. નાનાભાઈના વિનયથી, મોટા ભાઈની આપત્તિ પણ દૂર થઈ. તેમ આલોક અને પરલેક સુખી બનાવે હોય તે, આત્મામાં નમ્રતા વિગેરે લાવવાની જરૂર છે. શાસ્ત્રો કહે છે કે,
“ विणयाओ नाणं, नाणाओ देसणं, दसणाओ चरणं । चरणाहिंतो मोक्खो, मुक्खे सुक्खं निराबाहं ॥"
અર્થ-વિનયથી આત્મામાં જ્ઞાન આવે છે, જ્ઞાનથી સમતિની પ્રાપ્તિ થાય છે. સમકિતી આત્મા ચારિત્ર પામે છે, અને ચારિત્રથી આત્મા સર્વકર્મ ક્ષય કરી મેક્ષ મેળવે છે. એટલે સર્વ ગુણોનું ભાજન વિનય ગુણ જ છે. માટે લૌકિક અને લેકેત્તર અને માર્ગને નિષ્ક ટક બનાવવા હોય તે, આત્માને વિનયગુણની ખાણ બનાવ જોઈએ.
આ વિનયગુણ ઉપર બીજા પણ આશ્ચર્યકારી લોકિક લોકોત્તર દાખલા ઘણા છે, એક તન તાજ અને બનેલી ઘટના આપણે જોઈએ.
હાલના રાજનગર શહેરમાં, સારંગપુર-તલીયાની પિળમાં, પ્રાયઃ વિશમી સદીના પ્રારંભમાં, એક ધર્માત્મા ગૃહસ્થ રહેતા હતા, તેઓનાં પ્રથમ પત્ની ગુજરી જવાથી, તેમણે ગામડામાંથી, કોઈ સારા ખાનદાન ગૃહસ્થની પુત્રી સાથે, ફરીવાર લગ્ન કર્યા હતાં. શેઠ પિતે પ્રકરણ-કમળ્યાદિ તના ઘણા ઊંડા જાણકાર હતા. પિતાની ગેડી મુડીમાં સામાન્ય વ્યાજના વેપારથી સુખ-પૂર્વક આજીવિકા ચલાવતા, અને દિવસને ઘણેખરે ભાગ
Page #428
--------------------------------------------------------------------------
________________
૩૭૯
વાંચન-મનનમાં તથા અન્યને ભણાવવામાં વિતાવતા હતા. ( નવીન પરણેલાં શ્રાવિકા પણ ઘરનું કામ પતાવીને, તમામ -વખત સામાયિકમાં શેઠજીની પાસે જ વિતાવતાં હતાં. નવી શ્રાવિકા ગામડામાં જન્મેલી હોવાથી, અને તે કાળમાં ગામડાએમાં નિશાળે ન હોવાથી, આંક કે બારાક્ષરી જેવું પણ ભણેલાં હતાં નહિ. પરંતુ શેઠજીના બધા વાંચનમાં, લગભગ તેમની અત્રુટ હાજરી રહેતી હતી.
આવી રીતે દશ-પંદર વર્ષ વીતી ગયાં. દરરોજ સાંભળવાથી, ધાર્મિકકિયાઓમાં, અને જ્ઞાનમાં શ્રાવિકાને રસ વધતે ગયે. સાથે શેઠની સેવામાં પણ વૃદ્ધિ થઈ. એક સુવિનીત શિષ્ય, જે રીતે ગુરુદેવની સેવા ઉઠાવે, તે જ પ્રમાણે મહાસતી શ્રાવિકા પણ, શેઠજીના મનને અનુકૂળ સેવા કરવામાં, ઘણી જ સાવધાનતા રાખતાં હતાં. શેઠની શી ઈચ્છા છે? તે શેઠાણી સમજી જતાં, ભાષામાં પણ “જી” શબ્દના કેમળ ઉચ્ચારથી, શેઠના આત્માને, ખૂબ જ શાંતિ આપતાં હતાં.
અને શેઠાણીના આવા વલણથી, તેમના ઉપર શેઠની અત્યંતર આશીષે ઉતરવા લાગી એક દિવસ શેઠ વાંચતા હતા અને શ્રાવિકા સાંભળતાં હતાં. ત્યારે ભાવિભાવના ચેગે શેિઠના મુખમાંથી નીકલી ગયું કે, “આજ તે તું વાંચીને
અર્થ કર અને હું સાંભળું શેઠનાં અચાનક નીકળેલાં આવાં વાક્યો સાંભલીને, સુસતી શ્રાવિકાએ તુરત જ “તહત્તિ -વચન બોલી, વાંચવું શરૂ કર્યું. વાંચતાં ગયાં અને અર્થ કરતાં ગયાં, આમ દિન-પ્રતિદિન વિનય અને જ્ઞાન બંનેની પરસ્પરમાં સરસાઈ વધી જવાથી, શેઠાણીએ શેઠ પાસેનું ઘણું
Page #429
--------------------------------------------------------------------------
________________
૩૮૦
ખરું તત્વજ્ઞાન મેળવી લીધું. જેના યોગે પ્રકરણ-ભાગ્ય, કર્મગ્રંથ, સંગ્રહણી, ક્ષેત્રસમાસ, પ્રવચનસારોદ્ધાર અને લેકપ્રકાશ જેવા ગ્રંથનું ઊડું રહસ્ય પણ સમજી લીધું.
પ્ર—તમે ઉપર જણાવી ગયા છે કે, બાઈને-શ્રાવિકાને બારાક્ષરી પણ આવડતી ન હતી, તે પછી શેઠના વચને. વાંચવું શરૂ કર્યું, આ વાત કેમ મનાય?
ઉ–આવા દાખલા કેઈક કાળમાં જ બને છે, આ બાઈ ચેકકસ ભણેલાં હતાં જ નહિ, પરંતુ પતિના અતિપ્રમાણ વિનય અને વૈયાવચ્ચ ગુણથી, બાઈમાં એકલવ્ય ભીલની પેઠે, વિનયણના ફળરૂપ, જ્ઞાનગુણ પ્રકટ થયો હતો. આ એક-બીજો દાખલ, રૂપાન્તરથી ઉપાધ્યાય શ્રી વીરવીજયજી મહારાજના પ્રસંગમાં, ભાવનગરની આજુબાજુના ગામમાં, એક મુંગા અને તદ્દન બહેરા કરીને બની ગયો છે. જે છોકરો જન્મથી જ મુંગે અને બહેર હતું. તેને દેરાસરમાં ઉપાધ્યાય શ્રીવીરવિજયજી મહારાજે વાંસામાં થાબડીને ફરમાવ્યું કે, બેલ, કયું નહિ બેલતા આવાં વાક્યો સાંભળી કરે બોલવા લાગ્યા હતા.
પ્રવ–શેઠજીના (“આજ તે તું વાંચીને અર્થ કર હું સાંભળું) આદેશને સાંભળીને, શ્રાવિકાએ પિતે ભણેલાં ન. હોવા છતાં, ને કેમ પાડી નહિ? હું ક્યાં ભણું છું !” આવે જવાબ કેમ ન આપ્યો ? મારા સ્વામી મારી મશ્કરી કરે છે, આવું પણ મનમાં કેમ ન આવ્યું?'
ઉ૦–ઉત્તમકોટીના શિષ્ય, પુત્ર, પત્નિઓ અને સેવકે ગમે તેવા વિષમ આદેશ હોય તે પણ, તેમાં સંશય કરતા નથી,
Page #430
--------------------------------------------------------------------------
________________
૩૮૧
અને પેાતાના તે તે પૂજ્ય અને વડીલપુરુષના, મરણુસુધીના આદેશા, પ્રભુવચન તરીકે સ્વીકારી લે છે. કહ્યું છે કે,
"सती पत्युः प्रभोः पत्तिर्गुरोः शिष्यः पितुः सुतः । आदेशे संशयं कुर्वन्, खंडयत्यात्मनो વ્રત ” અથ—સતીનારી પાતાના સ્વામીના વચનમાં સંદેહ કરે તેા, પોતાનું પતિવ્રતાપણું મલીન થાય, ઉત્તમકાટીના સેવક–નાકર પોતાના માલિકના વચનમાં સંદેહ કરે તેા, પેાતાનુ સ્વામિભક્તપણું મલીન થાય. શિષ્ય પાતાના ગુરુદેવના વાક્યમાં સદેહ કરે તેા, પોતાની ગુરુભક્તિને મલીન બનાવે, અને પુત્ર પિતાના વાક્યમાં સ ંદેહ કરે તે, પોતાના પુત્રપણાને કલકિત કરે. કહ્યું છે કે,
'
प्रायश्चित्तं गुरूणां हि वचांसि निखिलैनसां । नातिक्रान्तगुरूणां हि; क्रिया कापि फलेग्रही ॥ १ ॥
અ—ગુરુપુરુષાનાં વચના, આરાધક આત્માએને, પ્રાયચિત્ત તુલ્ય છે. અર્થાત્ ગમે તેવાં પાપો થઈ ગયાં હાય, પરંતુ સુગુઆનાં વચને રુપ આશીર્વાદ મલી જાય તે, દઢપ્રહારી અને કામલક્ષ્મી જેવા, પાપી આત્માએ પણ, તમામ પાપોથી મુક્ત બની મેાક્ષગામી થયા. એટલે ગુરુદેવાના વચનથી બધાએલા આત્માઓને, ગુરુઓના વચને જ, તરવામાં અસાધારણ કારણ અને છે. પરંતુ જે આત્મા, ગુરુઓના વચનને અનાદર કરી, રખડતા—ભટકતા સ્વેચ્છાચારી ખને છે, તેમની કાઈ પણ તપ વિગેરે ક્રિયા, ફૂલ આપનારી બનતી નથી. શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે,
"छट्टठ्ठमदसमदुवाल सेंहिं, मासद्धमासखमणेहिं । अकरेंतो गुरुवयणं, अनंतसंसारीओ होइ ॥ १॥"
Page #431
--------------------------------------------------------------------------
________________
૩૮૨
અ—કાઈ આત્મા છઠ (બે ઉપવાસ) અઠમ (ત્રણ ઉપવાસ) દશમ (ચાર ઉપવાસ) દ્વાદશ (પાંચઉપવાસ) માસ (એકમાસના ઉપવાસ) અર્ધમાસ (પંદર ઉપવાસ) જેવા, દુરતપ કરનારા હાવા છતાં, જો તે ગુરુવચનના અનાદર કરતા હાય, ગુરુવચનની અવગણના કરતા હાય તા, ઘેાર તપથી પણ તે અન તેાકાળ સંસારમાં જ રખડનારા ખને છે. તેને તપશ્ચર્યાંથી પણ કશા લાભ થતેા નથી. આ વાતથી એમ નક્કી થાય છે કે, ગુણી આત્માએ વડીલાને પરાધીન હૈાય છે. ગુરુ, પિતા, પતિ અને માલિકની સંપૂર્ણ આજ્ઞા માને છે. મનમાં પણ કુવિચારો લાવતા નથી. આ પ્રમાણે શ્રાવિકાબેન પણ, પેાતાના સ્વામીના વચનમાં જરા પણ શકા લાવ્યા સિવાય, સ્વામિની આજ્ઞાથી વાંચવા લાગ્યાં, અને એકલવ્યભીલની માફક વડિલના વિનય ફળ્યા વિનય એટલે બધા ફળ્યા કે, આ શ્રાવિકાબાઈ એ પ્રકરણનું ઊંડું જ્ઞાન પામીને, વૃદ્ધાવસ્થામાં ઘણા શ્રાવક-શ્રાવિકાઓને પણ ભણાવ્યાં. ઘણા ભાઈ એ તેમની પાસે ભણીને, તેમના સગા પુત્રો જેવા ભક્ત બન્યા. કહેવાય છે કે, આ સુશ્રાવિકા, પોતાના પતિના મરણ પછી, અમદાવાદશહેરમાં, કાકીમાના'નામથી એક સારા અનુભવી આત્મા તરીકે પ્રસિદ્ધ થયાં.
અમને આ સંપૂર્ણ હકીક્ત અમદાવાદના એક માનવતા વીશાશ્રીમાળી જૈન કામના શેઠ અને આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રતિનિધિ, હાજાપટેલની પોળમાંની રામજીમંદિરની પાળના રહીશ, શેઠ મયાભાઇ સાંકળચ'દ, જેઓ ૧૯૮૭ની સાલમાં, અમારી પાસે કર્મગ્રંથના અભ્યાસ કરવા આવતા હતા, તેમણે કહેલી છે, તે અમે લાભની ખાતર અહીં લખી છે.
Page #432
--------------------------------------------------------------------------
________________
૩૮૩
તાત્પર્ય એ કે સમકિત પામેલે કે પામવાને નિકટ થએલે આત્મા. અરિહંત, સિદ્ધ, આચાર્ય ઉપાધ્યાય, સાધુ, ક્ષમાદિદશવિધ ધર્મ, જિનપ્રતિમા, શ્રીજૈનસંઘ, જેના-- ગમ, અને સમ્યગ્દર્શન, આ દશે પ્રકારને મન, વચન અને કાયાથી વિનય આચરે છે.
વિનયી આત્મા તેને કહેવાય, કે જે, ગુણ અને વડિલ પુરુષ પ્રત્યે ૧ યથાયોગ્ય ભક્તિ સાચવે, ૨ ચિત્તમાં બહુમાન રાખે, ૩ ગુણને આદર થવાથી વારંવાર પ્રશંસા-સ્તુતિ ગાયા કરે, ૪ અવગુણું ક્યારે પણ મનમાં લાવે નહિ અને બેલે પણ નહિ. પ અને કઈ પણ પ્રકારની આશાતના થવા દે નહિ.
આ પ્રમાણે દશ પ્રકારના ગુણીજનેનો, પાંચભેદે વિનય કરનાર. કોઈ કર્મની નિર્જરા કરી જાય છે. અને કઈ જિનનામકર્મ પણ ઉપાજે છે, જ્યારે કોઈ આત્મા, પ્રવર પુણ્યનો બંધ કરીને, શ્રીભરત-બાહુબળીની પેઠે મેટી. રિદ્ધિ-સંપત્તિને પણ પામે છે.
સમતિ પામેલા કે પામવાની તૈયારીવાલા જીવને શ્રીજિનવચન તદ્દન સાચાં લાગે. શંકાવગરનાં લાગે “તમે સર્વ નિáવિ, = વિજેf g” બીજું બધું ખોટું છે, એવું લાગે. વળી શ્રીજિનરાજની ભક્તિથી જે ન બની શકે, તે બીજાથી થઈ શકે જ નહીં, આવું પ્રસંગ આવે ત્યારે નિડરપણે બોલે. કોઈ એ પણ પ્રસંગ આવી જાય છે, કેઈ દેવ-દાનવ કે રાજા-મહારાજા, બલાત્કારથી, અન્ય દેવ-દેવીને નમાવવા આગ્રહ કરે તે પણ તેને નમન નજ કરે.
છેલ્યો ભેદ્યો વેદના રે, જે સહેતો અનેક પ્રકાર રે; જિન વિણ પર સુર નવિનમેરે તેની કાયા શુદ્ધિ ઉદાર રે..૧
Page #433
--------------------------------------------------------------------------
________________
૩૮૪
અર્થ-જિનેશ્વરદેવ સિવાય બીજા દેવ-દેવીને નમસ્કાર કરે જ નહિ. પ્રાણાન્ત કષ્ટો સહન કરે, સર્વસ્વના નાશ થઈ જાય, અનેક વેદનાઓ ભાગવે, પણ અન્યદેવને સ્વપ્નામાં પણ ઈચ્છે નહિ. મન-વચન-કાયાની આવી શુદ્ધિ જેની હાય, તે આત્મા સમકિત પામી શકે છે, અથવા પામેલુ ટકાવી શકે છે.
જે આત્મા ભગવાન વીતરાગનાં વચને વાંચીને, શ્રી વીતરાગપ્રભુને સપૂર્ણ ઓળખવા અભ્યાસ કરે છે. જેમ જેમ અભ્યાસ કરે છે. તેમ તેમ અનુભવ વધે છે. જે આત્મા સજ્ઞદેવની વાણીના અનુભવી હોય, તે નીચેના પાંચ મહાદોષોથી બચી શકે છે.
“રાજા ઢાંક્ષા વિધિજિલ્લા, મિશ્યાવૃદ્ધેઃ પ્રાંતનમ્ । तत्संस्तवश्च पंचापि, सम्यक्त्वं दूषयन्त्यमी ॥ १ ॥
અથ—૧ શ્રી જિનવચનમાં કોઈ પ્રકારની શંકા કરવી નહિ, ૨ અન્ય ૠનિએના કષ્ટ, મંત્ર, ચમત્કાર, માનપાન, અશ્વર્ય દેખીને તે મતના અભિલાષ સેવવા નહિ, ૩ પાતે આચરેલા ધર્મનું ફૂલ મળશે કે કેમ ? આવે સંદેહ લાવવા નહિં, ૩ મિથ્યાષ્ટિઓના ગુણના વખાણુ પેતે કરવા નહિં, અને ખીજા પાસે સાંભળવા નહિ, ૫ જેમ અને તેમ અન્યદનિઓની, એટલે જૈનધમ ના વિરોધીઓ, નિન્દકા અને ઉત્થાપકાની, સેાખત કરવી નહિ, અને તેવાના પડાસમાં, પાતાના ઘર કે દુકાન પણ રાખવાં નહિ.
આ
આ પાંચ દોષ। સમકિતના ભયંકર દુશ્મને છે. પાંચ દુષણા જ્યાં સુધી આત્મામાં હાય, ત્યાંસુધી સકિત ગુણ આવેલા ટકી શકતા નથી, માટે આત્માના અભ્યુદયના ઈચ્છક
Page #434
--------------------------------------------------------------------------
________________
૩૮૫
બુદ્ધિમાન મનુષ્ય ઉપરના પાંચ મહાદેને ચોક્કસ ત્યાગ કર જોઈ એ.
પ્ર–ગુણાનુરાગ એ જ સમકિત-સમ્યગદર્શન કહેવાય.’ એમ આપણે પ્રારંભમાં જ નકકી કર્યું છે, તે પછી અહીં મિથ્યાદૃષ્ટિના ગુણનાં વખાણ કરવાથી સમકિત મલીન થાય છે. એમ કેમ લખ્યું? ગુણ ગમે તેના હોય. તેના (ગુણના) વખાણ કરવામાં વાંધે શું?
ઉ– પહેલી વાત તે એ જ છે કે, ગુણ કેને કહેવા? જેમ વસ્ત્રમાં શ્વેતતા–ધોળાશ, પાણીમાં શીતતા–ઠંડક, અગ્નિમાં ઉષ્ણુતા-ગરમી, આ બધા જેમ તે તે વસ્તુના સ્વભાવસિદ્ધ ગુણે છે, તેમ આત્મામાં પણ સ્વભાવસિદ્ધ ગુણ છે. તેજ વાસ્તવિક ગુણ કહેવાય છે. જે ગુણે પોતાના ઉપાદાનકારણને નુકસાન કરનાર ન બને, તે ગુણે જ વાસ્તવિક ગુણો કહેવાય છે. તેમ જે આત્મામાં સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર વગેરે ગુણો પ્રકટ થયા હોય, તે આત્માનાં આલોક કે પરલોક બગડે નહિ, તેના બીજા ગુણોના નાશનું કારણ બને નહિ. કારણ કે ગુણ ગુણોને વધારવામાં મદદગાર થાય, આવા ગુણ મિથ્યાષ્ટિ આત્માઓમાં પ્રાયઃ આવી શકતા નથી, પરંતુ તેઓમાં ગુણ જેવા દેખાતા ગુણાભાસો જ હોય છે. મિથ્યાષ્ટિ જીવમાં, પ્રકટેલા ગુણાભાસે, તેમને કગતિમાં લઈ જનાર બને છે. માટે જ મિથ્યાષ્ટિ જીના ગુણેની અનુમોદના (મનમાં પ્રશંસા) કરવી પણ વખાણ કરવાં નહિ. ઉપાધ્યાયજી ફરમાવે છે કે,
મથ્થામતિ ગુણ વર્ણને, ટાળે ચોથે દોષ;
ઉન્માગી થતાં હવે, ઉન્મારગ પોષ..” ૧ ૨૫
Page #435
--------------------------------------------------------------------------
________________
૩૮૬
જગતની વસ્તુમાત્રનો એ જ સ્વભાવ છે કે, એક પદાર્થ બીજા પદાર્થને આકર્ષે છે. અને પિતાના સમાનધર્મી પદાર્થનું, પિતાના તરફથી બને તેટલે ટેકે આપી, તેનું પિષણ કરે છે, અને તેને મજબુત બનાવે છે. તે જ પ્રમાણે ગુણો ગુણોને આકર્ષવારા અને પિષણ આપનારા હોય, તે જ તે વાસ્તવિક ગુણ કહેવાય છે.
પ્રય–ત્યારે શું મિથ્યાષ્ટિજીવમાં આવેલા ગુણે, ગુણોને નાશ કરનારા હોય એમ બને ખરું?
ઉ૦–ઘણું કરીને એમ જ હોય છે. ઘણા મિથ્યાષ્ટિજી. સત્યવાદી હોય છે, ચોરી પણ પ્રાયઃ કરતા નથી, દગા-પ્રપંચ કરતા નથી. પરસ્ત્રીને માતા–બેન-પુત્રી તુલ્ય માને છે, પ્રમાણિકપણે વર્તે છે, અને હજારો માણસોના વિશ્વાસનું પાત્ર બને છે, છતાં તેઓમાં જૈનશાસનને અભાવ હોવાથી, માંસાહાર કરે છે, મદિરા પીવે છે. ઇંડા ખાય છે, કતલખાના ચલાવે છે, મચ્છીના વેપાર કરે છે અને મચ્છી ખાય છે, પોતાના સ્વાદને પિષવા માટે, પિતાને ઘેર બકરાં, ઘેટાં, કુકડાં પાળે છે અને મારીને ખાય છે, પારાવાર જીવહિંસા થાય તેવા વેપારધંધા, કારખાના ચલાવે છે, પ્રસંગ આવે ત્યારે, આવા બધા પાપોનું સમર્થન પણ ખુબ કરે છે, એટલે આવા પ્રમાણિક મનુષ્યના સત્ય, અચૌર્ય અને બ્રહ્મચર્ય જેવા ગુણો પણ તેના આત્માને લાભ કરતા નથી પણ પ્રાયઃ દુર્ગતિનું કારણ બને છે.
પ્ર–શું સત્ય, અચૌર્ય અને બ્રહ્મચર્ય જેવા ગુણોથી જીવને લાભ ન થાય? - ઉ–સાચી અહિંસા આવી હોય તે, એ ગુણે, સોનામાં
Page #436
--------------------------------------------------------------------------
________________
૩૮૭
જડેલા હીરા જેવા છે. પણ જે અહિંસાને સર્વથા અભાવ હેય તે, એકડા વગરના મીંડા જેવા છે. જેમ સાચી છવદયારૂપ સુવર્ણની વીંટીમાં, સત્યતા વિગેરે હીરા જડાય તે. અથવા ભાવદયા કે સાચીદયારૂપ એકડે આવ્યા પછી, સત્ય, અસ્તેય, અને બ્રહ્મચર્ય પ મીંડાઓ આવે છે, તે વીંટીની શોભા વધે છે. અને એકડાને, અનેક ગુણ માટે બનાવે છે. એટલે જે આત્મામાં, જીની દયા હેાય જ નહિ, જેને જગતના પ્રાણીમાત્રને, અભયદાન આપવાની ઈચ્છા થાય નહિ, જે તેનુંજગતના પ્રાણીમાત્રનું, ભલું ચિંતવે નહિ, જેને પ્રાણીમાત્ર સાથે મૈત્રીભાવ પ્રગટે નહિ, ત્યાં સુધી તેના બધા ગુણે, એકડા વગરના મોટા મીંડા જેવા જાણવા.
જેમ કઈ માણસે દુધ જેવી જાડી છાશમાં, કેસર, જાયફળ અને સાકર નાખ્યાં. આ ત્રણે વસ્તુથી છાશને કશે લાભ થયે નહિ, પરંતુ કેસર, જાયફળ અને સાકર નકામાં ગયાં. જે એ ત્રણે ચીજો, ગાયના કે ભેંસના દુધમાં, નાખવામાં આવી હિત તે, બધાની કીંમત વધી જાત. દુધ પિતે જ ઊંચે પદાર્થ છે, તેમાં સાકર, કેસર અને જાયફળ પડે, એટલે દુધને સ્વાદ વધે, એ નિર્વિવાદ વાત છે, એ જ પ્રમાણે અહિંસા પિતે ઊંચે ગુણ છે, તેમાં સત્ય, અસ્તેય અને બ્રહ્મચર્યને સાથ મળે છે, તેનું અગણિત મુલ્ય થાય. પરંતુ દુધને ભ્રમ કરાવતી છાશમાં, નાખેલાં જાયફળ, કેસર અને સાકર બીસ્કુલ નકામાં ગયાં, તેમ અહિંસા-જીવદયાના અભાવમાં, સત્ય-અસ્તેય અને બ્રહ્મચર્ય વિગેરે ગુણે પણ, આત્માને ઉચ્ચ બનાવી શક્તા નથી,
Page #437
--------------------------------------------------------------------------
________________
૩૮૮
પાંચ દેષથી મુક્ત સમકિતને, પામેલે કે પામવાની તૈયારીવાલે જીવ, પિતાની શક્તિ અનુસાર શ્રીવીતરાગ શાસનની પ્રભાવના પણ કરે છે, એટલે જ્યારે જે જે વસ્તુદ્વારા શ્રીજૈનશાસનની પ્રભાવના–ઉન્નતિ થઈ શકે તેમ હોય, તે તે જરૂર કરે. જે શાસનપ્રભાવના દ્વારા પોતાને, કે અન્યને જરાપણ નુકસાન ન થાય, અને જૈન-જૈનેતરને શ્રીવીતરાગ શાસન ઉપર બહુમાન પ્રગટ થાય, જે શાસનપ્રભાવનાદ્વારા, ઘણું નવીન આત્માઓ જૈન ધર્મમાં જોડાય, અને જુના, ધર્મમાં મજબુત થાય, ધર્મથી ખસી જતા સ્થિર થાય, ધર્મના વિરોધી પાછા પડે, આવાં શ્રીજૈનશાસનની પ્રભાવનાનાં કામે સ્વયં કરે, અને અન્યને મદદ કરી શાસનપ્રભાવના કરાવે, તે આત્મા પિતે પિતાના સમકિતને નિર્મળ બનાવે, ઉપરાન્ત સેંકડે, હજારો, લાખો આત્માઓને સમકિતધારી બનાવી શકે છે. આ શાસનમાં તેવા પ્રભાવકે ઘણું થઈ ગયા છે, જેમનાં, થોડાં માંગલિક નામે, આપણે આચાર્યપદના વર્ણનમાં જેઈ આવ્યા છીએ.
આવા સમકિતગ્ય આત્માઓમાં, પાંચ ભૂષણ પ્રકટ થાય છે.
૧ શ્રીવીતરાગ શાસનની વિહિત ક્રિયાઓ ઉપર, ઘણો રાગ હાય, દાન, શીલ, તપ, સામાયિક, પ્રતિકમણ, પૌષધ વિગેરે અનુષ્ઠાને, ઘણીલાગણીપૂર્વક, રસપૂર્વક, સમજીને, આદરબહુમાનથી અને અન્યચિત્ત નિરાદરપણને ત્યાગ કરીને કરે. એ પહેલું ભૂષણ - ૨ તીર્થની સેવા કરે. (આત્માને સંસારસમુદ્રથી તારે, તે તીર્થ કહેવાય) તે તીર્થ સ્થાવર અને જંગમ બે પ્રકારે હોય
Page #438
--------------------------------------------------------------------------
________________
૩૮૯
છે. શત્રુંજયાદિ સ્થાવર તીર્થો કહેવાય છે અને ગીતાર્થ મુનિરાજે જંગમ તીર્થ કહેવાય છે. એટલે આવા ગીતાર્થ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુની સેવા કરવી અને શત્રુજ્યાદિતીર્થોની વિધિપૂર્વક યાત્રા કરવી તે બીજું ભૂષણ.
૩ ગુરુદેવની ભક્તિ કરવી. શ્રીવીતરાગ શાસનના આચાર્યાદિ મુનિરાજોને, શાસનની વિધિ-બંધારણ અનુસાર, ઉપાશ્રયમાં ઉતારવા તથા તેમને દોષરહિત વસ્ત્રો, અશન-પાન-ખાદિમ સ્વાદિમ આહાર વિગેરે આપવું, તે પણ કેવલ પિતાના આત્માના કલ્યાણ માટે આપવું. તથા ગ્લાનાદિની ભક્તિ-સેવા કરવી એ ત્રીજું ભૂષણ.
૪ ધર્મ કરતાં કે સેવાભક્તિ કરતાં, કેઈ ફેરવનાર મલે છતાં ફરે નહિ બદલાય નહિ, એ ચોથું ભૂષણ.
૫ શ્રીજૈનશાસનની અનુમોદના, પ્રશંસા કરે. જૈનધર્મ જે ધર્મ જગતમાં છે જ નહિ, આવી લેકના હૃદયમાં છાપ બેસી જાય, તેવી રીતે પ્રભાવના કરવી. તે પાંચમું ભૂષણ.
હું સમકિતી છું કે કેમ ?” આ નિર્ણય જાણવા માટે, પિતે પિતાને તપાસી શકે તેવા, સમક્તિના પાંચ લક્ષણું જ્ઞાની મહાપુરુષોએ બતાવ્યા છે.
૧ ગમે તેવા શત્રુનું પણ ખરાબ ન ચિતવે અને ભાવના ભાવે કે, મુજને દુઃખ આપે બધા, તો પણ હું નહિ તાસ; સુખ પીરસવા સર્વને છે મારે અભિલાષ .
Page #439
--------------------------------------------------------------------------
________________
૩૯૦
ભવભવ એ મુજ ભાવના, એ મારે અભિલાષ; ગતિના જીવને,લેશ ન આપુ ત્રાસ
ચાર
દરેક
ભવમાં સવ ને, આવે દુઃખ ક્રોડા ગમે, પણ ભવભવ એ મુજ ભાવના,
જગના
માનુ
nu
મિત્ર સમાન;
11311
ભૂલું નહિં ભાન
જો મુજ ધાર્યુ જીવા સને, થાપું મહાસુખમાંય
થાય;
l'
૨ દેવતાઈ સુખા કે, રાજા-મહારાજાનાં સુખા મલે, તેમાં મુંઝાય નહી, ગર્વ લાવે નહિં, પરંતુ એ જ વિચારે કે, જેમ સુખ ભાગવવાથી, પૈસા ઓછા થાય છે, તેમ પુણ્ય પણ ચાસ એછું થાય છે. નવી આવક વિના, બેઠાબેઠા ખાઈ જનારને, મનમાં દુ:ખ થયા જ કરે છે, તેમ તેને સુખ ભોગવતા આનદ ન થાય. “સુરનર સુખ પણ દુઃખ કરી લેખવે, વાંછે શીવ સુખ એક.” એટલે કે, દેવનાં કે મનુષ્યનાં સુખા, છેવટમાં દુઃખ આપવાજ સાયાં છે, તેા પછી વર્તમાન સુખા, પણ, દુઃખના કારણ હાવાથી, તે સુખા બુદ્ધિમાનાને, દુઃખમય લાગે તેમાં નવાઈ શું?
૫૦—જો સુખા દુ:ખમય મનાયાં હોય તે, આખું જગત સુખની અભિલાષા કેમ કરે ?
—આ જગતમાં બુદ્ધિમાન અને મૂર્ખ, એમ એ પ્રકારના મનુષ્યેા હાય છે, તેમાં બુદ્ધિમાન મનુષ્યા, સુખને સદાકાળ ટકાવી રાખવા, નવી આવક કાયમ ચાલુ રાખે છે. આવક કરતાં ખર્ચે મેશ એ જ રાખે છે. કદાચ આવકના મા · ઘટે તેા, ખર્ચ પણ ઘટાડતા જાય છે. જ્યારે મૂર્ખ મનુષ્યા માત્ર વર્તમાનની વિચારણા વાળા હાયછે. કાલેગમેતે
Page #440
--------------------------------------------------------------------------
________________
૩૯૧
થાય, તેની ચિંતા જ ન કરે. “કાલ કેણે દીઠી છે?' એવી મનઘડંત કલ્પનાઓ દ્વારા, ભવિષ્યના ભલાને વિચાર જ કરતા નથી અને બીચારા સદાકાળ દુઃખી અને પરાધીન દશા જ ભગવે છે. તેજ પ્રમાણે જેમને આત્મા નિત્ય-સનાતન સમજાય હોય, તેવા આત્માઓ માત્ર ચાલુ ભવના જ, સુખના ઈચ્છક હોતા નથી. પરંતુ હવે પછી કઈ ભવમાં દુઃખ ન આવે તેવું ઈ છે અને આચરે છે. તેમને પુણ્યનાશ કરનારા, ચાલુ ભવના સુખ, દુઃખ જેવા લાગે, તેમાં નવાઈ નથી જ. તે સિવાય જેમને તેવું જ્ઞાન નથી, તેવા આત્માઓ જ પરિણામે દુઃખદ એવા સુખની ઈચ્છા કરે છે.
ખરે સુખી કેણુ? એ વિષે બે ભાઇની કથા
કેઈક સગા બે ભાઈ દશ-દશ હજાર રૂપિયા લઈને એક શહેરમાં ગયા. દરવાજામાં પેસતાં જ બે માર્ગ આવ્યા. બંને ભાઈ પરસ્પર સલાહ કરીને, જુદા જુદા માર્ગે નગરની મધ્યમાં ગયા. એક ભાઈને રસ્તે જતાં એક મુસાફર મ. તેણે તેને નગરની માહિતી પૂછી. પહેલાએ જણાવ્યું કે, આ દેવપુરી છે. અહીં સાક્ષાત્ દેવતાનાં પણ, સુખ ભેગવવા મળે છે. જુઓ આ દરવાજો દેખાય છે, ત્યાં જશે એટલે તમને તેને પૂરો અનુભવ થશે. ભાઈ પણ દેવતાઈ સુખના જ ઈચ્છક હતા. એટલે સીધા ત્યાં ગયા. પિઠા ત્યાં તે, પધારે! પધારે !! પધારે !!! કહેતા ભાવભર્યું આમંત્રણ આપવા માણસો દેડી આવ્યા. શેઠને છેક અંદરના મહેલમાં લઈ ગયા. ત્યાં પરી જેવી એક યુવતી બેઠી હતી. તેણીએ ઉભા થઈ, હસતા મુખે શેઠને, આવકાર આપ્યો અને સેવકેને હુકમ કર્યો કે, પધારેલા મહેમાનને,
Page #441
--------------------------------------------------------------------------
________________
૩૯૨
આપણું સ્થાનને વ્ય, સર્વ પ્રકારની વ્યવસ્થા આપ. પિતાની સ્વામિનીને હુકમ થતાંની સાથે તુરત સેવકે તેમને ન્હાવાના સ્થાનમાં લઈ ગયા. શેઠને નવરાવી વેશ અને આભૂષણ વડે શણગાર્યા, શેઠ હવે શેઠ મટી રાજકુમાર બની ગયા. પછી લાવીને પલંગ ઉપર બેસાર્યા. સારાં ખાન-પાન જમાડ્યાં. યુવતી પણ તેની સેવા કરવા લાગી. જાણે પિતાની પરણેતર પત્ની હોય, તેવા પ્રકારનો બધે જ વર્તાવ કરીને, ભાઈને ખૂબ જ ખુશ કર્યા. જેમ કે રાજપુત્ર, પિતાની નવીન પરણેલી પત્નીના સહવાસમાં, એકાંતમાં રહી આનંદ ભેગવે, તેવા બધા જ આનંદ આ ભાઈશ્રીને મલ્યા. મજશેખના મહાઘેનમાં, આખો દિવસ અને રાત્રી, એક કલાક જેવા થઈને જતાં રહ્યાં. ભાઈશ્રીને તે આખી જીદગીમાં કયારે પણ નહિ અનુભવેલું સુખ સાંપડ્યું. દિવસ ઉગે એટલે, બાઈસાહેબની દાસીએ આવીને, શેઠ સાહેબ પાસે ખર્ચનું બીલ રજુ કર્યું. આખા દિવસ-રાત્રીના રૂા. ૧૦૦) આપી દે. અને હવેથી આપને હમેશાં, આજ કરતાં વધુ ને વધુ આનંદ મલ્યા કરશે. શેઠ તે આનંદમાં ગરકાવ થઈ ગયા હતા એટલે તુરત રૂા. ૧૦૦) ગણી દીધા. બીજે દિવસ શરૂ થયે. સવારના પહોરમાં શેઠજીને, સ્નાનમંડપમાં લઈ ગયા. ત્યાં સેળ સોળ વર્ષની છોકરીઓ, (બાઈસાહેબની દાસીઓ) શેઠ સાહેબને નવરાવવા તૈયાર ઊભી હતી. શેઠજી તે જોઈ-જોઈને મનમાં મલકાવા લાગ્યા, અને પિતાને અહોભાગ્ય માનવા લાગ્યા. સૌ પ્રથમ શરીર ઉપર સુગંધી દ્રવ્યોથી ચાળવાને વિધિ થયા પછી સ્નાન કરાવ્યું. વચમાં-વચમાં ચેનચાળા હાવભાવ ચાલુ હતા. સ્નાનવિધિ પૂર્ણ કરી, સુંદર વસ્ત્ર પહેરાવી, ઉપર દાગીના
Page #442
--------------------------------------------------------------------------
________________
૩૯૩
પહેરાવ્યા. પછી ભેાજનગૃહમાં લાવી, જમવા બેસાડ્યા. માઇસાહેબ વ્યવસ્થા સાચવવા પાસે બેઠાં. અનેક નવી નવી વાનકીએથી, શેઠને ધરવી નાંખ્યા. જમી લીધુ` કે તુરત જ શેઠને પુષ્પ પાથરેલી શખ્યામાં સુવાડ્યા. બે-ત્રણ કલાક નિદ્રા લઈ ને જાગ્યા, ત્યાં તેા ખારનાં પીણાં તયારજ હતાં. એબધું પતાવીને દાસીએ સાથે વિકટારીયામાં ફરવા ગયા. નગરની શેાલા જોવામાં એએક કલાક વીતાવી ઘેર આવ્યા. જમી પરવારી શયનભુવનમાં પધાર્યાં. આ રીતે શેઠજી, સાક્ષાત્ દૈવી સુખાના અનુભવ માણવા લાગ્યા. બીજા દિવસનું ખીલ માત્ર રૂપીઆ ખસેાનું જ હતું.. આમ ઘેાડા દિવસ દેવતાઈ સુખ અનુભવતાં, શેઠ પાસે માત્ર એક-બે દહાડાનું જ મૂલ્ય ખાકી રહ્યુ.. શેઠજી ઘેાડાગાડીમાં ફરવા નીકળ્યા છે. ચાર પડખે ચાર દાસીએ બેઠી છે. ગાડી. મધ્યખજારમાં ચાલી જાય છે. ત્યાં પેાતાના નાનાભાઈ ને, પુરાણાં લુગડાં પહેરીને, બજારમાં ચાલ્યા જતા જોયા. ઘેાડાગાડીમાં બેઠેલા શેઠે, નાનાભાઈ ને પાસે ખેાલાવી ખુબ ôપકે આખ્યા.. સૂર્યાં! આવા દેવ જેવા નગરમાં આવ્યા તે ય હજી, ચીંથરા વીંટાળે છે ? આવાં તારાં એનાએ ફાટેલાં લુગડાં જોઇ, મને પણ શરમ આવે છે. જરા ડાહ્યો થા અને મારી જેમ, સુખ ભાગવતાં શીખ ’ મોટા ભાઈનાં આવાં વચના સાંભળી નાનાભાઈએ કહ્યું, ભાઈ ! મારા ચીંથરા જોઈ આપને ક્ષણભર દુઃખ ભલે થયું. પણ એ દિવસ પછી આપના ચીંથરા દેખીને, તમારા સ્નેહીઓને, વર્ષાં સુધી ભયકર દુઃખ થશે, અને તમારી અને આંખામાં, ચેાધારા આંસુ ચાલ્યા કરશે, તે તે વિચારે ? નાના ભાઈનાં અર્થથી ભરેલાં વચને, મોટાભાઇને સાંભળવાં ગમ્યાં
Page #443
--------------------------------------------------------------------------
________________
૩૪
નહિ, અને ઘોડાગાડીવાળાને, આગળ ચલાવવા હુકમ આપે. મુકામે આવ્યા પછી, બે કે ત્રણ દિવસ ગયા, બાઈસાહેબની દાસી ચાલુ દિવસનું બીલ લઈને આવી. શેઠજીએ પોતાના ખીસ્સામાં હાથ નાખે, આજે ખીસ્સામાં એક પાઈ પણ હતી નહિ. પિસા ચુકવવાની કોઈ પણ સગવડ ન જણાવાથી, બાઈએ દાસીઓને હુકમ આપ્યું કે, આ નાલાયકને આપણા વસ્ત્રા-ભૂષણે ઉતારી લઈતેના પિતાનાં, ઘેરથી લાવેલાં જુનાં લુગડાં પહેરાવી, ધક્કા મારી હમણાં જ દરવાજા બહાર કાઢે.
શેઠજી કાલાવાલા કરવા લાગ્યા. બે દિવસ તે રહેવા દે, મેં તમને દશ હજાર ખવડાવ્યા છે, છેડી તે શરમ રાખે, અમારોને તમારે કેટલો સ્નેહ હતે ! તે આમ એક મિનીટમાં બદલાઈ જતે જોઈ આશ્ચર્ય થાય છે, પણ આ બધું કેઈ સાંભળવા તૈયાર હતું જ નહિ, સામેથી જવાબ મઢ્યું કે, અમે તે પૈસાદારને જ માન આપીએ છીએ તમારા જેવા હજારે હસતા આવ્યા અને રોતા ગયા, અહીં કેઈની વગ-સી પારસ ચાલતી નથી. બસ, જલદી આ સ્થાનથી બહાર નીકળી જાવ. તમારી મૂર્ખાઈનું ફળ તમે પોતે ભેગ. આ વખતે શેઠજીએ રાજકુમાર જે પહેરવેશ ઉતાર્યો, અને ભીખારી જે પિતાને પિષાક ધારણ કર્યો. દેવાંગના જેવી રમણી, દાસીઓ, અબજોપતિના જેવું સુંદર મુકામ, રાચરચીલું, સાહ્યબી અને નોકર-ચાકરને ત્યાગ કરી શેઠજીએ, ઘર બહાર નીકળવા માંડ્યું. આ વખતને ભાઈશ્રીના મુખને દેખાવ ખુબ જ દયામણે હતે. શેઠને ગયા દિવસે વારંવાર યાદ આવવા લાગ્યા. મન ઉપર ઘણે જ આઘાત થવાથી, આંખમાં આંસુની ધારા વહેવા લાગી. કેઈ દિલાસો
Page #444
--------------------------------------------------------------------------
________________
૩૫
આપનાર નથી. કયાં જવું? કોને કહેવું? હવે શું કરવું? એક પછી એક, વિચારની માળાના મણકા શરૂ થયા. ખાઈસાહેબના માણસા દરવાજા સુધી ધક્કા મારતા પાછળ આવ્યા. ઘર મહાર કાઢીને કહ્યું, હરામખાર ખબરદાર! હવે કયારે પણ આ ઘરમાં પેસતા નહિં, ભાઈ દયામણા ચહેરે, લતા લમણે, ઘરની બહાર નીકળી ગયા અને રઝળી ભટકીને મરી ગયા.
બીજા નાનાભાઈ નગરની એક બાજુ ચાલતા હતા. તેને કોઈ ઉત્તમ મનુષ્યના ભેટા થયા. તેને નગરમાં જવાના અને રહેવાના અનુભવ પૂછ્યા. તેણે કહ્યું કે, ભાઈ આ તે ધૂતારાઓની નગરી છે. અહીં તા ધૂતાંના ટોળામાં ધૂર્ત થઈને વસે, તે જ સાજો–તાજો ઘેર જઈ શકે છે. અહીં વેશ્યાઓ ઘણી વસે છે, નાટકગૃહાને પાર નથી, ખાવાની ચીજો ગણતરી વગરની છે, સ્વાર્થ સાધુ અને ધૂત લેાકેાની સંખ્યા જ નથી. જો અહીં રહેવું હાય તા, સદાકાળ સેકેલા ચણા વિગેરે લખું અનાજ ખાવું, જુનાં–મેલાં લુગડાં પહેરવાં, અને રાત-દિવસ કમાવા માટે કેડ આંધીને, બજારમાં ફર્યાં કરવું. એક જણ દરરેાજ દશ પણ કમાય છે, સા પણ કમાય છે, હજાર પણ કમાય છે, જેવી આવડત. પરંતુ ભૂલેચૂકે ઠગ લેાકેાની વાત સાંભળવી નહિ, વેશ્યાઓના બારણામાં પેસવુ' નહિ, મેાજશેાખના સાધનને અડવું નહિં, આવું વર્તન રાખશે તે, લાખો રૂપીયા કમાઈને ઘેર પહેાંચશે, અને આખી જીંદગી લહેર ભાગવશે, અને જો કોઈના ક્દામાં પડશે, વેશ્યાના ઘરમાં પેસશે! તે મુડી હશે તેટલી ખાઈ જશેા. ભીખારી મનશે અને ભટકીને મરણ પામશે.
નાનાભાઈ ને અનુભવી માણસની વાત ગમી ગઈ. પાતાના
Page #445
--------------------------------------------------------------------------
________________
૩૯૬
દશ હજાર રૂપિયા એક ખાનગી જગ્યામાં છુપાવી દીધા. અને મનમાં નિર્ણય કર્યો કે, દરરોજ કમાણીમાંથી તદ્દન ઘેડામાં
ખર્ચ કરવું, અને વધારે પિતાને ખાનગી સ્થાનમાં મૂકી આવ. લુગડાં બદલાવવા નહિ, દાગીને પહેરવા નહિ, વેશ્યા વિગેરેના મુખ સામું જોવું નહિ, કંઈની દુકાન પાસે ઉભા રહેવું નહીં. એમ બે ત્રણ માસમતે તેણે, પિતાની મીલ્કતને બમણી ત્રણગણી કરી નાંખી, વચમાં તેને પોતાના છેલછબીલા મોટાભાઈને ભેટ થયું હતું. એ બંને ભાઈને, પરસ્પરને વાર્તાલાપ આપણે જોઈ આવ્યા.
તે નગરના પાંચ-દશ વર્ષના વસવાટમાં નાનભાઈ, લાખે રૂપીયા કમાયે. પરંતુ ખાનપાન, વસ્ત્રાભૂષણ, વેશ્યાસમાગમ કે નાટક-ચેટકના સ્વાદ લેવા ગયે નહિ. કુશળતા પૂર્વક લમીના ગાડાઓ ભરી રવાના થયા. નગરના ઘણા માણસની સાથે, તેમને માયા બંધાણી હેવાથી, હજારો મનુષ્ય શેઠને મુકવા આવ્યા. ગામ બહાર લાંબે સુધી બધા તેની સાથે ગયા, પાછા વળતાં ઘણુંને આંખમાં આંસુ આવ્યાં, પણ શેઠજી હસતા-હસતા સૌને દિલાસો આપતા હતા. છેવટે તે પિતાના દેશ જવા. રવાના થયા. ઘણીવાર સુધી લોકે શેઠને જોતા જ ઊભા રહ્યા. છેવટે શેઠની આવડતનાં, સાદાઈનાં, ભલાઈન, સદાચરણનાં, લેકસેવાનાં, અને ગુપ્તદાનનાં વખાણ કરતા, ભીની આંખે તેઓ. પણ પિતાના ઘર તરફ વળ્યા.
મરે રાંક રેતાં ઘણાં મનુષ્યજન્મ કરી ફોક; નરભવ શ્રેષ્ઠ બનાવીને, હસતા મરતા કેક.૧”
ઉપરના કથાનકને ઉપનય ૦ બે ભાઈઓ તે ગયા જન્મના પુણ્યરુપી દશ-દશ હજારની.
Page #446
--------------------------------------------------------------------------
________________
૩૯૭
મુડી સાથે લાવેલા જીવવિશેષ. એક નગર તે મનુષ્યને ભવ. મોટાભાઈને સલાહ આપનાર તે પરલોકને કે પુણ્ય-પાપને વિચાર નહી કરનારા, કેવળ આલોકને જ નજરમાં રાખી, શરીર, લક્ષ્મી, પત્ની અને પરિવાર માટે પાયમાલ થઈ દુર્ગતિમાં જનારા, અને તે સંસાર ભટકનારા, અને પોતાનું અને પરનું બનેનું બગાડનારા, એવા આ જગતના પુદ્ગલાનન્દી બધા આત્માઓ. બાઈસાહેબ (વેશ્યા) અને તેને પરિવાર એ આ સંસારનાં સગાવ્હાલાં. ભાઈબંધ, દસ્તદાર. દશ હજારની મુડી તે પરજન્મમાં મેળવેલું પુણ્ય. મુડી ખવાઈ ગઈ, એટલે પુણ્ય ખલાસ થયું. વસ્ત્રાભૂષણે ઊતારી ધક્કા મારી કાઢયો તે
ઊચાં મદિર માળીયા, સોડ વાળીને સુતો; કાઢે કાઢે એને સહુ કહે, જાણે જો જ નોરતે.
એક રે દિવસ એ આવશે.” આરીતે પુણ્ય (લક્ષ્મી) વગરને ખાલી આત્મા, જેમ અહીં રખડીને મરી ગયે. તેમ જગતના સર્વજી મહાપુણ્યદયથી ઊંચા આવે છે, મનુષ્ય જન્મ પામે છે, પરંતુ મહાપાપ કરીને, ભયંકર અશુભકર્મો બાંધીને મરે અને ખાલી હાથે જાય છે તે.
જેમ દશ હજારની પુંજીવાળા એક ભાઈએ માત્ર બેત્રણ માસ રાજકુમાર જેવાં કે દેવ જેવાં સુખ ભોગવ્યાં, પણ તે સુખ તેને પિતાને, મહાદુઃખનું કારણ થયાં. પરંતુ આ ભેગે અને સુખનું પરિણામ, છેવટે આવું આવવાનું છે. આ વિચાર કર્યો હત તે, તે ભાઈ થડાકાળમાટેના ભેગે અને સુખમાં, પિતાની પુણ્યલક્ષ્મી ખલાસ કરત જ નહિ.
Page #447
--------------------------------------------------------------------------
________________
(૩૮
જ્યારે બીજા નાનાભાઈને, એજ નગરમાં જતાં સારા સલાહકાર મલ્યા, તેમ આ જીવને પણ, મનુષ્યજન્મ મલ્યા પછી, સંસારને સ્વભાવ સમજેલા સદ્ગુરુદેવ મલી જાય, તે પૈસા, પગલ અને પત્નીના ભેગોની ભયંકરતા સમજાવીને, આત્માને કુગતિમાં પડેલે બચાવી લે છે. જેમ નાનાભાઈએ, સાચા સલાહકારની સલાહ મુજબ વર્તી, પિતાના પૂર્વજન્મના પુણ્યરૂપ દશહજારની મુડીને, વધારીને લાખની કરી, અને જવાના. વખતે અનેકનાં મનમાં દુઃખ થયું અને કેઈકની આંખમાં આંસુ આવ્યાં, તેમ જે આ આત્મા પણ સુગુરુઓના વચન અનુસાર વર્તે. અને કુછંદમાં ન પડે તે, જબૂસ્વામી, ધનાજી, શાલીભદ્ર વિગેરેની પેઠે, ધર્મ ધનને મજબૂત બનાવી, જતા આત્માને જાકારે” કહેનાર કોઈ ન મલે, પરંતુ આપણી જવાના વખતે સર્વ રેકનારા અને મારા બને. કહ્યું છે કે
એસી કરણું મત કરે, જગ હસે તું રેય એસી કરણી કિજીયે, તું હસે જગ રેયા
આ પ્રમાણે જેઓને સંસારની ભયંકરતા સમજાય છે. તેવા આત્માઓને, દેવ-મનુષ્યનાં સુખ દુઃખ જેવાં લાગે તેમાં જરાપણ આશ્ચર્ય છે જ નહિ. ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે,
“સુરનર સુખ પણ દુઃખ કરી લેખ, વાં છે શીવસુખ એક, ચતુરનર!
સમકિત પામેલા અથવા પામવાની તૈયારીવાલા જીવને સંસારમાં કશું સુખ દેખાય જ નહિ, પણ જ્યાં દષ્ટિ ફેકે ત્યાં નરકાગાર કે કેદખાના જેવું દેખાય છે.
પ્રવ–શું આ સંસારમાં એકલું દુઃખ જ ભરેલું છે? સુખ છે જ નહિ?
Page #448
--------------------------------------------------------------------------
________________
૩૯૯
ઉ—જ્ઞાનીપુરુષાને તે કેાઈ જગ્યાએ સુખ દેખાણું નથી, આ વાત તદ્ન શંકા વગરની છે, જે આપણે પૂર્ણ દૃષ્ટિથી વિચારીશું' તે જ્ઞાનીઓના વચના અક્ષરે અક્ષર સાચાં છે એમ જરૂર લાગશે.
સંસારનું સુખ એને અર્થ જ વિષયાનું સુખ, હવે ક્ષણવાર માટે માની લઇએ કે, જો આ પાંચે ઇન્દ્રિયા તથા મનને ગમતી બધી ચીજો, મળી જાય તેા, જીવને સુખ થાય. પરંતુ તે વસ્તુ તદ્ન ન જ મળે કે થાડી મલે તે, ખીચારા જીવડાએ મનમાં અન્યા કરે ને ? સુખનાં સાધના શબ્દ, રૂપ, ગન્ધ, રસ અને સ્પર્શે છે. કાનને પસંદ પડે તેવા શબ્દો, સાંભળવા મલે તા આનન્દ્વ થાય. આંખાને ગમે તેવું રુપ, જોવા મલે તે હ થાય. નાકને ગમે તેવી સુગધ, સાંપડે તે સારૂં લાગે. જીભને ગમે તેવું ખાવા મલે અને સાથેાસાથ પાચન થઈ જાય તેા જ આન’૪. સ્પર્શેન્દ્રિયને મન ગમતા સ્પર્શ સાંપડે તે ઠીક લાગે.. આ બધી વસ્તુમાંથી, એકાદ ચીજ એછી હાય કે એકેય ન હાય તા, જીવ પોતાની જીદગીને બરબાદ ગણે. હમેશાં ઉદાસ જ રહ્યા કરે, અને મનમાં મળ્યા કરે. હવે કોઈને કદાપિ ઉપરનાં બધાંજ મનમાન્યાં સાધના મળી જાય અને શરીરમાં રાગા ઉત્પન્ન થાય તેા, સાંભળવા, જોવા, સુંઘવા, ખાવા કે ભોગવવાનું બંધ થાય. પૈસા મળ્યા પણ પત્ની ન મળી, તે પણ ચિત્ત બન્યા કરે. કદાચ મળી તે તે કાળી, કદરૂપી, કાણી, કુલટા કે કુભાષિણી મળી, તેાચે હંમેશાં બળતરા ચાલુ જ રહે. પૈસા અને પત્ની બન્ને મળે, પણ (ત્રીજો પુષ્પા) પુત્ર ન થાય, તેાય દુ:ખ ઊભું જ છે. છેકરા થયા–પરણ્યા ને મરી ગયા.
Page #449
--------------------------------------------------------------------------
________________
४००
અથવા તુરત જ જુદે થયે, એટલે નવિ ઉપાધિ. પિસા મળ્યા ને ચાલ્યા ગયા, બૈરી અધવચગાળે મરી ગઈ, તોય મુશીબત. પરિવાર અને પત્ની હોવા છતાં ખાવાના વાંધા હેાય, ઘરમાં મંદવાડ હોય, પત્ની કે પતિ અનાચારી હેય, ઘરમાં કંકાસ હોય, આ દરેકને આટલી બાબતેમાંથી કેઈક તે હોયને હોય જ, એટલે સંસારમાં સુખ છે એમ તે ન જ રહ્યું.
કઈ બાઈ અને ભાઈ બન્નેનું જોડું સારું હોય, ઘરમાં નધન પણ ઠીક જ હેય. સંપ પણ સારે હેય. વિલાસે ભેગવવામાં કશી ઓછાશ ન હોય. મર્યાદા મૂકી એટલે, પરિણામે કાં તો બાઈ બીચારી જીંદગી પૂર્ણ કરી પરલોક સિધાવે, અથવા ભાઈશ્રી પોતે, ક્ષયની બીમારીમાં પિસા અને આયુષ્ય બન્નેને સમાપ્ત કરીને, પત્નીને ઉભયભ્રષ્ટ બનાવી, પરલોક પધારી જાય.
આમ મનુષ્યજન્મની બરબાદી કરીને જીવ, પશુગતિમાં કે નરકગતિમાં ચાલ્યા જાય છે. માટે જ જ્ઞાનીઓની વાતને સમજવા માટે, આપણે આપણા અનુભવરૂપ એરડામાં પ્રવેશ કરે જોઈએ, અને તેઓના કથનનું મંથન કરવું જોઈએ, તે સંસાર નરકાગાર અથવા કારાગાર જે છે તે સમજાય. અથવા તે જેમણે સંસારમાં, બાલ્યકાળ, જુવાની અને બુઢાપ ત્રણે વય અનુભવી છે, તે પિતાના અનુભવ જાહેર કરે સંસારનું સ્વરૂપ જે છે તે જાણવા મળે. જેમને ભાઈઓના, પત્નીઓના અને પુત્રોના, અનુભવ થઈ ગયા હોય, તેઓ પોતાના અનુભવે જગતની સામે ધરે તેપણ, જ્ઞાનીઓની વાત એકદમ ગળે ઉતરી જાય. ઘણુ મનુષ્ય (સ્ત્રી-પુરુષ) પરણતાં
Page #450
--------------------------------------------------------------------------
________________
૪૦૧
રાજી થાય છે પરંતુ પાછળથી ઘણા સંતાને થવાથી, અને પોતાની નિર્વાહ કરવાની શક્તિને અભાવ હેવાથી, આલેક કે પરલેક કશું સાધી શકતા નથી અને બીચારા ઉભયભ્રષ્ટ થઈને દુર્ગમાં ચાલ્યા જાય છે. આ ઉપરથી પણ ત્રણે કાળને સાક્ષાત્ દેખનારા જ્ઞાનીઓએ, જે સંસારને કેદખાના જે કહ્યો છે, તે બરાબર છે.
પ્ર–આટલાં બધાં સુંદર સાધનથી ભરપૂર સંસારના સુખ છોડવાં કોને ગમે?
ઉ–જે આત્મા પરમાર્થ લક્ષી હોય અને જેઓ વિચારક હોય તેમને, સંસારનાં કારમાં સુખોમાં સ્વાદ ક્યાંથી આવે ? જેમ કરીને ખાવા માટે લીલા જવ મુક્યા હેય. તે ખાતી હિય. તેવામાં સામેથી સિંહની ગર્જના સંભળાણું કે બીચારી બકરી જવને પડતા મૂકી નાશી છુટવા પ્રયત્ન કરે. જેમ મનુષ્યને પાંચ જાતનાં પક્વાનથી ભરેલો થાળ પીરસ્યો હોય, ત્યાં સામેથી કુંફાડા મારતે કાળે નાગ આવ્યું, એટલે ભરેલ થાળ મૂકીને, તે ભાગવા માંડે. જેમ કે રાજાની પુત્રીને પરણવા, કઈ રાજકુમાર, ચેરીમાં આવ્યું છે. હસ્તમેળાપની તૈયારી છે. ત્યાં એકદમ ભયંકર રાક્ષસ ટપકી પડ્યો. એટલે વરરાજા અને જાનૈયા પલાયન થઈ જાય છે, તેમ આ સંસારમાં, ગર્ભાવાસનાં, રોગનાં, વિયેગનાં અને મરણનાં, દુખે સાક્ષાત્ નજરોનજર દેખાય છે. એ દુખે, વાઘ, સિંહ, અને રાક્ષસ કરતાં પણ ભયંકર છે. સંસાર આવા અનંત દુખેથી ઠાંસીઠાંસીને ભરેલું છે. એવું જ્ઞાનથી સ્પષ્ટ જોતા તત્વ આત્માઓને, તેમાંથી નાશી છુટવાને વિચાર કેમ ન થાય? અર્થાત જરૂર થવું જોઈએ.
Page #451
--------------------------------------------------------------------------
________________
૪૦૨
સમકિત પામેલા કે પામવાની નજીક અનેલા આત્માને, જગતના પ્રાણીમાત્ર ઉપર, યા પ્રકટ થાય છે. કોઈપણ દુ:ખી જીવાને જોતાંની સાથે, તેના હૃદયને આઘાત લાગે છે, પેતાથી શકય હોય તા, તેના દુઃખને નાશ કરવાના ઉપાય શોધે છે. ખીજાનાં દુઃખા નજરે દેખાતાં હોય ત્યાં સુધી, પેાતાને આનંદ થતા નથી. જ્ઞાની પુરુષા ફરમાવે છે કે,
..
दीन हीनं जनं दृष्ट्रा कृपा यस्य न जायते । सर्वज्ञभाषितो धर्मस्तस्य हृदि न विद्यते ॥ १ ॥
અર્થ-કાઈ પણ દુઃખી માણસને, નજરે દેખીને કે કાને સાંભળીને, જેને ચિત્તમાં કુપા પ્રકટ થતી નથી, તેવા માણુસના ચિત્તમાં શ્રીસ જ્ઞપ્રભુજીના ભાખેલા ધમ પરિણામપામ્યાજ નથી એમ કહેવાય તા વધારે પડતું નથી.
શ્રીસર્વજ્ઞશાસનને પામેàા આત્મા, ધહીન આત્માને ધર્મમાં જોડવાના બનતા ઉપાયા કરે. ધહીન એવા પેાતાના પુત્ર, પુત્રી, પત્ની કે કુટુ'બીઓને પણ તે ધર્મ પમાડે, તે જ પ્રમાણે, પેાતાના મિત્રા અને આજુમાજુના લાગતા-વળગતા આત્માઓને ધર્મમાં જોડે. તે છતાં કદાચ તેએ ધમ ન પામે તા, પાતે ચિત્તમાં ખેદ અનુભવે કે, મારા પરિચયમાં આવવા છતાં, ખીચારા ધર્મ વિમુખ રહીને દુર્ગતિમાં જશે. અરે ! આ ખીચારા મારા મિત્ર હાવા છતાં, મારા પુત્ર હોવા છતાં, આનું પતન થઈ રહ્યું છે. આમ વિચાર કરતા, બનતા પ્રયત્ને તેને ધર્મના રાગી બનાવે, છતાં ન જ અને તેા, તેની અભ્ય`તર દયા ચિંતવે છે.
સમકિત પામેલ આત્માને, ‘શ્રીીતરાગ સમાન, જગતમાં
Page #452
--------------------------------------------------------------------------
________________
४०३
દેવ નથી, શ્રીવીતરાગના નિસ્પૃહી સાધુ સમાન, કેઈ ગુરુ નથી, દયામય શ્રીવીતરાગના ધર્મ સમાન કેઈધર્મ નથી, અને પરસ્પર વિરોધ વગરનાં શ્રીવીતરાગનાં વચને સમાન કેઈ આગમ નથી.” આવી મજબુત શ્રદ્ધા પ્રકટે છે. અને શ્રીવીતરાગના શાસન ઉપર અસાધારણ રાગ પ્રકટે છે.
આ જ પ્રમાણે સમકિત પામેલા આત્મામાં, છ જયણ, છ આગરા, છ ભાવના અને છ સ્થાન સંબંધી વિચારણું પ્રગટ થાય છે. અને તેને યથાયોગ્ય સેવીને, પિતાનું સમ્યત્વ નિર્મલ બનાવે છે. આ ૬૭ બેલને સમજેલો આત્મા, પિતામાં સમ્યક્ત્વ આવ્યું છે કે કેમ ? તેને વિચાર કરી શકે છે, અને વખતે ઘણા અનુભવે પછી, તેને નિર્ણય પણ કરી શકે છે.
પ્ર—ઘણે અનુભવી આત્મા, પિતાને સમકિત થયું છે, એમ ચોક્કસ જાણી શકે ખરો?
ઉ–વિશિષ્ટ જ્ઞાની સિવાય ચક્કસ તે કઈ જાણી શકે જ નહિ, પરંતુ આ ૬૭ બેલ જેનામાં આવે, તેનામાં સમકિત છે એમ કહી શકાય. કારણ કે, આવા ગુણે સમકિતી જીવમાં હોય. અથવાતે, તેગુણે સમક્તિને લાવે.
આ સમ્યક્ત્વગુણ શ્રીવીતરાગના મુનિરાજમાં, ચક્કસ પ્રકટ થયે હોય છે. અને સમ્યકત્વગુણવાલા જીવમાં, ઓછામાં ઓછું અષ્ટપ્રવચનમાતાની સમજણ પૂરતું જ્ઞાન હોય તે પણ તેને સમ્યગજ્ઞાન કહેવાય છે. કારણ કે સમકિતપૂર્વકનું જ્ઞાન જ આત્માને હિતકારી બને છે. જેમાં સારી આંખેવાળા માણસને રસ્તે ચાલતાં ગમે તેટલા કાંટા, કાંકરા, ખાડા-ટેકરા, વિષ્ટા કે કાદવ આવે, તે પણ તેમાં અટવાયા વિના, પિતે સહિસલામતપણે
Page #453
--------------------------------------------------------------------------
________________
૪૦૪
ઈચ્છિત સ્થાનમાં પહોંચી જાય છે. તે જ પ્રમાણે જે આત્મામાં સમ્યગ્દર્શન અને સમ્યગજ્ઞાન એ આત્મચક્ષુઓ પ્રકટ થયાં હાય, તે માત્માને, આ સંસારના ખાડા-ટેકરા અને કાંટાકાંકરા કે કાદવ-વિષ્ટા જેવા, વિષય-કષાય કશુ' વિઘ્ન
કરી શકતા નથી.
પ્ર—જેને સમ્યગ્દર્શન પ્રકટે, તેને સમ્યજ્ઞાન પ્રગટ થાય, એ તેા ખરાખર છે. પરંતુ તેને ચારિત્ર પણ પ્રગટ થાય જ એ ખરાખર છે?
ઉ॰—ના, એમ નથી. કાઇને સમકિત સાથે ત્રણેય ઉત્પન્ન થાય,અને કોઇને જો બીજા-ત્રીજા કષાયમેાહનીયતું, ખુબ પ્રાબલ્ય * હાય તા, ચારિત્ર ઉદયમાં ન પણ આવે, પરંતુ આપણા ચાલુ વિષય ‘નમો હોપ સવ્વસાહૂળ' ના છે. અને તેને લગતી રત્નત્રયીની વાત ચાલે છે. માટે એની સાથે ત્રીજા ચારિત્રની વાત ચર્ચા છે.
હવે ભગવાન વીતરાગની, રત્નત્રયી પામેલા આત્મામાં, ક્યા ગુણાને સદ્ભાવ અને દોષાના અભાવ' હેાય તે જોઇએ, જેએ માહ્ય અને અભ્યાંતર અન્ને પ્રકારના પરિગ્રહથી રહિત હાય, એટલે આત્મામાં મિથ્યાત્વાદિ ૧૪ અભ્ય‘તર, અને ધનધાન્યાદિ - બાહ્ય પરિગ્રહથી મુક્ત અનેલેા હોય છે.
જેમના મિથ્યાત્વ, અવિરતિ, અને અજ્ઞાનતા, આ ત્રણ મહા-ભયંકર દોષા, સર્વથા ક્ષય થયા હોય. અથવા નબળા પડી ગયા હાય.
જેમના મનદ’ડ-મનના કુંવ્યાપારા, વચનદંડ–સાવધવચનપાપભાષણ, તથા કાયદ ડ—અવિવેકપૂર્વક શરીરને વ્યાપાર,
Page #454
--------------------------------------------------------------------------
________________
૪૦૫
ત્રણે દંડે, શ્રીવીતરાગના મુનિરાજેમાંથી, ચાલ્યા ગયા હેય છે.
જેમના ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયે, ઘણા નબળા પડેલા હેય. આહાર, ભય, મિથુન અને પરિગ્રહ આ ચારે સંજ્ઞાઓ લગભગ મરેલા જેવી હોય. સ્ત્રીકથા, ભેજનકથા, રાજકથા, અને દેશકથા, આ ચારે વિકથાએ આત્માની કટ્ટર દુશ્મન છે, તે જેમનાથી દેશવટે પામેલી હોય, તથા જેમનામાં, સંપૂર્ણ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અસંગતાનિર્મમત્વભાવ, આ પાંચ મહાવ્રતે અતિનિર્મલ હેય, અને ત્રીજનને ત્યાગ હેય. તથા–પાંચ અગ્રતે-હિંસા, અસત્ય, ચારી, મૈથુન, અને પરિગ્રહનો સર્વથા ત્યાગ હોય. તથા–પાંચ પ્રમાદ-મધ, વિષય, કષા, નિદ્રા અને વિકથા આ પાંચે, વિતરાગના મુનિઓમાં અતિ અલ્પ હોય. પાંચ ઇન્દ્રિયના ૨૩ વિષયમાં અલુબ્ધ હેય. તથા-જ્ઞાનાચાર આદિ પાંચ આચારને, હમેશાં જાગૃતદશાએ આરાધનારા હોય. અને પાંચ પ્રકારના વ્યવહારના જ્ઞાતા હોય, તથા જેઓ પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય. આ છએ કાયના રક્ષક હાય. તથા બાહ્ય-અત્યંતર છ છ પ્રકારના તપમાં તલ્લીન હોય. જેઓ આલેકભય, પરલોકભય, અકસ્માભય, આજીવિકાભય, અપયશભય, આદાનભય અને મરણુભાય આ સાતે ભાથી, મુક્ત થયેલા હોય છે.
જેઓ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિપ આઠ પ્રવચનમાતાને સાવધાનપણે આરાધે છે. કારણકે આ આઠ પ્રવનમાતા આત્મામાં જાગતી હોય, તે જ મુનિપણું ટકી રહે. આ પ્રવચનમાતાને સમજે નહિ, આદરે નહિ, તે વીતરાગના સાધુ ગણાયે
Page #455
--------------------------------------------------------------------------
________________
નહિ. વળી શ્રીવીતરાગના મુનિરાજે જાતિને, કુલને, બલને, રૂપ, તપ, ઐશ્વર્ય, જ્ઞાનને અને લાભને-પ્રાપ્તિને આ આઠે પ્રકારના મદ-અભિમાનથી રહિત હોય. કારણકે આઠ પૈકીને એક મદ પણ ઊંચે ચડેલા આત્માને નીચે પાડે છે. તથા પ્રતિક્ષણ આઠે કર્મના બંધનથી ડરતા રહી જાગૃત રહે.
તથા જેઓ નવપ્રકારની બ્રહ્મચર્યની વાડેને બરાબર સાચવનારા હોય, જેમકે–સ્ત્રીઓ, પશુઓ રહે તે મુકામમાં રહેતા નથી, સ્ત્રીઓની (કામવિકારપષક) કથા કરતા નથી. સ્ત્રીએ બેસે તેના જોડે, અથવા તેના બેઠેલા આસન ઉપર બેસતા નથી, સ્ત્રીઓનાં અંગઉપાંગ નીરખીને જોતાં નથી, સ્ત્રી-પુરુષના રહેવાના મુકામની લગોલગ, ભીંતવાળા મુકામમાં વસવાટ પણ કરતા નથી, પહેલી અવસ્થામાં અનુભવેલા ભેગોને યાદ કરતા નથી, અતિસ્નિગ્ધ અને માદક આહાર વાપરતા નથી, લુખે. આહાર પણ પ્રમાણુથી વધારે વાપરતા નથી, પોતાના શરીરની કે વની ટાપટીપ કરતા નથી. તથા નવનિયાણાના ત્યાગી હોય છે.
તથા ક્ષમા, મૃદુતા, ત્રાજુલા-સરલતા, મુક્તિ–વસ્તુમાત્ર ઉપર મૂછને અભાવ, બાર પ્રકારને તપ, ૧૭ પ્રકારે સંજમ, સત્ય, શૌચ-આત્મપવિત્રતા, અપરિગ્રહદશા, અને બ્રહ્મચર્ય આ ૧૦ પ્રકારના ધર્મમાં શ્રીવીતરાગના મહામુનિરાજે પ્રતિક્ષણ જાગતા રહે છે. ૧૧ અંગ અને ૧૨ ઉપાંગ વિગેરે આગના અખંડ અભ્યાસી હેય. અનિત્યાદિ બાર ભાવનાઓ, દરરોજ ભાવનારા હોય. આવા જે હેય તેનેજ, શ્રીવીતરાગના મુનિરાજ કહેવાય. તેમનામાં આ બધા ગુણો હોવા જોઈએ. • પ્રવ—જે વૃદ્ધાવસ્થામાં-ઘડપણમાંદીક્ષા ગ્રહણ કરે,
Page #456
--------------------------------------------------------------------------
________________
૪૦૭
તેવાઓ, અંગ-ઉપાંગ વિગેરે શાસ્ત્રોનો અભ્યાસ કેમ કરી શકે?
ઉ–જેઓ વૃદ્ધાવસ્થામાં સાધુ થયા હોય, તેઓ પણ જે શાસ્ત્રના પારગામી ગુરુઓની–નીશ્રામાં હાયત, ગીતાર્થ પુરુષ પાસે, બારેમાસ સૂત્રની વાચના ચાલતી હોવાથી, ઓછા ભણેલા અથવા નહિ ભણેલા હોવા છતાં, હંમેશાં સાંભળવા બેસવાથી લાંબા કાળે બહથત બને છે.
પ્ર.—ગીતાર્થ આચાર્ય કેને કહેવાય? ઉ–“ મા ગુર્જ, થો તવ હોદ વાવાળા
उभएण य संजुत्तो, सो गीअत्थो मुणेअव्वो ॥१॥" અર્થ–ગીએ એટલે “સૂત્ર તેનું જે “વ્યાખ્યાન' એટલે અર્થ, સૂત્ર અને અર્થ બન્નેના પૂરા જાણકાર હોય તેને, ગીતાર્થ આચાર્ય કહેવાય.
પ્રવ–આવા ગીતાર્થ ન હોય તેમને, આચાર્યપદવી લેવી કે આપવી તે વ્યાજબી ગણાય કે નહિ?
ઉ૦–વર્તમાનકાળના સૂત્ર અને અર્થને જાણે, પરદર્શન નના શાસ્ત્રીને જાણે, લેકવ્યવહાર બરાબર જાણે, એવા આત્માએને ગીતાર્થ કહેવાય છે. એવા મહાપુરુષને જ આચાર્ય પદવી અપાતી હતી અને એવા જ મહાપુરુષ લેતા હતા. આ બાબત આપણે આચાર્યપદના અને વાચકપદના વર્ણનમાં જોઈ આવ્યા છીએ. અને વાચકને સમજાઈ પણ ગઈ હોય. તેથી લખતા નથી.
પ્ર.–દરેક કાળમાં ગીતાર્થની નીશ્રાએ જ વિહાર કરે અને રહેવું આ વિધિ બરાબર છે?
ઉ૦–બરાબર છે. કહ્યું છે કે, -
Page #457
--------------------------------------------------------------------------
________________
૪૦૮
“ગીતાર્થ વિણ જે ઉગ્રવિહારી,
તપીયા પણ મુનિ બહુલ સંસારી; અલ્પાગમ તપ કલેશ તે જાણે,
ધર્મદાસગણું વચન પ્રમાણે...૧ અર્થ—ગીતાર્થ વિના એકલા કે એવા પાંચ-દસ ભેગા થયા હોય, તે બધા કદાપિ છઠ્ઠને પારણે છઠ્ઠ વિગેરે આકરી તપસ્યા કરતા હોય, અને ઉગ્રવિહાર કરતા હોય તે ૫ણું, તેઓને જ્ઞાનીઓએ, બહુલસંસારી-અનંતસંસાર રખડનારા જણાવ્યા છે. ઉપદેશમાલાની ગાથા ૩૯૮માં પણ કહ્યું છે કે, 'जं जयई अगीअत्थो, जं च अगीअथनिस्सिओ जयई । घट्टावेई गच्छं, अणंतसंसारिओ होई ॥१॥"
અથ—અગીતાર્થ એટલે સિદ્ધાન્તના રહસ્યના અજાણ, આચાર્ય, તપકિયાદિકને ઉદ્યમ કરે, તથા અગીતાર્થ ગુરુઓની નિશ્રામાં રહીને, જે તકિયાદિકમાં ઉદ્યમ કરે, અને પોતે અગીતાર્થ હોવા છતાં, ગચ્છના આગેવાન બની, ગચ્છને ચલાવે એટલે અનેક સાધુ-સાધ્વીના વડીલ થઈ ને વિહાર કરે ધર્મક્ષિામાં પ્રેરણા કરે, તે બધા જ અનંતસંસારી થાય છે.
–પિતે સારૂં ચારિત્ર પાળે, અને બીજાને પણ સારું ચારિત્ર પળાવવાની કશીશ કરે, તેવા સંયમના પાલનાર–પલાવનાર અગીતાર્થ હોય તેથી, તેમને અનંતસંસારી કહેવાનું કારણ શું?
ઉઉપદેશમાલાની ૪૦૦ અને ૪૦૧ મી ગાથામાં, ગુરુ મહારાજ તેને ખૂલા કરતાં કહે છે કે, અગીતાર્થ સાધુ, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવને સમજાતું નથી, પુરુષની ગ્યતા–અગ્યતા
Page #458
--------------------------------------------------------------------------
________________
૪૦૯
કલ્પ્ય અય્
સમજતા નથી, ઉત્સગ (કારણે પણ દોષ ન સેવવા તે) અને અપવાદ (કારણે સટ આવે દેષ સેવવા પડે, તે) ખીલકુલ સમજતા નથી. યથાયેાગ્ય દ્રવ્યનું સ્વરુપ સમજતે નથી. તથા સચિત્ત અચિત્ત અને મિશ્રનુ` સ્વરૂપ જાણતા નથી. ચેાગ્ય અને અયેશ્યને સમજતા નથી. તથા માલ, ગ્લાન અને વૃદ્ધાદિને, કેવી રીતે સજમ પલાવવું તે જાણતા નથી. વલી વસતિમાં રહેતાં કેમ વર્તવું, વિહારમાં કેવી રીતે વર્તવું, અટવીના માર્ગીમાં કેમ ચાલવુ, વિગેરે અગીતા સમજી શકતા નથી. તથા સુભિક્ષ-દુભિક્ષકાલનું સ્વરૂપ જાણતા નથી. એટલે દુષ્કાલમાં કેમ વર્તવું તે કશું સમજતા નથી. સાજા અને માંદાની માવજત સમજતેા નથી. આ સાજો છે, આને શું આપવું? આ માંદો છે તેને શું આપવું? આવુ. અગીતા જાણતે! નથી. તથા ગાઢ કાર્ય અને અગાઢ કાર્ય, એટલે કર્યાં વિના ચાલે નહિ તે ગાઢ, અને ન કરીએ તે પણ ચાલી શકે તે અગાઢ, આવી બાબત અગીતા ગુરુ સમજતા નથી. અગીતા આચાયમાં પ્રતિભા પણ હોતી નથી, એટલે શિષ્યા સ્વેચ્છાચારી થઈ જવાથી, આચાર્યનાં વચને માનતા નથી, આચાર્ય થી બીહતા નથી, અને ગુરુની શરમ પણુ રાખતા નથી. સાસુ` ખેલે છે. અપમાન પણ કરી નાખે છે. એક પાપ, સમજીને કરવું, એક પાપ, પ્રમાદથી થઇ જાય, એક પાપ, ધમાનાદિક અજ્ઞાનતાથી કરવુ', તથા એક પાપ, કારણને લઈને કરવું પડે માટે કરવું. આ ચાર પ્રકારની પ્રતિસેવના, અગીતા ગુરુ જાણતા નથી. આલેચના લેવા આવનારને આળખવા. તેના મેલવા ઉપરથી તેનું પાપસ્થાનક સમજવું.
Page #459
--------------------------------------------------------------------------
________________
૪૧૦
તેના બેલવા અને શરીરના કઠોરપણા મૃદુપણાથી તેની આલોચના–ભાવના સમજવી, તેપણ અજ્ઞાની ગુરુ જાણતા નથી. તેથી તેઓ ન્યુનાધિક આલેચના આપી અનર્થ કરે છે. માટે આવા ગુરુ અને તેના શિષ્યો બધા જ ડુબે છે. અર્થાત્ કુગતિગામી બને છે. કહ્યું છે કે,
"सुत्ते य ईमं भणियं, अपच्छित्ते य देई पच्छित्तं । पच्छित्ते अइमत्तं, आसायण तस्स महईओ ॥१॥'
અર્થ-સિદ્ધાન્તમાં એમ ફરમાવ્યું છે કે, અગીતાર્થગુરુ, બીજાને પાપ ન લાગ્યું હોય તે પણ, પ્રાયશ્ચિત્ત આપી દે, અને પાપ લાગ્યું હોય તેમાં પણ, અતિ–પ્રમાણ પ્રાયશ્ચિત્ત એટલે તપ વિગેરે આપી દે, તેથી તેને જિનાજ્ઞાભંગને દેવ લાગવાથી મોટી વિરાધના થાય છે.
જ્ઞાની અને અજ્ઞાની બે ગુરુ-શિષ્યની કથા કેઈ એક ગામથી એક ગુરુ-શિષ્ય (ગૃડસ્થ ગુરુ ચેલા) અટવીમાં જતા હતા. ત્યાં એક ઊંટના ગળામાં, એક કઠા જેવડું કેઈક ફળ ભીડાઈ ગયું હોવાથી, ઊંટ મરવાની સ્થિતિમાં મુકાયા હતા. તેટલામાં સારા જાણકાર ગુરુ વૈદ્યરાજે, તેની પાસે જઈ, તેના ગળામાં જોરથી એક મુઠી લગાવી દીધી. (અર્થાત ડું કે મુકકો લગાવ્ય) તેથી પિલું ફળ ઊંટના પેટમાં જતું રહ્યું. આ વાત સાથેના શિષ્ય જોઈ. એણે એમ નિર્ણય કર્યો કે, હું લગાવ એ ગળાના રોગ માટે એક ખરેખરૂં ઓસડ છે.
કઈ વખત આ મૂર્ખ શિષ્ય મુસાફરી કરતે, એક ગામમાં ગયો. ત્યાં એક ગૃહસ્થના ઘેર ઉતર્યો, આ ગૃહસ્થ મેટા ધનવાન હતા, તેમનાં માજીને ગળામાં મોટી ગાંઠ થઈ.
Page #460
--------------------------------------------------------------------------
________________
૪૧૧
હતી, તેથી આ ગૃહસ્થ ઘણા જ ઉદાસ હતા. બહારથી આવેલ વૈદ્યના શિષ્ય, ઘરનાં માણસ પાસેથી ડોશીમાની બીમારી જાણ લીધી, અને ફરમાવ્યું કે, આમાં શું છે? ગુરુદેવની કૃપાથી, આ દર્દ હું તદ્દન થોડા ટાઈમમાં અને વગર ખર્ચે મટાડી શકું છું. બાવાજીના વચન સાંભળી શેઠ અને પરિવાર ખુશી થયે. તેને ડેસીમા પાસે લઈ ગયા. બાવાજીએ બધાને જરા દુર ઉભા રહેવા જણાવી, ડેશીમાના ગળા ઉપર બળપૂર્વક મુક્કો લગાવી દીધો. ડેસીમાના તે ત્યાંને ત્યાંજ, પ્રાણ નીકળી ગયા. અવસાન પામી ગયા. આ રીતે અજ્ઞાની ગુરુ પણ, અવસરના અને વસ્તુ સ્વરૂપના અજાણ હોવાથી, પિતાને તથા પોતાના આશ્રિતને પતનના માર્ગે લઈ જાય છે. જેમ આંધળો માણસ આંધળા માણસને દરે અને બધા જ ખાડા કે કૂવામાં પડી નાશ પામે છે. જેમ કેઈ માર્ગને અજાણ, બીજા કેઈ અજાણ મુસાફરોને માર્ગ બતાવવાની મૂર્ખાઈ કરે અને આગળ જતાં માર્ગ દેખાડનાર અને મુસાફરો બંને, અટવીમાં રખડી પડે છે. જેમ નાડીને અજાણ, રેગને અજાણું, અને દવાને અજાણ મૂર્ખ માણસ, ઘણી દવાઓ લઈવૈદ્યરાજનું બીરૂદ ધરાવીને, રેગીઓની દવા કરે, પરિણામે રેગીને વિશેષ રિગી કે મરણાધિન બનાવે અને પોતે પણ કેઈના હાથને માર ખાય. તથા જેમ શસ્ત્રવિદ્યાને અજાણ મનુષ્ય, સેનાધિપતિ બનીને શત્રુના સૈન્યને સામને કરવા જતાં, પોતે પકડાઈ જાય, અને સેનાની પણ બરબાદી કરે. તેમ અજ્ઞાની ગુરુ, શિષ્યને કે ભક્તોને ઉપદેશ આપે તે પણ, ધર્મને માટે થતો નથી, એટલે સંવર-નિજેરાનું કારણ થતું નથી પણ પાપનું કારણ બને છે. કહ્યું છે કે,
“અન્ના ઘણા, જો જો તારા વર્લ્ડ માં
Page #461
--------------------------------------------------------------------------
________________
૪૧૨
અ—અજ્ઞાની વખાણુ વાંચે તેનું ફલ પાપ જ છે. ધર્મ નથી. તેથી અગીતાર્થ પેાતે ચારિત્રની આરાધના કરી શકતા નથી અને આશ્રિતાને પણ કરાવી શકતા નથી, માટેજ તેને ગચ્છના સમુદાયના, આગેવાન થવાને હક્ક છે જ નહિ. અને તેવાની નિશ્રામાં રહેવું તે, તેલ વિનાનું દીવાનુ ભાજન હાથમાં લઇને, ઘાર અંધકારવાળા ભોંયરામાં ચાલવા જેવુ' છે. અથવા ગાંડા માણસને, માર્ગદર્શક બનાવીને, સિંદ્ગાદિ હજારો પશુઓથી ભરેલી ઉજ્જડ અટવીમાં ચાલવા સમાન છે.
પ્ર૦-નાટક-સીનેમા જોવામાં ટાઈમ બગાડવા કરતાં, શાસ્ર આછાં જાણતા હાય કે ન જાણતા હાય, પણ સાધુ હાય તેવાઓનાં વ્યાખ્યાન સાંભળવાથી નુકશાન શું?
ઉ-શાસ્ત્રાના સંપૂર્ણ જાણકાર ગુરુએ સભાને ઓળખે છે, દેશકાળ સમજે છે. તથા પ્રતિભાસ'પન્ન છે, એટલે શાસ્ત્રને સંમત અને સભાને ગમે તેવાં, વૈરાગ્યમય પ્રવચને કરીને શ્રેતાઓના મિથ્યાત્વ, અજ્ઞાનતા અને અવિરતિના વિવિધ તાપને દૂર કરે છે, તેવી રીતે અગીતાર્થ વ્યાખ્યાનકાર શાસ્ત્રને જાણતા નથી તેથી, સભાને રંજન કરવા સારૂ, લૌકિક સ્થાન દૃષ્ટાંતા કહે છે. પરંતુ ઉપદેશ આપનાર કે સાંભળનારને, રત્નત્રયીની પ્રાપ્તિરૂપ કશું ફળ થતું નથી.
મહાપુરુષ મુનિસુ ંદરસૂરિ મહારાજ કહે છે કે,
" किं मोदसे पंडितनाममात्रात् शास्त्रेष्वधीति जैनरंजकेषु । तत् किञ्चनाधीष्व कुरुष्व चाशु, न ते भवेद् येन भवान्धिपातः ॥ " અ-ગુરુ મહારાજ શિષ્યને ફરમાવે છે કે, હું સુનિશજ તું દુનિયાનાં માણસાને રાજી કરનારાં પુસ્તક ભણીને
و
Page #462
--------------------------------------------------------------------------
________________
૪૧૩
કેમ ખુશી થાય છે ? આથી તારું જરા પણ કલ્યાણ નહિ થાય. એવું કાંઈક ભણુ, એવું કાંઈક સમજ, અને એવું અનુષ્ઠાનકાર્ય આચર કે જેથી, તારું સસાર સમુદ્રમાં પતન થાય નહિ.
એટલે શ્રીજૈનઆગમાના ઊંડા રહસ્યને સમજેલા, અને શાસ્ત્રાના અભ્યાસથી પરમવંશષ્યને પામેલા, ગીતાથ ગુરુમહારાજાઓ, સભાસદોને પણ શ્રીજૈનશાસ્ત્રાદ્વારા, સ’સારનું સ્વરુપ સમજાવે તા, વક્તા શ્રોતા બન્નેનું ચાક્કસ કલ્યાણુ થાય, અન્યથા નાટકીયાએમાં અને કથાકાર વ્યાખ્યાતાઓમાં લાંમા તફાવત નથી.
પ્ર—તે પછી અજ્ઞાની ગુરુએ ઉપદેશ આપવા તે નુકશાનનું જ કારણ થયું એમજને ?
ઉચાક્કસ, જૈન આગમના રહસ્યના અજાણુ સાધુએ ઉપદેશદેવાથી જરા પણ લાભ નથી, પરંતુ નુકશાન ચાક્કસ છે જ.
પ્ર—તે પછી જેને દીક્ષા લેવી હાય તેણે ગીતા ગુરુ પાસે જ લેવી અને જીંદગી સુધી (પોતે ગીતા ન થાય ત્યાં સુધી) ગીતાર્થની નિશ્રા ન જ છેડવી એમ જ ને ?
—હા, ભરવાડ ઘેટાં કે બકરાંને લઇને મહાઅટવીમાં જાય છે. ઘેટાં બકરાં પશુ હોવા છતાં એટલુ· ચાક્કસ સમજે છે કે,આ અટવી છે. સિંહ, વાઘ અને જનાવરાથી ખીચાખીચ ભરેલી છે, આપણે આ ગેાવાળ ચાલે તે તરફ ચાલવુ જોઈ એ, આ રખેવાળ કે ટાળાથી જુદા પડશું તે, એક રાત પણ જીવતા રહેવાના નથી, માટે સાથે જ રહેવું છૂટા પડવું નહિ. એમ વિચારીને એ જ પ્રમાણે વર્તે છે, તેમ અજ્ઞાની મનુષ્ય
Page #463
--------------------------------------------------------------------------
________________
૪૧૪
દીક્ષા લેવા છતાં, ઘેટાં બકરાં જેવાજ છે. તેઓ પણ કેમાનાદિ ધાપદેથી ભરેલી, સંસારરૂપી અટવીમાં ચાલી રહ્યા છે. તેમણે ગીતાર્થગુરુમહારાજરૂપ ગવાળને અને સમુદાયને, એક દિવસ પણ સંગ છેડ એ, મહાઅનર્થનું કારણ છે.
પ્રવ–આત્માના કલ્યાણ માટે દીક્ષા લે, પણ જે સમુદાયમાં રહેવાથી આત્માનું અકલ્યાણ થતું હોય તે પછી, જુદા રહેવું એ શું ખોટું? કેઈની સાથે ખટપટ-બોલાચાલી થાય નહિ અને પિતાનું આત્મહિત સધાય.
ઉ–ખટપટ અને બેલાચાલી અજ્ઞાનીઓને થાય છે. ગુરુની શરમ કે ડર ન હોય, તેવાઓને થાય છે. જ્ઞાની અને ગુરુના બહુમાની આત્માઓને, ખટપટ થાય જ નહિ. આ પ્ર–ગુરુ પિતે ગુરુપણું સમજ્યા ન હોય, પછી બીચારા શિષ્યની શી દશા ?
ઉ–એ તે દીક્ષા લેતાં પહેલાં જ, ગુરુપણું સમજેલા ગુરુ ગતવા માટે થેડે ટાઈમ કાઢવું જોઈએ, ગુનીરુ પરીક્ષા કરવી જોઈએ, ઘણું માણસો દ્વારા ગુરુની થતા જાણવી જોઈએ, તેમની પાસે રહીને પુરે અનુભવ મેળવો જોઈએ, પછી આપણે અથડાવું પડે જ નહી. - પ્રવ–પરીક્ષા કરીને ગુરુ કરવા છતાં, પાછળથી વિપરીત પરિણામ આવે છે તેનું કેમ? - ઉ૦–પરીક્ષા કરવા પછી પ્રાયઃ બેટું પરિણામ આવે નહિ. જ્યાં એવું પરિણામ જણાય છે ત્યાં, લેનાર અને આપનાર બને અજ્ઞાની, સ્વાર્થી અને આંધળુકિયાં કરનારા હેય છે એ નિશ્ચિત છે. માટે જ પાછળથી પરિણામ બદલાય છે.
Page #464
--------------------------------------------------------------------------
________________
૪૧૫
છતાં પણ દીક્ષા લીધી, પછી તે પાંચ મહાવ્રતના શુદ્ધ પાલક અને શુદ્ધ-પ્રરૂપક ગુરુ-મહારાજ હોય તેા સતી નારીની જેમ, કુલીન શિષ્ય અને શિષ્યાઓએ, ગુરુની આજ્ઞા સંપૂર્ણ પાળવી જોઈએ. પણ ગુરુના અનાદર કે ગુરુની નિંદા ન કરવાં જોઈએ,
જેમ સારા કુળમાં જન્મેલી હાય, સતી હાય, તેવી આળા, જેની સાથે લગ્ન કરે છે. તેની સાથે સ ́પૂર્ણ જીંદગી વિતાવે છે, પતિની આજ્ઞા પાળે છે, પતિની સેવા અજાવે છે, પતિના આદર કરે છે અને ઘરમાં જે હાય તેનાથી નિર્વાં કરે છે. તે જ પ્રમાણે પરલેાકના કલ્યાણુ માટે સાધુ થયેલા આત્મા ગુરુને પૂર્ણ માને છે. આથી વિપરીત આત્માએ માટે ઉપદેશમાળાની ૭૪-૭૫-૭૬મી ગાથામાં શુ કમાવે છે? તે જોઇએ.
થવા છિદલ્હી, અવન્નવારે સયંમાં ચવહા । वंका कोहणसीला, सीसा उव्वेअगा गुरुणो ॥७४॥ जस्स गुरुंमि न भक्ती, न य बहुमाणो न गउरखं न भयं नवि लज्जा नवि नेहो, गुरुकुलवासेण किं तस्स ॥७५॥ रूस चोइज्जतो, वहइ हियपण अणुसयं भणिओ । नय कलिं करणिज्जे, गुरुस्स आलोन सोंसीसो ॥७६॥” અથ—સ્તબ્ધ-અભિમાની, છિદ્રશેાધનારા, નિન્દા કરનારા, સ્વેચ્છાચારી, ચપલસ્વભાવી, ક્રાધી, વાંકા-ઊધા ચાલનાર, આવા શિષ્યે ગુરુમડારાજને, ઉદ્વેગ કરાવનાર બને છે. ૭૪ જે જે શિષ્યમાં ગુરુમહારાજ ઉપરની ભક્તિ ન હોય, બહુમાન ન હાય, ગુરુમહારાજના ભય ન હેાય, ગુરુની લજ્જા કે ગુરુ ઉપર સ્નેહ-પ્રેમ ન હાય, તેવા શિષ્યા, ગુરુ પાસે રહેતા પણુ,
Page #465
--------------------------------------------------------------------------
________________
૪૧૬ તેને કશો જ લાભ થતું નથી. (૭૫) જ્યારે ગુરુમહારાજ શીખામણ ફરમાવે ત્યારે, રોષાયમાન થાય, બોલાવવામાં આવે તે પણ રેષપૂર્વક જવાબ આપે, અને ગુરુમહારાજના કઈ કામમાં મદદગાર થાય નહિ, તેવા શિષ્યો વાસ્તવિક શિષ્ય નથી પણુ ગુરુને એક આળરૂપ જ છે. (૩૬)
હવે ગુરુમહારાજની સેવામાં રહેવાથી થતું ફલ બતાવે છે. " नाणस्स होइ भागी, थिरयरओ सणे चरित्ते य । धन्ना आवकहाए, गुरुकुलवासं न मुचंति ॥१॥"
અર્થ–જાવજજીવ ગુરુમહારાજની સેવામાં વસનાર, ગુરુકુલસેવી કહેવાય છે, આવા શિષ્ય ગુરુદેવેની સેવામાં વસવાથી, તેમની પ્રસન્નતા મેળવી જ્ઞાની બને છે, અને દર્શન તથા ચારિત્રમાં પણ મજબૂત થાય છે, તે ભાગ્યશાળી આત્માઓને ધન્ય છે કે જેઓ ગુરુદેવોની નિશ્રાને જીંદગી પર્યન્ત છેડતા નથી.
પ્ર–આ બધી ભાંજગડમાં પડવા કરતાં એકલા રહેવાથી વધે શું? કોઈની સાથે રાગદ્વેષ થાય જ નહિ?
ઉ– એકલા રહેવાથી હજારે વાંધા છે, રાગદ્વેષ ઘટે નહિ પણ મર્યાદા મૂકે છે. પ્રવચનસારોદ્ધારની ટીકાના લેખક શ્રીસિદ્ધસેનસૂરિ મહારાજ નમસ્કારમહામંત્રની ટીકામાં સાધુ મુનિરાજોને ફરમાવે છે કે,
" रागाद्यपायविषमे, सन्मार्गे चरतां सतां ।
रत्नत्रयजुषामैक्यं, कुशलाय न जायते ॥१॥ नैकस्य सुकृतोल्लासो, नैकस्यार्थोपि तादृशः । नैकस्य कामसंप्राप्ति-नको मोक्षाय कल्पते ॥२॥
Page #466
--------------------------------------------------------------------------
________________
૪૧૭
प्रलेष्मणे शर्करादानं, सज्वरे स्निग्धभोजनं । एकाकित्वमगीतार्थे, यतावञ्चति नौचितीम् ॥३॥ जिनप्रत्येकबुद्धादि-दृष्टान्तान् नैकतां श्रयेत् । न चर्मचक्षुषां युक्तं, स्पद्धितुं ज्ञानचक्षुभिः ॥४॥ शाकिनीवदविरतिरथानार्याऽप्रिया सदा । ग्रासाय यतते यस्य, स एकाकी कथं भवेत् ॥५॥ पंचाग्निवदसंतुएं, यस्येन्द्रियकुटुंबकं । जीवं दहत्यसंदेहं, स अकाकी कथं भवेत् ॥६॥"
અર્થ–રાગદ્વેષાદિ અપાય-વિઘોથી મહા વિષમપંચમકાલમાં રત્નત્રયીના આરાધક મુનિવરેને એકલા રહેવું તે કુશળતાને માટે થતું નથી પરંતુ પતનનું કારણ બને છે. (૧) એકલા રહેનાર મુનિને કશું પુણ્ય બંધાતું નથી, કારણકે જેમ શ્રાવકપણામાં મહામુનિરાજને દાન દેવાથી શાલીભદ્રના આત્માને મહારિદ્ધિની પ્રાપ્તિ અને મેક્ષનુ નિકટપણું થયું. તેમ મુનિવરને પણ જ્ઞાની, ધ્યાની, તપસ્વી, પ્લાનાદિની વૈયાવચ્ચ કરવાથી સંદિપેણ આદિની પેઠે મહાપુણ્ય બંધાય છે, પરંતુ એકલાને વૈયાવચ્ચ કે ભક્તિને લાભ થતું નથી, જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી, એક્લાને સુગતિ મળવી દુર્લભ છે તે પછી, મેક્ષ તે મળે જ શી રીતે? અર્થાત્ ન જ મળે. (૨) જેમ લેગ્સના-સળેખમના રોગવાળાને સાકર ખવરાવવી, તથા તાવના રેગીને, સ્નિગ્ધ-માદક ભોજન ખવરાવવું, તે, તેના અહિતના માટે થાય છે, તેમ અગીતાર્થ સાધુને એકલા વિહાર કરે, તે પણ મહા અહિતકારી બને છે. (૩) શ્રીજિનેશ્વરેદેવનાં અને નમિરાજર્ષિ જેવા પ્રત્યેકબુદ્ધોનાં દષ્ટાંતે આગળ ધરીને, આપણા જેવા અલ્પજ્ઞાનીઓએ, એકલા
२७
Page #467
--------------------------------------------------------------------------
________________
૪૧૮
વિહારનું સમર્થન કરવું, એવ્યાજબી નથી. જ્ઞાનચક્ષુવાળા મહાપુરુષની સાથે ચર્મચક્ષુવાળાની સરખામણી તે, સિંહની સાથે શિયાળની સરખામણી કરવા જેવું છે (૪) વળી જ્યાં શકિનીની માફક, મહાદુષ્ટ અને ભયંકર, દુર્ગતિ આપનારી, અવિરતિ રાક્ષસી, સદાકાળ કેળીઓ કરી જવા માટે, મેઢું ફાડીને બેઠી છે. તેવા ભયવાળા સંસારમાં, એકલા રહેવું મુનિને કેમ પાલવે? (૫) એક અગ્નિ પણ કોઈ દિવસ તૃપ્ત થતું નથી, તે પછી પાંચ અગ્નિ ભેગા થયા હોય તેનું પૂછવું જ શું? આ પાંચ અગ્નિ જેવી, પાંચે ઈન્દ્રિય, શરીર સહિત જેના આત્માને ચેવિશે કલાક, બાળી રહેલ છે, તે આત્મા એકલ કેમ રહી શકે. (૬)
જ્ઞાની પુરુષે કહે છે કે, ' “અગ્નિ તો ઇમ્પણે, નદીએ જલધિ પૂરાય મેરે લાલ; તે વિષય-સુખ-ભેગથી, જીવ એ તૃપ્ત થાય મેરે લાલ.”
જ્યાં મિથ્યાત્વ, અવિરતિ, અજ્ઞાન અને કેધાદિ કષાયે, પ્રતિક્ષણ જગતના પ્રાણીમાત્રને હેરાન કરી રહેલ છે. ત્યાં સાધુ કે સાધ્વીને એકલા કેમ રહી શકાય ? ' - પ્રવ—જે આત્માને કલ્યાણ જ કરવું હોય તે એકલા રહેવાથી હરકત શું છે?
ઉ–એકલા રહેવાથી આત્માનું કલ્યાણ થતું જ નથી. એકલા રહેનારા, આત્માના કલ્યાણ માટે એકલા રહેતા નથી, પરંતુ પિતાની સ્વછંદતા અને સુકુમારતા પિષવા માટે એકલા રહે છે.
– –– એકલા રહેતા અગીતાર્થ-મુનિને થતા નુકશાને
એકલા રહેતા સાધુની, સ્વછંદતા અને લાલસાઓ વધે
Page #468
--------------------------------------------------------------------------
________________
૪૧૯
છે. કેઈને ભય કે શરમ ન હોવાથી, પરિગ્રહ-કપડાં–કામળીપાત્રો-તરણ વગેરેની મૂછ પણ વધે છે, પ્રમાદથી પ્રમાર્જન વગેરે ન થાય એટલે, જિનાજ્ઞાના ભંગને દેષ પણ લાગે છે. સ્ત્રીસમાજનો પરિચય વધવાથી અને કેઈની રોકટોક ન હોવાથી, પતન પણ થાય. એકલાને લેક અનાદર કરે છે. એકલા સાધુને ખાવાપીવાને અવિવેક વધવાથી, રેગે વધે છે. એકલાને માંદગી આવે ત્યારે, વહેરવા ન જઈ શકે તેથી, પિતે સીદાય અથવા સાધુના આચાર સદાય, પડિલેહણાદિ-નિત્યક્રિયા ન થાય, વધેલા આહારને દુરૂપયોગ થાય. એકલા થયેલા માંદા સાધુની સેવા-ચાકરી કોણ કરે ? તેના વસ્ત્રાદિ કણ બેઈ આપે? તેના કલા–ઊલટી કેણ પરઠવે ? આવી પિતાની દુશ થતી જઈને તે નિસાસા નાખે, દુધ્ધન કરે, અનેકને ગાળો ભાંડે, માનું વિગેરે મેડા ઉપરથી પાડવી, જિનશાસનની અપભ્રાજના કરે, આવી રીતે તે દયામણું જીવન જીવી, સેવા અને ધર્મપ્રાપ્તિથી વંચિત થઈ મરીને દુર્ગતિમાં જાય.
આવા એકલા સાધુઓ પ્રતિકમણ-પડિલેહણ વિગેરે ક્રિયાઓ વિધિસર, ટાઈમસર ન કરે, અથવા કરે જ નહી. જ્યારે માંદા થાય ત્યારે, સેવા-ચાકરી–દવા વિગેરે તેને ન મળે, એટલે તે સાજા થયા પછી પૈસા માગીને ભેગા કરે, અને દવા વિગેરે પરિગ્રહના ગંજ ખડકે. આવા અનેકાનેક દે, એકલવિહારી સાધુના જીવનમાં પ્રવેશે છે. અગીતાર્થ સાધુને લાગતા બધા જ દે એકલા સાધુને પણ લાગે છે. માટે જ્ઞાની પુરુએ, આરાધનાના ખપી મુનિને એકલા રહેવાને નિષેધ કરેલ છે.
પ્ર–છટ્ઠ અઠ્ઠમ વિગેરે તપસ્યા કરવા માટે, અથવા
Page #469
--------------------------------------------------------------------------
________________
૪૨૦
વર્ષીતપ વિગેરે તપ કરવાના કારણે, અથવા શત્રુજય વિગેરે કરવા માટે, એકલા રહેવું પડે તે તે
તીર્થાંની યાત્રા ખરાખર છે ને ?
ઉકાઈ પણ કારણે એકલા રહેવુ' તે વ્યાજખી છે જ નહિં. તે આપણે ગીતાર્થ વિષ્ણુ જે ઉગ્ર વિહારી' એ ગાથામાં જોઈ ગયા છીએ. વળી એ પણ સમજવાનું કે, છઠ્ઠ– અઠ્ઠમાદિ તપ કરવા માટે પણુ, ભવના ભીરુ આત્માએ એકલા રહેતા નથી. કારણ કે, એકલા રહીને તપસ્યા કરનારાઓ ખાવા–પીવાના ઘણા લાલચુ થઈ જાય છે. તપસ્યાના નામે જીહ્વાને ઘણું પાષણ મળે છે. એકલા રહીને, પારણે ઉત્તરપારણે, વ્હેારવામાં આધાકમાંદિને વિવેક સચવાતા નથી.
પ્ર॰—તેા પછી ગુરુ પાસેથી નીકળેલા, જુદાજુદા ગુરુના એ–ચાર શિષ્યા ભેગા રહે, તેમાં તે વાંધા નહી ને ?
:
ઉ—તેમાં પણ માટા વાંધા છે. અગીતા અને સ્વેચ્છાચારી, બે–ત્રણ શું પણ દેશ–વીશ ભેગા થાય તા પણ ‘પાંચસે મૂર્ખ-સુભટના ટોળા જેવા હેાવાથી' પેાતાનુ અથવા પરતું કર્યું ભલું કરી શકતા નથી. અધાઅહુમિંદ્રજેવા હેાવાથી, એવાઓનું નિ†યક ટાળું, જ્યાં રહે ત્યાં, શાસનની નિંદા કરાવે છે. એકલવિહારી બે–ત્રણ-ચાર ભેગા થઈને પણ, પ્રાયેણુ લાભ મેળવી શકતા નથી, પરંતુ વધુ છબરડા વાળે છે.
જેમ ભવાયા, તરગાળા, આછબીયા વિગેરે તુચ્છજાતિઆમાં પણ, એકને નાયક બનાવીને, ગામેગામ રમવા નીકળે. છે. નાટકીયામાં પણ મેનેજર હાય છે. જ્ઞાતિનેા આગેવાન શેઠડાય છે. ગામડામાં પટેલ આગેવાન હેાય છે. સરકારી નાકરામાં
Page #470
--------------------------------------------------------------------------
________________
૪૨૧
પણ, એક ટુકડીને નાયક હોય છે. દુકાનમાં, પિઢીમાં, ગુમાસ્તાએને ઉપરી મુનીમ હોય છે. કડિયા–સલામાં સૌને ઉપરી મીસ્ત્રી એક હોય છે. પશુઓમાં-વાનરાઓના ટોળાને એક નાયક વાનરે હોય છે. (વાનરો દેડે તેની પછવાડે આખું ટેળું દેડે છે.) ઘેડીને દશ વછેરીઓ થઈ હોય, તે બધી મેટી થઈ, મા જેવી જ બનીને, ઓળખી શકાય નહિ તેવી થઈ હિય, છતાં તે બધી, માતાને આગળ કરીને જ ચાલે. કણઝ નામની પક્ષીની એક જાત થાય છે, તેમાં મુખી કણઝ ઉડે, તેની પાછળ બધી કણ ઉડે છે. તે ઉતરે ત્યાં, બધું ટેળું ઉતરે છે. મધમાખીઓમાં રાણી નામની માખી આગેવાન હોય છે. બીજી તમામ માખીઓ તેની નિશ્રાએ જ ઉડે છે. મધપુડે ભરેલ હેય, પણ રાણી મક્ષિકા ઉડીને ચાલતી થાય તે, બાકીની માખીઓ મધપુડાને છેડીને, તેની પાછળ રવાના થઈ જાય છે. આ જ તિર્યંચ જાતિના છે. કીડી અને ઉપેહીમાં પણ સંપ કેટલું છે? તે પણ આપણે જોઈએ. એક કીડીની પાછળ હજારો કીડીઓ, અને એક ઉપેહી પાછળ હજારો ઉઘેહી, ચાલે છે. આ બધા જ સ્વભાવે જ સંપથી જીવનારા હોય છે. તે પછી મેક્ષના ઈચ્છુક છેને, મેક્ષ મેળવવા સારૂ સંપ ન જોઈએ?
ગુરુની નિશ્રામાં રહેવાથી થતા લાભ
સમુદાયમાં રહેલા ખપી જીવને જ્ઞાનની વૃદ્ધિ થાય છે, સમુદાયમાં માંડલીએ પ્રતિક્રમણ અને ગેચરી થાય છે. પ્રાયઃ હંમેશ વ્યાખ્યાન સંભલાય છે. નવીન–નવીન દેશમાં વિહાર થવાથી, ઘણું યાત્રાઓ થાય છે, આરોગ્ય પણ સારું
Page #471
--------------------------------------------------------------------------
________________
૪૨૨
રહે છે, ગુણી મનુષ્યોના સમાગમ થવાથી, તેમની અનુમોદના કરવાને લાભ મળે છે. અને તેવા ગુણે પિતામાં લાવવાની ભાવના જાગે છે. સમુદાયમાં રહેવાથી, આગમ, પ્રકરણે, ચરિત્રો, ઈતિહાસ વિગેરે અનેકવિધ સાહિત્ય જાણવા મળે છે. અને તેથી શ્રીજિનેશ્વરદેવ તથા ગણધરભગવંતે વિગેરેનાં, જીવનચરિત્રે જાણ, પિતામાં તેને સુંદર પ્રકાશ પથરાય છે. સમુદાયમાં કઈને કેઈવિશેષગુણ આત્મા હેવાથી, તેમની સેવા વૈયાવચ્ચ કરવાને લાભ મળે છે. સમુદાયમાં રહેવાથી જ્ઞાનાદિ સંપત્તિ વધે છે. ક્રમે કરી પોતે પણ તેથી ગુરુ બને છે, અને
વ્યતા વધતાં, ગણ, પંન્યાસ, ઉપાધ્યાય, આચાર્યાદિપટની પ્રાપ્તિ પણ થાય છે. સમુદાયમાં ગુરુકુલવાસે વસેલા સાધુ, શ્રીજૈનશાસનના માનવંતા માણસેમાં પણ પોતે માનવંતુ સ્થાન પામે છે. સમુદાયમાં રહી ગુરુકુળવાસ સેવનારો આત્મા, મહાવિદ્વાન પણ થાય છે. અને અનેક ગ્રંથ-પુસ્તક બનાવી શકે છે. ગુરુકુળવાસી સાધુ, ગુરુદેવને માનીત થવાથી, અનેક શિષ્યને ગુરુ પણ બની શકે છે. ગુરુની કૃપા પામેલ સાધુ, સમુદાયને માનીતે થાય છે. ગુરુકુળવાસ સેવનાર સાધુ, પિતાની સારી પ્રતિષ્ઠાના ગે, અનેક શાસનપ્રભાવનાનાં કામો કરાવી શકે છે. એટલે સંઘયાત્રા, પ્રતિષ્ઠા, અંજનશલાકા વિગેરે લાભ પ્રાપ્ત કરે છે. ગુરુસેવામાં રહેલા સાધુને ગુરુની આશી મળ્યા કરે છે, તેથી તેનું કશું કાર્ય સીદાતું નથી. ગુરુની મહેરબાની મેળવનાર સાધુ, બીજા અનેકના ઉપકારે કરી શકે છે. ગુરુકુળ સેવનાર સાધુને, એકલા રહેવાના દુર્ભાગી દિવસે આવતા નથી. ગુરુભક્ત શિષ્ય ઉપર, શ્રાવક-શ્રાવિકાઓની પણ, પરમ
Page #472
--------------------------------------------------------------------------
________________
४२७
ભક્તિ-મીઠી નજર હોય છે. તેવા સાધુનું મરણ પણ બગડતું નથી. મરણ વખતે તેને સેવા, દવા, પરેજ આદિના સાધન સંપૂર્ણ મળવાથી, તેને દુર્બાન કરવાના પ્રસંગે આવતા નથી. ગુરુકુળવાસી સાધુને, મરતાં અનેક પ્રકારની નિર્ધામણાઓ મળે છે. ગુરુકુળવાસી સાધુ, આ ભવમાં સદાચારી રહે છે. અને બેધિબીજ સમક્તિ પામે છે. અલ્પભવી બને છે અને અલ્પકાળમાં મોક્ષગામી થાય છે.
જુદી ગેચરી કરવાથી થતા દેશે પ્ર–ઉપર જણાવ્યું કે, સમુદાયમાં-માંડલીમાં ગોચરી થાય છે. પણ કેઈ સાધુ સમુદાયમાં રહીને, માંડલીમાં એટલે બધાના ભેગી ગોચરી ન વાપરે, અને પિતાની જુદી લાવીને વાપરી લે તે શું હરકત? કારણ કે તેમ કરવાથી કેઈની સાથે ઝગડે–વઢવાડ થાય નહિ વળી ઝટ પરવારી જવાય.
ઉ–સમુદાયમાં રહીને કારણસર એટલે કોઈ વખત શરીરના કારણે કે, ગુર્નાદિની આજ્ઞાવિશેષના કારણે, સમુદાયથી જુદું વાપરવું પડે તે એક અપવાદ છે. તે સિવાય સમુદાયમાં રહી જુદી ગેચરી વાપરવી તે, સ્વછંદતા છે. સમુદાયમાં રહી, જુદી ગોચરી વાપરવાવાળાને સમુદાયનું કામ કરવાના ભાવ થતા નથી. સમુદાયની છેડી પણ વૈયાવચ્ચને લાભ તેને ખોવાઈ જાય છે. એકલે વાપરનાર “ઉદરભરી કહેવાય છે. ગૃહસ્થ લેકેમાં પણ, વાંઢા અથવા બાળબચ્ચા વગરની રાંડરાંડે જ, એકલાં જમે છે. છતાં તે પિતાને અભાગીયા માને છે. સમુદાયમાંથી પિતાના માટે એકલા વહેરવા જનાર સાધુને, જુઠ, ચેરી અને વિશ્વાસઘાતના દે પણ લાગે છે. કારણ કે, વહરાવનાર લેકે
Page #473
--------------------------------------------------------------------------
________________
४२४
કહે છે, “વહેરે બાપજી! આપ વસ્તારી છો’ એમ કહી સારૂં અને ઘણું વહેરાવે છે. તે વખતે હું એકલાનું જ વહેરવા આવ્યો છું, એમ કહેવા જીભ ઉપડતી ન હોવાથી, પિતાને જુઠાપણાને દોષ લાગે છે. વળી વહોરાવનારે ઘણાઓ માટે, અથવા ગુરુદેવની આબરૂના પ્રતાપે, સારો આહાર વહેરાવ્ય હતું, અને તે પિતે એકલે જ ખાઈ જાય છે. તેથી વિશ્વાસ ઘાતને દોષ લાગે છે. તથા દાતારે બધાને માટે આપેલું અને પિતે એકલે આરોગી જતે હોવાથી, સમુદાયના માલના ઉઠાઉગીરપણાને, તથા ચોરી-તીર્થકર અદત્ત અને ગુરુઅદત્ત નામના મહાભયંકર દે લાગે છે. તથા એવું લાવીને વાપરનારને, પિતાની વહોરેલી વસ્તુ બીજાથી છુપાવવાના વિચારો પણ આવે છે, આમ થવાથી પણ ચારીને દેષ લાગે છે. વળી એકલા જુદા વાપરનાર ઉપર, સમુદાયના સાધુઓને ઈર્ષાબુદ્ધિ થાય છે. એકલા જુઠું વાપરવાવાળાને, આહાર વધી જતાં અજીર્ણાદિ થવાના પ્રસંગો આવે છે, અને તેથી રગે પણ થાય છે. પિતે સ્વેચ્છાચારી અને સ્વાર્થી હેવાથી, સમુદાય તેના તરફ ઓછું ધ્યાન આપે, તેની સેવા ન કરે, એટલે પિતાને સમુદાય ઉપર દ્વેષ આવે, અને મહાગુણ ગુરુ અને સમુદાયની નિન્દા થઈ જાય છે. લોકોની પાસે બક્યા કરે કે, “મારૂં કઈ કરતું નથી, મારા સામું કોઈ જોતું નથી.” એમ વચનથી પાપ બાંધે અને મનમાં ખેદ કર્યા કરે છે. છેવટે દુર્ગાનથી મારી દુર્ગતિએ જાય છે. એટલે સમુદાયમાં રહેવા છતાં, તે બીચારે જુદા જે જ ગણાય છે. . પ્ર.–સમુદાયમાં રહેનાર બીચારાને, ગુરુ વિગેરે આખો
Page #474
--------------------------------------------------------------------------
________________
૪૨૫
દિવસ ટકથા કરે તે કેમ ખમાય ?
—ટાકણી પુણ્યશાળી જીવને સાંપડે છે. જેમ પથ્થર ઘણી જાતના હાય છે, એમાંથી જેનામાં ટાકણી-ટાંકણાં ખમવાની તાકાત જ ન હાય, તેમને તેા સીધા ભઠ્ઠીમાં નાખવામાં આવે છે. એટલે તે અગ્નિમાં ખળીને તેના ચુના ખનીજાય છે. અને જે પધ્ધામાં, ટાકણી એટલે ટાંકણા ખમવાની તાકાત હાય છે, તેઓ ઈમારતામાં ગાઢવાય છે અને હજારા વર્ષ જીવે છે. તેમાં પણ આરસના પાષાણને, વધારે ટાંકા લાગે છે, પરંતુ તેથીતેા તે કાંતા રાજાએના મહેલમાં અથવા દેવ'દિરામાં ગોઠવાય છે, એથી પણ વધારે ટાંકણાં સહન કરનાર પથ્થર, પાતે દેવ બને છે, [દેવની મૂર્તિ થાય છે.] અને તેને હુજારા, લાખો, ક્રોડા મનુષ્યા. પૂજે છે, પગે લાગે છે અને હજારો વર્ષે તે પથ્થર આબાદી અનુભવે છે.
હુંમેશાં ઉચ્ચ વસ્તુઓને જ ટાંકણાં કે હથેાડા ખાવા પડે છે, સેાનું કે ચાંદી કપાય છે, ગળાય છે, કુટાય છે, જતેડા સાંસરા નીકળે છે. તેથી તેના દાગીના અને છે, અને ાજા– મહારાજાઓના શરીર કે મસ્તક ઉપર બિરાજવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરે છે, જ્યારે ઈંટાળા-પાણા મીચારા આખી જીંદુગી એડાળ સ્થિતિમાં અથડાયા કરે છે.
અનાજમાં આાજરીને બહુ ઓછી હેશનતિ છે, તેની કીંમત પણ પામીના જેવી છે. ઘરમાં કોઈ મહેમાન આવે તા, ખાજરીને કોઈ યાદ કરતું નથી, પણ ઘઉંને યાદ કરે છે. જો કે એને લેાકે પલાળે છે, દળે છે, મેદો કરે છે, કણેક આંધીને મસળે છે, કુટે છે, અનેક રીતે હેરાન કરે છે, છતાં
Page #475
--------------------------------------------------------------------------
________________
એ એની સજનતા છોડતું ન હોવાથી, ઠામઠામ મેટાઈ પામે છે. ઘઉંની અનેક ચીજો બને છે. એને શીરો બને, સેવાદળ બને, સુતરફેણી બને, હલવો બને, બાટ બને, ઘેબર બને, દહીંથરાં બને, દેઠાં બને, ગુંદવડાં બને, આવી અનેક ઘઉંની જુદી જુદી ચીજો બને છે. ઘઉંની જ્યાં પધરામણી થાય ત્યાં, ધી ને સાકર દેહાદેડ કરે છે. અને આ ત્રણને સુમેળ થતાંની સાથે, દુધ, ચોખા, કેસર, જાયફળ, શાક, રાઈતાં વિગેરેને આવવું પડે છે. ત્યારે બીચારો બાજરે જ્યાં જાય ત્યાં, તેની કેડીકેડ ઓલ્યા કાળી શાહી જેવા, અડદ ખડા થઈ જાય છે, કદાચ એ આવ્યા કે ન આવ્યા, પરંતુ ડુંગળી ને લસણની પધરામણું તે હોય જ, જોઈ લ્ય સહનશીલતા વગરને બાપડો બાજરો! તેના ભાઈબંધ પણ તદ્ધ છેડા, અને તે પણ ડુંગળી-લસણ ને અડદ જેવા, એક-ઘઉં પધારે, તેટલામાં તેની તહેનાતમાં, કેટલા હાજર થઈ જાય છે? ઘઉં આવ્યા એટલે કડાયાને આવવું પડે છે, કડછી, તાવે અને ઝારે આવે છે, મેટામોટા થાળ આવે છે, વેલણ-ઓરીસા આવે છે, સેવ વણવી હોયતે, મેટાં પાટીઆંઓને આવવું પડે છે, અને બીજાં પણ કઈક સાધનો, ઘઉં મહાધાન્યની સેવામાં હાજર થઈ જાય છે. જ્યારે બાજરો બીચારો એ, એ જ્યાં જાય ત્યાં, ફક્ત તાવડી ને દાથરી બે જ હોય, એને વેલણ કે ઓરીસે તે ધડે કરે જ નહિ. એને બાપડાને, લેકે થપ્પડે મારી-મારીને, રોટલે બનાવે, એક રેટ થાય તેમાં, દશવશ થપાટો ખાવી પડે છે. - પ્રવ–આ બીચારે બાજરીને દાણો તદ્ન ઝીણે છે,
Page #476
--------------------------------------------------------------------------
________________
૪ર૭
અને ઘઉંને દાણે મોટો છે, જગતમાં મોટાના પક્ષમાં બધાં ઊભાં રહે છે, નાનાને ભાવ પૂછાતા નથી. કેમ આ વાત ખોટી છે?
ઉ– ભાઈ ! જગતને નાના–મેટાને જરાપણ પક્ષપાત છે જ નહિ. અને હેત પણ નથી. જેનામાં સહનશીલતા. આવે છે, તે જ મોટા બને છે. ચણે માને છે અને વાલ મેટ છે, ચણામાં સહન કરવાની તાકાત છે, એને લેકે ઉંના પાણીમાં પલાળે. છે, ભરડે છે, સુપડામાં નાંખીને ઝાપટે છે, દળે છે, ત્યારબાદ કણેક બનાવીને ખુબ શું છે, કચરે છે, પછી ઉછળતા ઘીમાં તળે છે, ફેર પાછો મેઘરીના મારથી કુટે છે, ત્યારે જ તેના મતીયા, મોતીચૂર, મેહનથાળ, મેસુબ, મગદળ વિગેરે મહા પકવાન બને છે. તેમાં ઘી, સાકર, કેસર, બદામ, પીસ્તા-ચારેલી વગેરેને ભળવું પડે છે, ત્યારે તે મહાપુરુષના ભેજનમાં ઉપયોગી થાય છે. ત્યારે વાલભાઈ મેટા છે, પણ એનામાં સહન કરવાની તાકાત ન હોવાથી, એને કઈ દળતું-ભરડતું, ખાંડતું-કુટતું નથી, એ બંદા પ્રાયઃ આખા ને આખા રહે છે. તેથી તે પિતાને માટે માનવા છતાં, જગત પાસે એની કીંમત નથી. આ બધી વાતો થઈ જડપદાર્થની. હવે મનુષ્યની વાત વિચારીયે.
અત્યારે અને ભૂતકાળમાં પ્રાયઃ કેલી, વાઘરી, હેત, બજાણીયા, ભીલ, ભગી ભરવાડ, રબારી, કુંભાર, કણબી વિગેરે હલકી કેમના મનુષ્ય–પોતાના બાળકોને ભણાવતા નથી. બાળકે પણ ભણતા નથી, તેમને માસ્તરનાં કટુ વચને ખમવાં પડતાં નથી, નેતરની સોટી કે આંકણીના માર ખાવા પડતા
Page #477
--------------------------------------------------------------------------
________________
૪૨૮
નથી, પરંતુ તે બિચારા બાલ્યાવસ્થાને ભટકવામાં બગાડી, આખી જીદગી પરાધીનદશામાં, રાંક થઈને પસાર કરે છે.
જ્યારે બ્રાહ્મણ અને વણિકે વિગેરે ઉચ્ચ જાતિના આળકને, બાલ્યાવસ્થામાં અધ્યાપકેના અનેક ઉપદ્ર ખમવા પડે છે, બાળકદશા એટલે અજ્ઞાનદશા હોવાથી, બાલકને પ્રાયઃ નિશાળે જવું ગમતું નથી, કેટલાક રેવા લાગે છે, નાશી જાય છેઘણી દીનતા દેખાડે છે, દયામણે હેરો બનાવી નાખે છે, છતાં અતિ વાત્સલ્યવાળા માતા-પિતા, તે બાળકની જરાપણું દયા ચિતવ્યા સિવાય, બળજબરીથી નિશાળે મૂકે છે. ઉપરથી વખતે માસ્તરને માર મારવા પણ ભલામણ કરે છે, તે બધું તે વખતે બાલકને જરાપણ રુચતું નથી, છતાં ભવિષ્યનું ભલું વિચારનારા માતા-પિતા, બાલકના વર્તમાનકાલ તરફ ધ્યાન આપતાં નથી, વળી ભણવાના વખતમાં છેકરાઓ, ઘણે પરિશ્રમ કરતા હોવાથી દુબળા પણ થઈ જાય છે, પરંતુ ભવિષ્યના ભલાની ભાવનાથી તે બધું ચલાવી લે છે. છેક હુંશિયાર થશે, એટલે આખી જીંદગી આનંદમાં ગુજારશે, ફક્ત અત્યારના દુઃખને વિચાર કરવાથી, તે અભણ-ઠેઠ રહી જશે, તે જીંદગી બગડશે એમ સમજે છે. નીતિકારો પણ કહે છે કે,
માતા પિતા રાઝન વાછા પાટિતાઃ
અર્થ–જેઓ પિતાના બાલકને ભણાવતા નથી, તે માતા અને પિતા, વાસ્તવિક મા-બાપ નથી, પરંતુ શત્રુતુલ્ય જ છે, મતલબ એ જ કે, વર્તમાનકાલનું સુખ ઇચ્છનારા, અને ભવિષ્યને વિચાર જ નહિ કરનારા, હિતસ્વીઓ જેવા દેખતા, મા-બાપ, ભાઈ કે મિત્ર જે હોય તે, હિતચિંતકે
Page #478
--------------------------------------------------------------------------
________________
૪૨૯
નથી, પરંતુ શત્રુ જ છે. જ્ઞાનિ પુરુષે પણ ફરમાવે છે કે,
“ધાર્થિન થથા વારિત, શીતતાપર સુસë एवं भवविरक्तानां, तत्त्वज्ञानार्थिनामपि ॥"
અથ–જેમ અહીં ભણવું, ગણવું, કળાઓ શિખવી, વ્યાપાર માટે દેશ-દેશાન્તર ભમવું; મોડું, વહેલું, લખું, સૂકું, ઠંડું, જેવુંતેવું જમવું પણ, ધનની આવક થતી હોય, અથવા ધનની આવકની આશા હોય, સહન કરવાનું વસમું લાગતું નથી, તેમ પરલોકને અનંતકાળ સુધારવાની આશાવાલા, સંસારવિરક્ત અને તત્ત્વજ્ઞાનના અથી મનુષ્યને પણ, સુધા, તૃષા, તડકા, ઠંડી વિગેરે દુઃખે, મન ઉપર નબળી અસર કરતાં નથી. જેમ અહીં આઠ વર્ષની ઉંમરને બાળક, વિશ વર્ષને થાય ત્યાંસુધિ, અપરિગ્રાન્ત ભણવાને ઉદ્યમ કરે, તે તેનાં પાછલાં વર્ષો પ્રાયઃ સુખમય પસાર થાય છે. તેમ રાલુ ભવમાં સાધુ થયેલે મનુષ્ય, ગુર્નાદિકની પરાધીનતા
સ્વીકારી, વર્તમાન-પરિશ્રમ, દુઃખ, અગવડે કે આપત્તિને, વિચાર કર્યા વગર, સંજમમાં જાગૃત રહે તે, પછીને આખે સંસાર એકદમ સુખમય બની જાય છે.
પ્ર–કેઈ સાધુ પિતાને નિર્વાહ ચાલે તેટલું-નિત્ય ક્રિયા જેવું ભણીને, તથા થોડા-ઘણાં સ્તવન, સઝા કે ચરિત્રો, કથા, દુષ્ટો વાંચીને, લોકોને ઉપદેશ આપવાનું શરૂ કરે તે વધે ? કારણ કે વ્યાકરણ, પ્રકરણે, કાવ્ય, ન્યાય, આગમ વિગેરે ભણવામાં તે, દશ-પંદર વર્ષ નીકલી જાય, એટલું બધું ભણીને પણ, છેવટે આપ તે ઉપદેશજ છે ને? તે પછી હમણાં ભાષાન્તરેની ક્યાં ઓછાશ છે?
Page #479
--------------------------------------------------------------------------
________________
૪૩૦
કે એટલા બધા પરિશ્રમ કરવા પડે
ઉ—જેમ છોકરા વીશ વર્ષ કે તેથી વધારે વર્ષ સુધી ભણીને મેટ્રીક, ગ્રેજ્યુએટ, એમ. એ. કે ગમે તે લાઇનના અભ્યાસ કરે છે, તેમાં ટાઈમ, શરીર અને પૈસા, ત્રણેને બરબાદ કરે છે. હવે જો ખારવર્ષના છોકરા, તુરત જ કાઈ પાનવાળા કે હાર્ટલવાળાની દુકાને નાકરી રહી જાય તે, ઉપરના માણસની માક, સમય, શરીર, અને લક્ષ્મી ત્રણેને બચાવ થવા સાથે, કમાણી શરૂ થાય છે. આમ કરવું વ્યાજખી ખરૂ ંને ? ભલે એકએ મૂર્ખ મનુષ્ચા હા પાડે, પરંતુ સેંકડે ૯૮ ટકા ‘ન’કાર જ સંભળાવશે. તેમ કરવાથી, ખરવ માં કમાવા નીકળેલા છેકરા, આખી જીંદગી, માર રૂપીયાના પગારથી આગળ કમાઇ શકતા નથી. તે જ પ્રમાણે, સાધુબનીને તુરત જ ઉપદેશ આપવા નીકળનારા પણુ, સુંઠના બેચાર–ગાંઠીયા લાવીને, ગાંધી અનતારા જેવા જ છે.
જ્યારે ફાગણ માસમાં આંબા ફળવા માંડે છે ત્યારે, એક આંબા ઉપર સેંકડો નિહુ પણ હજારો ફળાના ગુચ્છા લાગ્યા હાય છે, આંખાના માલિક ગરીબ હોવા છતાં, તેને તેડતા નથી, પરંતુ ખરી પડે તેને જ લઈ લે છે. ફાગણ-ચૈત્રમાં ગરીબ આંબાવાળા, કાચા માર ઉતારી લે તે, બે ચાર મણ ઉતરે, તેને વેચે તે પન્નર-વીશ રૂપીયા ઉપજે, પણ જો આંખાને પાકવાની પૂર્ણ તક આપે તો, કાચી કેરીએ પામ્યા પછી પચાસ, સે મણુ પણ થાય, અને તેના હજાર, બે હજાર રૂપીઆ પણ ઉપજે. અહીં કાચી કેરી વેચી ખાવી તે મૂર્ખાઈ છે, પણ પાકવા દેવી તે જ ડહાપણુ-ભરેલુ' ગણાય, તેમ ગુરુદેવાની પરાધીનતા
Page #480
--------------------------------------------------------------------------
________________
૪૩૧
સ્વીકારીને, જ્ઞાનમાં જેટલા વધાય તેટલા આગળ વધવું, તેજ સંજમી બનેલા મુનિરાજેનું કર્તવ્ય છે.
પ્રવે–ત્યારે શું ગુરુઓ ગમે તેટલા હેરાન કરે તે પણ, શિષ્યએ ચલાવી જ લેવું, અને આખી જીંદગી ગુરુથી બીતા જ રહેવું એમ જ ને?
ઉ૦–પરલેકના એકાન્ત આરાધક, સ્વપર-શાસ્ત્રના જાણ, આખા જગતનું ભલું કરવાની ભાવનાવાલા, ગુરુમહારાજ કેઈને હેરાન કરતા જ નથી, તે પછી શિષ્યને હેરાન કરે એ બને જ કેમ? પરંતુ આત્માર્થી શિષ્યએ, બારે માસ અને પ્રતિક્ષણ, ગુરુમહારાજથી ડરતા રહેવું, એટલું જ નહિ, પરંતુ સમગ્ર સમુદાયથી ડરતા રહેવું, અરે, આખી દુનિયાથી ડરતા રહેવું જોઇએ. એ જ મોટામાં મોટી મહાનુભાવના છે. આપણા અનંત ઉપકારી જ્ઞાનિપુએ ફરમાવ્યું છે કે, મરણ આદિ મહા ભયંકર, સાત ભયથી નહિ ડરનારા, વીતરાગના મુનિરાજેએ, પાપ અને કર્મોથી ચક્કસ ડરતા રહેવું જોઈએ.
પ્ર–ગુરુથી ડરતા રહેવું, એ તે ડીવાર માટે ચલાવી લેવાય, પરંતુ સમુદાયના સાધુઓથી પણ ડરતા રહેવું, અને આખી દુનિયાથી ડરતા રહેવું. આ વળી ક્યાંને ન્યાય ?
ઉ–ડરતા રહેવાનો અર્થ એ જ છે કે, ઝઘડા ન કરવા, અભિમાન ન કરવું, વિતંડાવાદ ન કરે, દુનિતા ન કરવી, ભલમનસાઈન ગુમાવવી, બસ, આવું વર્તન રાખવું, આ એકલા વિતરાગના સાધુનું જ નહિ, પરંતુ જગતમાં જે કંઈ સંતમહાત્મા હેય, તેમનું સર્વનું કર્તવ્ય છે.
કેઈ અન્ય કવિ પણ કહે છે કે,
Page #481
--------------------------------------------------------------------------
________________
૪૩૨
હરિજનતા હાર્યાં ભલા, જિતન દે સ ંસાર; હાર્યા હરિકા મીલત હૈ, જિત્યા નરક માઝાર,” મરૂદેવીમાતાના આત્મા, ગયા જન્મમાં કેળનું ઝાડ હતું, તેની જોડાજોડ કંથેરનું ઝાડ (કાંટાવાળું એક ઝાડ) ઉગ્યુ હતુ. કંથેરના ઝાડે, કેળના ઝાડને, પેાતાના કાંટા લગાડવાનું, ચાલુ રાખ્યું. ત્યારે કેળના ઝાડે તેના માર સહન કર્યાં, કથેરીના ઝાડના જીવ મરીને, સ'સારમાં ક્યાં ગયા તેનેા પત્તો જ નથી. જ્યારે માર સહન કરનાર કેળના જીવ, મરણ પામીને મરૂદેવી– માતા થઈને, મનુષ્યનાં મહાસુખા ભાગવી, જગત પૂજ્ય જિનેશ્વરદેવનાં માતા બની મેક્ષમાં પધાર્યાં.
કાઈ કવિવર પણ ફરમાવે છે કે,
“ જો તાકા કાંટા જીએ, તાર્કા તુ એ ફુલ; તુઝકા ફુલકા ફુલ હૈ, ઉનકા કાંટા શુલ,” અર્થ--તારા માર્ગોમાં જે કાંટા નાખી જાય, તેના મામાં પણ તારે તે ફુલ જ વેરવાં. કારણ કે, તને તે એ ફુલનાં ફુલ જ મળવાનાં છે. એને ખીચારાને તો કાંટા મળવાના છે. દુનિયામાં પણ પ્રશ્ન છે કે, ગાળા દેનાર અને ખાનાર એમાં સજ્જન કાણુ ? આખું જગત એક જ કહે છે. કે, દેનાર નહિ પરંતુ ખાનાર
પ્ર—ત્યારે ઘણા બીકણુ એ સંતપુરુષ કહેવાય ? અને સદા ખાતા રહે તે જ ઊંચા પુરુષ લેખાયને ?
---
આપણી વાત ચાલે છે. સાધુપુરુષાની, રણાંગણની, વેપારીવર્ગની કે ઘરમાં ધાડપાડુ પેઠા હેાય એવા, ગૃહસ્થની વાત નથી. એ ધ્યાનમાં રાખવુ` જોઇએ ! એટલે સાધુપુરુષાએ
Page #482
--------------------------------------------------------------------------
________________
૪૩૩
સ'તપુરુષાએ, અથવા પરલેાક બગાડવા ઇચ્છા ન હેાય તેણે, પાપથી ચાક્કસ ડરતા રહેવુ જ જોઇએ, અને પાપથી ડરે તે જગતથી ડરે એમાં ખોટુ શુ છે ?
બીજી વાત એ પણ છે કે, જેમ જેમ આત્મા પાસે જોખમદારી વધતી જાય, તેમ તેમ સાવધાનતા પણ્ વધારવી જોઇએ, આખી દુનિયાના કાયદો છે કે, ધનવાના મધ્યમજારમાં જ રહે છે, એવાઓનાં રહેઠાણ-રહેવાનાં ઘરે, ગામની મધ્યમાં જાય છે, તેનુ' કારણ એ જ કે, તેની પાસે માલ-મીલ્કત હાય છે. તે જો ગામ બહાર નિરાધાર રહે છે તેા, જરૂર લુટાઈ જવાના ભય રહે, અને બીજી બાજુ વાઘરી, બજાણીયા, ઢેઢ, ચમાર, ભંગી આદિ નિર્ધન કામ-જાતિએ ગામની બહાર– ગામથી છેટા વસે છે. કેમ કે તેઓ નિન હાય છે, એટલે તેમને લૂટાવા, ભય ખીલકુલ છે જ નહિ. વળી સાનું-ચાંદી સદાકાળ બીતાં જ રહે છે. તેઓને પેાતાને ચારાઈ જવાના ભય હાવાથી, તીજોરીમાં છુપાઇને રેવું પડે છે. લેાઢા વગેરે હલકી ધાતુઓને નિડરતા હોય છે. એમને કોઇના ડર નહાવાથી, તે ગમે ત્યાં પડ્યાં રહે છે. લેાઢાની કાષ વિગેરે વગડામાં પણ નિડરપણે એકલી રહે છે, અને સેાનાની કટકી ખજારમાં પણ એકલી રહે તા ચારાઈ જાય છે.
વળી સેાના—ચાંદીમાં નરમાસ પણ ખૂબ છે, તેથી તેઓને લાતું હેરાન કરે છે, પરંતુ સેાનું લેાઢાને હેરાન કરી શકે જ નહિ, કારણ કે લેાઢામાં ભારાભાર દુર્જનતા ભરેલી છે. લાતુ આખા જગતનું લેાહી પીવા સરજાયું છે. ચપ્પુ, છરી, તરવાર, આણુ, ભાલેા, ખરછી, ધારીયું, મુગર, ગદા, ભીંઢીપાલ, વિગેરે
૨૮
Page #483
--------------------------------------------------------------------------
________________
૪૩૪
હથીયારાના રૂપમાં, લેાતુ" જગતના નાશ કરે છે. પશુ અને મનુષ્યા, લેાઢાથી કેટલા કપાણા, તેની સખ્યા જ્ઞાનીએ પશુ ગણાવી શકે નહિ. જ્યારે સાના-ચાંદીએ, કાઈ ના અપરાધગુન્હા કર્યાંના દાખલા બહુજ ઓછા મળશે. નરમાશ, સજ્જનતા આદિ ઉત્તમ ગુણાથી, અત્યારે સાનાની કિંમત એક મણની લગભગ દોઢ લાખથી પણ વધારે ગણાય છે,જયારે લાઢાની કિંમત ચાર-પાંચ રૂપિયા થાય છે. કોઇ ગૃહસ્થના ઘરમાં, શેરખશેર સેાનું હાય તેા પણુ,તે માગુસ ભાગ્યશાળી લેખાય છે. અને લાતું ભલે હજાર મણ હાય, તે પણ તે માણસ ખાપડા અને અભાગીએ કહેવાય છે. તેમ સેાના જેવા નમ્ર શિષ્ય એક જ હાય, તે ગુરુ ભાગ્યશાળી ગણાય છે, અને લેાઢાના જેવા કજીયાળા દશ શિષ્યા હાય તેા પણ, તે ગુરુનું લેાહી ઉકાળે છે.
આ બધા વર્ણનથી એમ નક્કી થાય છે કે, જે સાધુ મુનિરાજમાં વિનય, નમ્રતા અને સજ્જનતા વિગેરે ગુણા આવેલા હાય, તે એકલા રહેવા વિગેરેની વાયડી વાર્તા કરેજ નહિં. વિનયી આત્મા જરૂર મેડા-વહેલા જ્ઞાની અને છે, પાતાના પરિવારમાં વ્હાલા થાય છે, અને અન્ય સમાજમાં પણ આબરૂ મેળવે છે. માટે આત્માના અભ્યુદય ઇચ્છનાર સાધુ-સાધ્વીએ પેાતામાં વિનય-નમ્રતા, કોમળતા-મૃદુતા આદિ ગુણા જલદી આવે એવા ઉદ્યમ કરવા જોઇએ.
પ્ર૦—ભગવાન વીતરાગના શાસનમાં,તરવાના માર્ગ ઘણા છે, તેા પછી શું એક વિનય ન હોય તે ન તરી શકાય ?
ઉ—સાકર, દ્રાક્ષ અને શેરડી વિગેરેમાં ખીજુ મધું હાય. ફ્ક્ત મધુરતા જ ન હોય, સુવર્ણમાં અને ચાંદીમાં ફક્ત
Page #484
--------------------------------------------------------------------------
________________
૪૩૫
ચળકાટ ન હાય, હીરામાં ફક્ત પાણી જ ન હાય, ચંદ્રસૂર્યમાં ફક્ત પ્રકાશ જ ન હેાય, શરીરમાં ફક્ત મસ્તક જ ન હાય, કેાઈ ગુણુવંતી સ્ત્રીમાં ફક્ત બ્રહ્મચર્ય જ ન હેાય, કાઈ ઉત્તમ આત્મામાં ફક્ત સજ્જનતા જ ન હાય, વેપારીને ફક્ત આખરૂ જ ન હાય, રાજાની ફક્ત આજ્ઞા જ કાઈ પાળતું ન હાય, બહુ રુપાળા માણસને ફક્ત એકલું નાક જ ન હાય, કાઈ માટા પરિવારવાળા ઘરમાં ફક્ત પુરુષ જ ન હાય, કોઈ સુશેાભિત શહેરમાં ફક્ત કોઇ માણસ જ ન હેાય, જેમ આ બધાં તદ્દન નકામાં અને હસી કાઢવા ચેાગ્ય છે, તેમ વિનયગુણુ ન હેાય તેા, તરવાના બધા માર્યાં નકામા જ છે. વિનય વિનાના કોઈ માગેર્યાં તારી શકતા જ નથી. ઉપરની તમામ વસ્તુઓને એકેક વસ્તુના અભાવ, તેની મૌલિક સ`પત્તિના અભાવ સૂચવે છે, તેમ વિનય ગુણના અભાવ આત્મામાં તમામ ગુણુને અભાવ સૂચવે છે. માટે વિનય-ગુણવાળા આત્મામાં, બીજા ગુણાન હાય તે પણ મેાડાવેલા જરૂર આવે છે, અને વિનયગુણ્ વગરના મનુષ્યમાં, વખતે કાઈ ગુણ આવ્યા હાય, તેા પણ પાછા ચાલ્યા જાય છે. દશવૈકાલિકસૂત્રમાં સાધુને વિનયગુણ સમજાવવા માટે આખું નવમું અધ્યયન ખતાવ્યું છે, તેનેા ટુક ભાવ ખતાવનારાં થાડાં પદ્યો લખુ છું.
[શત્રુંજય જઇએ લાલન, શત્રુજય જઇએ-એ દેશી ] “વિનય કરેજો ચેલા ! વિનય કરેજો, શ્રીગુરુઆણા, શીશ ધરેજો, ચેલા ! શીશ ધરેજો, ક્રોધી માની ને પરમાદી,
વિનય ન શીખે, વલી વિખવાદી;
Page #485
--------------------------------------------------------------------------
________________
૪૩૬
ચેલા! વલી વિખવાદી છે વિનય રહિત આશાતના કરતાં, બહ ભવ ભટકે, દુર્ગતિ ફરતાં ચેલા! દુર્ગતિ ફરતાં
અગ્નિ સર્ષ-વિષ જિમ વલી મારે, ગુરુ આશાતન તેમ, અધિક પ્રકારે ચેલા! મારા
અર્થ ભગવાન શ્રીસુધર્માસ્વામી મહારાજ, શિષ્ય સમુદાયને ઉદ્દેશીને ફરમાવે છે કે, હે મહાભાગ્યશાળી શિખે ! તમે ગુરુ મહારાજને વિનય જરૂર કરજે, અને ગુરુમહારાજની આજ્ઞા સદાકાળ મસ્તક ઉપર ધારણ કરજે, જે હીણભાગી છે કેધી, માની, પ્રમાદી અને કજીઆળા હોય છે, તેમનામાં વિનયગુણ (બીજાનું દેખીને પણ) આવતું નથી. (તમે તે ઉત્તમ કુળમાં જન્મ્યા છે, વૈરાગ્યથી દીક્ષા લીધી છે. માટે અવિનયવાળા થશે નહિ) કારણકે, (૧) વિનય ગુણના અભાવે આશાતનાઓ થઈ જાય છે. તેથી આત્મા દુર્ગતિમાં ભટકે છે, ઘણું ભવ સુધી સંસારમાં રખડે છે. જુઓ, અગ્નિ અને સર્પનું ઝેર એ મહાભયંકર પ્રાણઘાતક વસ્તુઓ છે. પરંતુ તેના કરતાં પણુ, ગુરુને અવિનય કરવાથી થયેલી આશાતના, વધુ ભયંકર રીતે મારનારી છે. અગ્નિ અને સર્પનું ઝેર, એક ભવનું મરણ દેનારા છે, જ્યારે ગુરુની આશાતના અનંતા જન્મમરણ આપનાર થાય છે. (૨)
અવિનયી કુશિષ્યની કથા અનંતકાળ પહેલાં કેઈ એક ક્ષેત્રમાં, પાંચસો મુનિવરેથી પરિવરેલા, શ્રીધર્મઘોષસૂરિમહારાજ નામના આચાર્ય ભગવાન પધાર્યા હતા. તેઓ ચંદ્ર જેવું અતિનિર્મળ ચારિત્ર પાળનારા
Page #486
--------------------------------------------------------------------------
________________
૪૩૭
હતા. તેમના પરિવારના બધા જ શિષ્યો ગુણરત્નની ખાણ હતા. તેઓ જ્ઞાન-ધ્યાન-ક્રિયા–તપસ્યામાં, સદાકાળ જાગૃત હતા. તેમની પાસે કેઈ કુલપુત્રે દીક્ષા લીધી હતી. તે ઘણે સશક્ત આત્મા હતું. તેથી તે ઘણું સાધુનું, કામકાજ કરી શકતો હતે. દુનિયામાં પણ કહેવત છે કે, “કરે તેને જ કહેવાય” એટલે સાધુઓ તેને કામ બતાવતા હતા. તેનું નામ હતું રૂક, તે કામકાજ ઘણું કરતે, પરંતુ તેનામાં આપબડાઈ ખૂબ હતી અને તેના કારણે તેનામાં ક્રોધ અને માન પણ ખૂબ હતાં.
ગુરુદેવ તેના આ અવગુણને કળી ગયા હતા, એટલે અવારનવાર વ્યાખ્યાનમાં, આપબડાઈ ઇંધ માન, ઘણું જ ખોટા છે, એ સાર્વજનિક ઉપદેશ આપતા હતા. દુનિયામાં પણ કહેવત છે કે, “કંચન તજવું સહેલ છે, સહેલ પ્રિયાને નેહ, આપ બડાઈ અને ઈર્ષા, દુર્લભ તજવું તેહ.”
ઉપદેશથી પણ અપાત્ર રૂદ્રને, લાભ ન થયે, એથી ઉલટો એને ગુરુ ઉપર પણ શેષ થયે. રૂદ્ર ઘણે ઠેધી અને અભિમાની છે. એમ આખા સમુદાયને સમજાઈ ગયેલું હોવાથી, કેઈ તેની ભૂલ કાઢતું નહિ. કારણકે ઉકળેલા તેલમાં પાણી રેડવું એ, પિતાના નાશને નોતરવા સમાન છે. તેને જે પરોક્ષ શીખામણ અપાતી તે પણ તેને “નાકબુચ્ચા માણસને દર્પણ બતાવવા સમાન થતી હતી. જુઓ તે કથા
કેઈ એક દરબારના ભાયાત બેસતા–વર્ષના દિવસે, બુકાની બાંધીને, બજારમાં ફરવા નીકલ્યા હતા. તેટલામાં ઈનામ લેવાની આશાએ એક હજામ, હાથમાં દર્પણ લઈને, દુકાનદારેમાં ફ
Page #487
--------------------------------------------------------------------------
________________
૪૩૮
હતું, અને દર્પણ દેખાડીને, બે-પાંચ રૂપીયાના પૈસા કમાતે હતે. આ બુકાનીવાળા દરબારને, તેણે બીચારે મેટા માણસ ધારીને, તેમની સામે દર્પણ ધર્યું. દરબારશ્રીનું નાક હમણાં જ, કારણ વશાત કપાઈ ગયું હતું. તે વાત બીચાર હજામ મુદ્દલ જાણતું ન હતું. દરબારને દર્પણ જોતાં જ યાદ આવ્યું કે, આ હરામખોર હજામ, મારૂં કપાએલું નાક મને દેખાડવા, આ દર્પણ ધરે છે. માટે તેનું ફલ તેને ચખાડું. એમ વિચારી પેલા હજામને, પાંચ-દશ લપડાકે લગાવી દીધી. અને બેલ્યા કે, “હરામખોર ! હું નાકબુએ છું, એની મને ખબર નથી? તે વળી તું દર્પણ દેખાડવા આવ્યો છે? લે, લેતે જા !” “દુર્જનને સમજાવતાં, કશે ન નીકળે સાર; દર્પણ દર્શક નાપિત, ખાધો માર અપાર. મૂરખને મત આપતાં, પિતાની પત જાય; ટપલો શરાણ ચઢાવીએ, પણ આરીસે નવ થાય.”
જેમ દરબારને પણ દેખાડનાર ઉપર ગુસ્સો આવ્યા, તેજ પ્રમાણે ક્રોધી, માની, કજીઆળા શિષ્યોને પણ, ગુરુ મહારાજની શીખામણ લાભકારક થતી નથી, પણ નુકશાન કરનારી બને છે. આ રૂદ્રમુનિ પણ સમુદાયના ઘણુ સાધુઓનું કામ કરતું હતું. પરંતુ જો તેની હાએ હા કહે, તેની વાહવાહ કરે, તેની જરા પણ ભૂલ ન કાઢે, તેજ તે ભાઈશ્રી સારા રહે, નહિતર ક્ષણવારમાં મીંયાભાઈ પણ બની જાય.
આમ થતાં–થતાં આ રૂદ્રમુનિના ક્રોધ અને અભિમાને મર્યાદા મુકવા માંડી, અને તેથી તે વારંવાર વડીલોનું પણ અપમાન કરી નાખત. એટલે આ ગ૭ પણ તેનાથી
Page #488
--------------------------------------------------------------------------
________________
૪૩૯
વિરોધી થવા લાગે. કોઈ પણ સાધુ તેની સાથે લેવડદેવડ, વાતચીત કરે નહિ, તેને કઈ કામ બતાવે નહિ, તે પણ એક્લો-અટુલે બનવાથી, આખા સમુદાય ઉપર મહાદ્વેષ ધારણ કરવા લાગે. કેઈકવાર સ્થવિર સાધુઓ, બહુ ધીમાશથી અને મીઠાશથી તેને શીખામણ આપતા. પણ તે શીખામણ તેને કળકળતા–ઉકળી રહેલા તેલમાં, ઠંડુ પાણી નાંખવા તુલ્ય થતી, [ઉકળતા તેલમાં પાછું પડે, એટલે તુરત જ ભડકે થાય, અને પાસે ઉભેલા અસાવધાન માણસને બાળી નાંખે.] આમ થવાથી ગ૭ અને રૂદ્રને સંબંધ, સમુદ્ર અને વડવાનલ જે બની ગયું હતું. એકદા રૂદ્રપરિણામવાળા રૂકમુનિને,એવો વિચાર આવ્યો કે, “આ આખે ગ૭ મારે છિદ્રાવેશી છે, માટે તેને હું નાશ કરી નાખું” આમ વિચાર કરીને, તે કઈ જગ્યાએથી વિષ મેળવી લાવ્યા, અને ગચ્છના ૫૦૦ સાધુઓને પીવાના પાણીમાં તેણે તે વિષ નાખ્યું. પરંતુ ચારિત્રની આરાધનામાં તન્મય બનેલા ગચ્છનું પુણ્ય જાગતું હોવાથી, શ્રીવીતરાગશાસનના વફાદાર નજીકના દેવનું ધ્યાન ગયું, અને ગચ્છના અધિપતિને, તે દુષ્ટસાધુનું કૃત્ય જણાવી દીધું. તેથી આખા ગચ્છને બચાવ થઈ ગયે. રુદ્રમૂર્તિ રુદ્ર સાધુ પણ, પિતાનું પાપ જાહેર થઈ જવાથી ગચ્છને ત્યાગ કરીને ચાલ્યો ગયે. “કોડ ઉપાય કર્યા છતાં, પાપ પ્રકટ થઈ જાય; કાપેલી નાસા કદી, ઢાંકી નવ ઢંકાય.”
રુદ્ધનું પાપ જગજાહેર થઈ ગયું, તે જ્યાં જાય ત્યાં અપમાન અને તિરસ્કાર પામવા લાગ્યું. તે કઈ જગ્યાએ કરી શકે નહિ. તેથી તેને ગચ્છ, ધર્મ અને વેશ ઉપર પણ
Page #489
--------------------------------------------------------------------------
________________
૪૪૦
દ્વેષ થયે. તેથી તે વેશના ત્યાગ કરીને, જંગલમાં ભટકવા લાગ્યું. તેનામાંથી આચારે પલાયન થયા, સાથે અનાચાર વધવા લાગ્યા. તેની ધર્મક્રિયાઓ પણ બંધ થઈ ગઈ. રાતદિવસના વિવેક પણ ગયા. કદમૂલાદિ બધી જ અભક્ષ્ય અને અપેય વસ્તુઓ વાપરવા લાગ્યા. નહિ કરવા ચાન્ય બધાં કામેા કરવા લાગ્યા. અંતે મજુરી જેવાં હલકાં કામ કરતા, સર્વત્ર હડધૂત થતા, દુર્ધ્યાનમાં મરણ પામ્યા. અને તિર્યંચયેાનિમાં ઉત્પન્ન થયા. ધર્મના દ્વેષથી મરેલા તે, પશુપણામાં પણ અનેક જીવાના સ‘હાર કરીને,નરકમાં ગયા. ત્યાંથી એક ભવ પશુના અને એક ભવ નરકના, એમ સાતે નરકમાં જઈ આવ્યો. પછી જલચર, સ્થલચર અને ખેચર વિગેરે પશુપક્ષીઓમાં, હુજારા ભવ ભટકીને, એઇન્દ્રિયાક્રિ–વિકલેન્દ્રિયમાં પણ ઘણા કાળભર્યેા. ત્યાંથી પ્રત્યેક વનસ્પતિકાયમાં, અસભ્યતા ભવા રખડીને, અન’તકાયમાં (સાધારણ વનસ્પતિકાયમાં) અનંતા કાલ રખડ્યો. અને કેવલી ભગવાન પણ કહેતાં પાર ન પામે, તેવાં દુઃખા પામ્યા. આમ અનંતેકાલ–અનંતા કાલચક્રો સ’સારમાં દુઃખા ભાગવીને, વળી અકામિનરાએ ઊંચા આવ્યા. અને આય્દેશમાં આર્યકુળમાં, જૈનધર્મની સામગ્રીવાળા ક્ષેત્રમાં, વૈશ્રમણ્ શેઠની, વસુભદ્રાભાર્યાની કુક્ષિએ, ગુણાકર નામે પુત્ર થયા, ચૌવનવય પામ્યા, એકવાર શ્રીતીર્થંકરદેવ ત્યાં પધાર્યા સાંભળી વંદન કરવા ગયા, ત્યાં ક્રોધાદિ કષાયાની દુષ્ટતા અને દુરતતા સાંભળી, અને ઉદાહરણમાં, પોતાની જ અનંતભવ પહેલાંની,રુદ્રનામા સાધુપણાની,ઉદ્ભૂતાઈથી ભરેલી, કથા સાંભલી, અને તેના પરિણામે આટલે બધા કાળ, સંસારમાં રખડવું
Page #490
--------------------------------------------------------------------------
________________
૪૪૧
પડયું, તેમાં નરકાદિ કુમતિઓમાં, ભેગવેલાં દુખેને ચિતાર સાંભળી, મનનાં ખૂબ જ અરેરાટી ઉત્પન્ન થઈ વર્ણન ન થઈ શકે તેટલું દુઃખ થઈ આવ્યું, મૂછ આવી, કેટલાક પિતાના ભૂતકાલના ભવો આત્મપ્રત્યક્ષ થયા, સંસારના સુખે પણ વિષ સમાન ભાસવા લાગ્યાં, તીવવૈરાગ્ય થવાથી, માતા-પિતાની આજ્ઞા મેળવી, પ્રભુજી પાસે પ્રવ્રજ્યા અંગીકાર કરી.
દીક્ષાના દિવસથી જ દરરોજ ૫૦૦ સાધુની સેવા કરવાને નિયમ લીધે. એક સાધુ ઓછા હોય છે, એટલે ચારસો નવાણુની સેવા થાય તે, બીજા દિવસે ઉપવાસ કરે, ક્રોધાદિ કષાયોને તિલાંજલી આપી, છમાસ દીક્ષા પાલી, પાંચમા દેવલાકમાં ગયા, ત્યાંથી એક મનુષ્ય અને એક દેવને ભવ કરતા, દરેક મનુષ્યભવમાં, દેષ વગરની દીક્ષાનું પાલન કરી, સર્વાર્થસિદ્ધ વિમાન સુધી ચડી, છેલ્લા મનુષ્યજન્મમાં કેવલી થઈ મોક્ષે ગયા. - ઉદ્ધતાઈ અને વિનયગુણના પ્રકર્ષથી, આત્માના પતન અને અત્યુદયને, સૂચવનારી રૂકમુનિની કથા સંપૂર્ણ. “અવિનયી દુઃખીયે બહુલ સંસારી, અવિનયી મુગતિને નહિ અધિકારી, ચેલા!
અવિનયકારી ઈચ્છાચારી, રત્નત્રયહારી, થાય ભીખારી,ચેલા ! થાય ભીખારી ભાષા
અવિનયો આરાધક નવિ થાય, કુલવાલુઆની પરે, દુર્ગતિ જાય ચેલા! દુગંતિ જાય
Page #491
--------------------------------------------------------------------------
________________
છેલ્લાકાનની કુતરી જેમ, અપમાન પામે, અવિનયી તેમ. ચેલા. ૪
અથ–અવિનયી આત્મા, આભવમાં પણ, કેઈ સ્થાને માન પામતે નથી, અને રાંક જેવી દશા ભોગવે છે. અવિનયી સાધુ, ગ૭માં રહી શક્યું નથી. અવિનયીને ગુરુ ઉપર સદ્ભાવ ન હોવાથી, તે જ્ઞાન પામતો નથી. અવિનયી જ્ઞાન ભણે, તે પણ તેને, ફળવાના બદલે કુટી નીકળે છે એટલે આ ભવમાં અવિનયથી પ્રાપ્ત કરેલું જ્ઞાન, પ્રાયઃ ઉસૂત્રપ્રરૂપણું આદિમાં જ વપરાય છે, અને તેથી તે જીવને બહુલસંસારી બનાવે છે. અવિનયી આત્માને મુક્તિ મળતી નથી, એટલે અવિનયી આત્મા ગમે તેટલા તપ કરે, જ્ઞાન ભણે, અનુષ્ઠાન કરે તે પણ જે વૃક્ષનું મૂળ બળેલું હોય, તેમાં ફળ થાય જ નહિ. તેમ જેનું વિનયરૂપ મૂળ બની ગયું છે, તેને મુક્તિ રુપ ફળ મળતું નથી. અવિનયી પિતાની ઈચ્છા પ્રમાણે વર્તન કરનાર હેવાથી, રત્નત્રયી પામતો જ નથી. અને પામે તે ઈ નાંખે છે, અને ચાર ગતિમાં ભટકે છે. અવિનયી આત્મા, કદાચ તપ અનુષ્ઠાન કરતે હોય તે પણ, તેને આરાધના થતી જ નથી, અને તેથી કુળવાલકસાધુની પેઠે, તે દુર્ગતિગામી થાય છે. અવિનયી આત્મા સડેલા કાનની કુતરીની જેમ, દરેક ઠેકાણે અપમાન પામી હડધુત થાય છે. (૪)
અવિનય ઉપર કુલવાલક સાધુની કથા.
કુલવાલક સાધુ મહાતપસ્વી હોવા છતાં, ક્રોધી અને સ્વચ્છંદી હેવાથી, ગુરુની શીખામણ તેને રુચતી નહિ. તેથી શીખામણ દેનારા ગુરુમહારાજને, મારી નાખવાનું તેણે
Page #492
--------------------------------------------------------------------------
________________
૪૪૩
નક્કી કર્યું. અને એકવાર પહાડ ઉપરથી ઉતરતાં, ગુરુની ઉપર (ગુરુ પેલા અને કુલવાલક પાછળ હેવાથી) માટે પત્થર ગબડાવ્યું. જે તે ગુરુએ જોઈ ન લીધે હેત તે, ગુરુ ચગદાઈને મરણ જ પામવાના હતા. પરંતુ પાછળથી આવતા પત્થરને જોઈને, ગુરુ બાજુ ઉપર ખસી ગયા અને બચી ગયા, પિતાના શિષ્યની આવી દુષ્ટ ચેષ્ટાથી, મહાશાંતમૂર્તિ ગુરુને પણ, ક્ષણવાર પુરતે ગુસ્સે આવી જવાથી બેલાઈ ગયું કે, હે અધમ આત્મા! તારા આવા વર્તનથી, નારી મારફતે તારું પતન થશે, કોઈ ભાવિભાવ હોય ત્યારે, આવા ગુરુઓના મુખમાંથી પણ, આવા શબ્દો નીકળી જાય છે. આ દુષ્ટશિષ્ય ગુરુને છેડીને, એક મોટા વનમાં જઈ વસ્યા. ત્યાં તે મોટા મોટા તપ કરવા લાગ્યો, અને મનમાં અભિમાન લાવી વિચારવા લાગ્યું કે, ગુરુનાં વચન ખોટાં થવાનાં જ છે. કારણ કે, અહિં મનુષ્યને જ સર્વથા અભાવ છે, પછી સ્ત્રીઓ ક્યાંથી આવવાની હતી? વળી મને મોટી તપસ્યા ચાલે છે.. એટલે ગુરુના વચન ગુરુના મુખમાં જ રહેવાનાં છે.
આવા ઉત્કૃષ્ટ તપ કરતાં તે મુનિને ઘણે સમય ચાલે. ગ ...આ બાજુ કેણિક અને ચેડામહારાજનું યુદ્ધ શરૂ થયું. એમાં ઘણે વખત જવા છતાં,લડવામાં નહિ ફાવેલા કેણિકે, દેવના વચનથી, માગધિકા વેશ્યા મારફતે, કુલવાલક મુનિને શીલભંગ કરાવીને મંગાવ્યા, અને વિશાલાનગરીને કબજે લીધેકુલવાલક મુનિ ચારિત્રભ્રષ્ટ થવાથી, કુગતિગામી બની સંસા૨માં રખડનારા થયા. આ કથાને વિસ્તાર જાણવાની ઈચ્છક મહાશયે શ્રીઉત્તરાધ્યયનસૂત્રના પ્રથમ અધ્યયનની વૃત્તિ જેવી.
Page #493
--------------------------------------------------------------------------
________________
શું બ
પ્રવઆ મુનિનું કુલવાલક એવું નામ શાથી થયું?
ઉ–આ મુનિ મેટા તપ કરીને, નદીના કિનારા ઉપર ધ્યાનમાં ઉભા રહેતા હતા. “નદીમાં પૂર આવશે તે પિતે પૂરમાં તણાઈ જશે એવી દરકાર રાખ્યા વગર ધ્યાનમાં અડગ રહેતા. કેઈક દેવે મુનિના ધ્યાનથી આકર્ષાઈને, નદીકાંઠે આવી નદીને પ્રવાહ વાળીને, દુર ખેસવી નાંખે. આ બનાવ જોઈને વગડામાં આવનારા, કઠીઆરા વિગેરે લોકોએ, આ મુનિનું ‘કુલવાલક' (નદીને પ્રવાહ વાળનાર) એવું નામ પાડ્યું.
પ્રઢ-દેવતાઓ જેમના તપથી આકર્ષાઈને નદીના પ્રવાહને ખેસવી નાખે. આવા તપસ્વી સાધુ મરીને, દુર્ગતિએ જાય તે શું બનવા પેગ છે?
ઉદ-દેવતાઓ પણ મૂલ તે છઘસ્થ જીવ છે. એટલે આપણી જેમ અલપઝાની છે. આપણે જેમ કેઈની તપસ્યાને કે જ્ઞાનને વિશેષ ગુણ જોઈને, તેના ગુણમાં ઘેલા બનીએ છીએ, તેમ દેવ પણ તત્કાલ ગુણ દેખી, તેમની સેવા-ભક્તિ કરનારા થાય છે. પરંતુ ભક્તોની ભક્તિના બળે, પૂજ્ય પુરુષનું કશું કલ્યાણ થતું નથી.
પ્ર–શું દેવતાઓના પણ પૂજ્ય બનેલા આત્માઓ પાછા પડી જાય ખરા?
ઉ૦-–સર્વજ્ઞ ભગવાન સિવાય સાચી પરીક્ષા કેઈ કરી શકતા નથી. એટલે “અમુકના પૂજય થયા માટે પતન ન થાય એ કેઈને ઠેકે મળતું નથી.
પ્રવે-હજારે, લાખે કે કોડના પૂજ્ય બનેલા પણ, સંસારમાં ભ્રમણ કરી, અનંતા દુઃખ ભેગવનારા થતા હોય
તાવે છે. મત ગમત સલાભ
Page #494
--------------------------------------------------------------------------
________________
૪૪૫
તે આપણા જેવાની શી દશા?
ઉ–ગુણ પ્રકટ થવા એ એક જુદી ચીજ છે, અને જગતના અજ્ઞાની દ્વારા પૂજાવું એ જુદી વાત છે. કેટલાક સર્વગુણસંપન્ન કેવલી ભગવંતે પણ, જગતમાં બીસ્કુલ પૂજાય. વગર જ, મેક્ષમાં ગયા છે. અને કેટલાક હજાર દેના. ભંડાર, ગોશાળા જેવા, કોડો માણસ દ્વારા પૂજાયા પણ ખરા. અને ચારે ગતિના ભ્રમણમાં પટકાયા પણ ખરા?
પ્રવે–તે. પછી જેને ઘણા ભક્તો હેય, ઘણું સેવકે. હોય, એનું કલ્યાણ થાય એવું ચોકકસ નહી જ ને?
ઉ–જેને ઘણું ભક્તો અને ઘણું સેવક હોય, તેનું કલ્યાણ થવાનું એ ચક્કસ નહિ જ. પરંતુ જે ભકતેમાં ભાનભૂલા થઈ જવાય, અકલ્યાણ ચક્કસ થાય એમાં શંકા નહિ.
પ્ર–ગુરુપરતંત્રતા સિવાય સાધુદશા શોભે નહિ, એનું કારણ શું?
ઉ૦ શ્રીજૈનશાસનમાં આજ્ઞાની જ મુખ્યતા છે. આજ્ઞા વિના બધાં જ કિયા-અનુષ્ઠાનો અલુણા અનાજ જેવાં છે. જ્ઞાનીઓએ શ્રાવકેના છત્રીશ કૃત્યમાં પણ પહેલા કૃત્ય તરીકે એજ બતાવેલ છે કે,
_ 'मन्ह जिणाणं आणं' અર્થ–શ્રીજિનેશ્વરદેવની આજ્ઞા માને. વલી કહ્યું છે કે, "आणाए तवो आणाए संजमो तह य दाणमाणाए। માળાનો ધમો પઢારપુત્યુa gવાદ ૨ ” ,
અથ–જગતમાં જેટલા તપના પ્રકાર છે તે બધા, વીતરાગની આજ્ઞાપૂર્વક કરાય તે જ, તે સાચી નિર્જરરૂપ
Page #495
--------------------------------------------------------------------------
________________
૪૪૬
ને આપનારા થાય છે. સંજમના બધા જ પ્રકારો પણ, ભગવાન વીતરાગની આજ્ઞાપૂર્વક જ વાન અને છે, તેમ જ દાન અને ઉપલક્ષણથી શીલ આદિ બધા જ ધર્માં, વીતરાગની આજ્ઞાપૂર્વક કરાય તેા જ તેનું યથા કુલ પ્રાપ્ત થાય છે.
પ્ર—આપણે બધા. ઉપવાસ વિગેરે તપ કરીએ છીએ, એ બધા તપ સાચા ગણાય નહિ ?
—સાચા તપ ન ગણાય એમ કહેવાની સજ્ઞ સિવાય કોઇની તાકાત નથી, પરંતુ તપનું લક્ષણ શાસ્ત્રામાં આ પ્રમાણે બતાવ્યું છે,
|
“હ્રષાવિષયાદાર-ત્યાનો પત્ર વિધીયતે। સવાલ: લવિજ્ઞયઃ, રોષ બંધનર્જ વિદ્યુ: || શ્ ॥” અથ—ાધાદિ સાલ અને હાસ્યાદિ નવ, એમ પચ્ચીશ કષાયાને ત્યાગ હાય, પાંચ ઇન્દ્રિયના ત્રેવીશ વિષયને ત્યાગ હાય, અને અશન, પાન, ખાદિમ અને સ્વાદિમના ત્યાગ હાય, એમ ખાવન પ્રકારના જે દિવસે ત્યાગ હેાય તે દિવસે ઉપવાસ ગણાય, તે બાવન પકી ઘેાડા પણ ન હેાય, તેા ઉપવાસ નહિં પણ ઢારલાંઘણુ ગણાય છે. ખસ, આ વિષય-કષાયના ત્યાગપૂર્વક થતા, આહારના ત્યાગને જ, શ્રીવીતરાગની આજ્ઞાપૂર્વકના તપ કહેવાય છે. એમ, સજમ એટલે ચારિત્રમાં પણ સમજવુ'. એટલે માત્ર વેશ પહેરવાથી કલ્યાણ થાય છે. એ ખરાખર નથી. હ્યું છે કે,
“एगदिवसंपि जीवो, पवज्जमुवागओ अनन्नमणो । जइ नवि पावर मुक्खं, अवस्स वेमाणिओ होइ ||१|| " અ— ભગવાન વીતરાગદેવની સંપૂર્ણ આજ્ઞાપૂર્વક,
Page #496
--------------------------------------------------------------------------
________________
४४७
એકાગ્રચિત્તથી કઈ જીવ ફક્ત એક જ દિવસ દીક્ષા પાળે તે, મેક્ષમાં જ જ જોઈએ, કારણવશાત્ ન જઈ શકે તે તે વૈમાનિકદેવ ચક્કસ થાય. પૂર્વ પુરુષેએ કહ્યું છે કે,
“માગરમાપિતા સેવા-સંયમી૬ થત ર૪ . અન્નકૂર્તમાન, તપુના સર્વાંગમાત્u ? ”
અર્થ–આખી જીંદગી એટલે કેડપૂર્વના આયુષ્યવાલે આત્મા, ઉંચામાં ઉંચે શ્રાવક બની, ધર્મ આરાધના કરે, તેના કરતાં પણ શ્રીવીતરાગની સંપૂર્ણ આજ્ઞાને પાલક સાધુ, જે અંતમુહૂર્ત સાધુપણું પાલે તે, તે પણ તેટલી જ કર્મનિર્જરા કરી શકે છે, મતલબ કે ભગવાન વીતરાગની આજ્ઞા વિના ધર્મની આરાધના તે ફેતરના પુળા જેવી છે.
વિનય–શ્રત-તપ વલી આચાર, કહીએ સમાધિનાં ઠામ એ ચાર, ચેલા. ઠામ એ ચાર,
વલી ચાર ચાર ભેદ અકેક; ગુરુમુખથી સમજે સુવિવેક,
ચેલા ! સમજે સુવિવેક, પા તે ચારેમાં વિનય છે પહેલે, ઈમ વિનયવિણ,ભાખે તે ઘેલે ચેલા! ભાખે તે ઘેલે,
મૂલ થકી જેમ શાખા કહીએ ધર્મક્રિયા તેમ, વિનયથી લહીએ,
' ચેલા વિનયથી લહીએ, દા અથ વિનય, શ્રત, તપ અને આચાર આ ચાર આચરણુએથી, આત્મામાં સમાધિ પ્રકટે છે અર્થાત્ વિનયથી
Page #497
--------------------------------------------------------------------------
________________
४४८
સ્વપરને આનંદ ઉપજે છે, શ્રુતજ્ઞાનથી જગતના પદાર્થો-જીવ, અજીવ, પુણ્ય, પાપ વિગેરે સમજાય છે, તપસ્યાથી આત્માના વિકારે મરી જાય છે, અને સારા આચાર પાળવાથી, જીવદયા, પાંચમહાવ્રત અને પિંડવિશુદ્ધિ વિગેરે ઉત્તરગુણ વિકાસ પામે છે. આ ચારે મેટા ગુણે છે તેમાં પણ વિનય માટે ભાઈ છે, અને બાકીના ત્રણ તેના નાના ભાઈઓ છે. જેમ મૂળ મજબૂત હેય તે હજાર શાખા-પ્રશાખાઓ વિસ્તરે છે. તેમ એક વિનય મજબૂત હોય તે બધા ગુણે ઘણું વિસ્તાર પામે છે. (૫-૬) “ગુરુમાન-વિનયથી લહેશે સાર, જ્ઞાન, ક્રિયા, તપ, જે આચાર; ચેલા! જે આચારા ગરથ પખે છમ ન હૈયે હાટ; વિણ ગુરુવિનય તેમ ધર્મની વાટ; ચેલા ગુરુ નાને ગુરુ મોટો કહીએ, રાજા પરે તસ આણ વહીએ; ચેલા આણા વહીઓ અલ્પકૃત પણ બહુશ્રત જાણે, શાસ્ત્રસિદ્ધાન્ત તેહ મનાણે, ચેલા! તેહ મનાણે હતા
અર્થ–ગુરુમહારાજના બહુમાન અને વિનયથી જ્ઞાન, ક્યિા, તપ અને આચારને સાર એટલે રહસ્ય સમજી શકાય. છે. કહેવત છે કે, ગરથ એટલે પિસા વગર જેમ દુકાન કે વેપાર થઈ શક્તા નથી, તે જ પ્રમાણે ગુરુના વિનય વગર ધર્મને માર્ગ જડતું જ નથી. (૭) કહ્યું છે કે –
“માનાદિ મહાશત્રઓ, નિજદે ન મરાય;
Page #498
--------------------------------------------------------------------------
________________
ના હોય તે પણ.
મહાજન
તો
ની
જાતાં સદ્દગુરુ શરણમાં, અલ્પપ્રયાસે જાય.”
અર્થ–સ્વેચ્છાચારી મનુષ્યના માન, ક્રોધ વિગેરે શત્રુઓ નાશ પામતા નથી, પરંતુ સદ્દગુરૂનું શરણું સ્વીકારવાથી અલ્પપ્રયાસે તે નાશ પામે છે.
ગુરુમહારાજ ભલે ઉંમરથી–વયથી નાના હોય તે પણ તેમને મોટા જ માનવા જોઈએ. પ્રજા જેમ રાજાની આજ્ઞા માને છે, તેમ શિષ્યોએ ગુરુમહારાજની આજ્ઞા માનવી જોઈએ. રાજાની અને ગુરુની મેટાઈ પ્રજા અને શિષ્યની આજ્ઞાપાલનમાં જ રહેલી છે. વખતે કઈ ગુરુમહારાજ કરતાં શિષ્ય વધારે બુદ્ધિશાળી હોય તે ગુરુ કરતાં અધિક શાને જાણકાર થાય, છતાં પણ ઉત્તમકેટીના ગુણ શિષ્ય, ગુરુની સંપૂર્ણ આજ્ઞા પાળે, વિનયબહુમાન સાચવે. કારણ કે શામાં ગુરુનું સ્થાન મોટું છે.
પ્ર–ગુરુમહારાજ કરતાં પણ શિષ્ય વધારે વિદ્વાન હોઈ શકે ખરા? તેવા દાખલા છે ખરા?
ઉ૦–ક્ષપશમની વિચિત્રતા હોવાથી, તેમજ પ્રભાવક ગુરૂપુરુષને શિષ્ય સેંકડે કે હજારો પણ થાય. એમાં કઈ તીવ્રબુદ્ધિશાળી હોય, અને તે ગુરુમહારાજ કરતાં વિશેષ–વધારે શાસ્ત્રોના જાણકાર પણ બને છે. દાખલા તરીકે વાસ્વામી મહારાજ, આયરક્ષિતસૂરિમહારાજ, કલિકાલસર્વજ્ઞ-હેમચંદ્રસૂરિમહારાજ અને મહામહોપાધ્યાય થશેવિજયજીગણિવર, બીજા પણ અનેક મુનિમહારાજ શ્રુતજ્ઞાનની પ્રાપ્તિમાં પોતાના ગુરુમહારાજાઓ કરતાં કેગુણુ આગળ વધેલા હતા, છતાં તેઓ પૂજ્ય ગુરુદેવેની પાસે એક બાળક જેવા જ નમ્રભાવે રહેનારા હતા.
વસિસ પર જ કરતાં
એક પળ
Page #499
--------------------------------------------------------------------------
________________
૪૫૦
“જેમ શશી ગ્રહગણે બીરાજે, મુનિપરિવારમાં, તેમ ગુરુ ગાજે,ચેલા! તેમ ગુરુ ગાજે. ગુરુના ચરણની સેવા ન ચૂકા, મત ગુરુને વિસારી મુકા, ચેલા ! વિસારી મુકેા લા ગુરુથી અળગા મત રહેા ભાઈ,
ગુરુ સેન્યે લહેશા ગૌરવાઈ, ચેલા ! લહેશે। ગૌરવાઈ, ગુરુ વિનયે ગીતારથ થારો,
વાંછિત શીવસુખ લખમી કમાશા, ચેલા!૦ ૫૧ના
અથ—જેમ ગ્રહ, નક્ષત્ર, અને તારાઓના સમુહમાં, ચંદ્રશેાલે છે. તેમ મુનિવરોના પરિવાર પણ ગુરુથી જ શેલે છે. સેા સાધુ હાય તેના એટલા પ્રભાવ નથી પડતા કે, જેટલેા ગુરુમહારાજના પ્રભાવ પડે છે. માટે આ લાક અને પરલેક અન્તે ભવના કલ્યાણના અથી સાધુમહારાજાએ એ ગુરુના ચરણકમલની સેવા ન જ મૂકવી જોઇએ. (૯) જો તમને ગુરુ બનવાની ભાવના હોય તે, ગુરુના ચરણની સેવા ચૂકશે નહિં, અને એક ક્ષણવાર, પણ ગુરુદેવને ભુલશે નહિં, વળી એક ક્ષણ પણ ગુરુથી જુદા રહેશેા નહિ. આવું વર્તન રાખવાથી તમે પેાતે ીતા બનશે। અને ગુરુસ્થાનમાં બીરાજમાન થશે અને આ સંસારની બધી સ`પત્તિએ પામી મુક્તિમાં પણ સુખપૂર્ણાંક જલ્દી પહેાંચી શકશેા. (૧૦)
શાન્ત–દાન્ત વિનયી–લાલુ, તપ-જપ-ક્રિયાવંત ચાલુ, ચેલા ! ક્રિયાવંત દયાલુ, ગુરુકુલવાસે વસતા શિષ્ય,
Page #500
--------------------------------------------------------------------------
________________
૪પ૧
પૂજનીક હવે વિશ્વાવીશ, ચેલા વિશ્વાવીશ ૧
દશવૈકાલિક નવમે અધ્યયને, અર્થએ ભાખે કેવલીવયણે, ચેલા! કેવલીવયણે
એણપરે લાભવિજય ગુરુ સેવી, વૃદ્ધિવિજ્ય સ્થિર-લક્ષ્મી લહેવી,
ચેલા! લક્ષ્મી લહેવી, રા” અર્થ–જે શિષ્ય શાંત, દાંત, વિનયી, લજજાલુ, તપજપ–કિયા કરનાર અને ગુરુકુલવાસમાં વસન રે છે, તે થોડા સમયમાં જરૂર પૂજ્ય બને છે. કેવલીભગવાનના વચનના અનુસાર, શ્રીદશવૈકાલિકસૂત્રના નવમા અધ્યયનમાં, આ પ્રમાણે વર્ણન કરેલ છે. એમ શ્રીલાભવિજયજી નામના, પિતાના ગુરુદેવની, વિનયપૂર્વક સેવા કરનાર, શ્રીવૃદ્ધિવિજયનામના મુનિવરે, વિનયાદિગુણની વૃદ્ધિ, કષાયાદિને વિજય અને અવિચલલક્ષ્મીમેક્ષની પ્રાપ્તિ માટે આ કાવ્ય બનાવ્યું છે. (૧૧-૧૨)
આ આખું વર્ણન વાંચતાં આપણને જરૂર સમજાશે કે, શ્રીજૈનશાસનમાં વિનયની મુખ્યતાએજ ધર્મના બધા પ્રકારો પ્રવર્તે છે. જેને વિનયગુણ સમજાયો નથી, તેને શ્રીજૈનશાસનને સાર હાથમાં આવે ઘણે જ કઠીન છે.
પ્રવ–આજ્ઞા અને વિનય બન્ને એક જ છે કે જુદા જુદા છે?
ઉ૦–તદ્દન જુદા છે. જ્યાં આજ્ઞા હોય ત્યાં વિનય ચોક્કસ હોય જ, પરંતુ જ્યાં વિનય હાય ત્યાં આજ્ઞા હોય કે ન હોય એ ચોક્કસ નહિ. અભવ્ય આત્મા વિનયરત્ન સાધુમાં
Page #501
--------------------------------------------------------------------------
________________
૪૫૨
વિનય ઘણું હતું, પરંતુ આજ્ઞાને અંશ પણ ન હતે.
શ્રી જૈનશાસનને નહિ પામેલા એવા ઘણા મનુષ્યમાં, વિનયગુણ જોવા મળે છે. અનાર્ય મનુષ્યમાં પણ, વિનયગુણ ખૂબ હોય છે. પરંતુ ભગવાન વિતરાગની આજ્ઞા ન હોય તે, એકલે વિનયગુણ પરલેકનાફળને આપ જ નથી, અને પ્રાયઃ શ્રી જૈનશાસનના અભાવવાળા મનુષ્યોને વિનય ગુણ, આ ભવના સંબંધ પૂરતું જ હોય છે.
પ્ર—વિનયમાં વળી આભવના સંબંધને અને પરભવના સંબંધને, આ ભેદ કેવી રીતે ઘટી શકે?
ઉ–ગુણ કે ગુણીની ઓળખાણ વિના, જે નમ્રતા અને સેવા ગુણ આવે છે, તે આ લેકના સંબંધવાળે વિનય ગણાય, અને જ્યાં ગુણની મુખ્યતાએ જ વિનયગુણ આવે, તે વિનય પરલેકના ભલા માટે ગણાય છે. એટલે જેમ બને તેમ,ગુણોને ઓળખવા માટે પ્રયત્ન કરે જઈએ, અને ગુણેને ઓળખ્યા પછી, ગુણના આધાર ગુણી આત્માઓને, ઓળખવા જોઈએ, પછી ગુણ-નિર્ગુણીને ભેદ સમજીને, થાય એટલે ગુણીને વિનય કરે. કારણ કે તેજ પરલકના ભલા માટે થાય છે. શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે – उत्तमगुणानुराओ, निवसइ हिययमिम्म जस्स पुरिसस्स । आतित्थयरपयाओ, न दुल्लहा तस्स रिद्धिओ ॥१॥ ' અર્થ–જે મહાભાગ્યશાળી આત્માના ચિત્તમાં, ઉત્તમ પુરુષના ગુણને રાગ વસેલે છે, તેવા આત્માઓને, તીર્થકરપદવી સુધીની રિદ્ધિઓ પણ દુર્લભ નથી. મતલબ કે ગુણાનુરાગી એવા વિનયી આત્માઓને આ સંસારનાં તમામ સુખ સાંપડે છે.
Page #502
--------------------------------------------------------------------------
________________
૪૫૩
પ્ર—ગુણુ હાય કે ન હેાય એ આપણે જોવાની શી જરૂર? વિનય કર્યાં કાઇના નકામે જાય ખરો ?
૩૦—નકામા જાય એટલું જ, નહી વખતે નુકશાનનું કારણ પણ બને. જેમ આંખને વાવી તેને ફરતી વાડ કરાય, તેને કયારેા કરાય, તેમાં પાણી રેડાય, તેની ખખર રખાય તેા આંખેા માટે થયા પછી ત્યાંથી પસાર થતા લેાકેાને ઠંડી છાયા આપે છે, વિવાહમાં તારણ ખાંધવા પાંદડાં આપે છે, તેનાં લાક્ડાં ઈમારતમાં કામ આવે છે, કેરીઓ આપે છે, મરવા આપે છે, ધણીને ધનવાન બનાવે છે અને દુનિયાને સ્વાદ આપે છે. આવુ ફળ ગુણીના વિનયનું સમજવુ'. પણ જો બાવળીયાભાઇની, કે એરડીખાઇની, પણ આંમાના જેવી સેવા કરવામાં આવે. અન્નેના ફરતી સરસ વાડ બનાવાય, કયારા બનાવાય, પાણી રેડાય અને ખબર પણ રખાય તેા, તે અન્ને મોટા થતાં જાય,તેમ તેમાં કાંટા ઉગવા લાગ્યા તે સુકાતા જાય, અને પવનના ઝાપટાથી, તે કાંટા આખા ચાગાનમાં ફેલાવા લાગ્યા અને નફામાં ઘરનાં બધાં માણસાને, આરડી અને ખાવળના કાંટાને સ્વાદ મળે. આવું ફળ નિર્ગુણીનું સમજવુ.
આ દૃષ્ટાંતથી આપણે સમજી શકીશું કે, આંખા જેવા ગુણી આત્માના વિનય કરવાથી, શરૂઆતથી સમાપ્તિ સુધી મધુરા સ્વાદ ચાખવા મળે છે. જ્યારે મેરડી કે ખાવળ જેવા, નિર્ગુણીના વિનય કરવાથી, લાભ તેા ન જ થાય, પરંતુ નુકશાન ચાક્કસ થાય છે.
આંહી સમજવા જેવું એક સિંહનું દૃષ્ટાંત
એક વિકરાલ સિંહ એક વનમાં રહેતા હતા. ત્યાં થઇને
Page #503
--------------------------------------------------------------------------
________________
૪૫૪
જતા—આવતા માણસોને તે ખાઈ જતા હતા. એક ભીલ્લરાજાએ તે સિંહને જીવતા પકડવા માટે, તે વનમાં એક જાળ ગાઢવી, સિંહ તેમાં ફસાઈ ગયા. એટલામાં એક ભાદ્રિક બ્રાહ્મણ, ત્યાં થઇને પસાર થયો. સિંહે તેને જોયા. સિંહે બ્રાહ્મણને વિનતિ કરી કે, ભાઈ ! મને આમાંથી છેડાવા. બ્રાહ્મણને દયા આવી અને પેાતાની પાસેના ચપ્પુથી દોરી કાપી નાખી, અને સિંહ છુટા થયા. એક તો સિંહ જેવું કુરપ્રાણી અને વળી તે ભૂખ્યા હતા, એટલે તેને ઉપકાર કે દયાના વિચાર આવે કયાંથી? સિંહ જેવા છુટા થયા કે તુરત જ કુદ્યો અને બ્રાહ્મણને ફાડીને ખાઇ ગયા. બસ, આ કુપાત્રના વિનયનું ફુલ સમજવું.
ગુણીના વિનયનું દૃષ્ટાંત
•
એકવાર રાજા વિક્રમ ઘેાડા ઉપર ફરવા નીકળેલા હતા. ઘાડા ઉલ્લડ હાવાથી કાબૂમાં ન રહ્યો, અને વિક્રમ રાજાને એક મોટી અટવીમાં લઈ ગયા. ત્યાં તે ઘેાડા મરણ પામ્યા. રાજા આમ તેમ સ્થાન શેાધવા લાગ્યા. તેટલામાં એક ભીલ્લ ત્યાં આવી ચડ્યો. તે રાજાને પોતાના સ્થાન પર લઈ ગયેા. ત્યાં તેણે રાજાને ફલાહાર કરાવ્યેા. પછી અત્યંત સાંકડી એવી પેાતાની ગુફામાં રાજાને સુવાક્યો અને વલ્કલ–ઝાડની છાલનાં આઢણાં ઓઢાડ્યાં. આવા અતિથિસત્કારને લાભ મળવાથી પાતે ખૂબ જ આનંદ પામતા ખડ઼ાર ચાકી કરવા બેઠા. રાત્રીએ સખત ટાઢ પડવાથી ભીલ સરી ગયેા. સવાર થતાં સૈન્ય આવ્યું. આ બાજુ ભીલ્લના મરણથી રાજાને ઘણા શૈક થયા, પેાતાના સૈનિકાદ્વારા તેના અગ્નિ સંસ્કાર કરાવ્યા, અને રાજધાનીમાં આવ્યા, પરંતુ તેને દાનનુ
Page #504
--------------------------------------------------------------------------
________________
૪૫૫
અતિથિસત્કારનું, આવું અનિષ્ટ ફલ જોઈ ઘણે જ ખેદ થયે. તે વાતને બરાબર સાડા નવ માસ ગયા, ત્યાં એક કોડપતિના ઘેર પુત્રનો જન્મ થયે. તે બાળકે તે જ દિવસે વિક્રમરાજાને પિતાની પાસે બોલાવ્યા, અને કહ્યું કે, હે મહારાજા વિકમાત્ર દિત્ય ! અતિથિસત્કારથી અનર્થ થયા છે. આ વિચાર કેમ કરે છે? અતિથિસત્કારથી અનર્થ થયો નથી, પરંતુ સફલતા થઈ છે તમારા જેવા સુપાત્ર અતિથિની સેવાની અનુમોદના કરતે તે જ ભીલને જીવ હું, મરીને આવા કેટયાધીશને પુત્ર થયો છું. રાજા વિક્રમને બાળકનાં આવાં વચન સાંભળવાથી આશ્ચર્ય સાથે ચિત્તનું સમાધાન પણ થયું,
પ્રવ–શું આવી રીતે એક દિવસને બાળક બોલી શકે? એ વાત સાચી માની શકાય?
ઉ૦–એમાં વધે નથી. પ્રાયઃ વિકમરાજાના પુણ્યથી પ્રેરાઈને, કેઈ દેવે, તે બાળકના શરીરમાં પ્રવેશ કરીને, વિક્રમના પ્રશ્નને ખુલાસો કરેલ છે. આવા દાખલા-મડદામાં પ્રવેશ કરવાના, અને બાળક-બાલિકાના શરીરમાં પ્રવેશ કરવાના, જૈનસાહિત્યમાં ઘણું ઠેકાણે જોવા મળે છે. શ્રી વીતરાગદેવની આજ્ઞા માટે પૂજ્યપાદ હરિભદ્રસૂરિપુરંદર પણ ફરમાવે છે કે,
"बीतरागसपर्यायाः तवाज्ञाराधनं वरं। ૩માશા ના વરદ્ધા રાશિવાળા મવાર શા”
અર્થ–હે વીતરાગ ! આપની સેવા કરતાં પણ, આપની આજ્ઞાનું આરાધન વધુ શ્રેયસ્કર છે. જે આપની આજ્ઞા સંપૂર્ણ રીતીયે આરાધાય તે, તે શિવ–મોક્ષ આપનારી થાય છે. અને
Page #505
--------------------------------------------------------------------------
________________
૪૫૬
જે તેની વિરાધના થાય તે, તે નિહાની માફક સંસારને વધારનારી બને છે. કહ્યું છે કે, “જિનઆણું સુરપાદ, જે ઉગે નિજધામ, પામરતા ભવચકની, અલગી થાય તમામ શાળા જનની ગુણ સઘલા તણી, જિનઆણ કહેવાય, આણ વિણ ગુણગણુ બધા, સામૂછિમ લેખાય મારા પુત્રી જિનવર દેવની, જગ જંતુની માય, જિનઆણા લખમીલે, મુક્તિ કેમ ન થાય? રા
આ રીતે શ્રીવીતરાગની આજ્ઞાપૂર્વક, ચારિત્રની આરાધના થાય તે જ આત્મા અલ્પકાળમાં ભવને પાર પામનાર બને.
પ્ર–જિનાજ્ઞાના પાલનમાં કોના બે મત છે? તે તે સૌને કબુલ જ હોય, પરંતુ જો ગુરુની આજ્ઞા ન પાલે તે તેથી નુકસાન શું?
ઉ૦–રાજ્યમાં પળાતી આજ્ઞા તે, રાજાની જ આજ્ઞા ગણાય છે. પરંતુ રાજા કાંઈ બધે ઠેકાણે જાતે જઈ શકતા નથી. માટે રાજાના અધિકારીઓના હુકમને, રાજાને હુકમ માની, માન આપવું પડે છે. અધિકારીઓને હુકમ ન માને તે, રાજાને હુકમ ન માનવા બરાબર છે, અને તેને રાજાની આજ્ઞા મુજબ જ દંડ થાય છે. માટે લેકે પણ રાજાની આજ્ઞા પ્રમાણે જ, અધિકારીઓની પણ આજ્ઞા માન્ય રાખે છે.
અહીં પણ દરેક કાળમાં શ્રીજિનેશ્વરદેવ વિદ્યમાન હોતા નથી, પરંતુ શ્રીજિનેશ્વરદેવના આગમનું રહસ્ય સમજેલા, તથા સંપૂર્ણ જિનાજ્ઞા-પાળનારા એવા ગુરુદેવેની જે આજ્ઞા, તે શ્રીજિનેશ્વર દેવાની જ આજ્ઞા ગણાય છે. વળી ગુરુ આજ્ઞા
Page #506
--------------------------------------------------------------------------
________________
૪૫૭
ન માને, અને બધા જ સ્વમતિ કલ્પનાએ જિનાજ્ઞા માનવાને અને ડાળ કરે તેા. શાસનમાં અસમંજસતા ઉભી થાય, પાંચસેા સુભટાના નિર્દેયક ટાળા જેવુ' થાય, માટે મેક્ષના અર્થી આત્માએએ ગુરુદેવની આજ્ઞાને, શ્રીજિનેશ્વરની આજ્ઞા તરીકે સમજીને સ્વીકારવી જોઇએ.
પ્ર૦—ગુરુમહારાજાએ પણ સજ્ઞ નથી, એ પણ. આપણા જેવા છદ્મસ્થ છે. આપણી ભૂલ થાય અને ગુરુની ભૂલ ન થાય એ કેમ માની શકાય ?
ઉ॰—ગુરુમહારાજ પણ છદ્મસ્થ તે છે જ, પરંતુ આપણા કરતાં અનેકગુણા જ્ઞાની અને ગુણી છે, જેમ નિશાળના વિદ્યાર્થીઓ અને હેડમાસ્તર વચ્ચે મોટું આંતરૂ છે. તેમ આપણા અને ગુરુ મહારાજની વચ્ચે મોટું આંતરૂં છે. વિદ્યાર્થીએએ પણ, પેાતાના વિદ્યાગુરુને અર્જુન (પાંડવ) અને શ્રીચકુમાર વિગેરેની માફક, વિનય સાચવવા જોઈએ. તા પછી મેાક્ષના અથી શિષ્યાએ, ગુરુદેવને વિનય સાચવવા જોઇએ જ, એમાં દલીલ શી ?
જેમ વડા અધિકારીઓની નીચે રહેનારા સીપા પેાતાના અધિકારીઓની આજ્ઞા પાળીને, તે તે કામમાં નિપુણુતા મેળવી, ક્રમસર મેટા હાદ્દાઓ મેળવે છે. તેમ ગુરુ વિગેરે વડીલેાની આજ્ઞા પાળનારા સાધુએ પણ, તે તે શાસ્ત્રાનાં ઊંડા રહસ્યા સમજી, પન્યાસ-ઉપાધ્યાય-આચાર્યાદિ ઉચ્ચપદવીઓના ભાક્તા બને છે અને પ્રાન્તે માક્ષના અધિકારી થાય. છે. શું છે કે—
“સમક્તિદાયક ગુરુ તણા, પચ્ચુવયાર ન થાય;
Page #507
--------------------------------------------------------------------------
________________
૪૫૮
ભવોડાકોડે કરી, કરતાં સર્વ ઉપાય છે ?”
અર્થ–સમક્તિ અથવા ધર્મના દાતાર ગુરુમહારાજ, બદલે કોડે ભવ અને સર્વ ઉપાયથી પણ વાળવા સારૂ, ઉપરાઉપર કેટકેટી મનુષ્યના કે દેવના ભવ મલે, અને બધા જ સેવાના પ્રકારો વડે કરીને, સેવા બજાવે તે પણ, ધર્મના દાતાર ગુરુને બદલો વાળી શકાતો નથી. કારણ કે જગતમાં કેઈ અન્નનું વસ્ત્રનું, ઔષધનું, જમીનનું, કન્યાનું, સેનાનું વિગેરે અનેક પ્રકારનું દાન કરે છે. આ બધાં દાન થડા દિવસ કે એક જ ભવ સુખ આપે છે. જ્યારે ધર્મથી આત્મા ભવભવ સુખી બને છે. માટે ધર્મનું દાન તેજ મહાદાન ગણાય છે.
પ્ર–ઉપર ગણાવેલાં અન્ન, વસ્ત્ર, ઔષધાદિનાં દાને લેનારને લાભ થાય? કે કેમ?
ઉ લાભ થાય જ એ નક્કી નહિ. કેઈ અન્નદાન લે, પણ ખાધા પહેલાં મરી જાય, અથવા ખાય તે પણ અજીર્ણ થાય, ઔષધ લે, અને અવળું પડે તે પ્રાણ પણુજાય, અથવા રિગનો વધારો પણ થાય. જમીનના કારણે કેઈક ભાઈએભાઈ કપાઈ મર્યાના પણ પ્રસંગ બને છે. તેના માટે હજારના પ્રાણ ગયાના દાખલા ઈતિહાસપ્રસિદ્ધ છે. કન્યાનું દાન મળ્યું ત્યારે વરરાજા ખુશી થયા, પણ પછીથી એ જ કન્યાને જે પતિ ઉપર દ્વેષ થાય છે, તેને ઝેર દઈને મારી પણ નાંખે છે. એટલે આ બધા દાનેથી લાભ જ થાય, એ નકકી નહી. વખતે નુકશાન પણ થાય. જેમ કેઈ રૂપવતી યુવતી બજારમાં ચાલી જાય છે. તેને જોઈને બીચારા મેહાન્ય મનુષ્ય ક્ષણવાર આનંદ પામે છે. અને એ અદશ્ય થતાંની સાથે મનમાં પારાવાર દુઃખ થાય છે.
Page #508
--------------------------------------------------------------------------
________________
૪૫૯
તેમ જગતના પદાર્થમાત્ર, ઝાંઝવાના પાણી જેવું જ અંતે દુખ આપનારા છે. પણ જે સમજણપૂર્વક ધમનું આરાધન થાય તે, આત્માને ભવભવ એટલે મેક્ષમાં પહોંચે ત્યાં સુધી,
ખરાજા અને કલાવતી રાણીના આત્માઓની પેઠે, ઉત્તરેઉત્તર અધિક સુખ આપી, છેવટ મોક્ષમાં પિોચાડે છે, એટલે ધર્મદાયક ગુરુની આજ્ઞા પુણ્યવાન જીએ જરૂર પાળવી જોઈએ. - પ્રવ–વિનય અને વૈયાવચ્ચ અને જુદાં જુદાં છે કે, એક જ છે? અર્થાત્ બન્ને એક સ્વભાવના છે કે ભિન્ન છે?
ઉ–વિનય અને વૈયાવચ્ચ બને તદ્દન જુદાં છે. અભ્યતર તપની ગાથામાં તેનું વર્ણન આ પ્રમાણે આવે છે.
"पायच्छित्तं विणओ, वेयावच्चं तहेव सज्झाओ।"
અર્થ–પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ અને સ્વાધ્યાય, એટલે છ પ્રકારના અત્યંતરતપમાં, વિનય અને વૈયાવચ્ચને જુદા જુદા બીજા અને ત્રીજા નંબરના, અત્યંતર તપ તરીકે ગણાવ્યા છે. વિનય પૂજયપુરુષને જ થાય છે, અને વેયાવચ્ચ તે ક્ષુલ્લક-નાના સાધુની, કુળની, ગણુની સંઘની પ્લાનની તથા સાધમિકની પણ કરી શકાય છે. માટે વિનય અને વૈયાવચ્ચ અને જુદાં છે.
હવે આપણે વળી પાછા શ્રીવીતરાગના મુનિરાજોના ગુણેની વિચારણા તરફ આવીએ.
ચરણસિત્તરી અને કરણસિત્તરીની સમજણ અને આરાધનાથી, શ્રીવીતરાગના મુનિરાજેમાં બાહ્ય અને અત્યંતર ગુણોની ખીલવણું થાય છે. અહિં શાસ્ત્રની બે ગાથા બતાવાય છે.
ચરણસિત્તરી
Page #509
--------------------------------------------------------------------------
________________
४६०
“વા-સમાધન-સંગમ-દોરાવર ચંમપુત્તિ. नाणाइतियं तव कोह-निग्गहाई चरणमेयं ॥"
અથ–પાંચ મહાવ્રત, દશ પ્રકારને યતિધર્મ, સત્તરપ્રકારને સંજમ, દશ પ્રકારનું વૈયાવચ્ચ, નવ પ્રકારની બ્રહ્મ ચર્યની વાડ, જ્ઞાનાદિ ત્રણ, [જ્ઞાન-દર્શન-ચારિત્રો] બાર પ્રકારને તપ, ક્રોધાદિચારને જય, આ સિત્તર બાબતને ચરણસિત્તરી કહેલ છે.
કરણસિત્તરી “fપરવિરોહી-મિડ-માવા-વિમા જ રિનિદો રહેવા-જુત્તિઓ સમિાહા વેવ લા તુ . ૨
અર્થા–પિડવિશુદ્ધિ-ચાર પ્રકારનો આહાર, વસતિ, વસ્ત્ર અને પાત્ર, પાંચસમિતિ, બાર ભાવના, બાર સાધુની પ્રતિમા, પાંચ ઈન્દ્રિયને નિરેધ, પચ્ચીશ પ્રકારે પ્રતિલેખના, ત્રણ ગુપ્તિઓ, તથા દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી ચાર પ્રકારે અભિગ્રહ, આ સિત્તેર પ્રકારે કરણસિત્તરી કહેવાય છે.
શ્રી જ્ઞાનવિમલસૂરિજીએ આ બન્ને ગાથાને અનુવાદરુપે સઝાય બનાવી છે, તે પણ જોઈએ.”
પાંચ મહાવ્રત, દશવિધ યતિધર્મ,
સત્તર ભેદે સંજમ પાલેજી; વેયાવચ્ચ દશ, નવવિધ બ્રહ્મ, વાડભલી અજુવાલેછે.
ભવિયણ ભાવે મુનિગુણ ગાવે ૧ | જ્ઞાનાદિત્રય બારે ભેદે, તપકરે જે અનિદાને;
ધાદિ ચારેને નિગ્રહ; . એ ચરણસિત્તર જાણજી. ભવિ. ૨
Page #510
--------------------------------------------------------------------------
________________
૪૬૧
ચવિહુ પિડ વસતિ વસ્ત્ર પાત્ર, નિદુષણ જે લેવેજી; સમિતિપાંચ વળી પડિમા મારહ,
ભાવના ખાર વળી સેવેજી. ભવિ॰ શા
પાંચવિશ પડિલેહણ પણ ઇન્દ્રિય, વિષય વિકારથી વારે; ત્રણગુપ્તિ ને ચારઅભિગ્રહ,
દ્રવ્યાદિક સભાલેજી. ભવિ॰ ॥ ૪ ॥ કરણસિત્તરી એહવી સેવ, ગુણ અનેક વલી ધારેજી; સજમી સાધુ તેહને કહીએ,
બીજા વિ નામ ધરાવેજી. ભવિ॰ ॥ ૫ ॥ એ ગુણવિણ પ્રવજ્યા ખાલી, આજીવિકાને તાલેજી; તે ષટ્કાય અસ’જમી જાણા,
ધમ દાસગણી લેજી. વિ॰ ॥૬॥ જ્ઞાનવિમળગુરુ આણાધારી, સજમ શુદ્ધ આરાયેજી; જિમ અનુપમ શિવસુખ સાધે,
જગમાં સુજશ તે વાધેજી. ભવિયણ ભાવે મુનિગુણ ગાવા ॥ ૭ । આ સજ્ઝાયમાં પણ ઉપરની ગાથામાં બતાવેલા ચરણના અને કરણના ૧૪૦ ગુણુ બતાવવામાં આવ્યા છે.
આ એકસેા ને ચાલીસ અને આવા બીજા અનેક ગુણાને ધારણ કરે તેને જ શ્રીવીતરાગના મુનિવર કહેવાય છે. જેનામાં આવા ગુણ્ણા હાય નહિ, તેવાઓને નામધારી અને વેશધારી
Page #511
--------------------------------------------------------------------------
________________
કદર
સાધુ કહેવાય છે.
વલી શ્રીવીતરાગના મુનિરાજેમાં ૧ ક્ષમા, ૨ કમળતા, ૩ સરલતા, ૪ અભ, ૫ તપ, ૬ સંયમ, ૭ સત્ય, ૮ શૌચ, (આત્માની અત્યંતર શુદ્ધિ), ૯ અપરિગ્રહદશા, અને ૧૦ બ્રહ્મચર્ય, આ દશ પ્રકારના ધર્મો એટલા બધા નિર્મલ અને ઉચ્ચ કક્ષાના હોય છે કે, જેના પ્રભાવે આહાર, મૈથુન અને પરિગ્રહની મમતાઓ ચાલી જાય છે. અને આ ત્રણ સંજ્ઞાઓ દ્વારા ઉત્પન્ન થતા તમામ પ્રકારના ભયે પણ નાશ પામે છે.
આહારાદિ ચાર વિચારણાઓ નષ્ટ થઈ જવાથી. પાંચ ઈન્દ્રિયો ઉપર પણ કાબૂ આવે છે. અને પાંચ ઈન્દ્રિયે વશ થઈ જવાથી, મન, વચન, કાયાનાં તથા કરણ, કરાવણ અને અનુમોદનનાં, બધાં જ પાપ શિથિલ બની જાય છે. અને
ગ અને કરણની શુદ્ધિ થતાં, જીવ એટલે પૃથ્વીકાય, અપૂર કાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરિન્દ્રિય, પંચેન્દ્રિય, અને અજીવની હિંસા પણ સદંતર બંધ થઈ જાય છે.
પ્રવે–પૃથ્વીકાયાદિ જીવની હિંસા થાય તે તે બરાબર છે. પરંતુ અજીવ-થાંભલાઓ વિગેરેની હિંસા કેવી રીતે થઈ શકે?
ઉ—જેમ જીવને મારવાના અધ્યવસાય થાય છે, તે અનુબંધ હિંસા કહેવાય છે. એ જ પ્રમાણે ખંભાદિની સાથે અથડાવાથી, કેઈ જીવને ખંભાદિ ઉપર પણ ક્રોધાદિ થાય છે. તેને નાશ કરી નાખવાના વિચાર આવે છે. તે વખતે તે આત્મામાં, અનુબંધ હિંસાના પરિણામ આવી જાય છે.
Page #512
--------------------------------------------------------------------------
________________
૪૬૩
અથવા કોઈ મનુષ્યને, કોઈ મનુષ્ય ઉપર દ્વેષ હોય, અને તેની મૂર્તિ કે ફેટ દેખે તે, તેને નાશ કરી નાખે છે. અથવા કેઈદેવની મૂર્તિને પણ નાશ કરી નાખે છે. વળી જેમ કાલ– શૌકરિનામના કસાઈએ પાડાઓનાં ચિત્ર બનાવી તેનો નાશ કર્યો હતે. અહિં અજીવને નાશ કરવાથી પણ અનુબંધ હિંસા લાગે છે. એટલે અજીવને નાશ પણ તીવ્ર ક્રોધાદિ પરિણામે લાવે છે, અને અનુબંધ-હિંસાના પાપ પાર્જનનું કારણ બને છે. માટે તેની પણ હિંસા મુનિને નિવારી છે.
દશપ્રકારના યતિ ધર્મ પામેલા-દશ પ્રકારની દયા પાળી શકે, સે થયા. દશ પ્રકારે દયા પાળનાર જ ચારસંજ્ઞાઓને જીતી શકે, ચારસો થયા. ચાર સંજ્ઞાને જય કરનાર, પાંચ ઇન્દ્રિયને વશમાં રાખી શકે, બે હજાર થયા. પાંચ ઈન્દ્રિય વશમાં તેને જ થયેલ હોય, જેના મન-વચન-કાયા નિરવદ્ય હાય, છહજાર થયા, અને જેના મનવચન-કાયામાંથી, પાપ નાશ પામ્યાં હોય, તેવા મહામુનિરાજે ને, કારણ–કરાવણ -અનમેદનનાં પાપ પણ જરૂર નાશ પામ્યાં જ હોય. અઢાર હજાર ભેદ થયા. આ અઢારહજાર શીલાંગ કહેવાય છે.
જગતના પ્રાણીમાત્રને કણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય રસનેંદ્રિય અને સ્પર્શેન્દ્રિય આ પાંચ ઇન્દ્રિયની પરાધીનતાથી મહાપાપે બંધાય છે. વલી આ પાંચ ઇન્દ્રિયેથી, અનુકમે આહારની, મિથુનની, પરિગ્રહની અને ભયની લાગણીઓ એટલે સંજ્ઞાઓ જીવને ચાલુ રહ્યા કરે છે. અને તે કારણથી મન, વચન અને કાયાનાં પાપ ચાલુ રહે છે. અને તે પોતે સ્વયં કરે છે. બીજા પાસે કરાવે છે અને કઈ કરે તેની પિતે
Page #513
--------------------------------------------------------------------------
________________
૪૬૪
અનુમોદના કરે છે, અને તેથી પૃથ્વીકાય વિગેરે દશપ્રકારની હિંસા થવાનાં કારણેા ચાલુ રહે છે, તે દશપ્રકારના મુનિધર્મના પરિણામદ્વારા શકાય છે એટલે સ'પૂર્ણ અહિંસક દશા પ્રાપ્ત થાય છે. આ અઢાર હજારશીલાંગનું આચારધારકપણ મુનિમાં હાય છે. એ રીતે શ્રીવીતરાગના મુનિરાજેમાં ખીન્ત પણ ઉચ્ચકાટીના ગુણે। પ્રકટ થાય છે, શ્રીદશવૈકાલિકસૂત્રના દેશમા અધ્યયનમાં મુનિરાજની દશાનું વર્ણન કરતાં ક્યું છે કે, તે મુનિ વા તે મુનિ વદ્ય, ઉપશમરસના કારે; નિર્મળજ્ઞાન ક્રિયાના છ દા, તપ તેજે જેRsવાદિણંદા રે. તે મુનિ તે મુનિવદા ॥૧॥ પચાશ્રવના કરી પરિહાર, પંચ મહાવ્રત ધાર રે; ષટ્ જીવતણા આધાર, કરતા ઉગ્ર વિહાર રે. તે મુનિવદ્ય તે મુનિવરા પંચ સમિતિ ત્રણ ગુપ્તિ આરાધે, ધમ ધ્યાન નિરામાધરે; પંચમતિના મારગ સાધે, શુભ ગુણ તેા ઇમ વાધે રે; તે મુનિવ તે મુનિવ ા ા વિક્રય ન કરે. વ્યાપાર, નિર્મમ નિરહંકાર રે; ચારિત્ર પાળે નિરતિચાર, ચાલતા ખડ્ગની ધાર રે; તે મુનિવ તે મુનિવ કા ભાગને રાગ કરી જે જાણે, આપાપુ ન વખાણે રે; તપ શ્રુતનેા મદ નવિ આણે, ગેાપવી અંગ ઠેકાણે રે. તે મુનિવંતે મુનિવદા પા
Page #514
--------------------------------------------------------------------------
________________
૪૬૫
છાંડી ધણુ કણ ક‘ચન ગેહ, થઈ નિસ્નેહી નિરીહ રે, ખેહસમાણી જાણી દેહ, નવિ પાષે પાપે જેહ રે. તે મુનિવં તે મુનિવદ્ય ॥૬॥ દોષરહિત આહાર જે પામે, જે લુખે પરિણામે રે; લેતા દેહનું સુખ નિવ કામે, જાગતા આઠેઈ જામે રે. તે મુનિવદ્ય તે મુનિવ ાના રસના રસ રિસ વિ થાય, નિર્લોભી નિર્માય રે; સહે પરિષહ સ્થિર કરી કાય, અવિચલ જેમ ગિરિરાય. તે મુનિવદા તે મુનિવા રાતે કાઉસ્સગ્ગ કરી શ્મશાને, જો તિહાં પરિષહ જાણે રે; તા નિવ ચુકે તેવે ટાણે, ભય મનમાં નવિ આણે રે. તે મુનિવા તે મુનિવદા પ્રા કાઈ ઉપર ધરે નહિ ક્રોધ, દે સહુને પ્રતિબાધ રે; કમ આઠ જિતવા જોધ, કરતા સચમ શોધ રે. તે મુનિવ ા તે મુનિવદા ॥૧॥ દશવૈકાલિક દશમા અધ્યયને, ભાખ્યા એહ આચાર રે; શ્રી ગુરુલાભવિજયથી જાણી, વૃદ્ધિવિજય જયકાર રે. તે મુનિવ તે મુનિવદા ॥૧૧॥” ભાવા —શ્રીવીતરાગના મુનિરાજ, ઉપશમરસના કદ જેવા હાય છે. જાણે સાક્ષાત્ ઉપશમરસને આધાર આપનાર જમીનમાં રહેનાર કંદ ન હેાય ? તેવા હેાય છે. તેમનાં જ્ઞાન અને ક્રિયા ખન્ને ચંદ્ર જેવાં નિલ અને ઉજવલ હોય
૩૦
Page #515
--------------------------------------------------------------------------
________________
૪૬૬
છે, તપસ્યા અને ત્યાગના પ્રતાપ, સૂર્ય જેવા તેજસ્વી હાય છે. (૧)
તેએ હિંસાદિ પાંચે મહાપાપાના બાહ્ય-અભ્યંતર ત્યાગથી અહિંસાદિ પાંચ મહાવ્રતા, આરાધનારા હોય છે, છકાયજીવાના રક્ષક અને ઉગ્ર વિહારી હેાય છે. અર્થાત્ શ્રીવીતરાગના મુનિરાજો, પેાતાનાં ઘરબારના ત્યાગ કરી, ગામ-નગરાદિ જુદાજુદા સ્થાનામાં વિચરે છે. તેપણુ રેલ્વે, વિમાન, મેટર, ઘેાડાગાડી, એલગાડી, ઘેાડા, ઊંટ, હાથી વગેરે વાહન વિના પગપાળા વિચરે છે. પગમાં પણ ચાખડી, ચ`પલ, બુટ, જોડાં, પગરખાં પહેરતા નથી. પેાતાના જરૂરી ખાજો પણ, પોતે જ ઉપાડીને ચાલે છે. તેઓ પાસે પૈસા કે ભાતું પણ રાખતા નથી, અને સમુદ્રની સફર વગેરે પણ કરતા નથી. (૨) પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિરુપ અષ્ટ પ્રવચનમાતાની આરાધનામાં, જાગૃતિવાળા હાય છે. સદાકાલ ધર્મ ધ્યાનમાં મગન રહે છે અને દિનપ્રતિદિન શુભગુણેના સંચય કરતા કરતા મેાક્ષના માર્ગમાં આગળ વધ્યા કરે છે. (૩) તે મમતા અને અહુતાના ત્યાગી હાય છે. વેચવા-લેવાના એટલે લેવડ-દેવડના વ્યાપાર કરતા નથી, અને ખડ્ગધારા જેવું, દોષ વગરનું, ચારિત્ર આરાધે છે. (૪)
વળી તેઓ ચારિત્રની આરાધનામાં, ખાનપાનના અને બીજા તમામ ભાગને, રાગ સમાન સમજે છે. તેમ પેાતાના જ્ઞાન-તપસ્યા વિગેરે ગુણાના વખાણ કરતા નથી. વળી પાતે વિદ્વાન થયા હાય કે મહાતપસ્વી હેાય તે પણ, મનમાં જ પણ અભિમાન લાવતા નથી. (૫) તેઓએ ધન, ધાન્ય, કાંચન
Page #516
--------------------------------------------------------------------------
________________
૪૬૭
અને ઘરના ત્યાગ કર્યાં છે, કુટુંબનેા સ્નેહ અને ખાનપાન પરિધાનની ઈચ્છાએ રાઠી છે. અને આ શરીરને માટી અને રાખના ઢગલા જેવું સમજીને તેને કેઈ પણ પ્રકારના પાપ વડે પોષતા નથી. (૬) સંજમ પાલવા માટે આહાર વાપરવા પડે તેપણુ, તેઓ પાપ વગરને મેળવે છે. લુખા પરિણામે વહેારે છે, તેમાં પણ શરીરના સુખના કે સ્વાદને વિચાર કરતા નથી, અને આઠે પહેાર જાગૃત રહે છે. એટલે આહારાદિના વિચાર સરખા પણુ કરતા નથી. (૭) રસના એટલે જીભના લાલચુ થતા નથી. એટલે વીતરાગના સાચા મુનિરાજે ખાવાપીવામાં જરાપણ લાલચુ હાતા નથી, પરંતુ શરીર પાસેથી કામ લેવા પુરતું ભાડું જ આપે છે. તથા વસ્ત્રના, પાત્રના, કામલ-કપડાના પણ લેાભી થતા નથી. તેમ જ માયા—છળકપટ પણ કરતા નથી. અને જયારે ક્ષુધા, તૃષા ટાઢ, તાપ વિગેરે દુઃખા સહન કરવાના પ્રસંગે આવે ત્યારે, મેરૂપર્વતની પેઠે ધીર અને સિંહની પેઠે બહાદુર બનીને સહન કરે છે. (૮) વળી કર્મને ખપાવવા માટે રાત્રિના વખતે ગામ બહાર શ્મશાનાદિ ભયકર સ્થાનામાં જઇને ધ્યાનમાં ઉભા રહે છે. અને તે વખતે જો ત્યાં સિંહ-વ્યાઘ્ર-સર્પાદિના ઉપસર્ગ આવે, કે ટાઢ–ઠડી આદિના પરિષહ આવે તે પણ મનમાં જરા પણ દીનતા કે ભય લાવ્યા વિના, સિંહની માફ્ક સહન કરે છે. પણ પતન પામતા નથી. રાતા નથી. નાસી જતા નથી. (૯) વળી ગમેતેવા વિરોધી ઉપર પણ, કૈધ લાવતા નથી. અને ક્રષ વિગેરે કરનારાઓને પણ પ્રતિમાષ એટલે ઉપદેશ આપે છે, અને
Page #517
--------------------------------------------------------------------------
________________
४६८
આઠ કર્મપી મહાશત્રુને જિતવા, મહાધા બનીને, ચારિત્રની શેાધ એટલે નિર્મળતા કરે છે. (૧૦) શ્રીવૃદ્ધિવિજયજી મહારાજ કહે છે કે આ વાત મેં મારા ગુરુદેવ શ્રીલાભ-વિજયજી મહારાજ પાસેથી જાણી છે અને તે શ્રી દશવૈકાલિક સૂત્રના દશમા અધ્યયનમાં વિસ્તારથી બતાવી છે. (૧૧)
શ્રીવીતરાગના મુનિરાજેનું વિશેષ સ્વરૂપ જાણવા માટે નીચેનાં શેડાં પદ્યો પણ મનન કરવા ગ્ય છે. “નિપક્ષ વિરલા કોઈ આબધુ ! નિર્પક્ષ વિરલા કે
દેખ્યા જગ સબ ઈ, અબધુ! નિર્પક્ષ... સમરસ ભાવ ભલા ચિત્ત જાકે, થાપ ઉથાપ ન હોઈ અવિનાશીકે ઘરકી બાતાં, જાને નર સોઈ
અબધુ ! નિર્પક્ષ વિરલા કેઈ ના રાયરકમાં ભેદ ન જાને, કનક ઉપલ સમ લેખે નારી નાગિની કો નહિ પરિચય, તે શીવમંદિર દેખે.
અબધુ! નિર્પક્ષ વિરલા કોઈ રા નિન્દા સ્તુતિ શ્રવણ સુણીને, હર્ષશોક નવી આણે; તે જગમાં જોગીશ્વર પુરા, નિત્ય ચઢતે ગુણઠાણે.
અબધુ! નિર્પેક્ષ વિરલા કોઈ પરા ચંદ્ર સમાન સિમ્યતા જાકી, સાયર જિમગંભીરા અપ્રમત ભારેડ પરેનિત્ય રહે, સુરગિરિસમશુચિધીરા.
અબુધુ ! નિર્પક્ષ વિરલા કોઈ કા. પંકજ નામ ધરાય પંકસ, રહત કમલ જિમ ન્યારા
Page #518
--------------------------------------------------------------------------
________________
ચિદાનંદ ઈશ્યા જન ઉત્તમ, સે સાહિબકા પ્યારા.
અબધુ! નિર્પક્ષ વિરલા કેઈ.
દેખ્યા જગ સબ જેઈ, અબધુ પા” ભાવાર્થ–જગત આખું રાગ અને દ્વેષથી વ્યગ્ર બનેલું હોવાથી, એક વસ્તુ ઉપર પ્રેમ અને બીજા ઉપર દ્વેષ થાય છે, એટલે દુનિયાભરમાં કેઈ નિરપક્ષ રહી શકતું નથી. માટે જ જ્ઞાની પુરુષોને કહેવું પડયું છે કે, તમામ દેવ અને મનુષ્યની સૃષ્ટિ તપાસી જોઈ, પરંતુ નિરપક્ષ છવ કઈ મળતું નથી.
જે આત્માના ચિત્તમાં સમભાવદશા પ્રગટ થઈ હોય, અને આ સારું, આ નબળું, આ ઉંચું, આ નીચું, આ મારું, આ તારું, આવા તરાવાળી સ્થાપન-ઉત્થાપનદશા જેની નાશ પામી હોય, તે મહાભાગ્યશાળી આત્મા જ, અવિનાશીશ્રીવીતરાગપ્રભુના ઘરની વાત સમજી શકશે. (૧) જે મહાપુરુષને રાજા અને રંકને ભેદભાવ રહ્યો ન હય, સુવર્ણ અને પત્થર બંને ઉપર સમાનતા પ્રકટી હોય, તથા નારીરૂપ નાગિણું– સાપણીને મનવચન-કાયાથી પરિચય ત્યજી દીધું હોય, તે આત્મા શિવમંદિર દેખી શકે છે. અર્થાત્ મેક્ષ પામી શકે છે. (૨) પિતાની નિન્દા અને સ્તુતિ, શ્રવણે કાને સાંભળીને જેના મનમાં હર્ષ કે શેક થાય નહિ. જગતભરમાં તે મહાપુરુષને જ, સાચા યોગી અથવા પૂર્ણ ચગી સમજવા. તે મહાનુભાવ ગુણોની નિસરણના પગથી, એક પછી એક ચડ્યા જ કરે છે, પણ નીચા ઉતરતા નથી. (૩) જે મહાપુરુષમાં ચન્દ્રના જેવી સૌમ્યતા-શીતળતા, સમુદ્રના જેવી ગંભીરતા અને ભારડ પક્ષીની પેઠે, અપ્રમત્ત-અપ્રમાદી દશા પ્રકટ થઈ હોય. અને
Page #519
--------------------------------------------------------------------------
________________
૪૭૦
જે મેરુપર્વતની માફક મહાધર અને પવિત્ર હોય. (૪) તથા વળી જેમ કમળ કાદવમાં ઉત્પન્ન થતા રહેવાથી, તેમને
કજ' કહેવાય છે. છતાં તે પંક-કાદવથી તદ્દન જુદા-ન્યારા રહે છે. તેમ આ સંસારમાં રહેવા છતાં, કમળની માફક જે મહાનુભાવે, સંસારથી અળગા રહે છે. જેમ કમળ પાણીમાં રહેવા છતાં પાણીને લેપ લાગતો નથી, તેમ મહામુનિરાજોને, સંસારમાં રહેવા છતાં, સંસારનો કેઈપણ લેપ લાગતું જ નથી. તેવા આત્માઓ જ ઉત્તમ છે, અને તેઓ જ સાહિબ–પરમાત્માને પ્યારા લાગે છે એમ ચિદાનંદ મુનિ કહે છે. (૫) - તથાવલી અધ્યાત્મભાવ પામેલા આત્માઓ કેવા હોય છે? તે કહે છે; “જે અરિ મિત્ત બરાબર જાનત,
પારસ એર પાષાણ મ્યું દે કંચન કીચ સમાન અહે જસ,
નીચ નરેશમાં ભેદ ન કોઈ છે માન કહા અપમાન કહા મન:
એસો વિચાર નહિ તસ હાઈફ રાગ અરૂ રોષ નહિ ચિત્ત જાકે,
તે મુનિ ધન્ય અહે જગમાંહી રેલા જ્ઞાની કહે અજ્ઞાની કહો કેઈ,
ધ્યાની કહે મત માની ક્યું કાઈ; જોગી કહે ભાવે ભેગી કહો કઈ * જાઉં છ મન ભાષત હાઈ
Page #520
--------------------------------------------------------------------------
________________
૪૭૧ દોષી કહે નિર્દોષી કહે,
પીંડપષી કહે કોઈ ઓગન જોઈ રાગ અરૂષ નહિ ચિત્ત જાકે,
તે મુનિ ધન્ય અહે જગમાંહી રા સાધુ સુસંત મહંત કહે છે, - ભાવે કહે નિર્ગથ પીયારે; ચર કહો ચાહે ઢોર કહે કોઈ
સેવ કરે કેઈ જાન દુલારે છે વિનય કરે કોઈ ઉચે બેઠાય ક્યું, - દુરસે દેખ કહો કેઈ જા; ધારે સદા સમભાવ ચિદાનંદ,
લોક કહાવત શું નિત્ય ન્યારે મારા ભાવાર્થ—જે આત્મામાંથી વિભાવ-દશા નાશ પામી છે અને સ્વભાવદશા પ્રકટ થઈ છે, એવા શ્રીવીતરાગદેવના મુનિરાજે શત્રુ અને મિત્ર પાર્શ્વમણિ અને પાષાણુમાં, સુવર્ણ અને કાદવમાં, રંક અને રાજામાં, માન અને અપમાનમાં, સમાનભાવ ધારણ કરનારા હોય છે અર્થાત્ આવા મહાપુરુ
ને જગમાં કેઈ શત્રુ કે મિત્ર હોતા નથી. જેમના મનમાં પારસ પાષાણને ભેદ હોતું નથી. રાજા અને રંક સરખા હોય છે. સેના અને કાદવમાં સમાનતા હોય છે. માન કે અપમાન, યશ કે અપયશની પડી જ નથી હોતી, તે મુનિરાજ જગતમાં ધન્ય છે. (૧)
Page #521
--------------------------------------------------------------------------
________________
૪૭૨
આવા મહામુનિરાજેને કઈ જ્ઞાની કહે, તે પણ ભલે, અજ્ઞાની કહે, તે પણ ભલે, અથવા કેઈ ધ્યાની કહે. સ્વેચ્છાચારી કહે, કે કોઈ મહાગિરાજ કહે, મહાભેગી એટલે લાલચુ-અસંયમી કહે, કે કઈ દેશની ખાણ કહે, ગુણના દરિયા કહે અથવા પીંડપષી-શરીરને લાલનપાલન કરનારા કહે, જેને જેમ ઠીક લાગે તેમ બેલે. પરંતુ જેના ચિત્તમાં રાગદ્વેષ આવતે જ ન હોય તે જ મુનિરાજ જગતમાં ધન્ય છે. (૨)
આ મહાપુરુષને કેઈ સુસંત–સુસાધુ કહે, કઈ મહા ત્યાગી નિન્ય કહે, કેઈ ચેર કહે, કે તેમને ઠેર–પશુ કહે, કેઈ હાલા માની સેવા કરે, કોઈ ઊંચા આસને બેસારી અને ગુણસમજીને વિનય કરે, કેઈ સ્ત્રીઓને જારકહે, આવું સારૂં કે નબળું, ગમે તે કહે, પરંતુ તે બધું સાંભળીને જે રાગદ્વેષ લાવતા ન હોય, તેજ સાચામુનિરાજ કહેવાય છે. (૩)
ટુંકાણમાં કહેવાનું એટલું જ છે કે, શ્રીવીતરાગના મુનિરાજે, વીતરાગતાને અભ્યાસ કરનારા હોય છે. એટલે જેને પિતામાં વીતરાગપણું લાવવાનું ધ્યેય હાય, તેનું તમામ આચરણ વીતરાગતાને અનુસરતું હોવું જોઈએ. તપસ્યા, અણાહારીપદ લાવવા માટે છે. ચારિત્ર, દેને ત્યાગીને ગુણે પ્રાપ્ત કરવા માટે છે. જ્ઞાન, હેય, રેય અને ઉપાદેયને સમજવા સારુ છે. સમ્યકત્વ, સત્યની તારવણી કરવા માટે છે. એટલે સંપૂર્ણ રત્નત્રયી વીતરાગતા લાવવા માટે જ છે.
પ્ર–અહીં તે નમોહ્યો સરવણEN' પદને જ માત્ર વિચાર કરવાનું હતું, તેમાં આટલી બધી લાંબી ચાડી બાબતે લખવાની શી જરૂર હતી?
Page #522
--------------------------------------------------------------------------
________________
૪૭૩
ઉ—ઉપર જેટલું લખ્યું છે તે બધું શ્રીવીતરાગના મુનિરાજોના આચરણને લગતું જ વર્ણન છે. શ્રીવીતરાગના મુનિરાજોના ગુણની સમજણ પડે તે માટે લખ્યુ છે. અને અનતાં સુધી અપ્રાસંગિક ન લખાઈ જાય તેના પણ બનતા ઉપયાગ રાખેલ છે.
પ્ર—શું જૈનમુનિએમાં ઉપર લખવામાં આવ્યા છે તે બધા જ ગુણ્ણા હોય છે ?
=
આ પુસ્તક ઘણું મોટું થઈ જવાના ભયથી, શ્રીવીતરાગના મુનિરાજોના ગુણાનુ` પૂરૂ. વર્ણન લખી શકાયુ નથી. પરંતુ અમારી ભાવના પૂર્ણ થશે તે, ચરણસત્તરી અનેક સિત્તરી’ નામનું પુસ્તક લખવા ઈચ્છા છે. તેમાં શ્રીવીતરાગના મુનિપણાનું સ્વરૂપ બનશે તેટલું વિશેષ બતાવીશું, એટલે અહીં તા, વીતરાગના મુનિરાજોના સાવ ઘેાડા જ ગુણા મતાવ્યા છે.
પ્ર—શું જૈનમુનિએના જેટલા ગુણા ખતાન્યા છે તે બધા એક વ્યક્તિમાં હાઈ શકે ખરા ?
ઉ—શ્રીવીતરાગના સાચા મુનિરાજેમાં, જે ચુણા પ્રકટ થાય છે, તેનુ વણુ ન ખડીયા લેખણ કે જીવાથી થઈ શકેજ નહિં. જેમ સૂના પ્રતાપને કે ચંદ્રની શીતલતાને, સમુદ્રની ગંભીરતાને કે મેરુની ધીરતાને, કોઈ જોખીમાપી કે ગણી શકતું નથી, તેમ સ’પૂર્ણ આત્મસ્વરૂપને પામેલા મુનિરાજના ગુણા પણુ, અગણ્ય અને અમેય હાવાથી ગણી શકાય નહિ. પ્ર—આવા ગુણાને પામેલા કાઈ મુનિરાજો થયા છે. ખરા ?
Page #523
--------------------------------------------------------------------------
________________
४७४
ઉ–એક નહિ પણ તેવા હજારો મહાત્માઓના દાખલા, જૈન સાહિત્યમાં જોવા મળે છે. ઉદાહરણ તરીકે ધન્નાજી, શાલિભદ્રજી, ધન્ના કંદી, મેતાર્યમુનિ, હરિકેશીબલ મુનિ, સુકેશલમુનિ, કીર્તિધર રાજર્ષિ, ઢઢણમુનિ, અંધકમુનિ, મેઘકુમાર, દેવકીજીના છ પુત્ર, ખંધરસૂરિના ચારસે નવાણું શિષ્ય, વિગેરે હજારે મુનિપ્રવરો થઈ ગયા છે. જેમના દાખલા વાંચવાથી વાચકને ખ્યાલ આવશે કે શ્રીવીતરાગના મુનિરાજે કેવા હોય છે?
પ્ર–દિવાલીક૫ વિગેરે પુસ્તકમાં, નવ છગડા સાધુઓ નરકમાં જવાના જણાવ્યા છે, તે પછી સાધુપણું લેવાથી ફાયદે શું ? જે સાધુઓ પણ નરકમાં જતા હોય તે, એવા સાધુ થવાની જરૂર શી?
ઉ–જેમ મુંબઈ કે કલકત્તા જેવી નગરીમાં કેઈ મનુષ્ય દશ વીશ લાખ રૂપીયા લઈને જાય. ત્યાં શરાફની કે ઝવેરાતની બજારમાં દુકાન કરે, પછી વખતે દેવાળું પણ કાઢે અને કેદમાં પણ જાય, તેથી બજાર અને દુકાન ગુન્હેગાર ખરાં ? કહેવું જ પડશે કે, બજાર અને દુકાન તો કમાવાનું સાધન છે. સારી બજાર અને સારી દુકાન પ્રાયઃ કમાવામાં મદદગાર થાય છે. પરંતુ જેને વેપાર કરતાં જ ન આવડે, અથવા ઊંધા વેપાર કરે, પછી તે મુડી ગુમાવે કે દેવાળું કાઢે, તેમાં બજાર કે દુકાનને ગુને નથી. પરંતુ પિતાની મૂર્ખાઈ જ કારણભૂત છે. તેમ સાધુપણું તે મોક્ષ અને દેવલેકમાં જ લઈ જાય છે. કહ્યું છે કે, ___“एगदिवसंपि जीवो, पवज्जमुवागओ अनन्नमणो ।
*जइ नवि पावइ मुक्खं, अवस्स वेमाणिओ होई ॥ १॥"
Page #524
--------------------------------------------------------------------------
________________
૪૭૫
અ—કાઈ જીવ એકાગ્રચિત્તવાળા બનીને, એક દિવસ પણ ચારિત્ર પાલે, તે કદાચ જો મેાક્ષમાં ન જાય તેપણ દેવલેાક જરૂર જાય, પરંતુ માત્ર સાધુના વેશ પહેરે, અને સાધુપણું સમજવાની કે આચરવાની ઇચ્છા ન હેાય તે, તે નરકમાં પણ જાય, એમાં સાધુપણાના જરાય ગુન્હા નથી. સાધુવેશ તે માત્ર સાધુપણું સમજવા માટેનું ચિહ્ન જ છે. એના ખપી ન થાય તેવા જીવા, પશુતિ અને નરકતિમાં જાય, એમાં જરાપણ આશ્ચર્ય પામવા જેવું નથી, અહીં તેા સંજમ અંગીકાર કરીને, પ્રથમ દિવસથી તે છેલ્લા દિવસ સુધી, જેને આત્મા સ ́પૂર્ણ જાગૃત હાય, તે આત્માનું જ ક્લ્યાણ થાય છે. જો કયાંય ભૂલ્યા તા, કુગતિમાં પણ ચાલ્યા જાય. કહ્યું છે કે, “સજમ પાળ્યુ હા સહસ વરસ લગે, રારિષિકંડિક ચતુરનર; ઉતરાધ્યયને હા ભાગને ચાખતા, પામ્યા નરકની લીક, ચતુરનર ! ॥ ૧ ॥
અ—કંડરિક નામના રાજઋષિએ, એક હજારવષ ચારિત્ર પાળ્યું હતું, પરંતુ છેલ્લા ત્રણ જ દિવસ, ભાગની ઇચ્છા પૂર્ણ કરવા જતાં, મરીને સાતમી નરકે ગયાની કથા ઉત્તરાધ્યયનસૂત્રમાં બતાવી છે. તથા વલી,
“સાધુ ધણા તપી હતા, ધરતા મન વૈરાગ, શિષ્યના ક્રાધ થકી થયા, ચંડકાષિએ નાગ ાં ૧ ૫”
અથ—એક સાધુ ઘણેા જ તપસ્વી અને વૈરાગી હતા. પરંતુ પોતાના શિષ્યની ઉપર, અકારણ ક્રોધ કરવાથી મરીને, ચડાષિએ નાગ થયા હતા. કે જેને ભગવાન મહાવીરપ્રભુએ.
Page #525
--------------------------------------------------------------------------
________________
૪૭૬
“ મુઝે મુઝે ચકાસીઆ + શબ્દો સંભળાવીને ધમ પમાડયા, અને ભગવાનથી પ્રતિબાધ પામેલા તે, અનશનકરી આઠમા દેવલાકે ગયા છે.
પ્ર—કોઈ પણ મનુષ્ય કારણથી ક્રોધાદિ કરે તે પા બધાય નહિ ને ?
—અગ્નિ જેમ કારણ કે અકારણ, સ્થાન કે અસ્થાન જોતા જ નથી, એ તા બધાને ખાળવાના એક જ સિદ્ધાન્ત ભણ્યા છે. તેમ ક્રોધાદિક્પા પણ, કારણે કે વગર કારણે પાપના જ બધ કરાવે છે. પરંતુ ફેર એટલેા જ કે, જેમ જરૂરીયાત પુરતા અગ્નિ રાખવા પડે છે, અને તે પણ ચૂલામાં જ રખાય છે, પરંતુ પેટી-પેટારા કે તીજોરીમાં નહિ જ. તેમ ક્રયાક્રિ–કષાયાને પણુ, કારણે લાવવા પડે તેાય, જાગૃત દશા રાખવી જોઈએ, જેમ સાવધાન મનુષ્યા, અગ્નિથી રસોઈ વિગેરે કાર્ય કરી શકે છે. પરંતુ તેમાં જો બેકાળજી થઈ જાય તા, તે જ અગ્નિ, તેનું ઘરબાર, રાચ-રચીલું, માલ-મીલ્કત અને તેને પેતાને પણ, ખાળીને ખાખ કરી નાખે છે. તેમ ક્રાધાદિ કષાયા પણ, સાવધાન આત્માને નિકાચિત કર્મ બંધનું કારણ થાય નહી. અને ખિનકાળજીવાળા જીવને ચિકણાં કર્યાં
મધાય છે.
01
પ્ર૦—અહીં જે સાધુપદનુ વર્ણન લખ્યું છે તે ખરાખર છે. પરંતુ સાધ્વીજી ક્યા પદમાં ગણાય છે ? તે તેમાં આવ્યું નહીં. —‘નમો જોએ સવ્વલાદૂ' પદની વ્યાખ્યામાં સાધ્વીને પણ સમાવેશ થઈ જાય છે. શ્રીજૈનશાસનમાં ગુણુઠાણાં એટલે જીવાને ગુણુપ્રાપ્તિનાં સ્થાને ચૌદ ખતાવ્યાં છે, એમાં છઠ્ઠા
Page #526
--------------------------------------------------------------------------
________________
૪૭૭
ગુણુઠાણાથી ચૌદમા ગુણુઠાણા સુધીના આત્મા, મુનિર્દેશા પામેલા ગણાય છે. અને તે નવે ગુણસ્થાના પુરુષાની પેઠે, સ્ત્રીઓ પણ પામી શકે છે. આ ગુણસ્થાનાના ક્રમે ચઢીને, સાધુઓની પેઠે સાધ્વીજી મહારાજાએ પણુ, અનંતા આત્માએ મેક્ષગામી અન્યાના દાખલા, શ્રીજૈનસાહિત્યમાં સંખ્યાબંધ જોવા મળે છે.
પ્ર—ઉપર જે સાધુપદનું વર્ણન બતાવ્યું છે, એવા સાધુએ આ કાળમાં હાય એમ અમને જણાતું નથી. આ કાળમાં સુસાધુ નથી, આવું માનવું એ ઘણું જ ભૂલભરેલું છે.
પ્ર—આ તે પાંચમા આરે છે, વિકરાળ કલિકાળ ફાટી નીકળ્યેા છે. લેાકેાને ધર્મમાં રસ જ નથી. તેા પછી સાધુપણું શી રીતે આવે ? કાઈ કવિ કહે છે કે~
મનુષ્યપના મુશ્કેલ હૈ, સાધપના અતિ દુર
ઉ॰—તમે કહેા છે તે ખરાખર છે. કલિકાલ ફાટી નીકળ્યેા છે. આ વાત સાચી છે. ઘણા લેાકેાને ધર્મ ગમતા નથી, આ વાત પણ તદ્ન સાચી છે, તે પણ સાધુપણું હમણાં ફાઇમાં હાઇ શકે જ નહિ. આવી માન્યતા બરાબર નથી.
જેમ ચાથા આરામાં એટલે સત્યુગમાં, સંતપુરુષા અને સાધુપુરુષો ઘણા હતા, તેમ આ કાળમાં દુન મનુષ્યા અને વ્યસની મનુષ્યા ઘણા દેખાય છે. આ વાત ખરાખર છે, છતાં છુપારત્ને અત્યારે પણ આર્યાંવમાં ઘણાં છે. એ વાત પણ નિર્વિવાદ છે.
પ્ર—અત્યારે સાચા સાધુપુરુષ હોય તે દેખાવા
Page #527
--------------------------------------------------------------------------
________________
૪૭૮ જોઈએ ને ? જેમ થાઆરામાં સાક્ષાત્ દેખાતા હતા.
ઉ–ચોથા આરામાં પણ સાચા સાધુ પિતાની જાત, પિતાને જાહેર કરતા ન હતા. પરંતુ વિશિષ્ટજ્ઞાની પુરુદ્વારા સાચા અને ગુણી આત્માઓની ઓળખાણ મળતી હતી, અથવા તે તે કાળમાં, લોકોને ગુણ મનુષ્યની ચાહના વધારે હતી. તેથી અનુભવી મનુષ્ય દ્વારા, સાચા સંતની ઓળખાણ મળતી હતી.
પ્ર–ત્યારે શું? આ કાળમાં કઈને ગુણ કે ગુણી આત્માને આદર છે જ નહિ?
ઉ૦–લગભગ એમ જ છે. મોટાભાગે સર્વકાળમાં ગુણની પૂજા કરતાં, પુણ્યની પૂજા વધારે હોય છે. ત્યારે આ તે મહાભયંકર અધર્મ અને જુલ્માટથી ભરેલે, કલિકાળ વર્તાઈ રહ્યો છે. તેથી મેટાભાગના મનુષ્યને, ધર્મની જરૂર જ નથી. એટલે ધમ કે ગુણીની તારવણ કેણ કરે?
પ્રવ–માટે જ અમારો પ્રશ્ન છે કે, આ કાલમાં સાચા સાધુ હોઈ શકે ખરા?
ઉ૦–અમારે તે અનુભવ સાક્ષી પૂરે છે કે, અત્યારે વર્તમાનકાળમાં પણ સાચા સાધુ જરૂર મળી શકે છે, અત્યારે લાખની મીલ્કત અને મેટા પરિવારને ત્યાગ કરીને દીક્ષિત થયેલા સારા ત્યાગી, દશ-પંદર મુનિરાજે હૈયાતી ધરાવે છે. તથા ભરજુવાન અવસ્થાવાળા, વિશથી ચાલીશ વર્ષ સુધીની વયવાળા, લગભગ સો જેટલા ભાગ્યશાળી આત્માઓ, પત્ની અને પુત્ર પરિવારને ત્યાગ કરીને, સાધુ બનેલા અને નિર્મળ ચારિત્ર પાલી રહેલા, મહાત્માઓ અત્યારે પણ છે. મેટ્રીક થયેલા અને તેથી આગલ
Page #528
--------------------------------------------------------------------------
________________
४७४
વધેલા, ઈંગ્લીશ અભ્યાસવાળા લગભગ ૫૦ જેટલા ભાગ્યશાળી જી, શ્રીવીતરાગનું સાધુજીવન આરાધી રહ્યા છે. એક વર્ષમાં છમાસ-સાતમાઆઠમાસ-નવ માસ સુધી, આયંબીલની જ તપસ્યા કરીને, તદ્દન લખું જીવન જીવનારા, અને જીહુવા. ઇન્દ્રિયને ખૂબ જ કાબુ ધરાવનારા, પુણ્યવાન આત્માઓ પણ ઘણાય આરાધના કરી રહ્યા છે.
કેટલાક ભાગ્યશાળી આત્માઓ, સારા કુટુંબમાં જન્મેલા. અને લગ્નની વયે વિવાહની ચાલુ તૈયારીમાંથી, કન્યાઓના. મા-બાપ સાથેના સગપણ સંબન્ધ તોડીને, સાધુ બનેલા છે. જેઓ અત્યારે ઉત્તમ જીવન જીવી રહેલા છે. કેઈક હેકટર અને ઇજીનીયર વિગેરે ડીગ્રીએ પામેલા પણ, શ્રીવીતરાગનું સાધુપણું પામીને, આરાધના કરી રહેલા અત્યારે પણ હયાત છે.
સાધ્વીસમુદાયમાં પણ, લગભગ સો જેટલી બહેને, પિતાની હજારેની કે લાખો રૂપીઆની મીક્તને સદ્વ્યય અથવા ત્યાગ કરીને, દીક્ષિત બનેલી અને આરાધના કરી રહેલી. અત્યારે મેજુદ છે. તથા સુરત, ખંભાત, છાણી, ડાઈ, રાજનગર, પાટણ કપડવંજ અને રાધનપુર વિગેરે શહેરે તથા ગામડાંઓમાંથી ઉત્તમકુલમાં જન્મેલી લગભગ ૧૫૦૦) જેટલી. બાળબ્રહ્મચારિણુ સાધ્વીઓ, આરાધના કરી રહેલી છે.
આવા કલિકાલમાં પણ દશ-વીશ મહાત્માઓ વર્ધમાન તપની સે ઓલી પૂર્ણ કરવાની તૈયારીમાં છે. કેટલાક આત્માઓ બારે માસ રસકસ અને ઘી જેવી ઉચ્ચ વસ્તુઓ મોટાભાગે વાપરતા જ નથી. એટલે આ કાલમાં પણ બારીકાઈથી તપાસ કરનારને શ્રીજનશાસનના મુનિરાજોના ત્યાગને બરાબર ખ્યાલ
Page #529
--------------------------------------------------------------------------
________________
૪૮૦
આવી શકશે.
કેટલાક મહામુનિરાજે, વર્ષોથી બારે માસ એકાન્તરા ઉપવાસ કરે છે. તથા કેટલાક બે ઉપવાસ કરી એક દિવસ જમનારા પણ છે. એટલે શ્રીવીતરાગ શાસનમાં, અત્યારે પણ સમ્યગુદર્શન-જ્ઞાન–ચારિત્રની આરાધના કરનારા, રત્ન જેવા સાધુઓ અને સાધ્વીઓ ઘણા છે.
પ્રટ–અમને તે ચેખું જણાય છે કે, આ કાલમાં સાચા સાધુ મળવા મુશ્કેલ જ છે?
ઉ–મળવા મુશ્કેલ છે એ બરાબર છે. પરંતુ સર્વથા અભાવ જ છે, એમ બોલવું બીલકુલ વ્યાજબી નથી, કારણ કે ઘણાખરા મનુષ્ય ઉપલકીયા હેય છે, ઊંડો અભ્યાસ કરતા જ નથી, વસ્તુમાત્રમાં ઊંડા ઉતરાય તે જ તેને સમજી શકાય છે. બીજી વાત એ પણ છે કે, ઘણાખરા મનુષ્યને પિતાના ધર્મની શ્રદ્ધા હોતી નથી. એટલે સાધુ સંસ્થાને સુગવાળી નજરથી જુએ છે, જે શ્રદ્ધાપૂર્વક શ્રીજૈનશાસનના સાધુ અને સાધ્વી મહારાજના પરિચયમાં અવાય તે, રત્ન જેવા સાધુ અને સાધ્વીઓ અને તેમનું ચારિત્ર પ્રેક્ષકને આનંદ ઉત્પન્ન કરી મળી શકે.
આ તે આપણે માત્ર આ ભરતક્ષેત્રની જ વાત વિચારી. પરંતુ આવા બીજા ચાર ભરતક્ષેત્ર છે, તથા પાંચ એરવત ક્ષેત્ર છે. ત્યાં બધી જગ્યાએ આરાધક સાધુ-મુનિરાજે વિચરી રહ્યા છે. તથા પાંચ મહાવિદેહક્ષેત્રની ૧૬૦ વિજયેમાં અત્યારે પણ કેડેની સંખ્યામાં સાધુઓ અને સાધ્વીજીઓ આરાધના કરતાં વિચરે છે.
Page #530
--------------------------------------------------------------------------
________________
૪૮૧
પ્ર–મહાવિદેહક્ષેત્રમાં પણ સાધુ-સાધ્વી અહીંના જેવાં જ હોય કે તેમાં કાંઈ વિશેષતા ખરી?
ઉ–મહાવિદેહક્ષેત્રમાં સદાકાળ ચોથે આરે હોય છે. અને તેથી ત્યાં, અજિતનાથ પ્રભુ વિગેરે બાવીશ જિનેશ્વરના મુનિરાજોની જેવા, અતિનિર્મળ ચારિત્ર પાળનારા સાધુઓ હોય છે. તે મહાત્માઓ બધા ઊંચા સંઘયણ [મજબુત શરીર] વાળા હેવાથી, તેમનામાં સહન કરવાની તાકાત પણ, આપણું કરતાં અને ગુણ વધારે હોય છે. તેથી તેમના ચારિત્રમાં કશા દે લાગતા નથી.
પ્રવ–શ્રીવીતરાગના મુનિરાજે કેટલા પ્રકારના હોય છે?
ઉ–શ્રીવીતરાગના મુનિરાજને જ્ઞાનથી વિચારીયે તે તેઓ મતિ અને શ્રુતજ્ઞાનવાલા હોય છે. તેમાં કેટલાક અગ્યારસંગ વિગેરેના અભ્યાસી હોય છે, અને કેટલાક એકપૂર્વથી ચાવત્ ચૌદપૂર્વ સુધીના અભ્યાસી હોય છે. આ ચૌદપૂર્વના સૂત્ર અને અર્થ ભણેલા મુનિરાજે, શ્રુતકેવલી કહેવાય છે. અને તેઓ કેવલી ભગવંત જેવું જ વ્યાખ્યાન કરી શકે છે. કેટલાક મુનિવરે અવધિજ્ઞાનવાલા હોય છે. કેટલાક રાજમતિ અને વિપુલમતિ અને પ્રકારના મન પર્યાવજ્ઞાનવાલા હોય છે. કેટલાક કેવલજ્ઞાન અને કેવલદર્શનવાલા હોય છે.
પ્રહ– પૂર્વનું જ્ઞાન કેને કહેવાય? અને એનું પ્રમાણ કેટલું હોય છે?
ઉ૦–પૂર્વના જ્ઞાનનું પ્રમાણ એટલું બધું હોય છે કે, તેનાં પુસ્તક લખી શકાતાં નથી. પરંતુએક ઊભેલા અરાવત હાથી જેટલી સુકશાહી પલાળીને લખીએ તે, એક પહેલું
૩૧
Page #531
--------------------------------------------------------------------------
________________
૪૮૨
પૂર્વ મૂલમાત્ર સંપૂર્ણ લખાઈ રહે. પહેલા પૂર્વ કરતાં બીજા પૂર્વનું પ્રમાણ ડબલ હોય છે, બીજા પૂર્વ થકી ત્રીજા પૂર્વનું પ્રમાણ ડબલ હોય છે, એમ ચૌદ પૂર્વ ઉત્તરોત્તર ડબલ હોય છે. એટલે સંપૂર્ણ ચૌદ પૂર્વ મૂલમાત્ર લખવા હોય તે ૧૬૩૮૩ ઊભેલા હાથી પ્રમાણ સુકી શાહીને ઢગલો જોઈએ. તથા સમ્યગ્દર્શનથી વિચારીયે, તે ઉપમસમ્યક્ત્વી હોય છે, ક્ષાપથમિક-સમ્યકત્વી હોય છે અને ક્ષાયિકસમ્યક્ત્વી હોય છે. તથા ચારિત્રથી વિચારીયે તે સામાયિક–-ચારિત્રવાલા હોય છે, છેદેપસ્થાપનીય–ચારિત્રવાલા. હોય છે, પરિહારવિશુદ્ધિ-ચારિત્રવાલા હોય છે, સૂક્ષ્મસંપાયચારિત્રવાલા હોય છે, યશા ખ્યાતચારિત્રવાલા હોય છે. તથા શ્રેણિદ્વારા વિચારીયે તે ઉપશમશ્રેણિવાલા હોય છે, ક્ષાશ્રેણિવાલા હોય છે, તથા જંઘાચારણ હોય છે, વિદ્યાચાર પણ હોય છે, સ્વયંબુદ્ધ હોય છે, પ્રત્યેકબુદ્ધ હોય છે, અને બદ્ધધિત હોય છે. તથા તીર્થંકરદેવ હોય છે, ગણધર મહારાજ હોય છે, આચાર્ય હાય, ઉપાધ્યાય હેય, ગણાવચ્છેદક હોય, પંન્યાસ હય, ગણી હોય, સ્થવિર હાય, સામાન્ય સાધુ હોય, સાધ્વી હોય, જ્ઞાની હોય, ધ્યાની હોય, વેયાવચી હોય, તપસ્વી હેય, બાલ હય, ગ્લાન હોય, ક્ષુલ્લક હોય, વૃદ્ધ હોય, આ બધા ગમે તે સ્થાન કે અવસ્થામાં હોય. પરંતુ છઠ્ઠાસાતમા ગુણસ્થાનકમાં હય, આઠમા, નવમા કે દશમામાં હેય, અગ્યારમા કે બારમામાં હોય, તેરમા કે ચૌદમાં ગુણસ્થાનમાં હોય, તે બધા શ્રીવીતરાગદેવના મુનિરાજે, ભુતકાળમાં અઢીદ્વિપમાં અનંતા થયા છે, વર્તમાનકાળમાં અઢીદ્વીપમાં કોડની
Page #532
--------------------------------------------------------------------------
________________
૩
સંખ્યામાં વિચરે છે, ભવિષ્યકાલમાં અઢીદ્વિીપમાં અનંતાનંત થવાના છે, આસવને “નમોટો દાણાદૂ પદથી નમસ્કાર થાય છે.
પ્રવ–આ ઠેકાણે “નમોઝોઇ સકારાકૂળ પદ ચાલે છે, તેમાં તીર્થંકરદેવ અને ગણધર મહારાજનું વર્ણન કેમ આવ્યું? એ તે અરિહંતપદ અને આચાર્યપદમાં આવી ગયા છે.
ઉ૦–અરિહંતાદિ બધાં પદે, પરસ્પર સાપેક્ષ અને અભિન્ન છે. જેમ કે અરિહંતભગવંતોનું સ્વતંત્ર વર્ણન હોવા છતાં, અરિહંતદેવે મેક્ષમાં પધારેલા હેવાથી, તેઓને સિદ્ધભગવંતેની સંખ્યામાં પણ સમાવેશ થાય છે, વલી આચાર્ય ભગવંતે અને ઉપાધ્યાય ભગવંતનાં, જુદાં વર્ણન કરાયાં હવા છતાં, તેઓ સાધુની સંખ્યામાં પણ, અંતર્ભત થઈ શકે છે. દાખલા તરીકે “ગામમાં પાંચસે સાધુઓ આવ્યા” એમ કહેવાય છે. તેમાં આચાર્યો પણ હોય છે. અને ઉપાધ્યાયે પણ હેય છે, છતાં એકલા સાધુઓ જ બોલાય છે.
જેમ શ્રીષભદેવ ભગવાનના ૮૪ હજાર સાધુઓ બતાવ્યા છે. તેમાં આચાર્ય ભગવંત અને ઉપાધ્યાય મહારાજે પણ હોય છે. છતાં વિવક્ષા સાધુઓની જ થાય છે. તે જ પ્રમાણે અરિહંતાદિ જુદાં પદે વિચારતાં ભિન્ન ભિન્ન લખાય છે. પરંતુ સાધુપદમાં સામાન્ય વિવેક્ષાએ અરિહંત, સૂરિ અને વાચક ત્રણ પદને સમાવેશ કરવામાં હરક્ત નથી.
પ્રટ–સિદ્ધપદ અને સાધુપદ બેનું જ ધ્યાન કે, બેની જ આરાધના કરીએ તે શું હરકત? કારણ કે આ બે પદમાં, પાશે પદને સમાવેશ થઈ જાય છે. પછી જુદા વિચારવાની શી જરૂર
Page #533
--------------------------------------------------------------------------
________________
૪૮૪
ઉ—સિદ્ધપદમાં અને સાધુપદમાં, પાંચે પર્દના સમાવેશ થાય છે તે ખરાખર છે, છતાં જુદા વિચારવાથી, વિચારક આત્માને, તે મહાપુરુષાની વિશિષ્ટ ઓળખાણ થાય છે. જગતના પ્રથમ ઉપકારી, અરિહ’ત પરમાત્મા છે. સિદ્ધભગવાનને પણ ઓળખાવનારા, અરિહ'ત પરમાત્મા જ છે. જગતના ગુણી આત્માની અને ગુણાની એળખાણ કરાવનાર પણ, અરિહુંત પરમાત્મા જ છે. સંસારની સંપૂર્ણ દુષ્ટતા સમજાવી, મેાક્ષના સ્વરૂપને બતાવનારા પણ, અદ્ભુિતદેવાજ છે. માટેજ સ ગુણસ'પન્ન સિદ્ધભગવંતાની પહેલાં, અહિર'તદેવને નમસ્કાર કરાય છે.
ત્યારપછી શ્રી સિદ્ધભગવાને નમસ્કાર થાય છે. અરિહ‘તદેવાની ગેરહાજરીમાં, ગણધરમહારાજા વિગેરે આચાય મહાપુરુષા, શ્રીજૈનશાસનરૂપ બગીચાને,સાચવે છે અને ખીલવે, છે. માટે ત્રીજાપદમાં આચાર્ય મહારાજાઓને નમસ્કાર કરાય છે. એજ પ્રમાણે, ઉપાધ્યાયભગવંતે પણ આચાર્ય મહાપુરુષાની આજ્ઞામાં રહીને, શ્રીવીતરાગના મુનિરાજોને સાધુપણું સમજાવે છે. દિવસ અને રાત મુનિરાજોના સ’જમરુપ રત્નભડારની ચાકી કરે છે. મુનિરાજોને સજમમા માં લાવવા, ટકાવી રાખવા અને ચલાવવાનું અતિ ઊંચું કાર્ય પણ ઉપાધ્યાયભગવતા કરે છે. વલી દિવસ અને રાત્રે ગચ્છના બધા સાધુમુનિરાજોને સૂત્રની વાચના આપે છે. માટે આચાર્ય પદ પછી ઉપાધ્યાયપદને નમસ્કાર થાય છે.
,
આયરિય–ઉવજ્ઝાય ? સૂત્રની પહેલી ગાયામાં, આચાખમાવ્યા છે, બીજી ગાથામાં શ્રમણપ્રધાન શ્રીસંધને
Page #534
--------------------------------------------------------------------------
________________
૪૮૫ .
ખમાવેલ છે, અને ત્રીજી ગાથામાં સર્વ જીવોને ખમાવ્યા છે. જેમ અહીં છેલ્લી ગાથામાં સજીને ખમાવ્યા છે તેમાં પણ, પેલી બે ગાથાના સર્વે મહાત્માઓને ક્ષમાપના થઈ જાય છે, છતાં પ્રથમની બે ગાથામાં વિશેષગુણીને જુદા પાડીને ખમાવ્યા છે, તે ગુણ પુરુષના આદરની પુષ્ટિ કરવા માટે છે. - જેમ કેઈ પરદેશી મનુષ્ય, રાજાની સભામાં જાય છે. તે સૌ પહેલાં રાજાને પ્રણામ કરે છે. પછી પ્રધાન મંડળને અને ત્યારબાદ સમગ્ર સભાને પ્રણામ કરે છે. અહીં પણ સમગ્ર સભાને પ્રણામ કરતી વખતે, રાજા અને પ્રધાન મંડળને પ્રણામ થઈ જાય છે, છતાં રાજા અને અધિકારીઓના બહુમાન માટે, તેમને જુદે અને પહેલે પ્રણામ કરાય છે. તે જ પ્રમાણે, અરિહંતાદિમહાપુરુષોને પણ તે મહાપુરુષના ઉચ્ચતમગુણોના બહુમાન માટે સાધુપદથી જુદે અને પ્રથમ પ્રણામ કરે વ્યાજબી છે.
શ્રીજનશાસનમાં સાધુપણુની આરાધના કરનારા અનંતકાળમાં અનંતા આત્માઓ થઈ ગયા છે. તેમાંથી આપણે ચેડા ઉદાહરણે અહિં જોઈએ.
મહામુનીશ્વર ધન્નાજીની સ્થા આ મહામુનિરાજ કાકંદી નગરીના વતની હતા. તેથી લેકે તેમને ધન્ના કાકંદી તરીકે ઓળખે છે, તેમના પિતાશ્રી સ્વર્ગવાસ થએલા હોવાથી, ઘરને તમામ વ્યવહાર ભદ્રામતાં ચલાવતાં હતાં. ધન્યકુમાર યૌવનવયને પામ્યા, એટલે માતાએ મોટા-મેટા શ્રીમંતની બત્રીશ પુત્રીઓ સાથે તેમનું પાણીગ્રહણ કરાવ્યું, માતાને એકનાએક લાડીલે પુત્ર હતા, અને ઘર 1
Page #535
--------------------------------------------------------------------------
________________
४८६
અઢળક ધન હતું, તેથી ધન્યકુમાર પત્નીઓની સાથે દેવતાઈ સુખે ભેગવતા હતા. જગતમાં હામ, દામ ને ઠામ સુખનાં સાધને કહેવાય છે. આ ત્રણે સાધને ધન્નાજીના ઘરમાં ઉભરિાતાં હતાં, અર્થાત્ એક તે ધન્નાજી પોતે મહાબુદ્ધિશાળી હતા, યુવાન હતા, બહુ રૂપાળા હતા, નીરોગી હતા બીજું ઘરમાં લક્ષ્મીને પાર ન હતું. અને બત્રીશ પરણેતર પત્નિીઓ હતી, પરસ્પર સંપ પણ અસમાન હતું, રાજાની પણ પૂર્ણ કૃપા હતી, ધનવાન મનુષ્ય સાથે સંબંધ હતા. એટલે તેના જીવનની દરેક ક્ષણો દેવતાઈ સુખમય વ્યતીત થતી હતી.
એવામાં એકદા ગ્રામનુગ્રામ વિહાર કરતા, ત્રણ લોકના નાથ ભગવાન શ્રી મહાવીર સ્વામી પધાર્યા. દેવેએ સમવસરણની રચના કરી. વનપાલકે રાજાને વધામણ આપી, નગરવાસી લેકે સાથે રાજાજિતશત્રુ મોટા આડંબરથી પ્રભુજીને વંદન કરવા પધાર્યા. સાથે ધન્નાજી પણ માતા અને પત્નીઓ સહિત, પ્રભુજીની દેશના સાંભળવા ગયા.
ભગવાન શ્રીમહાવીરદેવ ફરમાવે છે કે, “હે ભાગ્યશાળી જી? આ સંસારના તમામ વિષયો વિષ જેવા છે, સંગે સ્વપ્ન જેવા છે, સુખો કિપાકના ફળ જેવાં છે, લક્ષ્મી વિજળીના ઝબકારા જેવી છે, નારીને સમાગમ નાગણના કરંડીયા જે છે, આયુ નદીના પુર જેવું છે. આવા અલ્પસુખને અંતે મહાદુખમય સંસારમાં શા માટે ફસાઈ રહ્યા છે?” આવાં પ્રભુ શ્રીમહાવીરદેવનાં વચન સાંભળવાની સાથે, ધન્યકુમારને સંસારનાં તમામ સુખ ઉપર ઉગ પ્રકટ થયો.
દેશના પૂર્ણ થતાં, પ્રભુજીને વંદન કરી હાથ જોડીને ધન્ય
Page #536
--------------------------------------------------------------------------
________________
૪૮૭
કુમાર પ્રાર્થના કરવા લાગ્યા, “હે પ્રભુજી! ઘેર જઈ માતા તથા પત્નીઓને સમજાવી, તેમની રજા મેળવી, આપશ્રીની પાસે આવું છું. આપ શેડે વખત જરૂર અહીં સ્થિરતા કરવા કૃપાવંત થશે. એમ કહીને ધન્નાઇ પરિવાર સાથે ઘેર આવ્યા. માતાજીને તથા પત્નીઓને દીક્ષા લેવાની પોતાની ઈચ્છા જણાવી, અને તેમની અનુમતી માગી.
માતાને એકને એક પુત્ર હોવાથી,ધન્નાજીની દીક્ષા લેવાની માગણું સાંભળતાની સાથે જ,એકદમ મૂર્છા આવી ગઈ. અનુકૂળ ઉપચારોથી સ્વસ્થતા પામીને, ધન્નાજીને સમજાવવા ઘણું દલીલો કરી. “હે પુત્ર! તું હજી બાળક છે, કેળને ગર્ભ જે સુકુમાર છે, તું હજી ક્યારે પણ જમીન ઉપર ચાલ્યા નથી, તું ટાઢ, તાપ કે, વર્ષાદના ઉપદ્રવે સહન કરી નહી શકે, તારા ખાનપાન, સ્નાન અને ભોગવિલાસ તને ક્ષણવાર પણ દીક્ષામાં સ્થિર થવા નહી આપે, તું કેવળ સુખમાં ઉછર્યો છે, સુખમાં પાષા છે, અને સુખમાં તરબોળ બનેલો છે. એટલે તારાથી પાંચ મહાવ્રત પાળવાં ઘણાં જ મુશ્કેલ છે.
વલી ચારિત્રનું પાલન કરવું તે, ખાંડાની ધાર ઉપર ચાલવા જેવું છે, મણના દાંતે લોઢાના ચણા ચાવવા સમાન છે, વેળુના કેળીયા ખાવા સમાન છે, અર્થાત્ વીતરાગ-શાસનના મુનિરાજનું ચારિત્ર એટલે, ઈરાદા પૂર્વક બધાં જ પૌગલિક સુખને તિલાંજલી આપવી, અને બધી જ મુશીબતે અને અગવડેને નેતરવા સમાન છે. બારેમાસ બધા જ સ્વાદેને ત્યાગબાના હોય છે, ઉઘાડા શરીરે ટાઢ અને તાપ, પવન અને વર્ષોના ઉપદ્ર સહન કરવાના હોય છે, મન, વચન અને કાયાથી સ્ત્રીના ભાગે
Page #537
--------------------------------------------------------------------------
________________
૪૮૮
ત્યાગવાના હોય છે, સુકુમારતાને ત્યાગ કરી, સહનશીલતા વધારવાની હોય છે, બાવીશ પરિષહ આવે ત્યારે, ક્રોધ કે દીનતા લાવ્યા વિના તેને સહન કરવાના હેય છે, રાતદિવસ ઉભા પગે જ રહેવાનું હોય છે, બને તેટલા પ્રમાણમાં વધુ નિદ્રાને ત્યાગ કરવાનું હોય છે, વસ્તુમાત્ર ઉપર રાગ દ્વેષ ન થાય તેની સંપૂર્ણ કાળજી રાખવી પડે છે, શત્રુ-મિત્ર ઉપર સમભાવ લાવ પડે છે, તીવ્ર સુધાના ઉદયમાં પણ, આહાર મળે તે ખુશી ન થવું, અને ન મળે તે દીનતા ન લાવવી, પણ સતત સાવધાન રહેવું પડે છે, ઉજજડ અને મશાન જેવી ભૂમિમાં જઈને ધ્યાન કરવાનું હોય છે, દીક્ષાના દિવસથી તે જીદગી પર્યત, સંસારનાં બધાં સગપણે રદ થઈ જાય છે, વસ્તુમાત્ર ઉપરની મમતા છોડવી પડે છે, માથાના વાળ પણ હાથવડે ખેંચીને કાઢી નાખવા પડે છે, સર્વકાલ મૌન, અકિંચનતા અને નિસ્પૃહભાવ ધારણ કરે પડે છે, અર્થાત્ વસ્તુમાત્ર પ્રત્યે સમભાવ કેળવવું પડે છે.
એ પ્રમાણે ભદ્રામાતાએ ધન્યકુમાને ચારિત્રની દુર્લભતા બતાવી. પરંતુ શૂરા આત્માઓને, તેની અવળી અસર થવાને બદલે, ઉલટો મક્કમતામાં વધારે થાય છે. તેવી રીતે ધન્નાજીએ માતાનાં આવાં વચન સાંભળી, વળતે જવાબ આપે કે, માતા ! આપનું વર્ણન તદ્દન સાચું છે. પરંતુ આ ચારિત્રનું કષ્ટ, નરક અને પશુગતિનાં દુખ પાસે તદ્દન નજીવું છે, સાવ થોડું છે. આપણા આ અજ્ઞાની આત્માએ અનંતીવાર સાતે નરકમાં જઈ, તે દુઃખ ભેગવ્યાં છે. તે પછી આત્માની મુક્તિ માટે જાણી જોઈને આ દુઃખ સહન કરવાં, તેમાં હરકત શું છે!
Page #538
--------------------------------------------------------------------------
________________
४८८
અત્યારે વિષયસેવનમાં બેભાન બની, પુણ્ય ખાઈ જઈએ તે ચારે ગતિમાં ભટકવાનું ચાલુ રહેવાનું, એટલે હવે તે ભગવાન મહાવીર દેવ જેવા, એક્ષપુરીના સાર્થવાહને છોડીને, હું ક્ષણવાર. પણ અળગો રહેવા ઈચ્છતો નથી.
બત્રીશ પત્નીઓએ પણ ઘણી દલીલો કરી, પરંતુ ધન્નાજીના ચિત્ત ઉપર કશી અસર થઈ નહિ. છેવટે માતા અને પત્નીઓની રજા મેળવી, મેટા આડંબર પૂર્વક, ભગવાન શ્રી મહાવીરદેવ. પાસે આવી, ધન્નાજીએ પ્રવ્રજ્યા પ્રદાનની પ્રાર્થના કરી. પ્રભુ મહાવીરદેવે, ધન્યકુમારમાં ચારિત્રપાલનની સંપૂર્ણ યોગ્યતા. જાણીને, દીક્ષા આપી. અને તે જ વખતે ધનાજીએ બે હાથ. જેડીને, ભગવાન મહાવીરદેવ પાસે પ્રાર્થના કરી કે, “હે પ્રભુજી! આજથી હું જીવું ત્યાં સુધી મારે છઠ્ઠના પારણે છઠ્ઠ કરવા અને માખીઓ પણ ન ઈચ્છે તેવા આહારથી. પારણું કરવું? પ્રભુ મહાવીરદેવે પણ ધન્નાજીની ગ્યતા. જાણું અભિગ્રહ આપે.
ત્યારબાદ ધનાજીના માતા, પત્નીઓ તથા જિતશત્રુ રાજા-- પ્રમુખ નગરવાસી મનુષ્ય, પ્રભુજીને વંદના કરીને પોતપોતાના. સ્થાને વિદાય થયા. પ્રભુજી પણ ધન્નાજી વિગેરે મુનિ પરિવાર : સાથે વિહાર કરીને, અનેક જીવને લાભ આપતા, પૃથ્વી ઉપર : વિચારવા લાગ્યા. ધનાજીએ પણ અભિગ્રહ મુજબ તપસ્યા અને. સંજયનું પાલન કરતાં, છ માસ આરાધના કરી, તેમાં તેમના ઉગ્ર. ત્યાગથી તેમના શરીરમાં લેહીનું એક બિંદુપણ પણ ન રહ્યું. તેઓ ચાલતા ત્યારે તેમનાં હાડકાંઓ ગાડાની પેઠે ખડખડતાં. હતાં, તેમની આંખે ઘણી ઊંડી જતી રહી હતી, તેમના શરીરમાં.
Page #539
--------------------------------------------------------------------------
________________
૪૯૦
હાડકાં અને નસા ગણી શકાય તેવાં થયાં હતાં, છતાં પણ તે ક્રિયા, અનુષ્ઠાન અને તપમાં, જરાપણ મઢ થયા ન હતા. છ માસ દીક્ષાપાળી અનશનકરીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવ થયા. ત્યાંથી તેઓ મનુષ્યના ભવ પામી મેાક્ષમાં જશે. શ્રીમહામુનિરાજ ધન્ના-શાલિભદ્રજીની કથા
..
આ મુનિરાજ મગધદેશની મુખ્ય રાજધાની, રાજગૃહી નગરીના વતની હતા. આ નગરીમાં ભગવાન મહાવીરદેવના પરમભક્ત, રાજા શ્રેણિક રાજ્ય કરતા હતા. એક વખત પરદેશી વેપારીએ ‘રત્નકખલ નામની' કામલીએ વેચવા લાવ્યા હતા, તેની કિંમત સવાલાખ સેાનામહેાર હતી. રાજા શ્રેણિકનુ' નામ સાંભળી, સિધા રાજમહેલમાં ગયા, પરંતુ રાજાએ એક પણ કામલ લીધી નહિ. કામળા ન વેચાવાથી વેપારીએ • હતાશ થઈ ગયા, રાજમામાં ચાલતાં કોઈ મનુષ્યે તેમને જોયા, અને હતાશ થવાનુ' કારણ પૂછતાં, વેપારીઓએ પેાતાના માલનું · વહેંચાણ ન થવાની ચિંતા વ્યક્ત કરી, તેમને ગામના મનુષ્ય સૂચના કરી કે, આપ લેાકેા શામાટે. નારાજ છે ? આ નગરમાં ઘણા ક્રેાડાધિપતિ શ્રીમા વસે છે, તેમાં એક તા સાક્ષાત્ કુબેરભ’ડારી જેવા શાલીભદ્રશેઠ વસે છે, ત્યાં જાએ તમારો અધેાજ માલ ખપી જશે, વેપારીલેાકેા તે મનુષ્યની વાત સાંભળી ઘણા ખુશી થયા, અને શાલીભદ્રશેઠને ઘેર ગયા.
થા
ત્યાં સાક્ષાત્ ઇન્દ્રપુરીનું ભાન કરાવે તેવા, શાલીભદ્રશેઠના ઘરના દેખાવ જોઈ, વેપારીઓને પેાતાની ઈચ્છા પૂર્ણ થવાની આશા બંધાઈ, અને તેઓ શેઠનાં માતુશ્રી ભદ્રાઢાણી પાસે ગયા. કારણ કે શાલીભદ્રશેઠના ઘરના બધા
Page #540
--------------------------------------------------------------------------
________________
૪૯૧
વ્હેવાર, શેઠના માતુશ્રી જ ચલાવતા હતા. શાલીભદ્રશેઠ, ઘરના કે વેપારના કશા કામમાં, ધ્યાન આપતા જ નહિ, તે તે ફક્ત ગયા જન્મમાં ઉપાર્જન કરેલા, પુણ્યાનુ ધિપુણ્યને ભાગવવામાં મસ્ત હતા.
તે મહાપુરુષને ખત્રીશ પત્નીએ હતી. તેમના પિતા ગાભદ્રશેઠ મરીને દેવ થયા હતા, પિતાના મરણ વખતે શાલીભદ્ર બાળક હતા. પુત્ર ઉપર રાગ હાવાથી દેવ થયેલા પિતાશ્રી ગાભદ્રો શાલીભદ્ર અને તેમની અર્ધાંગનાઓ માટે, પ્રતિદિવસ-પક્વાન્તથી ભરેલી તેત્રીશ, વસ્ત્રોથી ભરેલી તેત્રીશ અને આભૂષણાથી ભરેલી તેત્રીશ, એમ નવાણુ પેટીએ આપી જતા હતા, તેથી શાલીભદ્રશે અને તેમની પત્નીએ મનુષ્ય હાવાછતાં દૈવી સુખા ભાગવતાં હતાં. અને રાગ-રાગણી-ખદ્ધ નાટક ગીત-નૃત્ય અને ભોગવિલાસમાં, રાત કચારે પડી અને દિવસ કયારે ઉજ્ગ્યા, તે પણ ઘણીવાર જાણી શકતા નહિ.
ભદ્રાશેઠાણી પાસે શાલીભદ્રને, આવા સુખમય કાળ પસાર થઈ રહ્યો છે ત્યાં, રત્નકખલના વેપારીએ પેાતાના માલ લઇને હાજર થયા. શેઠાણીએ તેમને આદર આપ્યા, માલ જોયા અને મુખ-માખ્યા દામ આપી ખરીદ્દી લીધા, વેપારીઓ પેાતાના માલ વેચાઈ જવાથી, ઘણા ખુશી થતા, પાતાના સ્થાને ચાલ્યા ગયા.
આ બાજુ આ સેાળે કામળા, શાલીભદ્ર શેઠના ઘેર ખરીદાઈ ગઈ. આવા સમાચાર ઓૢપિકણુ રાજા શ્રેણિકના જાણવામાં આવ્યા. અને રાજાશ્રેણિકને વિચાર આવ્યે કે અહા ! આ શ્રેણી કેટલા માટે ધનવાન હશે! હું આખા મગધદેશના માલીક
Page #541
--------------------------------------------------------------------------
________________
૪૯૨
હાવા છતાં, મારી રાણીએ માટે, એક કામળ પણ લઇ શકયે નહીં. માટે મારે શ્રેષ્ઠિવ ને પાસે બેલાવીને જોવા જોઇએ.
આમ વિચાર કરીને, ખીજા દિવસે પેાતાના ખાસ પ્રધા-ને, ભદ્રાશેઠાણીના ઘેર મેક્લ્યા. પ્રધાનાએ શેઠાણી પાસે આવીને, શાલીભદ્રશેઠના સમાચાર પૂછ્યા, અને શેઠને મળવાની રાજાની ઇચ્છા જણાવી, સાથે રાજાએ પાતાની પાસે ખેલાવ્યા છે, તે પણ જણાવ્યું.
પ્રધાનોના પધારવાથી શેઠાણી ઘણાં ખુશી થયાં, અને તેમનું ઘણું જ સન્માન કર્યું, અને પછી બહુ નમ્રતાથી જણા-વ્યું કે, શાલીભદ્રકુમાર આપને મળી શકશે નહિ, તેમ રાજદરબારમાં આવી શકશે પણ નહિ, તે અંગે મારા મુનીમા ત્યાં આવીને, મહારાજાને, બધી વાત નિવેદન કરશે, શેઠાણીના વિનય—નમ્રતા અને સત્કાર-સન્માનથી, પ્રધાને ઘણા ખુશી થયા, રાજાપાસેજઇ શેઠાણીના વિવેકનાં ખૂબ જ વખાણ કર્યાં, અને શાલીભદ્રશેઠ નથી આવ્યા તેના ખુલાસે તેમના પ્રધાના (મુનિમા) જણાવશે. એમ કહ્યું. આ વાત થતી હતી તેટલામાં, શાલીભદ્રશેઠના મુનિમા આવ્યા અને મહારાજાશ્રેણિક પાસે મહામૂલ્ય ભેટથું મૂકીને, હાથ જોડી નમ્રતાપૂર્વક ભદ્રાશેઠાણીના સ`દેશ જણાવવા લાગ્યા, મહારાજ ! અમારા. શેઠાણી ભદ્રાદેવી આપને નમ્રતાપૂર્વક જણાવે છે કે, “આપ-સાહેબ મારા પુત્ર શાલીભદ્રને, પેાતાની પાસે ખેલાવા છે. પરંતુ મારા પુત્ર ઘણેા સુકુમાળ છે, અને એ કયારે પણ સાતમા માળથી નીચે ઉતરતા નથી. એટલે ઘરની બહાર જવાની તે વાત જ શી ! એને ઉપલા માળથી નીચે આવતાં
Page #542
--------------------------------------------------------------------------
________________
કટ્સ
પણ ઘણે પસીને થાય છે અને પરિશ્રમ લાગે છે. જેમ માખણને પીંડ જરા પણ તાપ સહન કરી શક્તા નથી, તેમ મારો પુત્ર સૂર્યના કિરણો પણ ખમી શકતા નથી, માટે હે પૃથ્વીનાથ! અમે આપને જરા પણ અનાદર કરતા નથી, પરંતુ નમ્રતાપૂર્વક વિનંતિ કરીએ છીએ કે, આપ અમારા ઘેર પધારો, અને અમને દર્શન આપી કૃતાર્થ કરે,
ભદ્રાશેઠાણીના મુનિમની પ્રાર્થના સાંભળીને, રાજા શ્રેણિક ઘણા જ ખુશી થયા, અને શાલીભદ્રના ઘેર આવવાની હા પાડી, ભદ્રાશેઠાણીએ પણ રાજભુવનથી પિતાના ઘર સુધી, ઘણી જ રચનાઓ કરાવી, અને મહારાજાના આવવાના ટાઈમે પ્રધાનમનુષ્યોને સામા મેકલ્યા. રાજા શ્રેણિક પિતાના મુખ્ય પુત્ર અને બધા પ્રધાનેમાં અગ્રેસર અભયકુમારને સાથે લઈને, ભદ્રાશેઠાણને ઘેર પધાર્યા.
શેઠાણીના મહેલ, નેકર-ચાકર અને ઘરનો બીજો ઠાઠ જોઈને, રાજા ખૂબ જ ખુશી થયા, અને શેઠાણીએ આપેલા સિંહાસન ઉપર બેઠા. ઘરની કેટલીક જાણવા યોગ્ય વાત જાણીને, શાલીભદ્રને મળવાની પોતાની ઈચ્છા વ્યક્ત કરી.
ભદ્રાશેઠાણીએ શાલીભદ્રને નીચે બોલાવ્યા. માતાની આજ્ઞા થતાં શાલીભદ્ર નીચે આવ્યા. માતાએ મહારાજા શ્રેણિકની ઓળખાણ આપી. શ્રેણિક રાજાએ પણ કુમારને ઘણા પ્રેમથી પિતાના ઉસંગમાં (ખળામાં) બેસાર્યા, પરંતુ ક્ષણવારમાં
રીભદ્રકુમાર પસીનાથી રેબઝેબ થઈગયા. તેદેખી
' એ રાજાને હાથ જોડીને પ્રાર્થના કરી કે, મહારાજ ! વળી જવાદો, એ આપના શરીરની ગરમી સહન કરી
Page #543
--------------------------------------------------------------------------
________________
૪૪
શકતે નથી.
રાજાએ કુમારને જવા આજ્ઞા આપી, અને મહારાજા પિતે પણ જવાને માટે ઊભા થયા, શેઠાણીએ રાજાને ઘણાં ભેટણ મૂક્યાં, અને ખૂબ જ ખુશી કરીને વિદાય આપી. આ બાજુ શાલિભદ્રકુમાર માતાને પૂછે છે કે, “માતા ! આ બધા મેમાન કેણ હતા” માતા કહે છે કે ભાઈ આ આવેલા મહેમાને પૈકી, મુખ્ય હતા તે આ મગધદેશના માલિક અને રાજગૃહીનગરીના ધણી શ્રેણિકરાજા છે, અને તે આપણા સર્વના સ્વામી છે. તેઓ જ ખુશી થાય તે, આપણને આનંદમાં રાખે અને રેષાયમાન થાય તે, આપણું બધું જ આંચકી. લે, ઘરબાર લુંટી લે અને કારાગૃહમાં મોકલી દે, એટલે તેમની કૃપા હોય તે જ, સુખપૂર્વક રહેવાય અને તેમની અકૃપા થાય તે, ક્ષણમાં મહાદુઃખી થઈ જવાય, - માતાનું કહેવું સાંભલીને, શાલિભદ્રકુમાર મનમાં વિચાર કરવા લાગ્યા કે, ગયા જન્મમાં મેં, સંપૂર્ણ ધર્મની આરાધના કરી હોય તેમ જણાતું નથી. જે ધર્મની આરાધના પુરેપુરી કરી હોય તે, હજી મારા માથે ધણી શા માટે હોય? માટે આજથી મારે બત્રીશ સ્ત્રીઓ પૈકી એકેક સ્ત્રીને ભેગ, ઓછા કરે. અને બત્રીશમા દિવસે બત્રીશે સ્ત્રીઓ અને આ સુખસામગ્રીને ત્યાગ કરીને, પ્રભુ મહાવીરસ્વામી પાસે દીક્ષા. અંગીકાર કરવી.
ડી જ વારમાં આ વાતને ગામમાં ફેલાવો થયો તેજ ગામમાં વસતા, ધન્નાજીશેઠ સાથે પરણાવેલાં સુભદ્રા નામનાં બહેનને સાંભળવામાં આવ્યું. તે ફક
Page #544
--------------------------------------------------------------------------
________________
૯૫
દ્રાદેવી, પિતાના સ્વામીનાથ ધન્નાજીને સ્નાન કરાવતાં કરાવતાંમાથાના વાળ સમારતાં હતાં. ભાઈના ત્યાગની વાત મનમાં ખટક્યા કરતી હતી. ભાઈ દીક્ષા લેશે તે ભાભીઓની શી દશા માતાની શી દશા? આ બધી સંપત્તિની શી વલે? આવા શેકમાં સુભદ્રાદેવીની આંખમાંથી આંસુ ટપકર્યું અને સ્વામી નાથના શરીર ઉપર પડ્યું.
આંસુના ઉષ્ણ સ્પર્શથી, ધનાજીનું ધ્યાન ખેંચાયું, અને. પાછું વાળીને પોતાની વ્હાલી પ્રિયા સુભદ્રાના મુખ સામું જોયું,. જોતાંજ સુભદ્રાનું આંસુથી ભરાયેલું મુખ ભાળીને, ધનાજીએ. સુભદ્રાદેવીને પ્રશ્ન પૂછ્યું, દેવી! તું રાજગૃહીનગરીના એક મહાશ્રીમંતની એકની એક પુત્રી છે. દેવતાઈ સુખને ભગવનાર શાલિભદ્ર જેવો તારે ભાઈ છે. સ્ત્રી હોવા છતાં, પુરુષની બુદ્ધિને પણ મહાત કરનારી,મહાબુદ્ધિમતી,સતી ભદ્રાશેઠાણી તારી માતા છે. તારી સર્વ ઈચ્છાઓને પુરનારે હું તારે સ્વામી છું. હવે તારે કઈ પ્રકારની ઓછાશ છે કે, તું આમ અત્યારે રાઈ રહી છે? તારૂં એક આંસુ પડે છે, ત્યાં મારૂં દશતેલા લેહી સુકાઈ જાય છે.
પિતાના સ્વામીનાથનાં આવાં પ્રેમથી ભરેલાં, તદન. સાચાં વચને સાંભળીને, સુભદ્રાદેવીએ જવાબ આપે કે,
સ્વામીનાથ! મારી સુખસામગ્રીમાં કસીજ કમીના નથી. આપે ફરમાવી છે તે મુજબ જ છે. પરંતુ મારા બંધુ શાલિભદ્રજી આજથી એકેક પત્નીને ત્યાગ કરવા લાગ્યા છે. બત્રીશમેં દિવસે બત્રીશે સ્ત્રીઓ અને સર્વ સંપત્તિને ત્યાગ કરીને, દિક્ષા. લેશે. તેથી મને ઘણું જ દુઃખ થાય છે. સુભદ્રાદેવીનાં વચને
Page #545
--------------------------------------------------------------------------
________________
૪૯૬
સાંભળી ધન્નાજી ખાલ્યા કે, દેવી ! તારા ભાઇ કાયર છે, જા. દિક્ષા લેવાના વિચાર નક્કી જ હાય તે, અત્રીશ દિવસની મુદ્દત શા માટે ? કાલ કેણે દીઠી છે? અને એકેક ક્ષણ પણ ઘણા વિઘ્નાથી ભરેલી છે. સાચે જ દીક્ષા લેવી હાય તા, ક્ષણપણ વિલંબ કરવા નકામા છે.’
પેાતાના સ્વામીનાં પેાતાની તરફેણનાં નહિ, પણ પેાતાના ભાઈને વ્હેલી દીક્ષા લેવડાવવાનાં વચન સાંભળવાથી, શ્રીમતી સુભદ્રાદેવીને નવાઈ લાગી, અને ઉતાવળથી ખેલાઈ જવાયું કે, - ‘સ્વામિનાથ! મીજાના માટે બધાને ખેાલતાં આવડે છે, પારકી • વાત સૌને મીઠી લાગે છે, એટલે કહેવું સહેલું છે, અમલમાં મુકવુ દાહલુ છે. ખીજાને શીખામણ અપાય છે, પરંતુ પેાતાને લેવાના પ્રસગ આવે ત્યારે ખબર પડે છે.'
પત્નીનાં અવસરે એકલાએલાં, આવાં ટેનિક વચને શ્રીમાન્ ધનાજીશેઠને ખૂબ જ ગમી ગયાં. પાતા ઉપર લેવાના પ્રસંગ આવે ત્યારે ખબર પડે.” આવાં વચને સાંભળીને તુરત જ ધન્નાજી ખેાલ્યા કે, મારે અત્યારની ઘડીથી આઠેઆઃ પત્નીના ત્યાગ છે. અને મન, વચન, કાયાથી બ્રહ્મચર્ય સ્વીકારું છું. દેવી! હવે આપ અળગાં રહી જાઓ! હવે અત્યારથી જ તમારે અને અમારે પરસ્પર શરીરે અડકવાના પણ પચ્ચખ્ખાણુ છે.’
ધન્નાજીનાં સાત્ત્વિકતાથી ભરેલાં વચનેા સાંભળીને, મહાસતી સુભદ્રાદેવી, સ્તબ્ધ થઈ ગયાં, થેાડુ' દુઃખ ખમવાની પણ જેનામાં શક્તિ હતી નહિ. તેની ઉપર દુઃખના ડુંગરા ઉભરાણા. ભાઈના વિરહ ખમવાને અસમર્થ બાળા, પતિના
Page #546
--------------------------------------------------------------------------
________________
૪૯૭
વિરહ સાંભળીને ખુબ જ ઘવાઈ ગઈ. જમીન ઉપર પટકાઈ મૂછિત થઈ ગઈ અને ક્ષણવારે બેઠી થઈને પતિને વિનવવા લાગી, “સ્વામિનાથ! મારી મોટી ભૂલ થઈ છે. હું તે સહજ હસતી હતી. મારાં હાસ્યનાં વાક્ય આપે આમ ગણીને ગાંઠે બાંધવાં વ્યાજબી ગણાય નહિ.”
મહાસતી સુભદ્રાદેવીની નમ્રતા અને કેમલતાથી તરબોળ વિનંતી સાંભળીને, ધનાજી બોલ્યા કે, “દેવિ ! તમે જે કહ્યું તે સાચું જ કહ્યું છે, અવસરને ઉચિત કહ્યું છે, મને જરા પણ કડવું નથી લાગ્યું, પરંતુ અમૃત કરતાં પણ ખૂબ મીઠું લાગ્યું છે. મેં તમારા વચનેથી ઉશ્કેરાઈને નહિ, પરંતુ ખૂબ જ મનન કરીને, આગલપાછળને વિચાર કરીને, નિર્ણય કર્યો છે. હું જે બોલ્યો છું, તે હવે કઈ પણ કારણથી બદલાશે નહિ.” આ પ્રમાણે મહાસતી સુભદ્રાપ્રમુખ આઠે પત્નીઓને સમજાવીને, ધન્નાજી શાલિભદ્રના ઘેર ગયા અને વૈરાગ્યમય વચને સંભળાવીને દીક્ષાની તૈયારી કરાવી.
અને બંને શાળા-બનેવીએ, મેટા આડંબરથી પ્રભુમહાવીર દેવ પાસે દીક્ષા લીધી, ત્યારબાદ જ્ઞાનાભ્યાસમાં તલ્લીન અને ધ્યાનમાં મસ્ત બની, ઉગ્ર તપશ્ચર્યાઓ કરતા, પ્રભુશ્રીમહાવીરદેવની સાથે વિહાર કરતા એક વખત રાજગૃહી-નગરીમાં આવ્યા. અને એક માસના ઉપવાસના પારણે, પ્રભુજીની આજ્ઞા લઈને, ભદ્ધાશેઠાણુના ઘેર હરવા ગયા. ધન્ના અને શાલિભદ્ર બંને મુનિવરે, ત્યાં જઈને ધર્મલાભ આપી, ક્ષણવાર થોભ્યા. બંને મનિવમાંથી એક જણ, આ ઘરબાર, માલમીકત, નેકર ચાકર, અને નારી પરિવારના માલિક છે. અને બીજા આ
૩૨
Page #547
--------------------------------------------------------------------------
________________
ઘરના જમાઈરાજ છે. છતાં પરિવાર તેમને ઓળખી શકે નહિ, અને તેઓ બન્ને મુનિરાજોએ ઓળખાવવા પ્રયત્ન કર્યા સિવાય કાંઈપણ વહેર્યા વગર ચાલતા થયા.
પ્રવ–શાલિભદ્ર જેવા પુત્ર અથવા ઘરના માલિકને અને ધન્નાજી જેવા જમાઈને ન એલખ્યા એનું શું કારણ?
ઉ–આ મહાપુરુષોએ તપસ્યાથી શરીરને ખૂબ કૃશ બનાવી નાખ્યું હતું. જેથી શરીરના રંગઢંગ પણ બદલાઈ ગયા હતા. શરીરમાંથી લોહી અને તેજ લગભગ નામશેષ થયાં હતાં. રાતદિવસ ટાઢતડકામાં ખુલ્લા શરીરે રહેવાથી ગેરાશ ચાલી ગઈ હતી. એટલે તેમને કેઈએ એાળખ્યા નહિ.
પ્રવે–તેમને ધન્નાજી અને શાલિભદ્રજીને જમાઈ અને પુત્ર તરીકે ઓળખ્યા નહિ એ બનવા ગ્ય છે. પરંતુ વીતરાગના મુનિરાજ તરીકે પણ તેમને કેઈએ આદર કેમ ન કર્યો?
ઉ–જે કે મુનિરાજ તરીકે તેમને આવા સુશ્રાવિકાના ઘરમાં ચેકસ આદર મલ જોઈએ. એ વાત તદ્દન સાચી છે. પરંતુ ભગવાન મહાવીરદેવ પધાર્યાના સમાચાર આવ્યા હતા. તેથી આ પરિવાર પ્રભુજીને વંદન કરવા જવાની તૈયારીમાં વ્યગ્ર હતું. એટલે ખાસ મનુષ્યનું મુનિરાજે તરફ ધ્યાન ગયું નહિ એથી મુનિરાજને આદર ન થયે.
પ્રવ–શાલિભદ્રશેઠ શ્રેણિક રાજાના ખોળામાં બેઠા હતા. ત્યારે, ડી વારમાં ગભરાઈ ગયા હતા, રાજાના શરીરની ગરમી પણ તેમનાથી સહન થઈ નહિ, તથા સાતમા માળથી ઉતરીને નીચે આવવું એ પણ, એમને મુશ્કેલ હતું, ત્યારે ચારિત્રમાં આટલી મોટી સહનશક્તિ કયાંથી આવી?
Page #548
--------------------------------------------------------------------------
________________
૪૯૯
—આત્મા અનંત શક્તિના ધણી છે. મેાજ શેખમાં પડે ત્યારે ટાઢતડકા પણુ સહન ન કરી શકનારા, રાજા મહારાજાઓ, યુદ્ધમાં શત્રુના માણા વિગેરેના પ્રહાર લાગવા છતાં પાછા પડતા નથી, અને આગળ વધે છે. તેમ આત્મા જાગૃત થાય ત્યારે, નહિ ધારેલી નહિ પેલી શક્તિ આત્મામાં ઉત્પન્ન થાય છે. શાલિભદ્રશે અને ધન્નાજી મેાજશેાખમાં મહાલતા હતા ત્યારે, અતિકામળ હતા, અને સ’જમી બન્યા એટલે મહાયેાદ્ધાની માફક ખૂબ જ સહન કરનારા થયા હતા.
ધન્ના અને શાલિભદ્રજી, ભદ્રાશેઠાણીના, મહેલથી નીકળી, વચમાં મળેલી એક ભરવાડી પાસેથી મળેલા આહાર વહારીને પ્રભુજી પાસે આવ્યા. ભગવાનને આહાર મતાન્યેા. પ્રભુજીની આજ્ઞા મેળવી તે આહાર વાપર્યાં, પાછા પ્રભુજી પાસે આવ્યા અને વૈભારપ ત ઉપર, જઈને અનશન કરવાની આજ્ઞા માગી. સર્વજ્ઞભગવાન્ મહાવીરદેવે, તેમની લાયકાત સમજીને અનશન કરવાની આજ્ઞા આપી. એટલે આ મને મુનિરાજો વૈભારગિરિ ઉપર આવી એક માસનું અનશન કરી સર્વાર્થસિદ્ધ વિમાને ગયા.
મહામુનિરાજ વજાબાહુકુમારની કથા
આ મહાપુરુષ અયોધ્યા નગરીના રાજવી વિજયરાજના પાટવીકુમાર હતા અને પોતાના પિતાની, આજ્ઞાથી, કેટલાક પરિવાર સાથે લઈને હસ્તિનાપુર નગરના રાજા ઈસવાહનની પુત્રીને પરણવા ગયા હતા. ત્યાંથી મહાસતી મનેરમાકુમારી સાથે પાણિગ્રહણ કરીને, પેાતાના પરિવાર અને કેટલાક શાળાઓ સહિત, પાતાની રાજધાની અયાધ્યાનગરી
Page #549
--------------------------------------------------------------------------
________________
૫૦૦
તરફ પાછા આવતા હતા. મુસાફરીમાં રસ્તા ઉપર કઈ મહાજ્ઞાની આચાર્ય ભગવાનને દેશના સંભલાવતા જોયા; એટલે તુરત જ મહાવિવેકી વજીબાહકુમારે, પિતાનાં માણસેને આગળ વધતાં અટકાવીને, આચાર્ય ભગવાનનાં દર્શન કરવાની ઈચ્છા જણાવી, અને પિતપતાના વાહનો ત્યાગ કરીને આચાર્ય ભગવાનનાં દર્શન કરવા ગયા, વંદન કરીને સૌ યથાસ્થાને બેસી ગયા અને દેશના સાંભળવા લાગ્યા. દેશના દરેકને ખૂબ જ ગમી ગઈ અને વંદના કરીને પિતાને ઉતારે આવ્યા. ત્યાં આવ્યા પછી કુમાર વજુબાહુએ વ્યાખ્યાનની ઘણી જ પ્રશંસા કરી, જે સાંભળીને ઉદયસાગર નામના શાળાએ પ્રશ્ન કર્યો કે, જે સંસાર અસાર લાગતું હોય તે દીક્ષા કેમ લેતા નથી? કુમાર કહે કે, જો તમે સર્વેની રજા હોય તે, મારી ઈચ્છા છે.” ઉદયસાગરે કહ્યું કે, ખુશીથી દીક્ષા લે, અમે સર્વ ખુશી છીએ.'
આ પ્રમાણેના પરસ્પરના સંવાદમાં, કુમારે પિતાની ભાવના મજબૂત કરી, અને પત્ની તથા શાળાઓને પ્રતિબંધ પમાડીને, તે જ આચાર્ય મહારાજ પાસે બધાએ દીક્ષા લીધી, અને દોષ વગરનું ચારિત્ર પાળીને મેક્ષમાં ગયા. .
આવા મહામુનિરાજે આ અવસર્પિણ કાળમાં અસંખ્યાતા થયા છે. અને આરાધના કરીને મેક્ષમાં ગયા છે. અને કેઈ અલ્પકાળમાં મોક્ષે જસે. ભૂતકાળમાં અનંતા થયા છે. જેમનાં ચારિત્રનાં વર્ણન વાંચવા કે સાંભળવાથી, ધમી આત્માઓને પણ નવાઈ લાગે તેવાં હતાં. આ તે સર્વજ્ઞ ભગવંતેના કાળની વાત છે, પરંતુ ભગવાન મહાવીરદેવ
Page #550
--------------------------------------------------------------------------
________________
૫૦૧
મેક્ષમાં પધાર્યાં ત્યારથી, અત્યાર સુધીના ૨૪૯૦ વર્ષના ગાળામાં, હજારાની નહિ પણ લાખ્ખાની સખ્યામાં ઉચ્ચકેટિના ચારિત્ર આરાધનારા મુનિરાજો થયા છે.
કેટલાક જાજ્જીવ છ વિગઈના ત્યાગી થયા છે. કેટલાક કેવળ જુવાર વગેરે એક જ અનાજના ખારાક વાપરી, સંપૂર્ણ જીવન આરાધના કરનાર થયા છે, કેટલાક સર્વ રસકસના ત્યાગી થયા છે, કેટલાક હુંમેશાં અગ્યાર અંગે વિગેરે શાસ્ત્રોના સ્વાધ્યાંય કરનારા થયા છે. કેટલાક રાત-દિવસમાં અતિ અલ્પ નિદ્રા લેવા પૂર્વક, ઘણી અપ્રમાદ દશામાં રહેનારા થયા છે. કેટલાક સેા, અસે, પાંચસેા કે ચૌદસે વિગેરે સખ્યા જેટલા ગ્રંથા અને લાખા-ક્રાડા–લેાકેા નવા અનાવી, ધર્મ, શાસન અને દેશને લાભ આપી ગયા છે. કેટલાક સેકડો જિનમ'દિરા અને જિનપ્રતિમાઓ દ્વારા, શ્રીજૈનશાસનની આરાધના અને પ્રભાવના કરી ગયા છે, કેટલાક હજારાની સંખ્યામાં સાધુ અને સાધ્વીજીઓ ઉત્પન્ન કરી, શ્રીજૈનશાસનની પર′પરા મજબૂત કરતા ગયા છે. એટલે શ્રીજૈનશાસનના ત્રણેકાલના સંપૂર્ણ મનુષ્યક્ષેત્રના કેવલ સુધાજીવી ( આ લેાકની કોઈપણ ઇચ્છા વગરના) મહામુનિરાજો જે જગતના એકાન્ત ઉપકારી હતા તે, વમાનમાં છે તે, અને ભવિષ્યમાં થવાના છે તે સર્વેને ‘નમો હોપ સવ્વસાદુળ' પદ્માચ્ચારથી આપણા નમસ્કાર થાય છે. આ નમસ્કાર વડે સંપૂર્ણ સાવધાન અને જાણકાર આત્માનાં પચ્ચાસ સાગરોપમનાં પાપ નાશ પામે છે.
આ વાત મધ્યમ કેાટીની જાણવી. ઉત્કૃષ્ટપણે તે જાગૃત આત્માએ તત્કાળ સકા ક્ષય પણ કરી શકે છે.
Page #551
--------------------------------------------------------------------------
________________
૫૦૨
પ્ર–અહિં વર્ણન કરાએલા અરિહંતાદિ પાંચ પદેને નમસ્કાર કરવાથી લાભ શું? કારણ કે તેઓ બધા વીતરાગ હવાથી કેઈને સુખ આપતા નથી, અને કેઈનાં દુઃખ મટાડતા નથી, તે પછી નમસ્કારાદિ કરવાથી ફાયદે શું? જગતને તે દુઃખને અભાવ અને સુખની પ્રાપ્તિ બેની જરૂર છે. શાસ્ત્ર પણ એ જ કહે છે.
“ગુણક જૂનાં પ્રાયઃ સવ: પ્રવૃત્તાઃ ”
અર્થ–પ્રાયઃ જગતના પ્રાણી માત્રની પ્રવૃત્તિ સુખને માટે જ હોય છે. અને શાસ્ત્રો તે સર્વથા પરભાવથી પર હોય, તેમને જ સાધુ તરીકે ઓળખાવે છે. જેમ જેમ વીતરાગતા વૃદ્ધિ પામતી જાય છે, તેમ તેમ ઉપરનાં (ઉપાધ્યાયાદિ) સ્થાને આત્માને પ્રાપ્ત થાય છે, વીતરાગતા અને ઉદાસીનતા બંનેને અર્થ એક જ છે. ઉદાસીન આત્માઓને, જગતના વંદક અને નિરંક, સેવક અને શત્રુ ઉપર સમભાવદશા હેવાથી, નમસ્કાર કરનારને કશે લાભ આપી શકતા નથી. એટલે તેમને વંદન કરવાથી શું લાભ?
ઉ૦-–ખરી વાત એ છે કે, આ જગતમાં કઈપણ દેવ, દાનવ, વિદ્યાધર, ચકવતી કે ધનવાન–કેઈને સુખ કે દુઃખ આપી શકતા નથી, સુખ અને દુઃખ એ પ્રાણી માત્રના પિતાના કર્મનાં જ ફળ છે. જ્ઞાનીઓ કહે છે કે – सुखस्य दुखस्य न कोपि दाता; परो ददातीति कुबुद्धिरेषा॥ पुराकृतं कर्म तदेव भुज्यते, चेतन! हे निस्तर तत्त्वया कृतम् ॥
એટલે જેમ તદ્દન રાગદ્વેષ વગરના વીતરાગે, કેઈને સુખ કે દુઃખ આપતા નથી, તે જ પ્રમાણે રાગદ્વેષથી ભરેલા
Page #552
--------------------------------------------------------------------------
________________
૧૦૩
હરિહરાદિ દેવા પણ કોઈ ને સુખ-દુઃખ આપી શકતા નથી. ૫૦—બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર, જીભગવાન અને બીજા દેવ-દેવીઓએ પાતાના ભક્તને માગી વસ્તુઓ પૂરી પાડે છે. એમ જગતના લેાકેા કહે છે તે શું આ વાત સાચી નથી ? —બીલકુલ સાચી નથી, કારણ કે એ બધાદેવાના ઘણા ભક્તો, મહાભયંકર દુઃખા ભાગવતા હોય છે, જ્યારે તેજ દેવાના ઘણા નિંદકો, ઉચ્ચ પ્રકારનાં સુખે પણ ભાગવતા નજરાનજર દેખાય છે, એટલે ભક્તોને સુખ અને વિરેશધિને દુઃખ, આપવાની અમુક દેવાની તાકાત છે, આવી કહેવત કુલ સાચી નથી.
પ્ર૦—તેા પછી ધમથી સુખ અને પાપથી દુઃખ મળે છે, આ વાત પણ સાચી ન કહેવાય ને ? કારણ કે ઘણા ધી મનુષ્યા દુ:ખ ભાગવે છે, અને ઘણા પાપી મનુષ્યા સુખ ભાગવે છે, એટલે ધમથી સુખ અને પાપથી દુઃખ આ વાત સાચી શી રીતે ?
ઉ-ધર્મથી સુખ અને પાપથી દુઃખ આ વાત તદ્ન સાચી છે, અને તે યુક્તિથી પણ સમજાય એવીછે. ધર્મ કરવાથી આત્માને પુણ્યના અંધ થાય છે, જેમ ખીજવાવવાથી અંકુરા, છોડ, થડ, શાખા, પ્રશાખા, કુલ અને ફુલ ક્રમસર કાળેરીને થાયછે. ખીજ વાવવામાં અને ક્લને મેળવવામાં ચાક્કસ પ્રકારનું આંતરૂ હાય છે. તેજ પ્રમાણે ધમ કરણીમાં અને ધર્મના ફળરૂપ સુખને મેળવવામાં, ચાસ પ્રકારનુ આંતરુ હોવું જોઇએ, એટલે વત માનકાળનાં સુખ, અમુક સમય પહેલાં કરેલા ધમનુંજ લ છે. તેથી જેએ
Page #553
--------------------------------------------------------------------------
________________
૫૦૪
અત્યાર થી તે સ્થિર કળામાં મારા હાથ માં
વર્તમાનકાળમાં પાપ કરનારા હેવા છતાં, પોતાના ચાલુ પાપનાં ફલ ભેગવતા નથી. (જેમ ગઈ સાલમાં ખેતરમાં વાવેલું ધાન્ય હમણાં ખવાય છે. હમણાં ખેતરમાં વાવેલું ભવિષ્યમાં ખાવાના કામમાં આવશે.) પણ પૂર્વનાં પુણ્યનાં ફલ ભેગવે છે, હમણાંનાં પાપનાં ફલ તે હવે પછી ભગવશે. જેમાં પહેલાં નીતિ અને વફાદારીથી કરી કરનારને, પછીથી ઘેર બેઠાં પેન્શન મલ્યા કરે છે.
તથા કેઈ માણસે ગયા કાળમાં પાપ કર્યા હેવાથી, અત્યારે ઘણા પ્રકારની અગવડે, દુઃખે, વેદનાઓ, અને મુશીબતે. ભગવે છે. પણ તે સ્થિતિમાં પણ જે ધર્મને ચાલુ રાખે તે, અંતરાય ગુટી જવાથી, ઉત્તર કાળમાં સુખે આવી મળે છે. જેમ અગવડે ભેળવીને વિદ્યાભ્યાસ કરનારા, હમણું ઘણું હેરાન થવા છતાં પણ, પિતાને અભ્યાસ ચાલુ રાખે તે, તેઓ ભવિષ્યમાં મેટા અધિકારીએ બને છે, અને મહાસુખી થાય છે. તથા જેમ ચેરી કરનારા માણસે, થડે સમય ખૂબ સુખ ભગવે છે. પરંતુ છેવટે તે ચરીરૂપ પાપનું ફળ મહાદુઃખ જ પામે છે. એથી વર્તમાનકાલનું સુખ તે ચોરીરૂપ પાપનું ફળ તે ન જ કહેવાય, પરંતુ તેનું (ચારીનું) ફલ તે ચેરી જાહેર થયા પછી કેદખાનું, માર, બંધન અને મરણ જ લેખાય છે.
પ્રવ—તે પછી હરિહરાદિ દેવો અને વેશધારી ગુરુઓની કરેલી સેવા પણ, ભવિષ્યમાં ફલ આપનારી બનશે, એમ માનવામાં શું વધે છે?
ઉ૦–કેઈપણ દેવ કે વેશધારી ગુરુઓની સેવા કરવામાં નફે નુકશાન થવાનું ચોક્કસ નથી. પરંતુ દેવે કે
ક, માર,
હરિ
Page #554
--------------------------------------------------------------------------
________________
૫૦૫
ગુરુએ પાતે વિકાર વગરના હાય, અને વિકાર વગરની સેવાદ થાય તેા ચાક્કસ ફળ મળે જ છે.
એટલા જ કારણથી નીચેનાં પદોના વિચાર કરવા ચેાગ્ય છે,. " एसो पंचनमुक्कारो, सव्वपावप्पणासणो । મંનહાળ = સબ્વેલિ, પઢમં વક્ મશŌ] ફ્ ॥” અર્થ- —આ પાંચને કરેલ નમસ્કાર સર્વ પાપના ક્ષય કરનાર છે. અને સ`મંગલામાં પ્રથમ મંગલ છે. (આ પાંચ નમસ્કાર એટલે) આ પાંચને કરેલા નમસ્કાર સર્વપ્રકારના માહ્ય અને અભ્યતર સર્વ પાપાને નાશ કરે છે.
૪૦—આ પાંચને જ નમસ્કાર કેમ ? ખીજા કાઈને શા માટે નહિ ?
~~~નમસ્કાર પાપાને ક્ષય કરવા માટે છે, અને આ. પાંચ પરમેષ્ઠિભગવા સિવાય, કાઈપણ વ્યકિત એવી નથીકે જેને નમસ્કાર કરવાથી પાપનો ક્ષય થઈ શકે, માટે આ પાંચને કરેલ નમસ્કારજ સર્વ પાપના નાશ કરે છે. એમ કહ્યુ' છે,. —શું જગતમાં બીજા કોઈ ધર્મને આચારનારા-આત્મામાં ગુણી હાઈ શકે જ નહિ ?
ટ
—આચાર્યાદિ ગુણી પુરુષામાં બતાવેલા ગુણા, કાઇ પણ દનમાં રહેલ કાઈ પણ વ્યક્તિમાં આવ્યા હાય તે,. એના આચાર્ય, ઉપાધ્યાય અને સાધુપદમાં સમાવેશ થઇ શકે છે. તેવા જ મહાપુરુષાને, ત્રીજા, ચેાથા-પાંચમા પદ્મથી નમસ્કાર પણ થાય છે. એટલે તેઓને જુદા વિચારવાની જરૂર નથી, અને કોઈપણ લિંગધારી દશામાં, સર્વદોષથી મુક્ત થએલા. આત્માઓના, બીજા સિદ્ધ પદમાં સમાવેશ થઈ જતા હેાવાથી..
જ
Page #555
--------------------------------------------------------------------------
________________
૫૦૬
એમને પણ જુદા વિચારવાની જરૂર નથી, અર્થાત્ એ માટે છઠ્ઠા પદને માનવાની જરૂર નથી. જગતના તમામ સદ્ગુણી આત્મા, આ પાંચ પદોમાં આવી જાય છે. અને તેથી એ પાંચને કરાએલેા નમસ્કાર સર્વ પાપના ક્ષય કરી નાખે છે,
પ્ર—ઉપર તેા તમે જણાવી ગયા છે કે, જગતના કાઇ દેવ, દાનવ, વિદ્યાધર, ચક્રવતી કે ધનવાન કોઈ ને પણ સુખ આપી શકતા જ નથી, અને કાઇનુ' દુ:ખ મટાડી પણ · શકતા નથી, તેા પછી આ પાંચને નમસ્કાર કરવાથી લાભ શુ ?
ઉ—તે મરામર જ છે, કે કોઈના સુખમાં અન્ય કોઈ કારણ નથી મધાં સુખ-દુ:ખનુ' કારણ માત્ર પેાતાનાં સારાં-ખાટાં કર્મ જ છે, અને તેથીજ ભગવાનશ્રીતીર્થંકરદેવે અને સિદ્ધપરમાત્માએ વિગેરે, પાંચે પરમેષ્ડિભગવતાએ, કોઇને સુખ આપ્યું કે કોઈનું દુઃખ મટાડયુ, એવું જૈનસિદ્ધાંતામાં કયાંય · મતાવ્યું નથી. અને એ જ કારણથી, આ પાંચપરમેષ્ઠિનમસ્કારને પણ, સપાપ નાશક વર્ણવેલ છે. અર્થાત્ આ પાંચ
નમસ્કાર સુખદાયક કે દુ:ખનાશક નથી, પરંતુ પાપનાશક છે, અને જે પાપનાશક હાય તે, સુખદાયક અને દુ:ખનાશક બની શકે છે. કારણ કે પાપના નાશ થયા વગર, દુઃખના નાશ કે સુખની ઉત્પત્તિ થવી જ અશકય છે. અપથ્ય, અનાચાર અને -ખરામન્યસના અંધ થાય નહિ, ત્યાંસુધી રાગ, આપત્તિ અને ગભરામણને પણ નાશ થતા નથી, અને આ ત્રણ ચાલુ હોય ત્યાંસુધી, સુખ આવી શકતું જ નથી, તેમ, પાપના નાશ ન થાય ત્યાંસુધી, દુ:ખના નાશ અને સુખની પ્રાપ્તી થતી જ નથી, પ્ર—આ પાંચનમસ્કારથી સર્વ પાપના નાશ થઈ
-
Page #556
--------------------------------------------------------------------------
________________
૫૦૭
જાય છે. આમ માનવાનું શું કારણ?
ઉ–આ પાંચપરમેષ્ઠિભગવંતેને ઓળખવાથી તેમને ખ્યાલ આવે છે. ગુણેને ઓળખીને ગુણને કરેલે નમસ્કાર ફળવાન બને છે. પૂર્વના કવિઓ પણ કહે છે કે, “સ્વામીગુણ ઓળખી સ્વામીને જે ભજે,
| દર્શનશુદ્ધતા તેહ પામે; જ્ઞાન–ચારિત્ર-તપ-વીર્ય ઉલ્લાસથી.
. કર્મ જીતી વસે મુક્તિધામે. ૧.” પ્ર–ગુણીપુરુષને, પૂજ્યપુરુષને, કે મોટા માણસને, ઓળખ્યા વિના, નમસ્કારાદિ કરવાથી શું કશે લાભ થાય જ નહિ અથવા નુકશાન પણ થાય?
ઉ–ઓળખાણ વિના કરાએલા નમસ્કારાદિ, ઓળખાણ -વગરના ઔષધના સેવન જેવા છે, જેમ ગમે તેવું સારું પણ
ઔષધ, સમજણ વિના કે વિધિ વિના વપરાય તે, ફાયદા કરવાના બદલે નુકશાન પણ કરે છે, તેમ જેને જેટલે અધિકાર હોય, તેને તે મુજબ સમજ્યા વિના, નમસ્કારાદિ કરવાથી તે લાભ તે થતું નથી, પરંતુ વખતે આશાતના લાગે છે. પણ જે સમજીને નમસ્કારાદિ કરાય તે સંપૂર્ણ ફલ આપે છે, અને નુકશાન બીસ્કુલ થતું નથી.
એટલે ગુણ એવા પંચપરમેષ્ઠિભગવંતેના ગુણ જાણનવામાં આવે તે, ઉત્તરોત્તર ગુણીના આદરની વૃદ્ધિ થવા માંડે છે, તેથી તેમની પાસે વસવામાં રસ પડે છે. અને ગુણના બહુ માનથી, ગુણમાં બહુમાન પ્રકટે છે, કહ્યું છે કે, ગુણતણું બહુમાનથી, ગુણતણું બહુમાન, સલુણું"
Page #557
--------------------------------------------------------------------------
________________
૫૦૮
ગુણીનાં મહુમાન એટલે ગુણાનાં બહુમાન, ગુણની એળખાણુ વધે તે ગુણુના આદર ચેાસ વધે છે, ગુણુના આદર થયા એટલે આત્માનાં પાપેા ઘટવા માંડે એ સ્વાભાવિક છે. જેમ અજવાળુ આવે એટલે અંધકાર ચાલ્યા જાય છે, અને દિવસ ઉગવાની તૈયારી થાય, એટલે રાત્રી નાસવા માંડે છે. તેમ ગુણાના ઉદયથી દોષના નાશ થવા માંડે છે. દોષને નાશ એટલે જ પાપના નાશ ગણાય છે.
આ ‘વસો પંચનમુવજાત્તે ગાથાવડે અહિંદુ'તાદિ પાંચેપદ્માની સમાનતા બતાવી છે. એટલેકે, ‘નમો અરિહંતાળ' આદિ પાંચે પદોનુ' પૂજ્યપણું ન્યૂનાધિક નથી, પણ સમાન છે, એ વાત ,તો વંચનમુવાત્તે' પદ વડે ખરાખર સ્પષ્ટ થાય છે.
"
પ્ર—અરિRs'તભગવા અને સિદ્ધપરમાત્માએ સર્વ કર્મથી મુક્ત થએલા છે અને મહાઉપકારી છે. તેથી આચાર્યાં ત્રણ પદ્મ થકી વિશિષ્ટ છે. એટલા જ માટે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુઓ, તે અને પદોના સેવક છે. અને જો એમ જ છે. તેા પછી પાંચેને અન્યુનાધિકપણે આરાધવા ચાગ્ય કેમ ગણાય ? ઉ—કેવલ ભૂતકાળની દૃષ્ટિએ વિચારીયે તે, પાંચે પદોમાં અનંતાન’ત મહાપુરુષો મેક્ષમાં ગએલા છે, કાઇપણ પ્રકારના ભેદભાવ વિના, લેાકના અગ્રભાવ ઉપર રહેલા છે, અને અનંતચતુષ્ટયના ભાગી બનીને, અધા જ સમાનદશાને અનુભવી રહેલા છે. એટલે તેમનામાં કાઇ આછા–કાઇ વધુ, નાના— મેટા, સેવ્ય-સેવક છે જ નહિ. વળી અન`તા આચાર્ય, ઉપધ્યાય અને સાધુએ મેાક્ષમાં ગયા છે. પાછળથી તેમની જ ઉપાસના કરીને અન’તાઆત્માઓ જિનેશ્વર થયા અને મેક્ષે ગયા.
Page #558
--------------------------------------------------------------------------
________________
૫૦૯
છે. વળી શ્રીજિનેશ્વરે પિતે પણ “નમેસિદ્ધાણં' પદ લીને સમવસરણમાં બેસે છે. માટે પાંચને પૂજ્ય તરીકે સરખા માનવામાં કશ વધે જણાતું નથી. '
એ જ પ્રમાણે ભવિષ્યમાં થનારા, પાંચપરમેષ્ટિભગવતેને વિચારીએતે, હાલમાં બધા જ ચારગતિમાં રહેલા હોવાથી અધાની સમાનતા છે. તેમાંના કેઈ સાધુ થઈને, કેઈ વાચક થઈને, કોઈ સૂરિ થઈને, વહેલા મેક્ષમાં જાય અને અરિહંત પ્રભુના જીવ હજી ચાર ગતિમાં ફરવાના હોય તે, વહેલો ગુણ પામેલો સાધુને આત્મા, મેડા ગુણ પામનાર અરિહંત પ્રભુના આત્માને પણું, વંદનીક હોય છે. એટલે ત્રણેકાળના ગુણોને અભેદે વિચારતાં પંચપરમેષ્ઠિભગવંતેને નાના-મોટા ગણવાની જરૂર રહેતી નથી.
વળી વર્તમાનકાળના પંચપરમેષ્ટિભગવંતેને વિચારીયે તે પણ, વીશ અને ચકવીશ જિનેશ્વરેના પરિવારભૂત અને પરંપરામાં થનારા સૂરિ, વાચક ને મુનિરાજે અસંખ્યાતા છે. તે સર્વના ગુણે અનંતા થાય છે, એટલે ગુણોની વિચારણાએ વર્તમાનકાળના પરમેષ્ઠિભગવંતને સમાનભાવે પૂજ્ય માનવામાં કશે વાંધો નથી.
આ પાંચે પરમેષ્ઠિભગવંતેને કરાએલે નમસ્કાર તે વળી ત્રણે કાળની અભેદ વિચારણા કરીએ તે પણ, શ્રેણિક અને કૃષ્ણ-સુલતા-દેવકી વિગેરે તીર્થકરના પણ વર્તમાન સાધુ-વાચક સૂરિને વાંદતા હતા. અને વર્તમાન સૂરિ-વાચક સાધુઓ “જે જ મક્કા કરતા તે જ વરરંતિના હૈ” ગાથા વડે ત્રણે કાળના તીર્થકરે અને સિદ્ધને વંદન કરે છે.
Page #559
--------------------------------------------------------------------------
________________
૫૧૦
માટે પાંચે પરમેષ્ઠિ ભગવંતા અભેદભાવે સમાન સમજવામાં કસે ઢાષ નથી જગતના બધા જ મંગળામાં, પહેલા નંબરનું મગળ છે.
આ જગતમાં અનેક પ્રકારનાં મ`ગળેા થાય છે. જેમ કે પરદેશ જનાર મનુષ્ય, લાપસી, દહીં, ચાળા, સાકર, ગાળ, ધાણા વિગેરેનું મંગળ-શુક્ત કરીને જાય છે. પ્રાતઃકાળમાં દરેક મનુષ્યા મંગળ તરીકે પોતપાતાના ઇષ્ટદેવનું સ્મરણ કરે છે, જૈના, સે। સતા-સતીઓનું, અથવા સેાળસતીઓનુ સ્મરણ કરે છે, કેટલાક લેાકેા સવારના પહેારમાં, ઉત્તમ મનુષ્યનું મુખ જુએ છે, પરદેશ જનાર મનુષ્ય, સૌભાગ્યવતી અથવા કુમારીકા વિગેરેના શુકુનને મગળ તરીકે ગણે છે; દુકાનદાર સૌ પ્રથમ ભેાળા માણસથી વેપારની એાણી થાય, તેને મગળરૂપ સમજે છે. જગતનાં આવાં બધાં જ મંગળામાં, ૫'ચપરમેષ્ઠિભગવાને કરાએલા નમસ્કાર પહેલા નંબરનું મંગળ છે.
-
૫૦—ઉપર બતાવેલાં જગતભરનાં સર્વમ'ગળેામાં આ પાંચનમસ્કારને પ્રથમનખરનું મંગળ માનવાનું કારણ શું આવાં ખીજા' કાઈ મંગલકા છે જ નિહ ?
૩૦૦—આ જગતનાં લૌકિક બધાં મોંગલામાં, કેટલાંક તદ્દન' જડ છે, કેટલાંક દોષોથી દૂષિત છે અને કેટલાંક વિસ'વાદી છે, જ્યારે આ પંચપરમેષ્ઠિમહામત્ર જ નથી, દોષથી દૂષિત નથી અને વિસવાદી પણ નથી. માટેજ તેને સમ’ગલામાં પ્રથમ નબરનું મંગલ માનવામાં આવ્યુ છે, આપ'ચપરમેષ્ઠિનુ સ્મરણ, જાપ અને ધ્યાન ગુણની મુખ્યતાએજ રાય છે. એટલે ઉપાસકને ચાક્કસ ફુલ
Page #560
--------------------------------------------------------------------------
________________
૫૧૧
આપનાર બને છે.
પ્રઘણું મનુષ્ય નમસ્કારમહામંત્રનું સ્મરણ કરીને. પિતાનું કાર્ય શરૂ કરે છે, છતાં તેનું કાર્ય સિદ્ધ થતું નથી. અને કેટલીકવારતે લાભ થવાને બદલે નુકશાન પણ થાય. છે એનું કારણ શું?
ઉ–નમસ્કારમહામંત્રને મંગલ તરીકે ઉપયોગ કરનારા જી બે પ્રકારના હોય છે. જે આત્માઓ સમજણું-ઉપગ. અને વિધિપૂર્વક, નમસ્કારમહામંત્રનું આરાધન કરે છે, તેમને ચેકસ ફળ મળે છે. અને તેવા દાખલાઓ પણ ઘણું છે. અને જેઓ નમસ્કારમહામંત્રનું આરાધન, સમજણ ઉપયોગ અને વિધિ વગર કરે છે, તેઓ કશું ફલ પામી શકતા નથી. ફળ ન મળે તેમાં નમસ્કારમહામંત્રને ગુન્હો નથી, પણ આરાધકના અવિવેકને જ દેષ છે. જેમ સોટકા રામબાણ દવા પણ વિવેક અને વિધિથી ન લેવાય તે, રોગ ન મટાડે એ બનવા
ગ્ય છે, અને તેથી તે ઔષધિન-દવાને દેષ માન તે. વ્યાજબી નથી, પરંતુ દવા સેવનારના અવિવેકને જ દેષ છે.
પ્રવ–આ નમસ્કારમહામંત્રમાં તે એકલા જૈનોના જ દેવ અને ગુરુઓનું વર્ણન કરવામાં આવ્યું છે. પરંતુ ઈતરના. દેવેનું કે ગુરુઓનું વર્ણન કેમ નથી ?
ઉ-રાગ, દ્વેષ અને અજ્ઞાનતા આ સંસારરૂપી મહામહેલના મહાતંભ છે, એ જ્યાં સુધી આત્મામાંથી નાશ ન પામે ત્યાં સુધી, આ સંસારના દુઃખને નાશ થાય નહિ, અને મુક્તિ મળે નહિ. માટે દુઃખને નાશ અને સુખના (મુક્તિના) અથી મનુષ્યએ રાગદ્વેષ અને અજ્ઞાનતાને નાશ કરવા પ્રયત્ન કર જોઈએ. આ રાગદ્વેષ અને અજ્ઞાનતાને જે જીતે તે જિન કહે
Page #561
--------------------------------------------------------------------------
________________
૫૧૨
-વાય છે. આ જિનના જે ઉપાસક હોય છે જેને કહેવાય છે.
રાગ, દ્વેષ અને અજ્ઞાનતાને નાશ થવા માંડે એટલે, બીજા -ઘણું દે નાસવા માંડે છે. અનુકમે ઉપાસક આત્મા, રાગ, દ્વેષ અને અજ્ઞાનતાને નાશ કરી, જિન બનીને મેક્ષમાં ચાલ્યું જાય છે, આથી જે કઈ મનુષ્યને, પિતાના ભલાની ભાવના હોય તેણે, રાગ, દ્વેષ અને અજ્ઞાનતાને નાશ કરવાના પ્રયાસ કરવા જોઈએ. રાગ દ્વેષ અને અજ્ઞાનતાના નાશના અથી મનુષ્યને, રાગ, દ્વેષ વગરના મહાપુરુષ ઉપર, આદર પણ પ્રગટ થે જોઈએ, એટલે જેને દુઃખના નાશની ભાવના હોય તેઓ, રાગ, દ્વેષ અને અજ્ઞાનતાના નાશની ભાવનાવાળા હેય જ, -અને જે રાગ, દ્વેષ અને અજ્ઞાનતાના નાશની ભાવનાવાળા હોય, તેઓ બધા જ, અર્થથી જૈન જ કહેવાય છે, તેમને રાગ, દ્વેષ ‘વિગેરે સમગ્ર દેને જેમણે નાશ કર્યો હોય તેવા, અરિહંત પરમાત્મા વિગેરે પાંચ પરમેષ્ઠિભગવતે ઉપર, પૂજ્યબુદ્ધિ પ્રગટ થાય તે સ્વાભાવિક છે.
અન્ય દર્શનકાએ માન્ય કરેલા, અને જગતની અંદર પૂજાઈ રહેલા, દેવ અને ગુરુઓમાંથી જે સંસારની વૃદ્ધિનું કારણ, રાગ, દ્વેષ અને અજ્ઞાનતા સર્વથા ક્ષય થઈ ગયાં હોય તે, તેમની ઉપર બતાવેલા પરમેષ્ઠિભગવંતમાં સમાવેશ થઈ જતો હેવાથી, તેમને પણ ચેકસ નમસ્કાર થાય છે. એટલે શ્રીજિનેશ્વરદેવના શાસનમાં,પંચમહાપરામેષ્ઠિભગવંતેનું અથવા દેવ, ગુરુ અને ધર્મનું એવું સુંદર લક્ષણ બતાવ્યું છે કે, પૂર્વગ્રહ વગરના, અપક્ષપાતી, બુદ્ધિમાન-વિચારકને, તેમના પ્રત્યે સદૂભાવ પ્રકટ થયા વિના રહે નહિ.
પ્ર–-દુનિયાના બીજા બીજા દર્શનકારોએ દેવ, ગુરુ
રા, રા ઉપર તેમને
મહાબ
Page #562
--------------------------------------------------------------------------
________________
૫૧૩
અને ધર્મ માટે જે જે વિચારે બતાવ્યા છે, તેનાથી શ્રીજૈનદર્શનના દેવ-ગુરુ-ધર્મનું સ્વરુપ તદ્દન જુદું પડી જાય છે, એનું શું કારણ?
ઉ–દેવ, ગુરુ અને ધર્મની ઉપાસના, સેવા, કાન, પૂજન વિગેરે કરવાનું કારણ શું? એના જવાબમાં એ જ ઉત્તર મળશે કે, “દુઃખ નિવારવા માટે અથવા સુખ મેળવવા માટે હવે આપણે જે બરાબર વિચાર કરીએ તે ચેખું સમજાશે કે, “કામ-ક્રોધ-મદ-ભકી, જબ લગ ઘટમેં ખાન તબ લગ પંડિત મૂર્ખ હી, સબહી એક સમાન લા”
જે દેવ પિતે કંચન અને કામિનીમાં ઘેલા બન્યા હોય, જેઓ કૅધ, માન, માયા અને લેભથી ભરેલા હય, જેમનામાં હિંસા, જઠ, ચેરી, મૈથુન અને મમતા ઠાંસીઠાંસીને ભર્યો હોય, તેઓ પોતે જ જયાં ચારગતિ અને ચેરસીલાખ
નિમાં ભટકવાના છે. ત્યાં ઉપાસક એવા આપણે તેઓ શું ભલું કરી શકે? જે પોતે કેદમાં પુરાયે હોય, તે બીજાને શી રીતે છેડાવે? જે પિતે વજની સાંકલથી બંધાયા હેય, તે બીજાને શી રીતે છુટા કરી શકે? જેઓ પોતે જ માર્ગ ભૂલી ગયા હોય, તે બીજાને સાચો રસ્તે કેમ બતાવી શકે? જેઓ પિતાનાં દૂષણે બંધ કરી શકતા નથી, તે બીજાને કેમ બંધ કરાવી શકે? જેઓ પોતાની નાડી જોઈ કે સમજી શકતા ન હોય, તેઓ પારકી નાડ કેમ પીછાની શકે? જેઓ પિતાને તારવાને અસમર્થ હોય, તે આશ્રિતેને કેવી રીતે તારી શકે? એજ પ્રમાણે જે દેવે અને ગુરુઓ પોતે, પિતાનાં પાપાચરણે છોડી ન શક્યા હોય, તે સેવકનાં કેમ છોડાવી શકે? અને.
૩૩
Page #563
--------------------------------------------------------------------------
________________
૫૧૪
પાપાચરણા બંધ ન થાય તેા દુઃખા પણ અધ
એ કારણથી કહેવાયું છે કે, “પામ્યા જે વીતરાગતા, આરાધે વલી જેહુ; આપે જે વીતરાગતા, સાચા તારક તેહ. ૧ અરિ અભ્ય′તર ક્ષય થયા, ક્ષય કરવા મથનાર; ક્ષય થાએ જેના થકી, તે ભવતારણહાર. ૨ દેવ નમુ* વીતરાગને, ગુરુ વીતરાગ થનાર; ધર્મ કથિત વીતરાગના, ભવજલ તારણહાર. ૩
આથી સમજી શકાશે કે, જૈનધર્મના દેવ, ગુરુ અને ધર્મ તે કોઈ એક વ્યક્તિના કે અમુક વ્યક્તિના જ તારક નથી, પર`તુ જેમને ગુણની જરૂર હાય, અને દોષોથી મુક્ત થવાની ઇચ્છા હાય, તેવા જગતભરના દેવ, મનુષ્ય કે પશુ ગમે તે હેાય તે સર્વના તારક છે.
ન જ થાય.
F
અને જગતના
પ્ર—વીતરાગા જગતને તારી શકે છે, બીજા દેવે તારી શકે નહિ. એનું શું કારણ ? —જેમ કાષ્ટની નૌકા-વહાણુ પેતે તરે છે, અને આશ્રિતાને તારી શકે છે. અને પત્થરની નાવડી પે।તે તરવા સમર્થ નથી, તેથી બીજાને પણ તારી શકતી નથી. તેમ શ્રીવીતરાગેા કર્મના ભારથી મુક્ત થયા હેાવાથી, પોતે તરી શકયા છે, અને બીજાને તારી શકે છે. અને બીજા દેવા, કર્મના ભારથી ખૂબ જ ભારે થએલા હોવાથી, અને પૈસેા, પત્નીએ તથા પરિવારમાં ખૂંચી ગએલા હેાવાથી, તે તરી શકતા નથી. માટે આશ્રિતાને પણ તારી શકતા નથી.
પ્ર॰—દેવા અને ગુરુએ કહે તે કરવાનું કે કરે તે
Page #564
--------------------------------------------------------------------------
________________
પ૧૫
.
કરવાનું? જે તેઓ કહે તે કરવાનું હોય તે, તેઓ ગમે તેમ વર્તે, એ આપણે જોવાની શી જરૂર ? તેમને બતાવેલ ધર્મમાર્ગ આપણે આદર એ જ વ્યાજબી છે, અને એ કરે તેમ કરવાનું હોય તે આપણું કલ્યાણ કેમ ન થાય?
ઉ૦–દે અને ગુરુ કરે તે આપણે કરવાનું નહિ, પરંતુ કહે તે જ કરવાનું. પરંતુ એટલું ચોક્કસ છે કે, આચાર વગરના દેવો કે ગુરુઓ, તદ્દન નિષ્પાપ બેલી કે ઉપદેશી શકે નહી, અને ઉપદેશ આપે છે, તેમની છાપ પણ પડે નહી, માટે જ દેવો અને ગુરુઓ પ્રથમ પોતે શુદ્ધ, નિર્મલ અને પવિત્ર બને, અને પછી જ ઉપદેશ આપે એ વ્યાજબી છે. - શ્રીવીતરાગદેવે, અને તેમના શિષ્ય-પ્રશિષ્ય બીસ્કુલ નિર્મલ બનેલા હોવાથી, તેમના આશ્રીતે પણ દોષ વગરનું આચરણ આચરનારા હોય. તે વાત યુક્તિ-યુક્ત જ છે. માટે જ બુદ્ધિમાન મનુષ્યએ દેવગુરુ અને ધર્મનું સ્વરૂપ સમજીને પછી જ તેમનો આદર કરવો જોઈએ. તે કારણથી અમે અમારા આ નાનકડા પુસ્તકમાં, ગુરુ કૃપાથી મળેલ, અમારા અનુભવ અનુસાર શ્રીપંચપરમેષ્ઠિ મહામંત્રને, બનતી રીતે સમજાવવા ઉદ્યમ કર્યો છે. પંચપરમેષ્ઠિમહામંત્રને સમજવાથી દેવ-ગુરુ-અને ધર્મ આ ત્રણે બરાબર સમજી શકાય છે.
પ્રવ–આ પંચપરમેષ્ઠિમહામંત્રમાં પેલા અને બીજા પદથી દેવની ઓળખાણ અને ત્રીજા, ચેથા અને પાંચમા પદથી ગુરુની ઓળખાણ બતાવી છે, આ વાત બરાબર છે,' પરંતુ ધર્મની ઓળખાણ આમાં કઈ જગ્યાએ આવી ?
ઉ–આપણે જે પંચપરમેષ્ઠિભગવંતનું સ્વરૂપ વિચાર્યું
Page #565
--------------------------------------------------------------------------
________________
૫૧૬
છે. તેમાં તે પંચપરમેષ્ઠિભગવંતેનું અને તેમના ગુણોનું વર્ણન પણ આવેલ છે. તે જ ગુણનું અપર નામ ધમ છે, દેવમાં દેવત્વ કે ગુરુમાં ગુરુપણું ગુણ વિના આવતું જ નથી, અને આવેલું હતું પણ નથી. ગુણની સમજણ, ગુણને રાગ, અને ગુણને આદર આ ત્રણ પ્રકારને જ રત્નત્રયી કહેલ છે. તે રત્નત્રયી પિતે જ વાસ્તવિક ધર્મ છે. પંચપરમેષ્ઠિભગવતેમાં રહેલી રત્નત્રયી પરાકાષ્ટાને પામેલી હોય છે.
માટે જ આ પુસ્તકનું નામ પંચપરમેષ્ઠિમહામંત્ર યાને જૈનધર્મનું સ્વરૂપ એવું રાખવામાં આવ્યું છે.
ઉપસંહાર આ પુસ્તક લખવામાં બનતે ઉપગ રાખવા કાળજી સેવી છે, છતાં છઘસ્થદશા પિતે જ અજ્ઞાન અને પ્રમાદની ખાણ છે, તેથી મોટા ભૃતધરની પણ ક્ષતિ રહી જાય તે પછી મારા જેવા અતિ અલપજ્ઞ આત્માનું શું ગજું? આ પુસ્તકના લખાણમાં, શ્રીવીતરાગદેવની આજ્ઞાવિરુદ્ધ, કાંઈ પણ લખાઈ ગયું હોય, તેની ચતુર્વિધ શ્રીસંધ અને જગતભરના વિશેષજ્ઞ પુરુ પાસે, ક્ષમા યાચું છું, અને આશા રાખું છું કે સહદય પુરુષે ઉપગપૂર્વક વાંચે, અને સાચી વસ્તુને સ્વીકાર કરે, અને પિતાના આત્માના કલ્યાણપષક બને એ જ અયર્થના. પુસ્તકના લખનાર ને, શાતા વાચક વર્ગ સમજી શાસન જિનતણું, શિઘ લહે અપવર્ગ.
सर्वमंगलमांगल्यं, सर्वकल्याणकारणं । प्रधानं सर्वधर्माणां जैनं जयति शासनम् ॥ १॥
शिवमस्तु सर्वजगतः
Page #566
--------------------------------------------------------------------------
________________
પ૧૭
પરિશિષ્ટ ૧ લું નમસ્કાર મહામંત્ર પ્રભાવદર્શક કથાઓ
[પંચપરમેષ્ઠિ મહામંત્ર-ચાને જનધર્મનું સ્વરુપ આ પુસ્તકમાં-નમસ્કાર–મહામંત્રનું મહામ્ય સૂચક કેટલીક કથાઓ બતાવી છે. તેપણુ આચાયપુરંદર-કર્મ ગ્રન્થાદિ અનેક પ્રકરણ ગ્રન્થપ્રણેતા. પ્રભુ શ્રી મહાવીરસ્વામીની ૪૫ મી પાટને શેભાવનારા. મહાતપસ્વી ત્યાગી–સાડાબાર–વર્ષ આચાર્લીતપ આરાધક આચાર્યદેવ શ્રીમદ્ જગચંદ્રસૂરિમહારાજના પટ્ટધર, શ્રીમદેવેન્દ્રસૂરિમહારાજ પ્રણીત વૃંદાવૃત્તિ અન્તર્ગત, નમસ્કાર મહામંત્ર ચમત્કાર સૂચક, રાજસિંહ રાજા અને રાણું રત્નવતી વિગેરે કથાઓ, શ્રદ્ધા વાચકવૃન્દને, જરૂર શ્રદ્ધા વૃદ્ધિનું કારણ થશે, એમ જાણીને આંહી બતાવાય છે]
રાજસિંહનરપતિ કથા પ્રારંભ શોલ લાખ જન વિસ્તારવાલા, પુષ્કરવરદ્વીપાદ્ધના ભરતક્ષેત્રમાં, ઋદ્ધિ-સિદ્ધિ સંપૂર્ણ, સિદ્ધાવટ નામનું મધ્યમકક્ષાનું એક ગામ હતું. ત્યાં કેઈક વખત ઘણું શિષ્ય સમુદાયથી પરિવરેલા, સમ્યગદર્શન–જ્ઞાન–ચારિત્ર-તપની ખાણ જેવા, સુવ્રતનામા, આચાર્ય ભગવાન પધાર્યા હતા. ત્યારે વર્ષાકાળ બહુ નજીક હતું. અને વળતા દિવસે ખૂબ જોરદાર મૂશળધાર વર્ષા શરૂ થઈ ગઈ, પાણી અને વનસ્પતિથી ભૂમિ ભરાઈ ગઈ. વીતરાગના મુનિરાજના વિહાર અટકી ગયા. તેથી ગામના મુખ્ય માણસોને બોલાવીને, મુનિસમુદાયને ચારમાસ સુધી વસવા યોગ્ય નિર્દોષ વસતિની યાચના કરી.
મહામુનિરાજોના ત્યાગ-તપ-આચાર-વિચાર જેવાથી.
Page #567
--------------------------------------------------------------------------
________________
૫૧૮ આકર્ષાઈને, ગામના આગેવાનોએ, બધા મુનિપ્રવરને, સંયમ અને સ્વાધ્યાયનો નિર્વાહ થઈ શકે તેવું, સુંદર નિર્જીવ નિર્વિધ સ્થાન રહેવા આપ્યું અને આચાર્ય ભગવતે પરિવાર સહિત, રામાધ્યક્ષો પાસેથી મળેલા સ્થાનમાં નિવાસ કર્યો.
આચાર્ય ભગવંતના પરિવારમાં કેટલાક મુનિરાજે-છઠ્ઠના પારણે છ8, અઠ્ઠમના પારણે અઠ્ઠમ, અઠ્ઠાઈના પારણે અઠ્ઠાઈ, પક્ષના પારણે પક્ષ, એમ માસ, દઢમાસ, માસ, અઢી માસ, ત્રણમાસ, અને ચાર માસ સુધીના સપકરનારા ઘણા મુનિરાજ હતા.
વીશસ્થાનક તપ, આચામ્યવર્ધમાન તપ, કનકાવલિ, મુક્તાવલિ, સિંહનિકીડિત તપ, ગુણરત્નસંવત્સર તપ વિગેરે ઘણી જાતના, જુદા જુદા તપ આરાધક મુનિરાજ હતા.
વળી કેટલાક મહામુનિરાજે, ગુરુદેવમુખથી સૂવાની આગમવાચન લેઈને, પૃચ્છના, પરાવર્તન, અનુપ્રેક્ષા-સ્વાધ્યાયમાં દિવસો વિતાવીને દેવલોકનાં સુખને સ્વાદ ચાખતાસ્વાદતા હતા. કેટલાક મહામુનિરાજે, મોટો ભાગ કાઉસ્સગ્ન મુદ્રાએ જ સ્વાધ્યાય અને ધ્યાન કરતા હતા. લગભગ બધા મુનિરાજે, બાવીશ પ્રકારના પરિસહ સહન કરવા સિંહ જેવા શૂરવીર હતા. તેથી આહાર પાણની ઘણું સંકડાશેપણ, ચિત્તમાં અકળામણ કે ક્ષેભ અથવા દીનતા પેશી શકતી ન હતી. - આવા સિહ સમાન મુનિઓના સમુદાયમાંથી, દમસારનામના એક મહામુનિરાજ, શ્રીગુરુદેવની આજ્ઞા મેળવીને, અને ચારેમાસના ઉપવાસના પચ્ચખાણ લઈને, નજીકમાં રહેલા એક પર્વતની ગુફામાં જઈને, સ્વાધ્યાય અને ધ્યાન તત્પર આરાધનામાં સ્થિર થયા.
Page #568
--------------------------------------------------------------------------
________________
પ૧૯ * આવા પ્રદેશમાં પ્રાયઃ વનેચર મનુષ્યને જ વસવાટ હોય છે. તેવા ભિલે-પુલિન્દ પ્રાય: શીકાર, ચોરી, કવચિત ખેતી વિગેરે કરીને, લગભગ આરંભ, સમારંભ, જીવહિંસા અનાચાર વિગેરે કરીને, મહામૂલ્ય મનુષ્યજન્મને, સર્વાશ બગાડીને, અનેકભ ચાલે તેવાં પાપનાં પિટલાં બાંધીને, કુંગતિઓમાં ચાલ્યા જાય છે.
આવા પ્રદેશમાં વસવાટવાળા એક પુલિન્દયુગ્મની પ્રસ્તુત મુનિરાજ તરફ દષ્ટિ ખેંચાઈ અને મુનિ મહારાજ પાસે જઈને ઊભા રહ્યા. મુનિરાજ કાઉસગ્ગ ધ્યાનમાં હતા. ભિલ્લ-ભિલડીએ, કેટલાક ક્ષણ, સુધી ઉભા ઉભા જોયા કર્યું. અને આરશની પ્રતિમા સમાન ધ્યાનસ્થમુનિરાજને જેવાથી, ભિલના જેટલાને, આશ્ચર્ય સાથે આકર્ષણ પણ થયું. મુનિરાજનું ધ્યાન સંપૂર્ણ થયું ન હોવાથી મુનિશ્રી બોલ્યા નહીં. તેથી થોડી ક્ષણો ભીને, બને માણસ ચાલ્યાં ગયાં. પરંતુ આવા મુનિરાજ, આવો વેશ, આ તપ, આ વનેચરેએ, જોયેલું ન હોવાથી, વારંવાર તેમને જેવા આવવાની તાલાવેલી જાગી. અને અવસર મલતે ગયો તેમ મહામુનિરાજને જોવા માટે આવતા રહ્યા. પરંતુ મુનિમહારાજતો જ્યારે જ્યારે જોયા ત્યારે, કાઉસગ્ગમુદ્રામાં ઊભેલા હોય. આમ થવાથી; ભિલ-ભિલડીના આશ્ચર્ય સાથે, આતુરતામાં પણ ઘણોજ વધારો થયે. આવા અધમકેટિના આત્માઓને પણ, ભાવિભદ્ર થવા સરજાયું હોય ત્યારે, અણુ ચિન્તવ્યાં, ઉત્તમ કારણો, આપોઆપ ઉપસ્થિત થઈ જાય છે.
ભિલ દંપતી વારંવાર મહામુનિરાજ પાસે ગમનાગમન કરતાં, અને આવા નિર્જન સ્થાનમાં, રાત અને દિવસ, સદંતર
Page #569
--------------------------------------------------------------------------
________________
પર
ભોજન પાનને ત્યાગ કરીને, ધ્યાનમુદ્રામાં ઉભેલા મુનિરાજને જોઈને, ભિલ્લ-ભિલડીને અતિપ્રમાણ આકર્ષણ જાગ્યું. અને પિતાનાં રસેઈ પાણું ખાન-પાનના કાર્યથી પરવારી, બીજા બધાં કામકાજ ભૂલી જઈ, મુનિરાજ પાસે જવાનું ચાલુ રાખ્યું.
બેચારદિવસે ગયા. એકવાર ભિલપતિ મુનિવર પાસે જઈ બેસી ગયાં. આજે મુનિરાજને પણ ધ્યાનની પૂર્ણતા થઈ હેવાથી, કાઉસ્સગ્ગ પાર્યો, અને પાસે પડેલી એક પત્યરની શિલાનું પ્રમાર્જન કરી, મુનિરાજ બેસી ગયા. ભિલ ભિલડી, અનિમેષચક્ષુથી મુનિરાજ સામે તાકી રહ્યાં, અને મુનિરાજે પ્રસ્તુત નર-નારીને જોયાં. બન્ને આત્મા વ્ય હેવા જોઈએ, એમ મુનિરાજને વિચાર સકુરણ થઈ. આંહી આવા સેંકડેની સંખ્યામાં વનેચર માણસે વસે છે, પરંતુ કેઈને આવી મુનિદર્શનની તાલાવેલી પ્રકટી નથી. ભાવિભદ્ર આત્મા હોય તેને જ, વીતરાગના મુનિરાજને સમાગમ થાય છે, રાગ પ્રકટે છે, અને વારંવાર દર્શનની ઈચ્છા છૂરે છે.
તેથી આવા જીવને, શ્રીવીતરાગની વાણી સ્વાદ ચખાવો જરૂરી છે. એમ વિચારીને, ભિલ્લયુગ્મને, બરાબર સમજાય તેવી ભાષામાં, તેવા આત્માઓને લાભ થાય તેવા શબ્દોમાં, અને તેવા છે પચાવી શકે તેવા વિષયમાં, ઉપદેશ આપવા લાગ્યા. મુનિરાજનાં વચને બંને જણને ખૂબ પસંદ પડ્યાં, બસ પછીતે વારંવાર બને જણ આવવા લાગ્યાં અને મુનિરાજ પણ યથાવકાશ શ્રીજિનેશ્વરદેવની વાણીનું પાન કરાવવા લાગ્યા. તેમાંપણ બીજા બધા પ્રકારોમાં વિશેષ રીતિએ, પંચપરમેષ્ઠિનમસ્કાર મહામંત્રનું વ્યાખ્યાન
Page #570
--------------------------------------------------------------------------
________________
૫૨૧
વધારે સંભળાવ્યું અને નમસ્કારનાં પદો અને તેને ભાવાર્થ પણ ભણવ્યો.
સાથોસાથ નમસ્કારમહામંત્રને પ્રભાવ પણ સમજાવ્યા. ત્રણેકાળ અથવા સર્વકાળ, જાપ અથવા ધ્યાન વડે આરાધવાથી સંસારનાં બધાં દુઃખે, ભ, આપત્તિઓ, મટાડીને, જન્મરેગ-શાક-વિયેગ-જરા અને મરણના ભયે પણ દૂર કરે છે. તેમ બરાબર સમજાવ્યું.
ભિલ ભિલડીને, મહામુનિરાજને, તપ, ત્યાગ, વેશ, નિસ્પૃહતા, વિગેરે જોવાથી, કાર્મણ જેવું આકર્ષણ થયું હોવાથી, વચનામાં પણ અપૂર્વશ્રદ્ધા પ્રકટી હતી, અને તેથી, જેમ બને તેમ, હિંસાદિ પાપિ નહિ કરવાના વિચાર સાથે, પંચપરમેષ્ઠિમહામંત્રનું પણ ખૂબ જ આકર્ષણ થયું.
ચતુમસ પર્યત હંમેશ, મુનિમહારાજનાં દર્શન વંદન તથા વાણી શ્રવણ ચાલુ રહેવા સાથે, નમસ્કારના જાપમાં પણ ખૂબ જ શ્રદ્ધા વધવા પૂર્વક, જાપ પણ વધતો રહ્યો, ચોમાસુંવર્ષાકાળ પૂર્ણ થતાં, મહામુનિરાજ ગુરુદેવ પાસે ચાલ્યા ગયા. અને સિદ્ધાવટાગ્રામથી પણ, આચાર્યભગવાને, પરિવાર સહિત વિહાર કર્યો.
ભિલ્લદંપતીને, મુનિરાજને વિરહ, હાલા કુટુંબીજનના વિયેગથકી પણ વધારે દુખદાયક થયે. મુનિરાજ વિહાર કરી ગયા પછી પણ બંને જણને, નમસ્કારમહામંત્ર જાપ ચાલુ રહ્યો. નમસ્કાર જાપની મુખ્યતાએ, જીવન નિર્વાહ કરતાં આયુષ પૂર્ણ થતાં, બંને જણ સમાધિ સાથે, મુનિ મહારાજને ઉપકાર, તેમને ત્યાગ અને તપસ્યા, સંભારતા કાળધર્મ
Page #571
--------------------------------------------------------------------------
________________
પરર
પામ્યા. અને
આ જમૃદ્વીપના ભરતક્ષેત્રમાં, મણિમંદિર નામના નગરમાં ધીર, શૂરવીર, પ્રતાપી, ચંદ્રસમાન સૌમ્ય, રાજમૃગાંક નામના રાજા રાજ્ય કરે છે. રાજાને રુપ-લાવણ્ય સૌભાગ્યાદિ ગુણની ખાણ, વિજયા નામા શીલાલ કારધારિણી પટ્ટરાણી છે. તેની સાથે વિઘ્નરહિત દેવ જેવાં સુખા ભેળવતાં, કેટલેાક કાળ ગયા પછી, દમસારમુનિને સમાગમ પામી, નમસ્કારમહામ ંત્ર આરાધક, ભિલ્લા જીવ મરણપામીને, વિજ્યારાણીની કુક્ષિમાં, શુક્તિમાં મેાતીની પેઠે અવતર્યાં. શુભ સ્વપ્ના અને ઉત્તમ દેહલાઓ, આવવાથી, રાજારાણી ઘણી જ પ્રસન્નતા અનુભવવા લાગ્યાં, અને સારા તિથિ-વારનક્ષત્ર–યાગ અને ચંદ્રબળ તથા બધાગડા સારા હાયે છતે, કુમારના જન્મ થયા, ગભસમયે રાણીએ, સ્વપ્નમાં સિંહ જોયા હોવાથી, રાજિસંહ નામ આપ્યું. જ્ઞાન પ્રાપ્તિને ચાગ્ય વય પામતાં, માતાપિતાએ, સારા અધ્યાપક રાખીને કુમારને મહાતેર કળાને પારગામી બનાવ્યે, આખાજુ રાજમૃગાંક રાજાના મતિસાર મત્રીના ઘેર પણ, ઉત્તમ સ્વપ્ન સૂચિત, પુત્રને જન્મ થયા. તે પણ ઘણા તેજસ્વી અને બુદ્ધિશાળી હાવાથી, માતાપિતાએ સુમતિ નામ આપ્યુ અને સમાનવય અને ગુણવાળા હાવાથી, કુમારના મિત્ર થયા.
રાજકુમાર રાજિસ’હ તથા મંત્રીપુત્ર સુમતિ, ધાર્મિક તથા વ્યવહારિક અભ્યાસ પૂર્ણ કરવા સાથે યૌવન વયને પામ્યા. એક દિવસ બંને મિત્રે ઘેાડેસ્વારા થઇને, નગરની બહાર ઉદ્યાને, સરાવરા, વાપી, વનારામાને, જોતા છતા, એક અતિ ઘટાદાર
Page #572
--------------------------------------------------------------------------
________________
પ૨૩
વૃક્ષની નીચે આવીને બેઠા, અને ડીવારમાં એક મુસાફર આ. શ્રીવીતરાગ શાસન પામેલો હોવાથી વિવેકી પણ હતે. તેથી તેણે મેટાપુરુષ જાણું, રાજ સહકુમારને તથા મંત્રીકુમારને પ્રણામ કર્યા. કુમારે પણ આંગળીના ઇશારાથી પાસે બેસવા સૂચના કરી અને પ્રશ્ન કર્યો, ક્યાંથી આવે છે ? કોણ છે? અને કયાં જઈ રહ્યા છે? અને કાંઈ આશ્ચર્યકારી ઘટના દેખી હેય તે કહે. કુમારના પ્રશ્નો સાંભળી મુસાફરે જણાવ્યું કે, હું જાતે વણિક છું. મેં જૈન છું. વળી હજાર નજૈમંદિરો અને પૌષધાગારથીભાયમાન અને લક્ષ્મીદેવીને વસવાટ માટે ખૂબ જ ગમીગયેલું, પપુર નામનું નગર છે, ત્યાંથી આવું છું.
અને જ્યાં પહેલા જિનેશ્વર, શ્રી ઋષભદેવસ્વામી, નવાણું પૂર્વવાર, સમવસર્યા હતા, જ્યાં પ્રભુજીને પહેલા ગણધર પંડરીકસ્વામી, પાંચ ક્રોડ મુનિવરો સાથે અનશન કરીને, ચૈત્રી પૂર્ણિમાએ મોક્ષ પધાર્યા છે. વલી જ્યાં ભરત ચક્રવતીના પાટે થએલા અને અજિતનાથ સ્વામી સુધીના, અસંખ્યાતા રાજાઓ મક્ષ પધાર્યા છે. અને જે ગિરિરાજ ઉપર, આ અવસર્પિણી. કાળમાં, અસંખ્યાતા ઉદ્ધાર થયા છે. અસંખ્યાતા જિનમંદિરે અને આદીશ્વરદાદાની પ્રતિમાઓ પણ અસંખ્યાતી બની છે. વલી અનંતકાળથી અત્યારસુધી, અનંતાનંત મહામુનિરાજે કેવલજ્ઞાન પામી, મુક્તિમાં પધાર્યા છે, એવું જગતના સર્વ તીર્થોમાં ચક્રવર્તી સમાન, શ્રીશવંજય મહાતીર્થ છે. ત્યાં યાત્રા કરવા જાઊં છું. અને આપે આશ્ચર્ય કાંઈ જોયું હોય તે કહો, તેના ઉત્તરમાં જણાવું છું કે,
પદ્મપુરનગરને સ્વામી શકસમાન પરાક્રમી પદ્મચંદ્ર
Page #573
--------------------------------------------------------------------------
________________
પર૪
તે
નામના રાજવી છે. શત્રુઓ સામે સૂર્ય જેવા છે, સજ્જના સામે ચ' જેવા છે, શૂરાશત્રુઓને પુ દેખાડતા નથી. પરસ્ત્રીને મુખ દેખાડતા નથી. તેવા પદ્મસમાન નિર્મળ રાજાને, રાજહંસી જેવી, જેના અને પક્ષ ઉજ્જળ છે તેવી, સતીશિરામણ હંસી નામની પટ્ટરાણી છે.
રાજારાણીના ધર્મની મુખ્યતાએ અર્થે કામ સેવનવડે, અતિઆન ક્રથી દિવસેા વ્યતીત થાય છે. એવામાં, કાઈ એક ઉત્તમ રાત્રિમાં, ભિલડીના આત્મા, નમસ્કાર મહામત્રના તન્મય -જાપથી, મહારાણી હૈ'સીદેવીની કુક્ષિમાં ઉત્પન્ન થયા. રાણીએ ઉત્તમ સ્વપ્ત અને ઉત્તમ દેહુલા અનુભવ્યા. શુભદિવસે આળાના જન્મ થયા. અને રત્નવતી નામ આપ્યું. સુરરિ ઉપર કપલ્લિની પેઠે, વૃદ્ધિને પામતી બાળા, ચૌવનવયને પામી. અન્તઃપુરની બહાર જવાનું જ ન હેાય, એટલે પુરુષા તા તેણીનું દર્શન કરી શકે જ કેમ ? પરંતુ અ’તઃપુરની રાણીઓ, ધાવમાતાએ, વડારણા અને દાસીએ, પણ કુમારીનુ રૂપ જોઈ ને દીપક-પતંગ ન્યાયે ટગર ટગર • જોયા જ કરે છે, અને કુમારીના રૂપ-લાવણ્ય-સૌભાગ્ય અને કલાઓનાં વણુન સાંભળી, નગરની અબળાઓ અને બાળાઓનાં ટોળાં મળીને કુમારીનાં દર્શન કરવા જાય છે. આખા દિવસ નારી વર્ગની હઠ જામેલી રહે છે.
કુમારી યૌવનવયને પામી એટલે, એકદા રાણીએ પુત્રીને શૃંગાર પહેરાવીને પિતા પાસે માકલી. પિતાએ પુત્રીની સર્વાંગસુંદરતા જોઇ, પ્રધાનાને ખેલાવી, પુત્રીનેચેગ્ય વરમાટે વિચારણા ચલાવી અને દેશદેશના રાજા અને રાજ
Page #574
--------------------------------------------------------------------------
________________
૫૨૫
કુમારની છબીઓ મંગાવી, પરંતુ કુમારીને અનુરૂપ કેઈપણ રાજકુમાર હજીસુધી નક્કી થયે નથી. તેથી રાજારાણી અને. પ્રધાને ચિંતા સેવ્યા કરે છે.
આવા કુમારીરત્નમાટે વર શોધવાના વાતાવરણમય, દિવસે જાય છે. તેટલામાં એક દિવસ રાજાની અત્યંતર સભામાં, કુમારી રાજાના ખોળામાં બેઠી છે. તે સ્થાનમાં નટ લકે નાટક કરવા આવ્યા, અનેક જાતના વેશે બતાવ્યા, પછી ભિલ્લ-ભિલડીને વેશમાં અભિનય બતાવવા લાગ્યા. તે વખતે કુમારી રત્નાવતી નૃપતિની પાસે જ બેઠી છે. તેણુએ–રાજકુમારીએ ભિલ-ભિલડીને, નાચ કરતાં જોયાં અને એકદમ મૂચ્છ આવી. અને તુરત જ પિતાજીના મેળામાં પડી ગઈ છેડા, ક્ષણે તે બધા જ (માતાપિતા વિગેરે સ્વજન-પરિવાર) ચિંતામાં પડી ગયા. પરંતુ તુરત જ બધાના આનંદ સાથે કુમારી સાવધાન બેઠી થઈ ગઈ. અને પિતાએ કુમારીને પ્રશ્ન પુછયે કે દીકરી! આમ એકદમ તને મૂચ્છ આવવાનું શું કારણ? કુમારી રત્નાવતીએ. જણાવ્યું કેપૂજ્ય પિતાશ્રી ! હું ગયા જન્મમાં, આ સન્મુખઉભેલી ભિલડી જેવી જ, ભિલડી હતી, મારે પતિ પણ ભિલ્લા હતે, અમારું જીવન પરસ્પર સ્નેહપૂર્ણ ચાલતું હતું, બાર ચૌદઆની વય ગયા પછી, એકવાર વષકાળમાં, ચારમાસના ઉપવાસી, જ્ઞાની મુનિરાજ પધાર્યા, અમને પામર જીને, તે મહામુનીશ્વરનાં દર્શનવંદન થયાં. દેશના-વાણું સાંભળી, અને ખૂબ ગમી ગઈતેથી અમે બન્ને જણે, જેમ બને તેમ હિંસા વિગેરે પાપ ન કરવાને નિર્ણય કર્યો. વિશેષરીતે મુનિરાજ પાસેથી, નમસ્કારમંત્ર, રત્નની (પંચપરમેષ્ઠિ
Page #575
--------------------------------------------------------------------------
________________
-
પ૨૬
નમસ્કાર) બક્ષીસ મલી. ઘણા આદરથી અમોએ, પંચપરમેષ્ઠિમહામંત્રને અભ્યાસ કર્યો, અને રાતદિવસ બારેમાસ. સમજણ અને આદર પૂર્વક, નમસ્કાર મહામંત્રનો જાપ ચાલુ રાખે. મારું પૂર્ણ થતાં મુનિમહારાજ, અમોને મહામૂલ્ય મહામંત્રનું દાન કરીને, વિહાર કરી ગયા. પરંતુ પંચપરમેષ્ઠિનમસ્કારમહામંત્ર, અમને છેડીને, ક્ષણવાર પણ ગયો નહી, બસ એ નમસ્કાર મહામંત્રની એકાગ્રતામાં જ, મારું આયુષ પૂર્ણ થયું અને આવા મડાભાગ્યશાળી માતાપિતાના ઘેર, મારો જન્મ થયે, અને આજે આ ભિલ-ભિલ્લડીનો વેશ જેવાથી મને જાતિસ્મરણજ્ઞાન થયું છે તેથી, સામે રહેલી વસ્તુની પેઠે, મને મારે ગયે જન્મ સાક્ષાત્ અનુભવાય છે.
ન થયું છેભિલ-ભિલાષાપિતાના ઘર આયુષ
મારા કરતાં પણ ગયા જન્મના મારા પતિને, નમસ્કારમહામંત્રજાપની ઘણી તલાવેલી અને તન્મયતા હતી. તેથી તેઓ પણ જરૂર, આપના જેવા જ કેઈમેટા રાજકુળમાં, જન્મ્યા હેવા સંભવે છે. અને તેથી હવે હું આપ સર્વ પૂજ્યવર્ગની સન્મુખ, એજ નિર્ણય ઉપર આવું છું કે, મારે મારા પૂર્વજન્મના પતિ સાથે જ પરણવું છે. તેઓ ન જ મલે તે, આ જન્મ બાલબ્રહ્મચારિણીદશામાં રહીશ, અને ધર્મધ્યાન નમસ્કારમહામંત્રનો જાપ કરીશ. આપ પૂ ! હવે મારે માટે કશી મહેનત કરશે નહી. જે નમઃ સ્કાર મહામંત્રના જાપથી, આવું મનુષ્યપણું, આવા સમૃદ્ધ રાજ્યકુલમાં જન્મ, આવાં વાત્સલ્યનિધાન માતાપિતા, અને બધા ઉપર શિખર સમાન જાતિસ્મરણ જ્ઞાન અને તેના પ્રતાપછી શ્રીજનધર્મ પ્રત્યે તથા નમસ્કારમહામંત્ર પ્રત્યે પ્રક
Page #576
--------------------------------------------------------------------------
________________
-
પર૭
ટેલી અપૂર્વશ્રદ્ધા વિગેરે મલ્યું છે. તેથી હું ચોક્કસ માનું છું કે, નમસ્કારમંત્રની શ્રદ્ધાવાળા, ગયા જન્મના મારા પતિજ ચાલુજન્મમાં મારાસ્વામીથશે, આ મારો આત્મવિશ્વાસ મને મક્કમતા આપે છે.
- રાજકુમારી રત્નપતીની આ વાત સાંભળી, રાજા પદ્મસિંહ અને રાણી હંસદેવી, ખૂબ જ આશ્ચર્ય સાથે આનંદ પામ્યા, અને કુમારીની આ પ્રતિજ્ઞા પણ ઘણું જાહેર થવાથી, ઘણા રાજકુમાર પિતે ગયા જન્મમાં ભિલ્લા હતા, વિગેરે કલ્પિતવાતે તિયાર કરીને આવી ગયા. પરંતુ સત્ય “ પાસે. અસત્ય કેટલી વાર ટકે ? બધાઓનું અસત્ય ખુલ્લું પડી જવાથી, વિલખા થઈને ચાલ્યા ગયા. અને હવે કુમારી પણ કઈ પુરુષનું મુખ જોતી નથી, અને કોઈને રૂબરૂ મલવાની તકપણ આપતી નથી. તેથી રાજા-રાણી અને પ્રધાનવર્ગ બધા લેકે ચિન્તામાં પડી ગયા છે. કુમારીને પૂર્વજન્મને પતિ કેમ મલે? અને કેવી રીતે મળે? એની જ વિચારણા ચલાવી રહ્યા છે.
. શરૂઆતમાં કુમારીએ વચમાં પડદે રખાવી, આવનાર રાજકુમારની વાત સાંભળી, પરંતુ તેણીને બધા અસત્યભાષી સમજાવાથી હવે મારે પરણવું જ નથી. મારે પુરુષોને સાંભળવા નથી, તેવાઓના ફોટા પણ જોવા નથી, આવી જાહેરાત કરી છે. હવે રત્નવતીને પુરુષ જાતી ઉપર ખૂબ જ અનાદરપ્રકટ થયો છે, તેથી વીસે કલાક એકાન્તમાં નમસ્કારમહામંત્રનું ધ્યાન કરે છે.
મુસાફરનું ભાષણ ખૂબજ એકાગ્રતાથી, રત્નસિંહકુમારે
Page #577
--------------------------------------------------------------------------
________________
૫૨૮
સાંભલ્યું. તેના પ્રત્યેક વાક્યમાં કુમારને ઘણે જ રસ પડશે અને આખી વાત પૂર્ણ થતાં, કુમારને એકદમ મૂચ્છ આવવાથી, તે જ વૃક્ષની છાયામાં, પથારી ઉપર પડી ગયા. મિત્ર અને મુસાફરના પવન વિગેરે ઉપચારથી, કુમારની મૂચ્છી વળી ગઈ, બેઠા થયા, ગયા જન્મને ભિક્ષ-ભિલ્લડીને ભાવદર્પણમાં પ્રતિબિંબની પેઠે સાક્ષાત્ દેખાય તેથી મુસાફરને ખૂબ ઈનામ આપી વિદાય કર્યો. અને પિતાના ગયા જન્મની આખી વાત મિત્ર સુમતિને સંભળાવી.
હવે આ બાજુ રત્નાવતીની હકીક્ત સાંભળી તેના આગલા દિવસે, રાજસિંહકુમારના પિતા રાજમૃગાંક રાજાની સભામાં, નગરવાસી આગેવાન પુરુષને એક સમુદાય, રાજાને મળવા આવ્યું હતું. ભેણું મૂકીને નૃપતિએ બતાવેલા ઉચિત સ્થાન ઉપર બધા બેસી ગયા પછી, બહુમાન પૂર્વક રાજાએ પ્રશ્નો પૂછવા માંડયા.
રાજા–કેમભાગ્યશાલિઓ બધી કેમના આગેવાને ભેગા મળીને, આવ્યા છે તે, શું કાંઈ આશ્ચર્ય જણાવવાનું છે? મારી પ્રજાને શું કઈ રાજકીય માણસને કે ચાર-લુટારૂ-અનાચારી અધમમાણસ તરફથી ત્રાસ વર્તાવાય છે? અથવા બીજુ કઈ પણ મહત્વનું કારણ છે? જે હોય તે ભય કે સંકેચ લાવ્યા સીવાય તુરત જણ.
પ્રજાના આગેવાન નગરસેઠ–બાપુ! મહારાજા રામચંદ્રના જેવું, આપનું પણ ન્યાયી રાજ્ય છે. આપ પૂછે છે તેવું કઈ પણ દુખ પ્રજાને આવ્યું નથી. અને આપરાજવીની હયાતીમાં, આવવાને ભય પણ નથી. પરન્તુ ખૂબજ હર્ષ
Page #578
--------------------------------------------------------------------------
________________
પર૯
થવો જોઈએ, તેની જગ્યાએ, દુખનું કારણ એ છે કે, રાજસિંહકુમાર, ભવાન્તરમાં કેઈ અજબ પુણ્ય કરીને જમ્યા છે. તેમનું રૂપ–લાવણ્ય સૌભાગ્ય અને ગતિ વિગેરે બધું આખા જગતને આકર્ષણ છે. તેથી જે કેકુમારપતે જિતેન્દ્રિય હેવાથી, કેઈની પણ સામું જોતા નથી. પરંતુ નગરવાસી. સ્ત્રીઓ અને બાળાઓ, કુમારના રૂપમાં પતંગની માફક, કુમારની સામે જ જોયા કરે છે. અને કેટલીક સ્ત્રીઓ ઘરનાં કાર્ય બગાડીને, કુમારના ચાલવાના રસ્તા ઉપર આવીને ઊભી રહેછે. વલી કુળની મર્યાદા અને પિતાની આબરુની અવગણના કરીને, કુમારની પાછળ ફર્યા કરે છે. ઘણું શું કહેવું? નગરવાસી ખાનદાનકુટુંબની, આબરુ અને ઘરનાં કાર્ય બગડી રહ્યાં છે, માટે હે સ્વામિન! કુમાર પિતે ગુનેગાર નથી તે પણ, કુમારનું સ્વેચ્છા નગર ભ્રમણ બંધ થાય તેજ, નગરવાસી મનુષ્યનાં ઊંચાં થયેલાં અને ઉકળી ઉઠેલાં, ચિત્તને શાતિ મળશે.
નગરવાસલેકેના ચિત્તની વેદના સાંભળી, રાજાને કુમારના આવા અદ્દભૂત પુણ્ય માટે ઘણું જ માન થવા સાથે, વસતિના આવા દુઃખ માટે પણ, અતિપ્રમાણ ઉદ્વેગ=દિલગિરિ થઈ, અને બીજા દિવસે કુમારને પાસે બોલવી, અતિવાત્સલ્યપૂર્વક, મસ્તક ઉપર હાથ ફેરવીને, મુખ ઉપર શેડ ગ્લાનિને દેખાવ લાવીને કહ્યું, હાલાપુત્ર! હમણાં હમણાં તારા શરીરમાં ઘણી જ દુર્બળતા આવી છે, તારા શરીરના ચહેરામાં ઘણી જ પીકાસ દેખાય છે. માટે હમણાં તારે ફરવાનું બંધ કરીને, થોડીવાર પણ અંતાપુરની બહાર જવું નહી. નાગરિકેની ફરીયાદની વાતેના અજાણું વિનીતકુમારે, પિતાની આજ્ઞા મસ્તકે
૩૪
Page #579
--------------------------------------------------------------------------
________________
પહo.
ચડાવી લીધી,
થોડા દિવસમાં જ નાગરિકેની ફરીયાદની વાત, પિતાના મિત્ર સુમતિદ્વારા, રાજકુમારને સંપૂર્ણ જાણવા મલી ગઈ અને વિચાર આવ્યો કે એક પાક્ષિક નાગરિકના વચને, આવી રીતે કેદમાં પુરાઈને રહેવું તે પણ, મારા જેવા મહામાની માણસ માટે અસહ્ય ગણાય. તથાવળી રાજપુત્રી રત્નાવતીના જાતિસ્મરણની અને પુરુષષની પણ પરીક્ષા કરવા જવા ઈચ્છા છે. અને દેશાન્તર ફરવાથી મેટા લાભ છે.
पुण्यवत्वं गुणस्फूर्तिः न भाषादौ च कौशलं । देशान्तरं विना मित्र ! यियासुस्तदहं ततः॥
અર્થ– ગમેતેવા મનુષ્યને પણ, બીજા બીજા દેશમાં પર્યટન કર્યા સિવાય, પિતાના પુણ્યની પરીક્ષા થતી નથી, તથા અનેક ગુણિપુરુષના પરિચયે પણ મલતા નથી, વળી જુદી જુદી ભાષાઓમાં કુશલતા આવતી નથી, માટે ઉપરના અનેક કારણોથી હે મિત્ર! દેશાન્તર જવા માટે વિચાર છે.
કુમારના અભિપ્રાય માં મંત્રિપુત્ર સુમતિ સંમત થવાથી, રાત્રિમાં, માતાપિતાદિ સ્વજન કે પરિજનને જણાવ્યા વિના, જરૂરી સાધને સાથે લઇ, સુંદર શોથી સજજ થઈ બન્ને મિત્રે રવાના થયા. કેટલીક ભૂમિને ઉલ્લંઘન કરીને, એક દિવસ કોઈ મોટા વનમાં એક યક્ષના મંદિરમાં આવી અને મિત્રે સુતા હતા, તેટલામાં કેઈ નજીકના પ્રદેશમાં, બહુ દુઃખી ભયભીત માણસનો શબ્દ સંભળા. અને કુમાર હાથમાં ખડું લઈને, અવાજની દિશામાં પહોંચી ગયા. ત્યાં એક મહાભયંકર રાક્ષસને, બગલમાં એક પુરુષને લઈને
Page #580
--------------------------------------------------------------------------
________________
પ૩૧
જતે જોયે. અને કુમારે ખૂબ જ વિનયવાલી અને મધુર ભાષાથી કહ્યું, હે મહાનુભાવ! ઉભા રહે અને આ સાધકને છોડી મુકે? આ માણસે આપને શું શું ને કર્યો છે.? રેષને ત્યાગ કરીને ઉત્તર આપે.
રાક્ષસ બે કે ભાઈ મુસાફર! આ માણસે પિતાની વિદ્યાવડે મને વશ કરવા ઉદ્યમ કરેલ હતું. હું પોતે સાત દિવસને સુધાતુર હોવાથી, તેની પાસે મહામાસની પ્રાર્થના કરી. પરંતુ આ માણસ આપી શકાય નહીં. અને હું સુધા સહન કરી શકે નહી, માટે તેને પિતાનું પેટ પૂરવા હું લઈ જાઉં છું. બાલ ભાઈ હવે એને કેમ છેડી શકું? રાજસિંહકુમાર કહે છે. હે મહાનુભાવ ! આ માણસને છુટો મુકી દે હું તને મહામાંસ તારી ઇચ્છા પ્રમાણે આપીશ.
રાક્ષસે પ્રસ્તુત માણસને છૂટે મુકી દીધો. અને કુમાર પાસે આવી ઉભું રહ્યો. બસ ભાઈ મારે તે મહામાંસથી જ પ્રયેાજન છે. અને કુમારે પણ રાક્ષસનાં વચને સાંભળી, પિતાના ખડગવડે પિતાની જઘામાંથી કાપી કાપીને, માંસના ટુકડા આપવા શરૂ કર્યા, ત્યાં તે પિતાના બે હાથ ઊંચા કરી રાક્ષસ ઘણો ખુશ થઈ, કુમારને માંસનો નિષેધ કરીને કહેવા લા. પિતાના પ્રાણે વડે, બીજાના પ્રાણ રક્ષણ કરનાર છે સત્વશાલિ તને હજારવાર ધન્યવાદ છે. હું આવા તારા સાહસિકપણાથી ખૂબ જ પ્રસન્ન થયે છું. એમ કહીને દિવ્યશક્તિથી કુમારનું શરીર અક્ષત બનાવીને, ઘણી પ્રસન્નતા પૂર્વક કુમારને વર માગવા પ્રાર્થના કરી.
કુમાર કહે છે. તે રાક્ષસરાજ ! જે આ૫ પ્રસન્ન થયા
Page #581
--------------------------------------------------------------------------
________________
પ૩ર
હત, સાધકની ઇચ્છા પૂર્ણ કરે? રાક્ષસ કહે છે કે, તારાં વચનથી હું તેનું જરૂર ઇચ્છિત પૂર્ણ કરીશ, પરંતુ તારા, જેવા ઉત્તમ પાત્રને, મારે જરૂર કાંઈક આપવું જોઈએ. આવું કહી કુમારને, ચિંતામણિ રત્ન આપીને, રાક્ષસ ચાલ્યા ગયે. નમસ્કાર મહામંત્ર જાપના અંકુરા શરૂ થયા.
ભાગ્યશાળી વાચકો! આપ સમજી શકે છે કે નમસ્કાર મહામંત્રની એકાગ્રચિત્તથી કરેલી આરાધનાને, અજબ પ્રભાવ કે છે? ક્યાં પાપમય ચિંથરેહાલ વનેચર જિલદશા? અને ક્યાં વળતા ભવમાં તેજ નમસ્કાર મહામંત્ર જાપના પ્રભાવથી, મહાસમૃદ્ધ રાજાધિરાજના ઘેર અવતાર? વળી પથિક મુખથી ગયા જન્મને ચિતાર સાંભળવાથી, જાતિસ્મરણજ્ઞાનની પ્રાપ્તિ, દેશાટનની ઈચ્છા અને મુસાફરી, રસ્તામાં મહાભયંકર રાક્ષસના મુખમાંથી, મનુષ્યને બચાવવા સુધીને મહા સાત્વિક ભાવ. નમસ્કાર મહામંત્ર મલ્યા પહેલાં, ભિલ્લના ભાવમાં પિતાના પાપીપિંડને પિષવા, હજારે નિરપરાધ જીના પ્રાણઘાત અને તેજ નમસ્કારમંત્રની પાપ્તિ પછી, પિતાના પ્રાણું આપીને પણ રાક્ષસ પાસેથી, મનુષ્યને છોડાવવાની ગજબભાવના અને પરિણામે પિતાનું શરીર અક્ષત થવા સાથે, અલભ્ય ચિન્તામણિ મહારત્નની પ્રાપ્તિ? આ બધું નમસ્કારમંત્રની આરાધનાનું ફલ સમજવું.
રાક્ષસના ગયા પછી કુમાર પણ પાછા વળી મિત્ર પાસે આવ્યા, અને મિત્રને જગાડીને, પિતને રાક્ષસ સાથેને સમાગમને બધે વૃતાન્ત સંભળાવીને. બંને મિત્રે રવાના થયા, અને કામઠામ ચિન્તામણિ મહારત્નના પ્રભાવથી - દેવીસુખને
:
: :
:
Page #582
--------------------------------------------------------------------------
________________
૫૩૩
અનુભવ કરતા, રત્નપુરગામના પરિસરમાં આવ્યા.
નગરની શે।ભા ખહારથી પણ સ્ત્રપુરીના જેવી હતી. અનવા ચેાગ્ય છે કે ચાથા આરામાં, -ન્યાય-લજ્જાદક્ષિણ્ય-શ્રદ્દા-તપ-સયાદિ ઉત્તમનુણાના વાસ હતાં, જ્ઞાની, અને ધર્મી મનુષ્યાના, સમાગમે મલ્યા કરતા હતા, ગુણુઢ્ઢીતપુણ્ય અને પુણ્યક્રીતલક્ષ્મી ઉભરાતી હોય તેમાં આશ્ચય શા માટે ?
રત્નપુર નગરની બહાર જાણે નગરની લક્ષ્મીના મુગટ હાયની ? તેવું તદ્દન સુવર્ણનું, અતિમનેહર જનમદિર હતું. તે જિનાલયના ગર્ભાગારમાં, મહાકિંમતી રત્નાની બનાવેલી, શ્રીજિનેશ્વરદેવની પ્રતિમા બિરાજેલી હતી, ખૂબજ ભાવથી દ્ઘન કરી સ્તવના કરી.
नेत्रे साम्य सुधारसेकसुभगे, आस्यं प्रसन्नं सदा, यते चाहित - हेतिसंह तिलसत्, संसर्गशून्यौ करौ, । अङ्कश्च प्रतिबन्धबन्धूरवधू सम्बन्धवन्ध्योऽधिकं,
तद्देवो भुवने त्वमेव भवसि श्रीवीतरागो ध्रुवं ॥१॥ અહે શ્રીજિનેશ્વરદેવ ! આપનાં બે ચક્ષુ સમતારસરૂપી જે સુધા=અમૃતની જાણે બે કૂપિકા હાયની એવાં સુંદર છે. અને આસ્ય=મુખ તે આપનું સદાકાળ એક સરખુ પ્રસન્ન છે. (ક્યારે પણ વિકાર, ઉદાસીનતા, વિકરાળતા, જણાતી જ નથી) અને આપના અને કર=ાથ (પ્રાણી માત્રને ભય આપનાર) હથિયારના સમુદાયથી રહિત છે. અને આપના ખેાળામાં કે ( આપના બન્ને પડખે) સ્વગ અને અપવર્ગના સુખને અટકાવનાર અને સમગ્ર જગતને ક્રૂસાવનાર, એવી જે
Page #583
--------------------------------------------------------------------------
________________
પ૩૪
તેપણ, બકુલ દેખાતી નથી, તેથી ખરેખર વીતરાગ અને આજ કારણથી સત્યદેવ આપજ છે.
ઉપર મુજબ સ્તવના કરીને, ચૈત્યની શેભા નિહાળી, બંને મિત્રો ખૂબજ ખુશી થયા. તેટલામાં કઈ પૂજા કરનાર ભાઈ આવ્યા. તેમને જિનાલય બનવાને અને બનાવનારનો ઈતિહાસ પૂર્યો. તે ભાઈ કહે છે કે જે સાંભળવા ઈચ્છા હોય તે આ નજીકની પીઠિકા ઉપર બેસો. હું તમને બનેલી સત્યઘટના કહી સાંભળાવું છું. શિવકુમારની કથા નમસ્કાર મહામંત્રનો સાક્ષાત્મભાવ
આ રત્નપુરનામના નગરમાં, થોડા વર્ષો પહેલાં, મહાધનવાન, બુદ્ધિમાન, સુશ્રાવક યશભદ્રનામને એક વણિક હતે. તે શેઠને “અગ્નિને દીકરો જેમ ધૂમ થયે” તેવો ઘુતાદિ અનેક કુવ્યસનનું મંદિર, શિવનામને પુત્ર હતું. તે કયારે પણ, પિતા વગેરે હિતકારીઓની શિખામણ સાંભળતે નહી. સારામાણસેની પાસે બેસતે નહી. સારા માર્ગે ચાલતે નહી. તેણે આખી જીંદગી પિતાની શિખામણ સાંભળી નહી. પરંતુ પિતાની લક્ષ્મી અને કીર્તિ થાય તેટલે દુર્વ્યય કર્યો. પિતાએ પણ કંટાળીને તેને કહેવાનું બંધ કર્યું, અને શક્ય બધી આરાધના કરી, છેલા ટાઈમે, પિતાએ, તેને શિખામણમાં ફક્ત, એટલું જ કહ્યું કે હે પુત્ર! જે તે પુષ્કળ દુઃખમાં ઘેરાઈ ગયેલે પિતાને સમજે, ત્યારે શ્રદ્ધા અને એકાગ્રતાથી, પંચપરમેષ્ઠિમહામંત્ર=નમસ્કારમહામંત્રનું, જરૂર સ્મરણ કરજે. પિતાના અતિ આગ્રહથી તેણે, તે વાકય સ્વીકાર્યું. પિતા પણ આરાધના પૂર્વક મરીને, સ્વર્ગગામી થયા.
Page #584
--------------------------------------------------------------------------
________________
૫૫
શિવકુમારે પણ પિતાની બધી મીલ્કત, પૈસાટકા– ઝવેરાત–સુવર્ણ-રૂષ્ય-વાસણ–વસ્ત્ર-રાચ-રચિલું ઘરદુકાન વખારો-ક્ષેત્ર-વાડી બધું જુગારમાં અને વિટ=જાર વેશ્યાઓના જલસા વિગેરેમાં, સાફ કરી નાખ્યું. એક દિવસ ખાવાનાં પણ ફાંફાં શરૂ થયાં, કહેવત છે કે- “વસુવિના નરપશુ લક્ષમી ગઈ તેથી સગા સંબંધીએને સાથ છુટી ગયે, હવે કઈ ઘેર આવો? એમ કહેવા પણ ખુશી નથી. દુકાનદાર દુકાન ઉપર ચડવા પણ ના કહે છે. જુગાર પણ પૈસાના અભાવે બંધ થઈ ગયો છે. પાઈ પૈસાના ચણા મમરા લેવાની સગવડ નથી. પહેરવાના વસ્ત્ર નથી, પાથરવા પથારી નથી. રહેવા, સુવા, બેસવા જગ્યા નથી; દુખની વાત કઈ સાંભળનાર નથી. જ્યાં જાય ત્યાં અનાદર, અપમાન, અવહેલના, સીવાય બીજું કશું મલતું નથી, આવી દશામાં દિવસો સુધી લાંઘણે પણ થઈ જાય છે, ભીક્ષુકો થકી ભયંકર દિવસે શરૂ થયા છે. એવામાં એક ત્રિદંડી=બા ધૂર્ત, શિવકુમાર પાસે આવ્યો અને પુછયું. હેવત્સ ! આ હતાશ કેમ જણાય છે. શિવે પણ આપવિતિ બધી જ કહી સંભળાવી.
ચગી કહે છે. આમાં શું છે. હું કહું તે પ્રમાણે જે તે કરીશ તે, લક્ષમી તારી પગ ચંપી કરનારી બની જશે, વશીકરણ કરાએલી ઘરનીદાસી જેવી થઈને રહેશે, શિવકુમાર કહે છે. હે મહાત્મન ! તમે જેમ કહેશે તેમ કરવા હું, હમણાં જ તૈયાર છું.
યેગીનાં છળકપટ પૂર્ણ વચનમાં, ભરમાએ શિવ, યોગી સાથે વનમાં ગયે. અને યોગીએ પણ સાધના કરવાની
Page #585
--------------------------------------------------------------------------
________________
૫૩૬
બધી સામગ્રી મેળવી, અને કૃણચતુર્દશીની રાત્રિએ, એક ઘરવનમાં, નિર્જન સ્થાનમાં, એક કુંડ બનાવીને, શિવકુમાર પાસે એક અક્ષત મડદું મંગાવીને, મંત્ર સાધન એગ્ય પુષ્પાદિ સામગ્રી પણ એકઠી કરીને, શવ=મડદાના હાથમાં એક તિ ખ આપ્યું, અને શિવકુમારને મડદાના પગ મશળવા બેસાડ્યો. અને દુષ્ટબુદ્ધિ વેગી, મંત્રજાપ કરવા લાગ્યા. આ વખતે ચેડા ક્ષણે જે શિવકુમાર, સાવધાન થયે નહેાત તે, રોગીના હસ્તે મંત્રપૂત તેલના કટાહમાં, તળાઈને, મરણ પામવાને હતે. પરંતુ ભાવિભાવના નથી, શિવકુમારની બુદ્ધિ ઠેકાણે આવી, અને વિચાર કરવા લાગે. રાત્રિ અંધારી છે, સ્મશાન જેવું ભયંકર સ્થાન છે. અને અનેક કપટની ખાણ સમાન, આ ગી છે. મરવાના ક્ષણે નજીક આવી ગયા છે. તેથી હવે અવસાન વખતે પિતાએ આપેલ, નમસ્કારમહામંત્ર સંભાળું, કારણ કે આ ગીની બધી જ, મને મારી નાખીને, પિતાનું કામ સાધી લેવાની તૈયારીઓ છે. હવે નાશવાને સમય નથી. બીજું કંઈ સહાયક પણ નથી, માટે મહાઉપકારી નમસ્કાર મહામંત્રનું શરણુથાઓ.
આ પ્રમાણે પાકેનિણય કરી. વિહળતા ત્યાગ કરી, મનને પણ ખૂબ મજબૂત બનાવીને શિવકુમાર નમસ્કારમહામંત્રને જાપ કરવા લાગ્યું. આ બાજુ ત્રિદંડીને તીવ્રમંત્ર જાપથી શિવ એકદમ ઉભું થયું, પરંતુ શિવકુમારના પંચપરમેષ્ઠિ મહામંત્ર જાપથી, પાછું ભૂમિ ઉપર પટકાઈ ગયું.
પરંતુ મડદાના પડિજવાથી, લેગીને વહેમ જરૂર પડ્યો, છતાં, શિવકુમારના જાપતરફ તેનું લક્ષ ગયું નહી,
Page #586
--------------------------------------------------------------------------
________________
પ૩૭
અને ફરીથી સાવધાન પણે મંત્ર જાપ કરવા લાગે. વારંવાર મત્રપ્રભાવે મંડદું ઉભું જરૂર થાય છે. પરંતુ શિવને અનર્થ કરી શકતું નથી. તેથી ચગી શિવમારને પુછવા લાગે શું તું કઈ મંત્રને જાણે છે. - શિવકુમારે મસ્તક ધૂણાવીને, પિતાને મંત્રની અનાવડત જણાવી. પરંતુ પિતાને નમસ્કાર મહામંત્રનો પ્રભાવ સમજાયે, શ્રદ્ધા મજબૂત થઈજાપ ચાલુ રાખ્યા. યોગી પણ સાવધાનપણે મંત્ર જપવા લાગ્યા. યેગી સ્વસ્વાર્થ સાધવા માટે, અને શિવકુમાર પિતાના રક્ષણ માટે, આ રીતે બને જણા પિતા પોતાના મંત્રના જાપમાં તલ્લીન થયા હતા.
આ બાજુ યે ગીના મંત્રને અધિષ્ઠાતા દેવ, નમસ્કારમહામંત્રના જાપથી શિવકુમારનું અનર્થ કરવા સમર્થ થયે નહી, તેથી અને શિવકુમારને નમસ્કાર જાપના મહાપ્રભાવથી પરવશ થયેલ દેવ યેગી ઉપર ખૂબ ક્રોધાયમાન થઈને, મડદાના હાથમાં આપેલા ખગ્ર વડે. મેગીનું મસ્તક કાપી નાખ્યું. અને ધડ ઉછળીને, કટાહમાં પડીને, સ્વર્ણપુરુષ થઈ ગયે.
શિવકુમારે નમસ્કાર મહામંત્રને પ્રભાવ સંપૂર્ણ જે. પિતાની આપત્તિ દૂર થઈ. સ્વર્ણ-પુરુષ સિદ્ધ થયે. તેને જમીનમાં દાટીને, દિવસના ઉગવાના વખતે ગામમાં જઈ, પિતાના નગરના અને દેશના માલિક, દમિતારિરાજાને, પિતાને ગિને, રાત્રિને અને નમસ્કાર મહામંત્રને, બધા બનાવે સત્યરીત્યા કહી સંભળાવ્યા. રાજાએ શિવકુમારની વાત સાંભળી. શિવકુમારની સત્યતા અને પંચપરમેષ્ઠિ મહામંત્રને પ્રભાવ, સાંભળવાથી ઘણું આશ્ચર્ય થવા સાથે બહુમાન પણ થયું. અને
Page #587
--------------------------------------------------------------------------
________________
૧૩૮
સુવર્ણપુરુષ શિવકુમારને આપી દીધું. સુવર્ણ પુરુષ આવવાથી, શિવકુમારની ગયેલી બધી લક્ષ્મી, સુખસામગ્રી અને આબરૂ, પાછાં આવી. ઘરમાં ભરાઈ ગયાં. અને પિતાની માફક શહે. રમાં મેટે ધનવાન થઈ મહામાનવંતે બળે.
નમસ્કારમહામંત્ર અને શ્રીવીતરાગપ્રણીત ધર્મ ઉપર, ઘણી શ્રદ્ધાવૃદ્ધિ થઈ દેવ-ગુરુ-ધર્મ–ઉપર બહુમાન જાગ્યું. તેથી તે શિવકુમારે પોતે જ, આ તદ્દન સુવર્ણનું, જિનાલય કરાવ્યું છે. આ જિનાલયમાં રત્નમયી જિનપ્રતિમા પણ તેમણે બેસારી છે. તેથી ગામ અને દેશમાં પણ નમસ્કારમંત્રને પ્રભાવ વિસ્તારને પામે છે. રાજસિંહકુમારે સાંભળેલી શિવકુમાર કથા સંપૂર્ણ
કુમાર અને મિત્ર સુમતિ બંને જણાએ, શિવકુમારનું કથાનક સાંભળી, ચાલુ ભવમાં જ નમસ્કારમહામંત્રના ફળને સાક્ષાત્કાર જોઈ ઘણુ ખુશી થવા સાથે નમસ્કાર મહામંત્ર પ્રત્યે ઘણું જ શ્રદ્ધા ધરાવતા આગળ ચાલ્યા.
રાજસિંહકુમાર તથા મંત્રીપુત્ર સુમતિ. બંને જણા ચિંતામણિ મહારત્નના પ્રભાવથી, પિતાની ઈચ્છાનુસાર, ગમન, ભજન, વસન, શયન, સદનાદિ, સામગ્રી મેળવતા, દેવકુમાર જેવા સુખમય સાધને વડે કેટલાક દિવસો પછી, પિતનપુર નામના નગરે પહોંચ્યા, નગરની બહારની અને અંદરની શોભા જઈ તથા નગરવાસી નરનારીના રૂપ સૌભાગ્ય અને અભ્યદય નીરખી ઘણા જ ખુશી થયા. અને નગરની મનેહરતામાં આકષાયેલા. રાજપુત્ર અને મંત્રીપુત્ર અને મિત્રે, નગરમાં
Page #588
--------------------------------------------------------------------------
________________
૫૩૯
જિનચૈત્યે જુહારવાની ઈચ્છાવાળા થવાથી, કેઈક જાણીતા શ્રાવકને સાથે લઈ દરેક પિળામાં ફરીફરીને ચૈત્ય જુહારતાં, જિનાલયેનું આકર્ષણ ખૂબ થયું.
વળી પ્રત્યેક દેરાસરમાં મહત્સ ચાલતા જોઈ ઘણું જ આશ્ચર્ય થયું. અને સાથે આવેલા શ્રાવકને પૂછયું, કે આ. મહત્સવે શા કારણથી થઈ રહ્યા છે ત્યારે તે નગરવાસી શ્રાવકે જણાવ્યું કે,
શ્રી નમસ્કાર મહામંત્રને ચાલુ ભવમાં જ સાક્ષાત્કાર બતા ન રી શ્રીમતી શ્રાવિકાની કથા
આ પતનપુરનગરમાં, ધનવાન, જિતેન્દ્રિય, તથા શ્રાવકના આચાર-વિચારમાં ચતુર, સુગતનામના શેઠ રહે. છે. તે શેઠના ઘેર સાક્ષાત્ શ્રી (લક્ષ્મી) પોતે જ બીજું રૂપ લઈને અવતરી હોય તેવી, કલા, ૫, વિદ્યા, લાવણ્ય, સૌભાવનું ધામ, શ્રીદેવી નામની પુત્રી છે. તેણે જીવાજીવાદિ ત સમજેલી હોવા સાથે હંમેશ સુગુરુઓના પ્રવચન સાંભળવાથી અને નિરંતર સાધ્વગણના સમાગમથી, શ્રીવીતરાગ શાસનના રહસ્યને પામેલી છે.
કેમેકરીને શ્રીદેવી યૌવનવયને પામી, તેણીને જિનાલય. અને પૌષધશાળામાં હંમેશ જતી આવતીને જોઈ ઘણા યુવાને, તેણુના રુપમાં ભ્રમરની પેઠે આકર્ષાયા, અને તેમનાં માતા પિતા દ્વારે, શ્રીમતી માટે માગણીઓ આવવા લાગી, પરંતુ કેઈની માગણને સ્વીકાર થયે નહિ. કારણ કે પિતા ચુસ્ત જૈન અને વ્રતધારી શ્રાવક છે. તેથી અજૈનને પિતાની હાલી, પુત્રી કેમ આપે? તથા વળી કુમારીકા શ્રીદેવી પણ, જીવ
Page #589
--------------------------------------------------------------------------
________________
૫૪૦
અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સ ંવર, અંધ, નિર્જરા અને મેાક્ષ તત્ત્વાની, રહસ્યપૂર્ણ જ્ઞાત્રી હતી, સમકિત ધારિણી શ્રાવિકા હતી, તેણી અજૈનને મળવા પણ નારાજ હતી, તેા પછી લગ્ન વિધિથી જોડાવા ખુશી હાય જ કેમ ?
કન્યાના રૂપલાવણ્યની, જ્ઞાનગુણુની અને ધર્મદઢતાની, વાતા આખા નગરમાં ફેલાણી હતી. એક દિવસ તેજ નગરમાં રહેનાર ખૂબસૂરત, શુભગાગણી, તથા માટા ધનવાનના પુત્રે જિનાલય જુડારી ઘર તરફ જતી શ્રીમતીને જોઈ, સાથેાસાથ સાંભળ્યું પણ હું કે. અજૈનને સુગતશેઠ પેાતાની પુત્રી આપવા ખુશી નથી. અને શ્રીમતી પરણવા પણ ખુશી નથી. તેથી પ્રસ્તુત વણિપુત્ર, શ્રીદેવીને પરણવાની લાલસાથી, જૈન મુનિએ અને શ્રાવકોના સપર્ક સાધીને, સાચા શ્રાવકી પણ વધી જાય તેવા, કપટ શ્રાવક થઈ, સુગત શ્રાવક પાસે પરીક્ષામાં પાસ થઈ, શ્રીમતીને પરણ્યા.
સાસરે ગયા પછી થાડા જ દિવસેામાં શ્રીમતીને સમજાઈ ગયું કે, આખું કુટુંબ મહામિથ્યાદૃષ્ટિ છે. તેથી તેમને જૈનધર્મ પ્રત્યે અપ્રમાણુ શૂગ અને દ્વેષ છે. ધર્માન્તર મહા ભયંકર વસ્તુ છે. જગત આખું ગતાનુગતિકતાથી, ધર્મને સમજ્યા વગર, વિચાર કે પરીક્ષા કર્યાં વગર, વંશ-વારસાગત આવેલા ધર્મને, પેાતાનુ' સમજે છે. અને મજીઠના રંગની પેઠે, સર્વસ્વ અસ્થિ મજ્જા ર'ગાઈ જાય છે, અને સાથેાસાથ ખીજા ધર્માંને હલકા અને ખરાબ સમજે છે. ચિતરે છે. અને ઘણી ઘણી નિંદા પણ કરે છે, હજારા શાસ્ત્રો અને લાખા કે ક્રીડા શ્ર્લાકાના અભ્યસી પણુ, ઈન્દ્રભૂતિ, કુમુદૃચ'દ્ર અને હરિભદ્ર
Page #590
--------------------------------------------------------------------------
________________
૫૪૧
જેવા બ્રાહ્મણ, ચૌદ વિદ્યાના પારગામી થવા છતાં પણ, મહામિથ્યાભરપૂર પિતાના ધર્મને વખાણતા હતા. અને સર્વજીની દયામય, સ્વર્ગાપવર્ગદાયક એકાન્ત ઉપકારી, શ્રીવીતરાગના ધર્મની નિન્દા જ કરતા હતા. ઉપરથી બીજા લોકોને પોતાના પક્ષમાં રાખવા કે ફસાવવા, શ્રીવીતરાગદેવના ધર્મની પણ નિંદા, અહિલના ઠેકડી કરવા ચૂકતા નહી.
"हस्तिना ताड्यमानोपि न गच्छेज्जैनमंदिरम्"
અર્થ–ગાંડો થયેલો હાથી સામેથી આવતું હોય તે પણ, જૈનધર્મસ્થાનમાં પેસવું નહી. આવાઓને લક્ષમાં રાખીને કલિકાલસર્વજ્ઞશ્રીહેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ ફરમાવે છે કે,
कामरागस्नेहारागा-चीपत्करनिवारणौ। दृष्टिरागस्तु पापीयान् , दुरुच्छेदः सतामपि ॥१॥
અર્થ-કામરાગ-પત્ની ઉપરનો રાગ,સ્નેહરાગ માતા-પિતા પુત્ર-પુત્રી-ભગિની–ભાઈ મિત્રો ઉપર રાગ. આ બન્ને રાગ. હળદરના રાગ જેવા છે. એને મટાડતાં વાર લાગતી નથી. પરંતુ ત્રીજે દષ્ટિરાગ-પોતપોતાના માનિલીધેલા, વંશપરંપરાથી. ચાલી આવેલા ધર્મ ઉપર રાગ, દેવ-ગુરુ-ધર્મ પ્રત્યેની શ્રદ્ધા, તે ગળીના રાગ જે હેવાથી ભલભલા, વિદ્વાને પણ છોડી શક્તા નથી અર્થાત્ દષ્ટિરાગ જતો નથી.
અને તેથી ઈશ્વરને જગતને કર્તા માને છે. ઈશ્વરજ સુખ દુખ આપનાર છે. માટે ઈશ્વરનું ભજન કરવાથી, ગમે. તેવાં હિંસા-જુઠ-ચેરી-પરદારસેવા-વેશ્યાગ જેવાં ભયંકર પાપ કરતાં પણ ડરવાની જરૂર નથી | કઈ વળી દેવી-દેવનાં બલિદાનમાં, જીવોને મારી નાખી
Page #591
--------------------------------------------------------------------------
________________
પર
-વામાં, ધર્મ માને છે. વળી કેઈ આખું જગત ક્ષણવિનશ્વર હેિવાથી, કેઈ કેઈને મારતું જ નથી. તેથી માંસ ખાવામાં પણ પાપ માનતા નથી. કેટલાક માનવ સેવા, તે જ પ્રભુ સેવા માનીને, માણસેના ભલાની ખાતર, માણસની સગવડ પુરી પાડવા, હજારે, લાખો, કોડે જીનાં, દિવસ ઊગે -નાશ થાય તેવાં, કતલખાનાં વિગેરે ચલાવવામાં પણ પાપ સમજતા નથી.
આનું નામ જ દૃષ્ટિરાગ છે. આવા કુદેવ-કુગુરુ-કુધર્મમાં રંગાયેલું, શ્રીમતીનું શ્વસુરકુટુંબ, શ્રીમતીની પ્રત્યેક આરાધના ઉપર દ્વેષ કરે છે. નિંદા કરે છે. ગાળો પણ દઈ નાખે છે.
આવું બધું શ્રીમતીશ્રાવિકા હંમેશ દેખે છે. સાંભળે છે. પરંતુ તેમને કઈને કસે જ ઉત્તર આપતી નથી. અને ઉત્તર આપવાથી લાભ પણ શું થવાનો હતે? કારણ કે તેઓ ઘણુ-આખું કુટુંબ, આડેસી પાડેશી, બધા એક જ વિચા
ના હતા. એટલે મહાસતી શ્રીમતી મીનાવલંબન કરીને જ, પિતાની આરાધના સવિશેષ કરતી હતી. - કારણ કે કાગડાઓના કાગારવ થતા હોય, ત્યાં કેયલ બીસ્કુલ મૌન સેવે છે. વળી કાંસીઓ અને નગારાં કુટાવાં શરૂ થાય, ત્યારે હારમોનીયમ મૌન ધારે છે. આ દાખલાથી, મહાસતી શ્રીમતી, ક્ષોભ પામ્યા સીવાય, પોતાની આરાધનામાં મક્કમતા વધારતી હતી. મહાપુરુષે ફરમાવે છે. કે – सामग्गि अभावेवि, घसणेवि, सुहेषि, दुहेवि, तह कुसंगेवि । जस्स न हायइ धम्मो, निच्छयओ जाण तं सड़म् ॥१॥
મોટી આપત્તિ આવી હેય ઘણું સુખ હોય અથવા
Page #592
--------------------------------------------------------------------------
________________
૫૪૩
દુખ પશુ રાગાદિકારાગાર આદિ ભાન ભુલા કરી નાખે તેવું હાય, ખરાબ સામત હાય અથવા સામગ્રીઓના અભાવ હાય. આવા સંચેાગેમાં પણુ, જેની ધર્મમાં ઢીલાસ ન આવે. સિથિલતા ન આવે, અનાદરકે ઉપેક્ષા ન થાય, તેાજ તે મહાભાગ્યશાળી આત્મા, શ્રીવીતરાગદેવાના શ્રાવકપણાની લાયકાતવાળા ગણાય છે.
આવાં આવાં પૂર્વપુરુષનાં વામ્યા ધ્યાનમાં લાવી, મહાસતી શ્રીમતી, પેાતાના નિત્યનિયમાને આચાર-વિચારાને, જરા પણુ આંચ લાગવા દેતી નથી.
મહાસતી પેાતાના ધર્મ સામાયિક, પ્રતિક્રમણ, પૂજા આદિ સાચવવા છતાં પણ, કુટુંબનાં પોતાને કરવાનાં બધાં જ કામ, સમયસર આદર પૂર્વક બુદ્ધિપરાવીને કરે છે, તેા પણુ, સાસુ-સસરા અને નદ। મહાસતીને ભાંડવામાં કચાસ– આછાશ રાખતાં નથી.
મહાસતી એકમનુરણની માફ્ક, ઘરનું કામ કરે છે, ક્ષણવાર વિસામેા લેતી નથી. આખા દિવસ ઘરકામ કરીને થાકીને લાથપાય થઈ જાય છે. તેના કાઇને વિચાર આવતા નથી. પર`તુ આòપ્રહર સાઠે ઘડી, શ્રીમતીના ધર્માચરણના દ્વેષ હુતાશણીના અગ્નિની પેઠે કુટુંબના ચિત્તમાં, વચનમાં અને શરીરમાં સળગેલેા રહે છે.
મહાસતી શ્રીમતી, કુટુંબના આવા જોર જુલમ હેાવા છતાં જરા પણુ, ગભરામણ લાવ્યા સીવાય, પોંચપરમેષ્ઠિમહામત્ર નમસ્કારના જાપ, ક્ષણવારપણું ભુલતી નથી. હાલતાં, ચાલતાં, ઊંઘતાં, બેસતાં, ભાજન કરતાં, કે ઘરનાં કામકાજ કરતાં, પણ
Page #593
--------------------------------------------------------------------------
________________
૫૪૪
મનમાં નમસ્કાર મંત્ર જાપ ચાલુ જ હોય છે.
કોઈવાર ગુરુદેવના પ્રવચનમાં સાંભળેલી, શ્રીવીતરાગદેવેની વાણું, પણ યાદ આવી જાય છે. એથી મનમાં શેડો ઘણો ઉદ્વેગ આવ્યું હોય, તે પણ શમી જાય છે. શ્રીજિનેશ્વરદે ફરમાવી ગયા છે કે, નારી જાતિ એટલે પરાધીનતાની પુતળી છે. અને પુરુષ જાતિની અપેક્ષા; અનંતગણું પાપ રાશિને ભેગવટે લેવા જન્મેલી છે. આગમાં ફરમાવ્યું છે કે
अणंता पावरासीओ, जया उदयमागया तया इत्थीतणं पत्तं, समं जाणाहि गोयमा ॥१॥
પ્રાયઃ પુરુષને નારી પ્રત્યે સદ્ભાવ જ હેવો જરૂરી છે. “giાજી સ્ત્રીપુ ભાવમ’ આવું મોટા ભાગના મનુષ્યમાં હોતું નથી. પરંતુ કૃતનતા પુષ્કળ દેખાય છે. જુઓ, ભેગના ભીખારી-મનુષ્ય વેશ્યાઓમાં લાખેની કોની કે સમગ્ર લક્ષ્મીની બરબાદી સરજાવે છે. દાખલા તરીકે, શકપાલમંત્રિ પુત્ર સ્થૂલભદ્ર; રાજગૃહીના કૃતપુણ્યશેઠ, વણિકપુત્ર ધમ્મિલકુમાર, અનંગકુમાર, વિગેરે સેંકડે દાખલાઓ સાહિત્યમાં દેખવામાં આવે છે. પરસ્ત્રીમાં પિસા પ્રાણુ અને આબરૂ ત્રણે બરબાદ થાય છે.
ઘર સાચવનાર મુનિમ, નેકર, પગાર લે છે. રસોઈ કરનાર રસેઈઓ પગાર લે છે. ઘરકામ કરનાર ઘાટી નેકર. પગાર લે છે, આનાથી ઊલટું ઘરની પત્ની ભેગ આપે છે. અને પરિવાર વધારે છે, ધર્મ અને આબરુ વધારે છે, ઘર સાચવે છે, રાઈ કરે છે. ઘરના બધા જ કામ સમયસર, રાતદિવસ કર્યા જ કરે છે. આ બધી ફરજો બીચારી મફત
Page #594
--------------------------------------------------------------------------
________________
૫૫
બજાવે છે. વધેલું ઘટેલું ખાય છે. લુગડા પણું મન પસંદ પહેરવા મલતા નથી. વિશ્વાસપૂર્વક મિલ્કત, રાચરચિલું, આબરૂ અને પરિવારનું રક્ષણ કરે છે. કેઈકવિરાજ નારી. જાતનું કાર્ય ગણવે છે.
રોપદનમાર્કર-જય વિર -ગુટ્ટીરિયા, स्थालीक्षालण-धान्यपेषणकला गोदोहतन्मन्थन । डिम्भानां परिवेषणादि च तथा पात्रादिशौचक्रिया,. શ્વ-મઢ નાજૂ-લેવિનઃ વર્ષ પૂર્વાવિતિ શા
અર્થે–સ્ત્રીઓ નિદ્રામાંથી જાગતી થાય, ત્યાંથી રાત્રિમાં સુઈ જાય ત્યાં સુધી કાર્યક્રમ નીચે મુજબ હોય છે. સૌ પ્રથમ ઊંઘમાંથી જાગેલાઓનાં, ખાટલા-ગાદલાં પથારી ઉપાડી ઠેકાણે મુકવી. પછી આખા મુકામમાંથી કચરે ઝાડું કાઢ, ચાપાણું તૈયાર કરવા, પાણી ગળવું, વાસી કામ કરવું, ગાયે, ભેંસે દેહવી, વલેણું કરવું, જુના જમાનામાં હતું. હમણાં ક્યાંક કયાંક ગામડાઓમાં છે.) ઘરના માણસે પૂરતું દલણું દળવું, ઘરમાં હોય તેટલા માણસોને ચા, દુધ, નાસ્તા આપવા, તથા રાંધણ જમણનાં ભાજને સાફ કરવાં, રસોઈ-દાળ-ભાત શાક–રોટલી વિગેરે તૈયાર કરવાં, ઘરના માણસો બધાં જમ્યા પછી જમવું, પાછાં બધાં ભાજને વાં, ઉટકવાં, સુકવવાં, બાળકોને નવડાવવાં, તેમનાં વસ્ત્રો શુદ્ધ કરવાં, ઘઉ, ચેખા વિગેરે સાફ કરવા, વળી સાંજની રસેઈ કરવી, જમાડવાં, વાસણે ખાં કરવાં, પથારી કરવી, વધારામાં સગાં-વ્હાલાં મેમાન-પરેણુઓની સારવાર કરવી. ઉપરાંત સાસુ-સસરા-સ્વામી-નણંદજેઠ-જેઠાણ-દિયર વિગેરેના વિનય કરવા, મનસાચવવા, આવાં
૩૫
Page #595
--------------------------------------------------------------------------
________________
૫૪૬
અને આટલાં બધાં કામ કરવા વડે, બીચારી વહુ, કષ્ટ પૂર્વક દિવસો વિતાવે છે. તે પણ પતિ વિગેરે, બીચારીને હેરાન કરવામાં કમીના રાખતા નથી.
આપણું કથાનું પાત્ર શ્રીમતી, મહાસતી છે. ઘણી જ બુદ્ધિમતી છે, વિનયવતી છે, અવસરની જાણ છે, ઉચિતને સમજનારી છે. તે પણ સાસુ-સસરા-નણંદ તેણીને વારંવાર ધર્મષથી હેરાન કર્યા કરે છે. ધર્મને શ્રેષ, ધર્મ આરાધનારી વહુ ઉપર ઉતર્યો હોવાથી, ઘરનાં લેકે કહે છે કે.
- અમારા ઘરમાં રાગદ્વેષ વગરના, શાપ-અનુગ્રહ ન કરે તેવા, દેવનું નામ પણ ન જોઈએ. વળી મેલાં વસ્ત્રો પહેર નારા, દંતધાવન અને સ્નાન કયારે પણ નહી કરનારા, ગુરુઓ અમને ન જોઈએ. તથા વળી આ ન ખવાય; આ નપીવાય, આમ ન કરાય, આંહી જવાય, આંહી ન જવાય, આ ઝીણું જીવદયાવાળો ધર્મ અમારે ન જોઈએ.
આવી રાત-દિવસ કુટુંબની શિખવણીથી, શ્રીમતીના સ્વામીને પણ, શ્રીમતી ઉપર ઘણે જ દ્વેષ , અને કુટુંબની શિખવણીથી, શ્રીમતીને મારી નાખી બીજી સ્ત્રીને પરણવાના વિચાર કરવા લાગ્યું. એના પરિણામ રૂપે, કેઈક ગારૂડીક મારફતે, દ્રવ્ય આપીને, અરણ્યમાંથી, એક સર્ષ મંગાવી, મોટા ઘટ-ઘડામાં મુકાવી, ઉપર ઢાંકણું વસાવ્યું, અને શ્રીમતીને આજ્ઞાકરી કે, અમુક ઓરડામાં, અમુક ખુણામાં, ઢાંકણું ઢાંકેલે ઘડે પડ્યો છે, તેમાં તાજાં લાવેલાં કુલેની માળા છે, તે તું લઈ આવી અને મને આપ. ૬! શ્રીમંતી મહાસતીને સંર્વકાળ, માનસિક વ્યાપાર, પંચ.
Page #596
--------------------------------------------------------------------------
________________
૫૪૭
પરમેષ્ઠિમહામંત્ર નમસ્કાર જાપના જ હતા,તેથી છીંક આવે, ખાંસી–બગાસું આવે, તાપણ નોરિદ્વતાળ' પદના ઉચ્ચાર થઈ જાય. બીજા પણ પ્રત્યેક કામેામાં, પ્રત્યેક ક્ષણેામાં, અંધારામાં, ચાલતાં કે અજાણી-અદેખાતી વસ્તુમાં પગ મુકતાં, કે હાથ ઘાલતાં, નમસ્કાર મહામંત્ર જાપ ચાલુ જ હાય.
સ્વામીની આજ્ઞા પામીને, મહાસતી શ્રીમતી કુલાની માળા લેવા ગઈ. નમસ્કાર મંત્રના જાપ પૂર્વક ઢાંકણું ઉપાડી, અન્નુર હાથ ઘાલ્યા, અને નમસ્કારમહામંત્રના જાપથી તુષ્ટ થએલી શાસનદેવીના સાનિધ્યથી પેાતાના આચારણ જેવી, મહાસુગધવાળી, દિવ્ય કુલાની માળા હાથમાં આવી, લાવીને પેાતાના સ્વામીના કરકમલમાં મુકી.
સ્વામીનાથ તે। કાન માંડીને બેઠા હતા કે, હમણાં જ શ્રીમતીને સર્પ કરડસે. તેણી માટી ચીસ પાડસે, અમે અધા કૃતુમ દેખાવ કરી, વિંલગિરી દેખાડીસું, તેણી મરણ પામશે, અને “અદા” બીજી બાયડી પરણશે.
અનન્તાકાળથી અત્યાર સુધી અને અત્યારે પણ, આવાં ભયંકર પાપા ઘણાં થયાં છે. અત્યારે પણ ઘાસલેટ છટકાવ, ગળેફાંસા; વિષભક્ષણુ, કૂવામાં પડેણુ, બીજા પણ અનેક પ્રકારે મારી નાખવાના અને મરી જવાના, સેંકડા, હુજારા, લાખા મનાવા બન્યા છે, અને ચાલુ પણ છે.
''
શ્રીમતીના પતિને ઘણી જ નવાઈ લાગી. ઘડામાં હુમણાંજ સપ પૂરાવ્યા છે. અને આખા મુકામમાં કોઈપણ સ્થાને ફુલની પાંખડી પણ હતી નહી, વળી જીંદગીમાં નહી જોયેલાં, નહી સંઘેલાં, આવાં કાઁયા વગરનાં, તદ્દન તાજા કુલાની આવી
Page #597
--------------------------------------------------------------------------
________________
૫૪૮
સુંદરમાળા, અહા આશ્ચય", અહા આશ્ચય" ?
શ્રીમતીના પતિના આવા હર્ષાવેશમય શબ્દની ગર્જના સાંભળીને, માતા-પિતા-બહેન અને આજુબાજુના સ’અ`ધીએ અને પાડાશીઓ ભેગા થઈ ગયા. અને આંહી શ્રીમતીના પતિદેવ શ્રીમતીના આવેા ધર્મ, આવુ શીલ જોઈ વિચારીને, પેાતે અત્યાર સુધી કરેલી અધમતા અને ધર્મદ્રેષ માટે, શ્રીમતીના પગમાં પડી ક્ષમા માગે છે, અને પેાતાના દુષ્ટ વિચારા તથા સર્પ મગાવ્યા સુધીના ખરાબ આચરાની, શુદ્ધઅંતઃ– કરણથી ક્ષમા યાચના કરે છે.
પુત્રના મુખથી પુત્રવધૂના આવા ચમત્કાર જોઈ સાંભળી, માતા પિતા અને બહેન પણ, શ્રીમતીનુ' આશ્ચર્યકારિ ચારિત્ર જોઈ વિચારી, શ્રીમતીના પગમાં પડીને, ક્ષમા યાચના કરવા લાગ્યાં. અને આજથી મહાસતી શ્રીમતી પ્રત્યેના તિરસ્કર અનાદર દૂર કરીને, શ્રીમતીના વચને શ્રીવીતરાગશાસનને સ્વીકાર કરીને, આખું કુટુંબ, શુદ્ધશ્રાવકકુટુંબ બની ગયું.
આ બનાવ ક્ષણવારમાં, આખા નગરમાં ફેલાઈ ગયા. ઉભય પક્ષના કુટુંબીઓ અને બીજા પણ અનેક કુંટુ શ્રીવીતરાગશાસન પ્રત્યે ઘણા જ આદરવાળા થયા.
અને પ'ચપરમેષ્ઠિ મહામત્ર નમસ્કારના આવા સાક્ષાત્ પ્રભાવ જોઈ. આપુ' નગર નમસ્કારમહામંત્રના જાપમાં ખૂબ જ આદર બહુમાનવાળું થયું. આવા જૈનશાસનના નમસ્કાર મહામત્ર ચમત્કારના, સાક્ષાત્કારના કુલ સ્વરૂપ, આખા નગરમાં મહાત્સવ પ્રવર્ત્યો છે. એમ નગરવાસી શ્રાવકના મુખથી અને કુમારોએ ઉપર મુજબ, નમસ્કાર મહામંત્ર પ્રભાવની હકીક્ત
Page #598
--------------------------------------------------------------------------
________________
૫૪૯
સાંભળી, નમસ્કાર મંત્રના જાપ પ્રત્યે ખૂબ જ પ્રભાવિત થવાથી, રાજસિંહકુમારને નમસ્કાર મહામંત્રના જાપ પ્રત્યે, આદર સત્કાર ખૂબ જ વૃદ્ધિને પામ્યા, અને બન્ને મિત્રોએ આગળ વધવા માટે, પિતનપુરથી વિદાય લીધી. નમસ્કારમહામંત્રપ્રભાવ ચિકા મહાસતી શ્રીમતીની
કથા સંપૂર્ણ.
અથ લગભગ તેવી જ મહાસતી શ્રીદેવીની કથા પણ વાચક વર્ગને લાભકારી જણાવાથી લખાય છે.
મહાસતી શ્રીદેવીની કથા આ જમ્બુદ્વીપના ભરતક્ષેત્રમાં, મધ્યખંડના પશ્ચિમ ભાગમાં, વિદ્યા અને લક્ષ્મીના કેન્દ્ર જેવું, સિદ્ધપુર નામનું નગર હતું. તે નગરમાં (શ્રી જૈનશાસનમાં ઘણી પ્રસિદ્ધિને પામેલા, આચાસ્લવર્ધમાન મહાતપની આરાધના કરનાર, મહાભાગ્યવાન આત્માઓમાં અગ્રસ્થાન પામેલા, ચરમ શરીરી શ્રીચંદ્રરાજાની મહા પટ્ટરાણું ચંદ્રકલા પધિનીના પિતા-) શુભગગ રાજા રાજ્ય કરતા હતા.
| ન્યાયનીતિ અને ધર્મપ્રવીણ, તે શુભગગ રાજાના સમગ્ર રાજ્યમાં, મોટા ભાગના મનુષ્ય જૈનશાસન આરાધનારા હેવાથી, અવારનવાર નિગેન્થસાધુઓ અને સાધ્વીઓ પણ આવતા હતા. અને તેથી લોકોમાં ધર્મજાગ્રતી ખૂબ જ રહેતી હતી.
તે નગરમાં જાતિએ બ્રાહ્મણ, વિદ્યાએ ગણક, (જોષી) અને ધર્મ જૈન, પ્રિયંકરનામા વિપ્ર રહેતું હતું. તેને શીલાલંકાર ધારિણી, શીલવતી નામા પત્ની હતી. અને સંતાનમાં
Page #599
--------------------------------------------------------------------------
________________
પપ૦
ફક્ત શ્રીદેવી નામા પુત્રી હતી. આઠ વર્ષની થવાથી માતા પિતાએ ભણવા બેસારી.
શ્રીદેવી વ્યવહારમાં જરૂરી બધું જ્ઞાન મેળવવા સાથે, ધર્મનું પણ યથાશક્ય ઘણું જ્ઞાન પામી હતી. તેથી તેણમાં જીવાજીવાદિ નવત અને કર્મનું સ્વરૂપ, ખૂબ જ પરિણામ પામ્યહોવાથી અને વારંવાર ધર્મગુરુઓનાં વ્યાખ્યાને સાંભળવાથી, તેના જીવનમાં વ્યવહાર અને ધર્મ અને બાબતે વણાઈ ગઈ હતી.
શ્રીદેવીમાં રૂપ હતું, સમજણ હતી, ધર્મ હિતે, ક્રિયા રૂચિ હતી, સાથે સાથે મહાસતીમાં શોભે તેવા ઘણું સગુણ પણ હતા. “પરંતુ દીકરી એટલે પારકું ધન હોવાથી માતા પિતા દીકરીને દેખીને, હર્ષ અને દુઃખ બને અનુભવતા હતા. કેક કવિ કહે છે કે – जातेति चिन्ता, महतीति शोकः, कस्य प्रदेयेति, महान् विकल्पः। दत्ता सुखं स्थास्यति वा नवेति, कन्यापितृत्वं किल हन्त कष्टम् ।।
અર્થ-દીકરી જન્મી એટલે ચિંતા શરુ થઈ (ગમે તેવા ફાંકાવાળાને પણ સારો થાવું પડશે) દીકરી મટી થતી જાય તેમ ચિંતા પણ મોટી થતી જાય છે. કોને આપવી? કુલ સારૂં, ઘર સારું, કુટુંબ સારૂં, મુર્તિઓ સારે, ધનની આવક, જાવક, બધા વિચારો કરવાના હેવાથી, કયાં પરણાવવીના વિકલ્પ ચાલ્યા જ કરે છે. પરણાવ્યા પછી પણ, સાસુ અને પતિ વિગેરે તરફથી સુખ મલશે કે કેમ? આવા આવા કારણે ખરેખર કન્યાના પિતાપણું પણ એક મહાદુર્ભાગ્ય ગણાય છે. નીતિકારેએ સંસારનાં છે નરક ગણવ્યાં છે, તેમાં કન્યા
Page #600
--------------------------------------------------------------------------
________________
પપ૧
બહુત્વને પણ નરક તરીકે ગણાવ્યું છે. ગુજરાતીમાં પણ કહ્યું છે કે “સુખે ન સુવે દીકરીને બાપ” શ્રીદેવીમાં ધર્મ અને સદગુણે જોઈ, માતાપિતા આનંદને પામતાં હતાં, પરંતુ યોગ્ય વર અને ઘર ન મલે તે, આવું નારીરત્ન ઉકરડામાં ફેંકાય તેની ચિંતા પણ વારંવાર થયા કરતી હતી.
પ્રશ્ન-કવિઓએ કે જ્ઞાનિઓએ, દીકરીના માબાપને, દુખીયા જ ગણાવ્યા હોય તે, આ સંસારમાં પ્રાયઃ દીકરી વિનાનું ઘર હતું જ નથી, અને દીકરીને બાપ દુખિઓ જ ગણાય તે, આખું જગત દુખી જ ગણવું જોઈએ, પરંતુ આવે અનુભવ જણાતો નથી.
ઉત્તર–તમારી દલિલ બરાબર છે. માણસે અનેક પ્રકારના હોય છે. તેમાં જેઓ સારાસારને વિચાર કરનારા હોય, પિતાના સંતાનના સુખદુખના લક્ષવાળા હેય, અપત્ય વાત્સલ્ય હાય, ઉપરની પુત્રી પિતાની વાત તેવાઓને જ લાગુ પડે છે. જેને વિચાર ન હોય, દુનીયાનું જ્ઞાન ન હોય, ખાવું પીવું અને ખુશીમાં રહેવુંના જ આચાર વિચારવાળા હોય, તેવાઓને માટે મહાપુરુષેનાં વાકયે લખાયાં છે એમ સમજવા જરૂર નથી. અસ્તુ
- આજ નગરમાં, પિતાની નાતને, શ્રીધર નામા જેવી રહે છે. તેને નાગિલા નામ ભાર્યાથી ધરણુ નામ પુત્ર થયે છે. ધરણ પોતે ડાહ્યો અને વિચારક હતું. સાથેસાથ રૂપ અને કળાઓ પણ પામેલો હોવાથી, શ્રીદેવીના માતાપિતાને શ્રીધરજોષીનું કુટુંબ અને ધરણ મૂરતિઓ ગમી જવાથી, શ્રીદેવીનું ધરણ સાથે પાણગ્રહણ કરાવ્યું, અને એજ પુત્રી હેવાથી,
Page #601
--------------------------------------------------------------------------
________________
પર
ઘણા સારા વિવાહ કરીને, દીકરીને આપવા ચેષ્ય ઘણી જ વસ્તુએ આપી.
ધરણની માતા નાગિલા, તુચ્છ સ્વભાવની, ટુભાષિણી, અને છિદ્રાવેષિણી હાવાથી, પ્રારંભના થાડા માસ ગયા પછી, શ્રીદેવીને, વાર વાર ધમકાવ્યા કરતી હતી, પરંતુ શ્રીદેવી નાગિલાને, પેાતાની માતા સમાન સમજીને, જરાપણ સામુ એલતી નહી. સાસુ કાંઈપણુ કહે તાપણુ હસીને ઉત્તર આપતી, ગામમાં જ પીયર હાવાથી પીયર જાય, માતાપિતા પુછે ત્યારે પણ, સાસુ સસરા અને પતિના વખાણ જ કરતી હતી.
તેણી સવારમાં જાગે ત્યાંથી સુવે ત્યાંસુધી, મનમાં અવિ ચ્છિન્ન નમસ્કાર મહામત્રના જાપ કરતી હતી. અને સાસુ સસરા અને પતિની પ્રસન્નતા મેળવવા, એકવિનીત શિષ્યની પેઠે, ઘરનાં બધાં જ કામ સભાળતી હોવા છતાં, વઢકણી સાસુ તેણીને હેરાન કરવામાં મીના રાખતી નહી. આ બધું શ્રીદેવી ગળી જતી હતી. ભણેલુ' અને સાંભળેલુ' વારંવાર મનમાં યાદ લાવીને, આત્માને જાગતા રાખતી હતી:
કૈવલ જ્ઞાની જ્ઞાનથી, દેખેલું તે થાય । તે કયારે પલટે નહી, કરતાં સવ ઉપાય ॥૧॥ કર્યાં કવિણ ભાગવ્યાં, ક્ષય ચારે નવ થાય । આત ધ્યાન કરવાથકી, વળી અમણાં બધાય રા લક્ષ્મીધરકે રાયના, ધેર જન્મ પણ થાય । પણ નારી પરવશ દશા, સુખ સશય
લેખાય ॥૩॥
Page #602
--------------------------------------------------------------------------
________________
પપ૩
નારી ભવ દુખમય કહ્યો, શ્રીજિનવર ગણધારી પણ જિનશાસન શરણથી, ઉત્તરીયે ભવપાર liા ચેતન ! સમજ કર્મને, મર્મ બધાં દુખદાયી સમભાવે સહેવાય તે, નવે બંધ નહી થાય .પા. જે નરવર ચિત્તઘર વિશે, મહામંત્રનવકાર તેવા ઉત્તમ જીવને, ના દુઃખ લગાર દા મહાસતી શ્રીદેવી, ઉત્તરેઉત્તર, પંચપરમેષ્ટિમહામંત્રના જાપમાં, તલ્લીનતા વધારતી હોવાથી, સાસુના અવાજે ચિત્તમંદિરમાં, શિવા પામતા જ નહી. કયારેક સાસુના જોરદાર ધડાકા થવા લાગે ત્યારે પણ, શ્રીદેવી પિતાના આત્માને જ શિખામણ આપ્યા કરે, ચેતન! સંસાર અસાર છે, નારીજીવન પરવશતાની ખાણ છે, વિષ વિષનાવેલા સમાન છે, વિષયના કીડાઓને સુખ શ્યામાટે હોય? નારી જાતને સાસુનું દુઃખ, નાલાયક પતિનું દુઃખ, સુવાવડનું દુઃખ, તે નિમિત્તક રોગનું દુઃખ બાળકની ઉછેરનું દુઃખ, આખા કુટુમ્બની ગુલામીનું દુઃખ, દિયર, જેઠ, સસરા અને પડેલી નાલાયક મલ્યા હોય તે શીલ સાચવવાનું દુઃખ, મહાનુભાવ આત્મા હોય તેજ ઉપરનાં દુઃખેને પચાવીને, સમભાવમાં સ્થિર બનીને, શ્રીજિનવચનામૃતનું પાનકરીને, જન્મ-જરા–રોગ-શેક-વિયેગ-મરણનાં બંધનેકાપીને, આત્માને અમર બનાવે છે.
સાસુના વિજળીના જેવા કડાકા અને બંદૂકના જેવા ધડાકા, પ્રાય: આઠેપ્રહર, જાગે તેટલો કાળ, ચાલુ રહેતાં હોવા છતાં, મહાસતી શ્રીદેવી સામું બોલી નથી, મોઢું ચડાવ્યું નથી. માતા પિતા બેનપણું કે સખીઓ પાસે દુઃખ ગાયું
Page #603
--------------------------------------------------------------------------
________________
૫૫૪
નથી. પરંતુ સમભાવ, મૌનાવલંબન, મીઠું મિત અને મહામંત્રનમસ્કારને સર્વકાળ સર્વ સ્થાનમાં જાપ ચાલુ રાખ્યો હતે.
નાગણી જેવી નાગિલાસાસુને મહાસતી શ્રીદેવીની, આવીરીત ગમતી ન હતી, કારણ શ્વાનને પણ સામું ભસનાર નમતે, અફસ પૂર્વક મૌનને આશ્રય ન છુટકે લેવું પડે છે. નાગિલાએ શ્રીદેવીને ચિડાવવાનાં, બધાં જ શો અજમાવી જોયા, પરંતુ વ્યર્થ ગયાં.
એક દિવસ ધરણના પિતા અને શ્રીદેવીના સાસરા, શ્રીધરજોષીની, આંગળીની વીંટી, રાતના વખતમાં આંગળીથી સરકીને ઘરમાં કયાંક પડી ગયેલી, રાતમાં શોધવા છતાં જડી નહી. સવારમાં વહેલા ઉઠીને શેધી પણ ન જડી, અને કાર્યવશાત કયાંક જવાનું થયું ત્યારે, નાગિલાને કહેલું કે, વીંટી જડે મને આપજે.
આ બાજુ મજુરણની માફક પનર, કલાક ઘરનું કામ કરનારી, શ્રીદેવી વહેલી ઉઠીને, આખા ઘરને કચરે-પંજોઝાડુ કાઢવા લાગી. કચરો વાળતાં, સસરાજીની મુદ્રિકા શ્રીદેવીએ દેખી અને લઈ લીધી. આ વખતે સાસુ-સસરા કે પતિદેવની ઘરમાં હાજરી નહેવાથી, શ્રીદેવીએ વીંટી ઘરમાં સારા સ્થાનમાં મુકી, આવસે ત્યારે આપીશ, એમ વિચારી કચરાને ટેપલ ભરી ગામ બહાર ફેંકવા ગઈ
આ બાજુ ઘરનાં ત્રણે માણસે ઘેર આવ્યા. અને શ્રીધરજોષીએ વીંટી શોધવી શરૂ કરી. એ પ્રમાણે નાગિલા પણ શેધવા લાગી. એટલામાં શ્રીદેવી ઘેર આવી, અને પિતાને
Page #604
--------------------------------------------------------------------------
________________
પપપ
જડેલી વીંટી, લાવીને સસરાજીના હાથમાં મુકી.
આ બનાવથી આખી જીંદગીમાં નાગિલાના પિબાર પડયા જ ન હતા, તે આજે પડ્યા, કુદાકુદ કરવા લાગી, અરેરે! આવી ચેરિટી વહુથી મારું ઘર શી રીતે ચાલશે?.
રાંડ ખચર પગી, જ્યારથી અમારા ઘરમાં આવી છે. ત્યારથી ચેરી ચેરીને, બાપનું ઘર ભરવામાં જ સમજી છે. બાઈ! હું તે રોજ કેતી આવી છું કે, આ વહુ મારા ઘરમાં ન જોઈએ, પણ મારું સાંભળે છે કે? ઘરના માણસને પણ, મારા ઉપર વિશ્વાસ નહી. અને છોકરો તે સાવ વવશેણે જ થઈ ગયું છે. ( આ પ્રમાણે નાગિલાનાં મનપસંદ ફટાણું ચાલતાં હતાં. મહાસતી શ્રીદેવી કાનના દરવાજા બંધ રાખી, ઘરનું કામ કર્યો જતી હતી, તેટલામાં ધરણ ઘેર આવ્યા. અને નાગિલાએ. સવિશેષ ઉશ્કેરાઈને, વીંટી ખેવાયાથી પ્રારંભી, શેવાશેધ, અપ્રાપ્તિ અને શ્રીદેવીએ ચારીને છુપાવ્યા સુધીના સમાચાર, ધરણને સંભળાવ્યા. અને વધારામાં શ્રીદેવી ઉપર, શેરીનું આળ ચડાવવા માટે, અને ધરણને સાચું ન લાગે તે પણ સાચું ઠસાવવા માટે, જેટલા મલ્યા તેટલા શબ્દ અને દલીલો વાપરીને, શ્રીદેવી પ્રત્યે ધરણને ખૂબ જ ઉશ્કેર્યો. ભાવિભાવની બલવત્તાએ, પોતાની પત્ની મહાસતી શ્રીદેવી ઉપર, (તેણીના વિનયાદિ ગુણે વડે) અતિ પ્રમાણ રાગ હોવા છતાં પણ, માતાની ઉશ્કેરણીને વશબનીને, જોરદાર લાકડી હાથમાં લઈને, શ્રીદેવીના મસ્તક ઉપર નિર્દયપણે પ્રહાર કરવા લાગે, ઘણુ માણસે એકઠા થઈ ગયા, અને જાણે ભૂત વળગ્યું હોય તેવા
Page #605
--------------------------------------------------------------------------
________________
પપ૬
ક્રાધાવિષ્ટ ધરણને, લોકેએ પકડી લીધે, હાથમાંથી લાકડી છીનવી લીધી. પરંતુ મર્મસ્થાનમાં લાગેલા પ્રહારોથી, શ્રીદેવી બેભાન બની ધરતી ઉપર ઢળી પડી. માથામાંથી પુષ્કળ લેહી નીકળી ગયું. આ વાત વાયુવેગે ગામમાં ફેલાવાથી, લેકેનાં ટોળે ટોળાં શ્રીધરજોષીના ઘેર ભેગાં થવા લાગ્યાં. શ્રીદેવી મડદાની માફક બેભાન મૂછિત થયેલી પડી છે, હજુ પણ મસ્તકમાંથી લેહી ચાલુ જ હતું, એકઠા થયેલા માણસે પૈકી અનુભવી વૃદ્ધપુરુષે લાગેલા ઘાવને શમાવવાના ઉપચારો કરતા હતા, પરંતુ પરિણામ જણાયું નહી. તે દરમ્યાન ગામમાં જ રહેતા હેવાથી, શ્રીદેવીનાં માતા પિતાને સમાચાર મલી ગયા, અને બધાં કાર્ય પડતાં મુકી, પુત્રીની ખબર લેવા આવ્યાં. અને શ્રીદેવીની મૂચ્છિદશા જોઈ, વળી મસ્તક લેહી લેહાણ જોઈને, બંને માણસ પિકે પિક રડવા લાગ્યાં. સગાંવહાલાઓએ દિલાસો આપી છાનાં રાખ્યાં. અને વેવાઈ વેવાણની રજા લઈ ગ્યાને મંગાવી, શ્રીદેવીને પિતાને ઘેર લઈ ગયા.
અને શહેરના સારામાં સારા નિષ્ણાત વૈદ્યોને બેલાવી, ચિકિત્સા કરાવી, બેચાર કલાકે શ્રીદેવીની મૂછવળી, આંખ ઉઘાડી, થોડું ભાન આવ્યું. માતા પિતા પાસે ધર્મ સાંભળવા માટે માગણી કરી, અને તત્કાલ સદ્ગુરુને પેગ પણ મલી ગયે. મુનિમહારાજાએ આરાધના કરાવી તે આ પ્રમાણે.
આખા સંસારચક્રમાં લાગેલા અતિચારની આલોચના કરાવી, વળી શક્તિ અનુસાર તે ઉચ્ચરાવ્યાં, ચોરાશી લાખચેનિગત સર્વજી સાથે ક્ષમાપના કરાવી, તથા હિંસાદિ અઢાર
Page #606
--------------------------------------------------------------------------
________________
પપ૭
પાપસ્થાનેને સમજણ પૂર્વક સિરાવ્યાં, અને અરિહંતાદિ ચારનું શરણ સ્વીકાર્યું.
પિતાના સમગ્ર સંસાર પરિભ્રમણમાં, આચરેલા અનાચારેની ખૂબ જ નિન્દા કરી. તથા વળી કેઈપણ ભૂતકાળના ભમાં, શ્રીવીતરાગ આજ્ઞાનુસાર નાનામોટા કેઈપણ વ્રત– પચ્ચખાણ થયાં હેય. એકને, અનેકને, હજારને, લાખેને, કોડેને, અભયદાન આપ્યાં અપાવ્યાં હેય. તથા છઠ્ઠાથી ૧૪ મા ગુણઠાણાસુધીના પંચમહાપરમેષ્ઠિભગવંતેને, અશન– પાન-ખાદીમ-સ્વાદીમ-વસ્ત્ર–પાત્ર-વસતિ–ઔષધ આદિથી અને કેને શુભભાવથી, આદરપૂર્વક, સુપાત્રદાને આપ્યાં હેય. દીન-દુઃખી, ગરીબ, નિરાધાર, રેગી-રાક, પરવશ પડેલા જીને, અનુકમ્પાદાને આપીને, દુઃખમુક્ત બનાવ્યા હોય. તથા દેશથી કે સથી, નિરતિચાર શીલવ્રત આરાધ્યું હેય
તથા ઉપવાસાદિ છપ્રકાર બાહ્ય અને પ્રાયશ્ચિત્તાદિ છે પ્રકાર અત્યંતર ત૫, શ્રીવીતરાગ-વચનાનુસાર આરાધ્યું હેય. ચાર પ્રકારના શ્રીસંઘની, ભક્તિ–વેયાવ. હણું સાચવી હોય. શ્રીજૈનપ્રાસાદે અને જિનબિંબ ભરાવ્યાં હોય. ઈત્યાદિ કેઈપણ શ્રીવીતરાગના વચનાનુસારી સુકૃત થયું હોય તે સર્વની અનુમોદના કરું . તથા અનિત્યાદિ અને મૈથ્યાદિ ભાવના ભાવતી, પંચપરમેષ્ઠિમહામંત્રનું, સ્મરણ અને શ્રવણ કરતી, ગુરુમુખે અનશન ઉચ્ચારીને, શ્રીદેવી અવસાન પામી.
લેકેએ નાગિલા ઉપર ખૂબ જ ફિટકાર વર્ષાવ્યા, તથા ધરણને પણ પિતાની ભૂલ સમજાઈ. પિતાના આવા ઘાતક અધમકૃત્ય માટે ખૂબ જ બળાપ થયો, મહાસતીના સ્વભાવ
Page #607
--------------------------------------------------------------------------
________________
૫૫૮.
તથા ધર્મ—શીલ—વિનયાદિ ગુણા મનમાં લાવી, ખૂબ જ રડી પડ્યો. અને રડતા રડતા સાસુ સસરાને ઘેર ગયો.
આ વખતે મહાસતી શ્રીદેવીને ઔષધ સેવનથી, મૂર્છા વળવાથી, સાવધાનતા આવી હતી. ધરણે પોતાના આવા રભસવૃત્તિથી કરેલા, અપકૃત્ય માટે ગળગળા થઈને, વારંવાર ક્ષમા માગી, તથા શ્રીદેવીએ પણ થાડાપણ આવેશ વગર, અને પ્રસન્નતાપૂર્વક પરસ્પર ક્ષમાપના કરી, અને સાથેાસાય સાસુ–સસરાને પણ ખમાવ્યાં.
શ્રીદેવી . નમસ્કારમ`ત્રાદિ ધર્મધ્યાન વડે, સમાધિપૂર્વક અવસાન પામીને, આનન્દપુર નામના નગરમાં, જિનદત્ત નામાશ્રેષ્ઠિના ઘેર, પુત્રીપણે ઉત્પન્ન થઇ, જિનદત્તા નામ થયું, ગયા જન્મના સૌંસ્કારથી, શ્રીવીતરાગ શાસનની જ્ઞાનક્રિયામાં, ખૂબ આદરપૂર્વક આરાધના કરતી યૌવન પામી, બ્રહ્મચારિણી જિનદત્તા, પિતા સાથે, શ્રીરાત્રુ ંજય તીર્થની યાત્રા કરવા ગઈ,
આંહી ધરણને જૈન મુનિ મલ્યા. તેમની પાસે (એક શ્રીદેવી અને ખીજી ખીજીપત્ની ઉમાના જાર રણધીર એમ,) એ હત્યાનું... પ્રાયશ્ચિત્ત માથ્યુ', ગુરુએ શ્રીશત્રુંજય જઈ તપસ્યા કરવા ફરમાવવાથી, ધરણુ પણ કુટુંબ પરિવારને ત્યાગ કરી, શ્રીશત્રુંજય તીર્થ માં આવેલ હતા.
જિનદત્તાને ધણુને દેખવા માત્રથી, જાતિસ્મરણ જ્ઞાન થયુ. પરસ્પર એળખાણ થઈ, અને ખને જણે પરસ્પર ફરીવાર ક્ષમાપના કરી, અને ધરણુ તથા જિનદત્તા બંને જણે, શ્રીશત્રુ'જય મહાતીમાં અનશન કર્યું, ધરણ મરી, મહારાજા શ્રીચક્રના મિત્ર અને મહામાત્ય થયા. તથા શ્રીદેવીને આત્મા
Page #608
--------------------------------------------------------------------------
________________
પપ૯
બાલ બ્રહ્મચારિણું જિનદત્તા પણ, ગિરિરાજની નિશ્રામાં અનશનપૂર્વક અવસાન પામીને, અવાન્તર=બીજા ભવમાં મહારાજા શ્રીચંદ્રના મહામાત્ય (ધરણુજીવની) ગુણચંદ્રની કમલશ્રી નામની પત્ની થઈ ખૂબ પુણ્યદય ભેગવી, શ્રીચન્દ્રકેવલી પાસે દીક્ષા લઈ, ઉભયદંપતી, સાદિ અનંત ભાંગે મુક્તિપુરીના વાસ્તવ્ય બન્યા. ઈતિ.
આ કથા શ્રીચંદ્રકેવલી ચરિત્રમાંથી લીધી છે. નમસ્કાર મહામંત્ર આરાધિકા શ્રીદેવીકથા સંપૂર્ણ
*
પિતનપુર નગરથી રવાના થયેલે રાજકુમાર રાજસિંહ મિત્ર સહિત આગલ ચાલતે, રસ્તામાં આવતા અનેક ગામ નગર, વન, પર્વતાદિની શોભા તે છત, ક્ષિતિપ્રતિષ્ઠિત નામા નગરના પરિસરમાં આવ્યું.
આંહી સમસ્ત નગરમાં, અને નગરની બહાર, જતા આવતા લોકેના ચિત્તમાં, કેવલ પ્રસન્નતા જ જણાતી હતી, તેનું કારણ જાણવા ઈચ્છા થવાથી, નગરમાંથી નીકળતા હુશીચાર જણાતા, એક માણસને પૂછયું. તેણે પણ સાંભળનાર મનુષ્યને હર્ષ અને આશ્ચર્ય થાય તેવી, વાત કહેવી શરૂ કરી.
અથ બીજોરાકારણિક પ્રતિદિવસ વ્યંતરને, બલિદાન અપાતા મનુષ્યસમુદાયને, બચાવનાર અને પંચપરમેષ્ઠિમહામંત્ર નમસ્કાર–આરાધક સુશ્રાવક–
શ્રીજિનદાસ શેઠની કથા. - આ ક્ષિતિપ્રતિષ્ઠિત નામના નગરમાં, યથાર્થ નામવાળો મહાબલ નામાં રાજા રાજ્ય કરે છે. એકવાર ચોમાસાના
Page #609
--------------------------------------------------------------------------
________________
૫૬૦
કાળમાં, ઘણું જોરદાર નદીનું પુર આવ્યું હતું. રાજા અને નગરવાસી લોકો હજારોની સંખ્યામાં, જેવા એકઠા થયા હતા. તેવામાં નદીના પુરમાં, એક ઘણુંજ મોટું, પાકેલું, સુરમ્ય, સુગંધવાળું, બીડું તરતું આવતું જોઈ, રાજાના નિપુણ તારૂ માણસેએ, નદીના પુરમાં પડીને બીરૂં લાવીને રાજાને આપ્યું.
वर्णतोगन्धतश्चापि, दृष्टोत्कृष्टं सुपुष्टिकृत् । सुस्वादु च तदास्वाद्य, मुमोदे मेदिनीपतिः ॥१॥
અર્થ -બીરાને વર્ણ સુંદર હતો, ગન્ધ પણ નાસિ કાને તૃપ્તિ જ ન થાય તેવી હતી, પ્રમાણથી ખૂબ મોટું હતું. જીહાને ઉત્તમ સ્વાદ આપનાર અને શરીરને પુષ્ટિ કરનાર તે ફલને જોઈને રાજા ઘણે જ ખુશી થયે.
. અને ઘણું જ ગમી જવાથી રાજાએ કેટવાળને પૂછ્યું, ' આ બીજેરૂ કયાંથી લાવ્યા? કેટવાળે જવાબ આપ્યો, નદીના પુરમાં તરતું આવેલું મેળવીને, સ્વામી એવા આપને ભેટ ધર્યું છે. જે સાંભળી રાજાએ કેટવાળને આજ્ઞા કરી કે, બીજેરાનું ઉત્પત્તિસ્થાન શોધી કાઢે ! કેટવાળ પણ નદીના કાંઠે કાંઠે કેટલેક દૂર સુધી ગયા, અને એક ઘણું સુન્દર વન જેવું,
વનમાં પ્રવેશ કરતાં, નજીકમાં ગાયો ચરાવતા ગોવાળ લેઓએ ભેગા થઈને, કેટવાળને વનમાં જવા નિષેધ કર્યો. અને જણાવ્યું કે, આ વનમાં એક યક્ષનું મંદિર છે. તેને માલિક યક્ષ બીરાના વૃક્ષનું રક્ષણ કરે છે, અને આ વૃક્ષનું ફળ કેઈ લે, તેના પ્રાણ નાશ પામે છે. તેથી વનમાં પ્રવેશ કરે તે પણ, પ્રાણેને જોખમમાં મુકવા સમાન છે. આ પ્રમાણે શેવાળના વચને સાંભળી કેટવાળ. પાછા આવી,
Page #610
--------------------------------------------------------------------------
________________
૫૧
બીજોરાની ઉત્પત્તિ, તથા મેળવવામાં પ્રાણહાનિની વાત, નૃપતિને કહી સ`ભળાવી.
કાટવાળ દ્વારા બીજોરાની ઉત્પત્તિની વાત સાંભળી, અધમરાજાએ કાટવાળને આજ્ઞા કરી કે, ગમે તે ભેગે, હમેશ એક ખીજોરૂ મંગાવીને મને આપવું પડશે, નહીતર તારા પાતાના પ્રાણાન્ત દંડ થશે. પેાતાની લક્ષ્મી પત્ની અને અપ્રાપ્તવ્ય વસ્તુ, ત્રણ વાતે અધમરાજાઓને દેખાડડવાથી મહાત્ અનર્થ થાય છે. લક્ષ્મી-નારીરૂપને, અલભ્ય વસ્તુ જાત, રાજાને દેખાડતાં, થાય આપણા થાત” કાટવાળે રાજાની આવી આકરી આજ્ઞા, નગરવાસી મનુબ્યાને, કહી સભળાવી. અને નગરના મુખ્ય માણુસાને મા નમલવાથી, સમગ્ર નગરવાસી પુરુષાના નામવાળી, ચીઠીએ બનાવીને એક મોટા ભાજનમાં ભરાવી, એક કુમારિકા માળા પાસે કઢાવી, ચીઠીમાં જેનુ નામ લખેલું હોય, તે માણસ બીજોરાના વનમાં જાય, અને બીજોરૂ લાવી રાજાને આપે, લાવનાર મનુષ્ય તે જ દિવસે મરણ પામે,
જો
આ ઘટનાથી આખું નગર ભયમાં મુકાયુ. અનેકવાર નગરવાસી આગેવાનાના સમુદાય એક્ઠા થઈ, મહામલરાજાને વિનતિ કરવા ગયા. પરન્તુ જીન્હા ઇન્દ્રિયના સ્વાદમાં લેલુપ થયેલા અધમાધમ રાજાએ, નગરવાસી માણસાના વળી રહેલા કચરઘાણુ, નજરે જોવા છતાં, કાને સાંભળવા છતાં, મહાજને દ્વારા સાક્ષાત્ ચિતાર રજુ કરવા છતાં, પ્રતિ દિવસ નગરમાં નરનારી સમુદાયનાં, છાતીફાટ રૂદના અને વિલાપો સભળાવા
૩૬
Page #611
--------------------------------------------------------------------------
________________
પદ૨
છતાં, પિતાની લાલસા બન્ધ કરી નહી, અને વર્ષો સુધી હજારે માણસેના પ્રાણોનાં બલિદાને અપાયાં.
તેથી કેટલીક સ્ત્રીઓ પતિ વિનાની થઈ, કેટલીક માતાએ પુત્ર વિનાની થઈ, કેટલાંક કુટુંબે માલિક વિનાનાં થયાં, કેટલાંય નાનાં બાળકે નિરાધાર થયાં, હજારો કુટુંબના આધાર તુટીગયા, આખું નગર અકાળ મરણના મહાભયમાં મુકાઈ જવાથી, લેકેની ચિત્ત પ્રસન્નતા હણાઈ જવાથી, ખેતી અને વેપાર વિગેરે બધા પ્રકારના ધંધારોજગાર પણ, ખૂબ જ છેવાઈ ગયા.
આસ્થિતિમાં એક દિવસ, બાર વ્રતધારી મહાશ્રાવક, જિનદાસ શેઠના નામની પત્રિકાનીકળી. શેઠજી જરાપણ ગભરાયા નહી. કારણ કે તેમના મનમન્દિરમાં શ્રીવીતરાગ દેવનાં વચને વસેલાં હોવાથી, જરાપણ અકળામણ લાવ્યા સીવાય, ઘણી જ બહાદુરી પૂર્વક, બીજોરું લેવા જવા તૈયારી કરી. જિનવચને શ્રવણે પડ્યાં, તેની ઓળખ એક | કદી ન આવે દીનતા, આવે કષ્ટ અનેક ઘા જિનશાસન પામ્યા તણી, ઓળખ એક સદાય | આપત્તિ-ભય-રોગમાં, અકળામણ નવ થાય .રા જિનશાસન ચિન્તામણિ, પામ્યા તે કહેવાય છે સુખ-દુઃખનાં કારણ બધાં, સમભાવે સેવાય રા. જિનશાસન ચિન્તામણિ પામ્યા એહ નિશાના દુખમાં રાંક બને નહી, સુખમાં નહી અભિમાન જ
Page #612
--------------------------------------------------------------------------
________________
૫૬૩
મહાપ્રભુ મહાવીરનાં, વચના જો સમજાય । પતન અને ઉત્થાનમાં, રાગદ્વેષ નવ થાય ।। ।। વિષમ દશામાં વીરતા, સહાયક જો નવ થાય । તે તે વીરપણાતણી, કિંમત ક્યાં કાય ॥૬॥”
આ પ્રમાણે 'શ્રીવીતરાગનાં વચન વિચારીને, પેાતાના ઘરમાં રહેલ ચૈત્યમાં, વિધિ અને પ્રણિધાનથી, અ‘ગ-અગ્ર-ભાવપૂજા કરીને, પોતાના ઘરનાં, કુટુંબનાં અને સંબધિમાણસે સાથે ક્ષમાપના કરીને, સાગારી પ્રત્યાખ્યાન કરીને, એકદમ નિર્ભય ચિત્ત બનાવીને, નમસ્કાર મહામંત્રના મનમાં જાપ કરતા છતાં, યક્ષાધિષ્ઠિત, બીજોરાના વનમાં પહેાંચ્યા, અને પછી તા જોરથી પંચપરમેષ્ઠિ નમસ્કાર મહામત્રના ઉચ્ચાર કરતા કરતા, બીજોરાના વૃક્ષ પાસે પહોંચી ગયા.
શ્રીજિનદાસ મહાશ્રાવકના, નમસ્કાર મહામત્રના, જોરદાર ઉચ્ચારા, વ્યંતરદેવે સાંભળ્યા. અને પેાતાની ગયા જન્મની વ્રતવિરાધનાના સાક્ષાત્કાર થયા. અત્યાર સુધી પેાતાના, મહા{મથ્યા, આચાર-વિચારને પશ્ચાતાપ થયા, અને પ્રત્યક્ષ થઈને, એ હાથ જોડીને, શેઠને પેાતાના ધર્મદાયક ગુરુ માનીને, વિનય પૂર્વક ખેલવા લાગ્યું.
હે મહાભાગ્યશાળી ઉત્તમ શ્રાવક! તમે મને એધિદાયક થવાથી, મારે હુંમેશાં આરાધન કરવા ચેાગ્ય, મારા ગુરુ છે, મારી પાસે કાંઈ પણ માગણી કરી. શેઠજીએ વ્યંતરદેવને હિંસાના ત્યાગ કરાવ્યેા. નગરવાસી દ્યાકેને સદાને માટે અભયદાન અપાવ્યું. અને ઉપરથી વ્યંતરદેવે કહ્યું કે, હું આપને ઘેર બેઠાં હમેશાં બીજોરૂ' અર્પણ કરીશ.
Page #613
--------------------------------------------------------------------------
________________
પ૬૪
જિનદાસ શેઠે અંતર પાસેથી સમગ્ર નગરને અભયદાન અપાવ્યું તેથી, સમગ્ર નગરમાં નમસ્કાર મહામંત્રને પ્રભાવ સાક્ષાત્કાર થયો. રાજાએ પણ શ્રી જનધર્મની-નમસ્કાર મહામંત્રની, અને શ્રીજિનદાસ શ્રાવકની, ઘણું ઘણું સ્તુતી કરી, અને આખા નગરમાં મહત્સવ કરવા ઉદ્ઘેષણ કરાવી. *
ગામવાસી માણસ કહે છે કે રાજકુમાર! આ પ્રમાણે નમસ્કાર મહામંત્રના પ્રભાવથી, નગરના લેકેને મરણને મહાભય દૂર થવાથી, રાજા અને પ્રજામાં પ્રકટ થયેલે આનંદ, આ પ્રમાણે મહોત્સવના બાને પણ સાક્ષાત્ જણાય છે. તેથી આબાલ-વૃદ્ધ, આબાલ-ગોપાલ તથા રાજા અને પ્રજા બધાને નમસ્કાર મહામંત્રના જારમાં આદર-બહુમાન પ્રકટ થયે છે.
ઉપર પ્રમાણે નગરજનના મુખથી, નમસ્કાર મહામંત્રને અતિ આશ્ચર્ય થાય તે મહિમા સાંભળીને, પિતાના વ્હાલા મિત્રસુમતિ સહિત રાજસિંહકુમાર, ક્ષિતિપ્રતિષ્ઠિત નગરથી હવે આગળ પ્રસ્થાન શરૂ કર્યું.
ઈતિ બીજોરા કારણે નાશ પામતા નગરવાસી લેકેને બચાવનાર નમસ્કાર મહામંત્ર પ્રભાવ સૂચિકા– ( શ્રીજિનદાસ શ્રાવકની કથા સંપૂર્ણ.
અથ–નમસ્કાર પ્રભાવથી રાજાની રાણીના હારને ચેર તે જ રાજા અને રાણુને પાટવી કુમાર થઈ. મહાપ્રભાવક નરપતિ થનાર ચંડપિગલચેરની કથા
હવે આપણી વાર્તાના મુખ્ય પુરુષ રાજસિંહકુમાર, પિતાના વ્હાલા મિત્ર સુમતિ સાથે, બીરાના સ્વાદમાં પિતાનું
Page #614
--------------------------------------------------------------------------
________________
૫૬૫
અને પ્રજાનું જીવન બર્બાદ કરનાર, મહાબલ રાજા, અને મહામિથ્યાદષ્ટિ યક્ષને, નમસ્કાર પ્રભાવે ધર્મ પમાડનાર, તથા નગરની પ્રજાને અભયદાન અપાવનાર, શ્રીજિનદાસ શેઠની, આશ્ચર્યપૂર્ણ નમસ્કારમહામંત્રપ્રભાવસૂચિકા કથા સાંભળીને, નમરકારમહામંત્રના જાપમાં સવિશેષ શ્રદ્ધાવાળા થઈ આગળ ચાલ્યા અને–
માર્ગમાં અનેક આશ્ચર્યોનું અવલેકન કરતા, વસંતપુર નામના નગરમાં પહોંચ્યા.
અહીં પણ નગરની બહાર સેંકડે માણસો જોવામાં આવ્યાં, અને લગભગ બધા જ નગરવાસી લોકે નમસ્કાર મહામંત્રને જ ઉચ્ચાર અને જાપ કરતા જોવાયા. તેથી રાજસિંહકુમારે પિતાના મિત્રદ્વાર નમસ્કાર મહામંત્રની આટલી મોટી ઉદ્દઘષણ કેમ ચાલી રહેલ છે? એનું કારણ જાણવાની ઈચ્છા જણાવી. સુમતિ પ્રધાને રસ્તે જતા મનુષ્ય મારફત જાણેલી હકીકત કુમાર પાસે આવીને રજુ કરી, કહ્યું કે–
આ વસંતપુર નામના નગરમાં જિતશત્રુ રાજા રાજ્ય કરે છે, તેની ભદ્રા નામની પટ્ટરાણું છે. વળી આજ નગરમાં અનેક કલારહસ્યની ખાણ અને રૂપલાવણ્યથી સાક્ષાત ઈન્દ્રાણુ જેવી, રાજા અને રાજ્યાધિકારી વર્ગ તથા ધનકુબેરેની કૃપાનું પાત્ર, કલાવતી નામની વારવધૂ વસે છે. તેણે વેશ્યા હોવા છતાં, કેઈકવાર જૈનાચાર્યના પ્રવચને સાંભળીને, જૈન–દેવ-ગુરુ-ધર્મમાં ખૂબ જ શ્રદ્ધાવાલી થઈ, તેથી બીજા અનુષ્ઠાન કરવાં અશકય હેવાથી, માત્ર પંચથરમેષ્ઠિ મહામંત્રનો જાપ ખૂબ કરે છે. અને તે મંત્ર જાપનેજ
Page #615
--------------------------------------------------------------------------
________________
પદ
જિંદગીનું સર્વસ્વ સમજે છે.
તે કલાવતી વેશ્યાને કાઈ કોઈવાર મેાટા મેટા જલસાએ કે મહેફીલામાં જવાનું હાય કે, મેટા ઘરાકાની આવજા હાય તે પણ, તે નમસ્કારમહામંત્ર જાપના, પોતાના નિયમ, થોડા પણ ખગાડતી નથી, તેમ તેના સમય કયારે પણ ફેરફાર પણ થવા દેતી નથી.
તથા વળી આ વસતપુર નગરમાં, માયાનુ' મ'દિર અને શક્તિઓનું સર્વસ્વ, રૂપનેા અંબાર અને યુવાનીના એપ, ચ’પિંગલ નામના ચાર વસે છે. તે દિવસે એક પરદેશી સાથ વાહના સ્વાંગમાં નગરચર્યાં જોવા નીકલે છે. અને એ ચાર દિવસેામાં મેટા ક્રોડપતિ કે, મહાધનવાન મનુષ્યના ઘરમાં ચારી કરવા, કયાંથી પેસવું, ક્યારે પેસવું, આવું બધું ચાક્કસ કરી રાખે છે. અને પછી શકુન જોઈ, પેાતાની ધારણા અનુસાર ચારી કરે છે. વિદ્યાશકિતથી તાળાં ઉઘાડી શકે છે. લેાકેાને અવસ્થાપિની નિદ્રાથી ઊંઘાડી શકે છે. અને અદૃશ્યકાર નયનાંજનથી અદૃશ્ય રહી શકે છે. બનતાં સુધી તેની ચારીમાં ઝવેરાતની જ મુખ્યતા હાય છે.
આવી અઢળક ચારી દ્વારા મેળવેલા ધનવડે, ખાન—પાન અમનચેન અને સ્વેચ્છાચાર ખૂબ દીમાગથી પોષાય છે. એક મહદ્ધિક ધનવાન કે રાજકુમારની અદાએ, શહેરમાં ફરવા નીકળે છે. પ્રસંગ પામી ગરીબેને ખૂબ જ દાન આપે છે. પાંથશાળાના મુસાફ઼્રોને પણ કોઈવાર જમાડે છે. તેની પ્રત્યેક ચેજનાઓમાં, લેાકેાને જરા પણ શકા થાય નહી, તેવી આવડગત હાય છે.
Page #616
--------------------------------------------------------------------------
________________
પ૬૭
' બીજી બાજુ નગરમાં ચોરીના બનાવોથી ચકચાર ફેલાય છે. કેટવાળ અને અધિકારી વર્ગ, ઘણા પ્રયાસે કરવા છતાં ચોરી પકડી શકતા નથી. કારણ કે ચંડપિંગલની-વિદ્યાઓ અને ચાલાકી તથા અદશ્યનેત્રોજન આદિ સાધને, વળી ચેરી કરવાની અજબ જના, લેકેને થકવી નાખે તેવી હેવાથી, અત્યાર સુધીના રાજકીય અમલદારોના પ્રયાસે બધા જ નિષ્ફળ નિવડ્યા છે.
એક વખત ચંડપિંગલને પણ, કલાવતીના રૂપ–લાવણ્ય અને કલાગુણોના વર્ણન સાંભળવા મલ્યાં હતાં, તેથી આકર્ષાઈ કલાવતીને મળવાનો સંકલ્પ નક્કી કરી, એકવાર રાત્રિના સમયમાં, તેણીના મહેલમાં ગયે. કલાવતીને મહેલ પણું, એક રાજાધિરાજની રાણીના મહેલની સરખામણી કરે તે હતો. દાસ-દાસીઓ પણ ઘણું હતી. દાસીઓને જેનારને પણ પ્રથમ ક્ષણે એવું ભાન થઈ જાય કે, આ પિોતે ઘણારૂપ ધારણ કરનારી કલાવતી જ હશે.
કલાવતી એક માલદાર વેશ્યા હતી. એની ભોગ સામગ્રી દેવાંગનાને પણ શરમાવે તેવી હતી. ચંડપિંગલ આ બધું જોઈને અત્યારસુધીના પિતાના ગયેલા દિવસે માટે, ખૂબ જ અફસેસ કરવાપૂર્વક, કલાવતીના મુખ્ય ઓરડામાં પહોંચ્યા.
કલાવતી પણ આવા યુવાન, રૂપ-સૌભાગ્ય-વસ્ત્રાભરણથી ભૂષિત, દેવકુમાર જેવા, ચંડપિંગલને જોઈ ઘણી જ ખુશી થવા સાથે, આસન ઉપરથી ઉઠીને, બારણા સુધી સામી જઈને, ઘણા આદરપૂર્વક ભેટીને, હાથ પકડીને લાવીને પિતાના રત્નજડિત કનકાસન ઉપર બેસાયે. પહેલી મુલાકાત અને પહેલી જ
Page #617
--------------------------------------------------------------------------
________________
પ૬૮
રાત્રિમાં, કલાવતીએ, ચંડગપિંલને પિતાને બનાવી લીધા, અને પછિત, ચેરીના નિર્ણય માટે, શહેરમાં ફરવા જવું પડે, અને નિણિત ચોરી કરવા જવું પડે, આ સિવાયને ચંડપિંગલને, રાત્રિ દિવસને બધા જ વખત, કલાવતીની કલાઓ જેવામાં, અને તેણીના રૂપ-સૌન્દર્યને ભેગવટે કરવામાં જ વપરાતે હતે..
એકવાર ચંડપિંગલ મહારને, રાજ્યભંડાર લુટવાની ઈચ્છા થઈ. તેથી એક રાત્રિમાં જિતશત્રુ રાજાના રાજમહાલયમાં, વિદ્યાશક્તિ અને નેત્રોજનની સહાયથી, પિતાની માલિકીના સ્થાનની માફક પેઠે. તેને આજે મહાકિમતી રત્નની એક પેટી ચારવાની ઈચ્છા હતી. - પરંતુ પ્રથમ પ્રવેશમાં જિતશત્રુ રાજાની મહારાણી ભદ્રાદેવીને, સુવાને આવાસ આવ્યું. આંહી રાણી મહાકિંમતી શયામાં સુતેલાં હતાં. તેણનાં આભૂષણે, એક બાજુના ટેબલ ઉપર પડ્યાં હતાં. તે ચંડપિંગલના જોવામાં આવ્યાં. અને એક મહાકિંમતી હાર ઉપર દષ્ટિ ભાઈ ગઈ, હારને વાર વાર જોયે, હાર ઘણો જ કિંમતી હતે. રાજ્યનું સર્વસ્વ કહીયે તે પણ કહી શકાય તે હતો. તેમાં ઘણા વર્ષોથી અનેક ઝવેરી વેપારીઓ પાસેથી મેળવેલાં, મહાકિંમતી નંગ જડેલાં હેવાથી, જાણે ગ્રહ નક્ષત્ર અને તારા મંડલને સમુદાય હેય, તે આકર્ષક લાગતું હતું. ચંડપિંગલને આગળ વધવા જરૂર જણાઈ નહી, બસ આ એક જ હાર ઉપાડી લીધે, અને અતિકુશળતાપૂર્વક નીચે ઉતરી ગયે, અને રાજમહેલ તથા બજાર પણ વટાવીને, કલાવતીના કલામંદિરમાં નિર્ભય
Page #618
--------------------------------------------------------------------------
________________
પણે આવીને સુઈ ગયે.
આંહી રાજભવનમાં મહારાણી ભદ્રાદેવી જાગ્યાં, અને આ ભૂષણે ઉપર દષ્ટિ ગઈ, પણ હાર દેખાય નહીં. અને એકદમ ચીશ પાડી, રાજાએ રાણીની ચીશ સાંભળી દેડતા રાણી પાસે આવ્યા, અને હાર ઉપડી ગયાની હકીક્ત જાણી. ડીવારમાં જ હારચોરાયાની વાત આખા રાજભવનમાં, અધિકારી વર્ગમાં અને ઉત્તરોઉત્તરઆખા શહેરમાં અને દેશના ખુણે ખુણે ફેલાઈ ગઈ. - રાજાને હાર ચોરાયાથી હારની મહત્તા માટે, આઘાત થવા કરતાં પણ, પિતાની આબરૂ હણાયા માટે, ઘણે જ અફસેસ થયો. પ્રધાને સેનાપતિઓ અને કોટવાળોએ પણ, પિતાની બુદ્ધિ અને શક્તિઓને, બધે જ ઉપયોગ અજમાવી છે, પરંતુ હારને પતે લાગ્યું નહી. લાગે પણ શી રીતે? જેમાં માણસની શક્તિ માત્ર મહાત થઈ જાય એવી, વિદ્યાશક્તિની જ્યાં અજબ સહાય હેય. એથી જ અત્યારસુધીના ચિરાયેલા ધનવાને પણ, મહારાણના હારની ચેરી સાંભળીને આશ્ચર્ય સાથે ચેડા આશ્વાસનને પણ પામ્યા. અને શાંતિને, અનુભવવા માટે, બધા પોતપોતાના ચિત્તમાં વિચાર કરવા લાગ્યા કે, જે આવા દેવતાઈ હારને પણ બહુ સહેલાઈથી ચારી શકે છે, અને આવા મહાન શક્તિધારી રાજાના માલને પચાવી શકે છે, તે આપણે કોણ વાતમાં? હવે શા માટે અફસેસ કરવો જોઈએ. આમ “નં ર શોનિ” ઈતિ નીતિવાક્યને આસરો મલવાથી દિવસે પસાર થઈ ગયા.
એકવાર નગરભરમાં વસનારી વેશ્યાઓની પર્વદિવસમાં, ઉઘાનિકા (ઉજાણી) હોવાથી, બધી વેશ્યાએ સુંદર
Page #619
--------------------------------------------------------------------------
________________
પ૭૦
વસ્ત્રાભરણ, ભૂષણથી ભૂષિત બનીને, પિતપોતાની દાસીઓથી વિટળાઈને, ફરવા નીકળી અને ઉદ્યાનમાં આવી હતી. આમાં વેશ્યામંડલની મુખ્ય નાયિકાસમાન તથા નગરની નારીવર્ગમાં દેવાંગના જેવી, કલાવતી પણ, સારાં મુલાયમ વસ્ત્રો અને કેવળ હીરા-માણેક-મોતી-પન્ના આદિ ઝવેરાતના દાગીના પહેરીને, જેમાં મહારાણી ભદ્રાદેવીને ચેરાએલ, અને ચંડપિંગલ મહારે લાવીને, પિતાના પ્રેમનું સર્વસ્વ, પિતાની
હાલી પ્રિયતમા કલાવતીનેજ, બક્ષીસ તરીકે આપી દીધેલો હાર પણ, કલાવતીએ પિતાના કંઠમાં પરિધાન કરી લીધો હતે.
આજની આ વેશ્યાઓની આ ઉદ્યાનિકા, નગરવાસી નરનારીઓનું પણ આકર્ષણ હેવાથી, ઘણા વિલાસી યુવાને અને યુવતીઓ પણ જોવા માટે આવ્યાં હતાં. આવા નારી વર્ગમાં, મહારાણું ભદ્રાદેવીની દાસીઓ પણ આવી હતી. તે વખતે દાસીઓએ કલાવતીના આભૂષણોમાં, ચમકતો મહારાણને ચારાએલો હાર જે. અને વાયુવેગે રાજદરબારમાં દેડતી આવી, મહારાજા અને રાણીસાહેબને, કલાવૃતીના કંઠમાં ઝબુકતા વિજળીના સમુહ જેવા હારની ખબર આપી દીધી. કલાવતી પણ ઘણું હુંશીયાર યુવતી હતી, દાસીઓના મુખ વિલાસેથી, હારની હકીક્ત સમજાઈ ગઈ. અને એકદમ પિતાના આવાસે આવી, આભૂષણે સાથે હારને પણ ઉતારીને ન પકડાય તેવા સ્થાનમાં મુકી દીધો. પરંતુ કહેવત છે કે,
“બુદ્ધિબળથી પાપ પણ, ઢાંક્યું નવ ઢંકાય છે મહા ઘાસ સમુદાયમાં, અગ્નિ કેમ છુપાય ? /
Page #620
--------------------------------------------------------------------------
________________
પછી
મદિરાપાનને જાર ચાર, જુગારના રમનાર છે રાખ્યા ગુમ રહે નહી, સઘળા પાપ પ્રકાર” | અને છેડી જ વારમાં, કલાવતીને મહેલની ચારે બાજુ, રાજાના સિપાઈઓને પહેરો ગેઠવાઈ ગયે, અને અલ્પ પ્રવાસે થેડી જ ક્ષણમાં હારને પણ કબજો લીધે. તેમજ કલાવતી પાસે આ હાર શી રીતે આવ્યો, તેની પણ ઝીણું તપાસના અંતે, ખબર પડી ગઈ, અને કલાવતીના મહેલમાં ચડપિંગલ પકડાઈ ગયે.
અત્યાર સુધીની અનેક ચોરીઓના મહેલ ઉપર હારચોરીનું શિખર ચડવાથી, રાજા અને પ્રધાનવર્ગ તથા નાગરિકે, બધા જ ચંડપિંગલની ઉપર ખૂબ ઉશ્કેરાઈ ગયા હેવાથી, રાજાની આજ્ઞાથી ચંડપિંગલને શૂળી ઉપર ચડાવવામાં આવ્યું.
આ બનાવથી આખા નગરના લોકોને, ભલે આનંદ થયે હાય, પરંતુ કલાવતીને પારાવાર આઘાત થયે. અને મનમાં વિચારો આવ્યા, આવા મારા પ્રમાદમય વિલાસને ધિક્કારથાઓ, મેં પિતે જ આભૂષણની સજાવટમાં વિચારજ ન કર્યો કે, આ હાર, રાજાની રણને છે, હારને કોઈ પણ જેસે તે, ચોરીની જાહેરાત થઈ જશે, અને ચેરી પ્રકટ થવાથી, ચારનાર અને આશ્રય આપનાર બન્ને ગુનેગાર ગણશે. ભલે મારા ગયા. જન્મના પુણ્યથી, રૂપ કંઠમાધુર્ય અને નૃત્ય ક્લાથી, મારી ઉપર હંમેશ કૃપાનજરથી દેખનાર રાજાએ, મને ચેરની શિક્ષા કરી નથી. પરંતુ મારી ઉપર એકાન્ત વિશ્વાસમાં રહેનાર, ચંડપિંગલના આવા ભયંકર મરણમાં, મારી બેદરકારી
Page #621
--------------------------------------------------------------------------
________________
પ૭ર
પણ જેવી તેવી ગુનેગાર ગણાય નહી.
વળી અત્યારે જે હું આવી માલદાર બની છું, તે પ્રતાપ ચંડપિંગલને જ છે, તેણે પોતાની જીંદગીભરની ચેરીઓનું, મોટાભાગનું ધન મને જ બક્ષીસ આપ્યું છે. મરણના ભયને પણ વિચાર કર્યા સીવાય, આ મહાકિંમતી હાર પણ તેણે મને બક્ષીસ આપે છે. આવા આવા તેના ઉપકારને, અલ્પાંશ પણ બદલે હું આપી શકી નથી, માટે હજી પણ હું તેને પરલેક સુધરાવું તે, અલ્પાશે પણ તેના ઉપકારને બદલે વળે, એવા વિચારો લાવીને, જ્યાં ચંડપિંગલને, ભૂલી ઉપર બેસાર્યો છે ત્યાં આવી, અને ઘણાકાળથી પિતાને, જેના સ્મરણ-શ્રવણ-ધ્યાન-જાપમાં અપ્રતિમ શ્રદ્ધા છે, એ પંચપરમેષ્ઠિ નમસ્કારમહામંત્ર સંભળાવવા લાગી, અને નમસ્કારમહાભ્યની પરીક્ષા પામવા માટે, ચંડપિંગલને નિયાણું કરાવ્યું કે, “જમવરી , સુત ય મૂરિતિ”
અર્થ–“આ નમસ્કારમહામંત્રના સ્મરણ અને ધ્યાનના પ્રભાવથી, હું આ નગરના રાજવીને પુત્ર થાઊ” તેણે મનમાં નિયાણું કર્યું. કલાવતીપતે રાજા અને નાગરિકેની કૃપાનું પાત્ર હેવાથી, છુટથી ચાર પાસે જઈ શકાયું અને નમસ્કાર ખૂબ જોર શોરથી સંળભાવી શકાયા. અને ભાવિભાવથી ચંડપિંગલ ચર પણ, નમસ્કાર સાંભળવાની ધૂનમાં તન્મય બનીને, મનુબનું આયુષ્ય બાંધવાપૂર્વક મરીને, તે જ રાજા જિતશત્રુની રાણી, ભદ્રાદેવીની કુક્ષિમાં પુત્ર પણે અવતર્યો.
રાણ પણ આ દિવસે માં અનુસ્નાતા હતી. કલાવતીએ એ પણ ધ્યાન રાખ્યું હતું. અને પૂર્ણમાસે કુમારને જન્મ
Page #622
--------------------------------------------------------------------------
________________
પS8
છે. પહેલે જ પુત્ર હોવાથી, રાજાએ મહોત્સવ કરાવ્યું, કેદખાનામાંથી તમામ કેદીઓને છોડી મુકાવ્યા, દીન-અનાથગી–રાંક-નિધાને સુખીયા બનાવ્યા.
નમસ્કાર મહામંત્રને અજબ પ્રભાવ જુએ, પાપ પણ પુણ્યમાં ફેરવાઈ ગયું, પુત્ર જન્મથી ઠામ ઠામ નિધાને પ્રકટ થયાં, આજુબાજુના ઉદ્ધતરાજાએ પણ આણધરી થયા. આવું બધું જોઈને રાજાને પુત્ર પ્રભાવશાળી જણાવાથી પુરજૂર, નામ પાડ્યું.•
વારવધૂ કલાવતીએ, ચંડપિંગલનું મરણ અને રાણીને. ગર્ભકાલ બરાબર ધ્યાનમાં રાખ્યા હોવાથી, અનુમાનથી વિચાર્યું કે નમસ્કારમહામંત્રને પ્રભાવ અજોડ છે. સાથે સાથે ચંડપિંગલની–નમસ્કારસ્મરણમાં એકાગ્રતા ખૂબ હતી. નિયાણું કરાવ્યું છે, માટે જરૂર ચંડપિંગલ જ મહારાણુની કુક્ષિસવરને હંસ બન્યું હશે?
આમ નક્કી વિચાર કરી, દરરોજ રાજમંદિરમાં જવા લાગી, અને કુમારને પિતાના અંકમાં લઈને રમાડતી હતી, વળી આજુબાજુ તપાસ કરીને, કેઈ ન હોય તે, હે ચંડપિંગલ રડીશ નહીએમ વારંવાર કાન પાસે મુખ રાખીને બેલાવા લાગી. __ रमयन्ती ततो भूप-नन्दनं सा मुहुर्मुहुः।
કુત્તિ જો પ્રા, મા હશveટ! | શું છે ? તેથી કુમાર પણ પિતાની અત્યંત પરિચિત બે વસ્તુઓ, કલાવતીનું પૂર્ણિમાના ચંદ્ર જેવું, તેજસ્વી અને ગૌરમુખ, અને ગયા જન્મનું પિતાનું નામ, જેવાથી અને સાંભલવાથી,
Page #623
--------------------------------------------------------------------------
________________
૫૭૪
વાર વાર ધ્યાન ખેંચાવાથી જાતિસ્મરણ પામ્યા.
नाम स्वं प्राच्यमुत्कर्णो, नित्यमाकर्णयन्नसौ 1 पश्यन्नास्यं तथैतस्याः सस्मार प्राग्भवं निजं ॥ १ ॥
ક્રમેકરી પુરંદરકુમાર યૌવનવય પામ્યા, અને પિતાના અવસાન પછી મોટા સમારાથી રાજ્યાસન ઉપર એઠા, કલાવતી પણ ચંડપિંગલના મરણ પછી, અને પુરંદરના જન્મ પછી, અધિકતર ધર્મશ્રદ્ધા વાલી થવાથી, સતી નારીની માફક વેશ્યાવૃત્તિને તિલાંજલી આપીને પ્રેસિતભર્તૃકા પતિવ્રતાનું જીવન જીવતી હતી.
તેથી પુર'દરરાજા વિચારે છે કે હું, ગયા જન્મમાં ચાર હતા. શૂલી ઉપર મર્યાં છું. નરકગતિમાં લઇ જનાર પા કરનાર એવા મને, કલાવતીના સ`ભળાવેલા નમસ્કારમહામંત્રનું, આ પરિણામ છે. તેથી જ રાજ્યપ્રાપ્તિ, અને ધમશ્રદ્ધા, પ્રકટી છે આવું બધું જ વિચારું તે, હજારા ભવા સુધી પણ કલાવતીનું ઋણ ચુકાવી શકું નહીં.
માટે મારે કલાવતીને સંપૂર્ણ આદર કરવો જોઈ એ આવા વિચારો કરીને, રાજા પુર'દરે, ખૂબ જ રાગિણી એવી કલાવતીને, પેાતાની મહા માનવતી પટ્ટરાણી બનાવી, અને રાજા-રાણી ઉભય દંપતી નમસ્કારમહામંત્રના જાપ અને શ્રીવીતરાગશાસનનું સવિશેષ આરાધન કરી, સુગતિ ગામી થયા. થથા રાજ્જા તથા પ્રજ્ઞા” એન્યાયથી આખુ` નગર નમસ્કારમહામત્રના જાપ કરે છે.
રાજસિંહકુમારે પોતાના વ્હાલા મિત્ર સુમતિ મારફત નગરવાસી લેાકા પાસેથી, વસંતપુર નગરમાં બનેલી,
નમસ્કાર
Page #624
--------------------------------------------------------------------------
________________
પલ્પ
મહાતમ્ય સૂચિકા ઘટના સાંભળી તેથી અત્યારસુધીની શ્રદ્ધામાં ખૂબ જ વધારો થયો અને આગળ ચાલતા થયા.
ઈતિ ચંડપિંગલ ચેરના પ્રસંગવાલી નમસ્કારમહાસ્ય કથા સંપૂર્ણ.
અથ–નમસ્કાર મહામંત્રના પ્રભાવને બતાવનારી
જિનદત્ત શેઠ અને હુંડિકારની કથા.
શ્રી વસંપુર નગરથી રવાના થયેલા સુમતિ મિત્રસહિત રાજસિંહ કુમાર, પૃથ્વીનાં અનેક આશ્ચર્યાને જોતા જોતા શ્રી વીતરાગ શાસનનું કેન્દ્ર, મથુરાનગરીના પરિસરમાં પહોંચ્યા. અહીં વિશાલકાય યક્ષમંદિર જોઈ, જરા આશ્ચર્ય જણાયું, અને થોડા નજીક જઈને જોયું.
મંદિરમાં, એક શ્રાવકની ઘણી જ સુંદર ઊભી પ્રતિમા અને તેની નજીકમાં શૂળાને દેખાવ છે. અને તે શૂળી ઉપર એક ચેરને બેસાર્યો છે. શેઠજી ચેરને પંચપરમેષ્ઠિ નમસ્કારમહામંત્ર સંભળાવે છે. આવી–આજસુધી કયારે પણ નહી જોયેલી, નહી સાંભળેલી, નમસ્કારમહામંત્રના પ્રભાવને સૂચવનારી, બે મૂર્તિને જેવાથી, રાજસિંહ કુમારને ઘણું જ આશ્ચર્ય થયું. અને પૂજારીને પાસે બેલાવી વૃતાન્ત પૂછયે.
પૂજારી ઉત્તર આપે છે. હે મહાભાગ્યશાલી પુરુષ ! આ પુરુષરત્નનિ ખાણુ, મથુરા નામની નગરીમાં, શકુદમન નામને રાજા રાજ્ય કરે છે. અને પોતાની પ્રજાને પુત્ર-પુત્રીની માફક પાળે છે. આ રાજાના રાજ્યમાં, ઈતિ–ઉપદ્રવ–મારી
*
10
Page #625
--------------------------------------------------------------------------
________________
પ૭૬
કયારે પણ આવતું નથી. રાજ્ય-ચીર અને અગ્નિને ભય વિગેરે આ રાજાના રાજ્યકાળમાં લગભગ નામશેષ જ થઈ ગયા છે.
આવે, યુગલિકકાળ જે, એકદમ સુખમય કાળ ચાલતું હતું, તેવામાં ભાવિભાવવશાત્, જનતાને કયારે પણ કલ્પનામાં નહી આવેલે, નગરમાં ચેરનો ઉપદ્રવ શરૂ થયું. અને દરરોજ અથવા બે ત્રણ દિવસે, મેટી મટી ચેરીઓ થવા લાગી, એક માસ જેટલા વખતમાં તે નગર આખામાં ભયની લાગણી ફેલાઈ ગઈ, હાહાકાર વર્તાઈ ગયે. ચારાએલા અને વગર ચરાએલા, બધા લોકોને આનંદ લુટાઈ ગયે. આપણી આબાદી કેમ જાળવી રાખવી? બધા લેકે આ જ વિચાર કરવા લાગ્યા. અને તેથી એક દિવસ નાગરિકલેકેને. સમુદાય એકઠા થઈ બધા રાજસભામાં ફરીયાદ કરવા ગયા. રાજાએ પણ બધાને બરાબર સાંભળી, લોકેને દિલાસો આપે. આપ લે કે શાન્તિથી રહે, ચિંતા મુકી દે, હું એવી જના કરું છું કે, એક જ અઠવાડિયામાં, આપ બધા મહાનુભાવો ભયને નિમૂર્ણ થયેલે જોઈ શકશે. - રાજાનાં આવાં દિલાસાપૂર્ણ વચને સાંભળી, લેકેના ચિત્તમાંથી, ઘણેખર ભય એ છે . અને નગરના રક્ષપાલકોને (કેટવાળાને) બોલાવીને, નગરવાસી લોકોને થયેલી ચેરની હેરાનગતિ જણાવવા પૂર્વક, એવી સુંદર વ્યવસ્થા ગોઠવી કે જેથી ચાર જલદી પકડાઈ જાય. ચેર ન જાણે, એટલું જ નહી, પરંતુ નાગરિકો પણ ન જાણી શકે તેવા ગુપ્તચર આખા નગરમાં ગોઠવી દીધા.
Page #626
--------------------------------------------------------------------------
________________
પ૭૭
આહીં છેલ્લા કેટલાક સમયથી હુંડિકનામા મહાશક્તિશાલી ચોરે, નગરમાં અડ્ડો જમાવ્યા હતા. તેની ચોરી કરવાની હુંશીયારી અજબ હતી, તે દિવસે કેઈવાર વેપારીના વેશમાં તે, કઈવાર ભિખારીના વેશમાં, ફરવા નીકળતું હતું, અને ચારી કરવાના સ્થાને જોઈ લેતે. કયારે, કેવી રીતે અને કઈ દિશાથી પેસવું એવું બધું નક્કી કરી લેતે. તથા ઘરના માલિકે કે, રાજકીય મનુષ્યને, પણ ખબર ન પડી શકે, તેવી બધી
જના ઘડી રાખતે હતે. " જ્ઞાનિએ ફરમાવે છે કે,
જબ લગ તેરે પુણ્યકા, પહોચ્યા નહી કરાર ! તબ લગ તુજકે માફ છે, અવગુણ કર હજાર ”
પુણ્યને ઉદય ચાલુ હોય ત્યાંસુધી હિંસા, જુઠ, ચેરી, અનાચાર વિગેરે ભયંકર પાપ પણ દબાઈ રહે છે. અવળું ફે કલું પણ સવળું થઈ જાય છે. એક માણસ પણ હજારેને હંફાવે છે. પરંતુ પાપ ગમે ત્યારે પણ ખુલ્લું થયા વિના રહેતું નથી જ.
પુણ્ય પુર્ણ થયા પછી, ઉદય થાય છે પાપ, વહાલા પણ વયરી બને, ભાઈ બેનને બાપ ”
હુંડિકારને પાપાનુબંધિપુણ્યને ઉદય હતું, ત્યાં સુધી પિબારજ પડતા ગયા, પરંતુ હવે તેને અંત આવી ગયે હોવાથી, અને નાગરિકોના અશુભને ઉદય સમાપ્ત થવાથી, એક રાત્રિમાં એક ધનવાનના ઘરમાંથી, લાખોની ઝવેરાતની પેટી ઉપાડીને, નીકળતું હતું, તેવામાં કેટવાળના માણસને ભેટે થઈ ગયે અને ચેર પકડાઈ ગયા. અને બે હાથ અને પગમાં
૩૭
Page #627
--------------------------------------------------------------------------
________________
પ૭૮
જોરદાર બેડીઓ પહેરાવીને, દિવસ ઉગવાની સાથે, રાજાની પાસે લાવીને હાજર કર્યો. આ ફરીયાદે તે પહેલેથી જ આવેલી હતી. આખું નગર વિરોધી હતું. પક્ષ કરનાર કેઈ હતું જ નહી, તેથી ન્યાયની અદાલતમાં તેને, શૂળી ઉપર ચડાવવાની શિક્ષા ફરમાવવામાં આવી, અને વધારામાં એ પણ જણાવવામાં આવ્યું કે, ભવિષ્યમાં હવે પછી આવા ગુના કેઈ ન કરે, તેને સારૂ આ ચોરને એવી વિટંબના થવી જોઈએ કે, જેથી સામાન્ય ચેરી પણ કોઈને કરવાની ઈચ્છા થાય નહીં. . સજાના ન્યાયની સાથે આખું નગર સંમત હતું, એટલે ચેરને દુઃખ દેવાની જેટલી જનાઓ કહેવાય, તેટલી બધી છેડા જ વખતમાં અનાયાસે તૈયાર થઈ ગઈ. આવા પ્રસંગમાં, કુતુહલ પ્રિય અપાર્મોર્થિક મનુષ્યોને સાથ વધુ પડતે હેય છે. તેથી ગણ્યા ગાંઠ્યા ધાર્મિક વિચારવાળા દયાળુ માણસે હોય તે પણ તેમનું કેણ સાંભળે, બસ નિર્દય માણસેએ ભેગા મળી, ચારના આખા શરીરે, અપવિત્ર વસ્તુઓને લેપ કરી, ઉપર કાળીમસી ભરભરાવી, ગધેડા ઉપર બેસારી, અપમાન સૂચક વાજિંત્રો વગડાવા સાથે બિભત્સ પિકારે પાડવા પૂર્વક, આખા નગરમાં ફેરવી, નગર બહાર લાવી, શૂળી ઉપર બેસારી દીધે. - અને રાજા તરફથી ઢઢેરે (ઉદ્દઘોષણ) પીટાવવામાં આવ્યું કે, આ ચારને કેઈ સહાય કરશે, તેને પણ ચેર જેવો જ ગુનેગાર ગણવામાં આવશે, તેથી તેની સામું જોતાં પણુ દરેક ડરતા હતા, પછી સહાય કરવાની વાત જ શી?
Page #628
--------------------------------------------------------------------------
________________
પ૭૯
- હવે શૂળી ઉપર ચડાવેલા ચિરને અતિ જોરદાર તૃષા લાગી, કર્મને પણ હજારે વાર ધિક્કાર છે, આવા મહા ભયંકર મારવાના સ્થાન ઉપર, અને મારવાની છેલામાં છેલી ઘડીઓમાં પણ, મહા વિકરાળ તૃષા આવીને હાજર થઇ ગઈ, કમરાજાની શું આ જેવીતેવી નિર્દચતા ગણાય? શૂળી ઉપર ચડેલા આત્મા ઉપર પણ આવી અધમ કેટીની હેરાન ગતી? બજવણ? સતવણી? . તીવ્રતૃષા લાગવાથી શૂળીથી વિધાઈ રહેલે બીચારે પામર ચેર, રસ્તે ચાલતા પ્રત્યેક માણસને, પિકાર પાડીને, મુખપાસે હાથ લગાડીને, પાણી પીવડાવે એવી નિશાની બતાવીને, કાલાવાલા-કગરવગર કરતું હતું, બધા માણસે સાંભળતા પણ હતા, છતાં કેટલાક તે તેની ચેરીઓની યાદ આપીને, તિરસ્કાર કરી, ગાળો સંભળાવી ચાલ્યા જતા હતા, વખતે કઈને દયા આવે તે પણ, રાજાના અધિકારીઓના ભયથી, સાંભળ્યું પણ ન સાંભળ્યા તુલ્ય કરીને, ચલતિ પકડતા હતા.
તે જ ક્ષણોમાં હુંડિકારના જાણે પુણ્યની પ્રેરણા થઈ ન હેય? એવા, બારવ્રતધારી, સાક્ષાત્ ધર્મનીમૂર્તિસમાન, મહા ભાગ્યશાળી જિનદત્ત નામના શેઠ, તે જ રસ્તે નીકળ્યા. અને હુંડિક ચેરે જેયા, અને પહેલાંની માફક પાણી પીવડા-. વવા ઈશારા દ્વારા માગણી જાહેર કરી. - શેઠજી ખરેખરા દયાલુ હતા, અકૃત્ય સીવાય ત્રણ જગતમાં કેદની પણ તેમને ડર હતી નહી, એટલે રાજાની કે રાજાના અધિકારીઓની, જરાપણ બીક મનમાં લાવ્યા સીવાય, ચેરની નજીકમાં આવ્યા. અને કહ્યું કે, ભાઈ?
Page #629
--------------------------------------------------------------------------
________________
૫૮૦
હું તારા માટે પાણી લેવા જાઉં છું, પરંતુ તું પોતે હું તને આપુ છું તે પાનું, એકાગ્રચિત્તે મનમાં સ્મરણ ચાલુ રાખજે. હું હમણાં જ વેલામાં વેલી તકે, પાણી લેઈ ને પાછા આવીશ, એમ કહી, પંચપરમેષ્ઠિ નમસ્કારમહામંત્ર શુભાષામાં ઉચ્ચ સ્વરે ત્રણવાર સભળાવ્યા.
ચારની ગ્રાહિણી બુદ્ધિએ અક્ષરશઃ નમસ્કાર મહામંત્રને પકડી લીધે અને મનમાં વિચાર આવે કે, જગતમાં મ`ત્રાના પ્રભાવથી, સર્પાદિનાં ઝેર પણ શમી જાય છે. મત્ર શક્તિથી અગ્નિ—પાણી-રાક્ષસ-ચાર વિગેરેને થંભાવી શકાય છે, ત્યારે આ તા મહામંત્ર છે. ધી અને અકારણ ઉપકારી મહાપુરુષ આપ્યા છે, માટે મારે તેને એકાગ્ર ચિત્તે જપવા હિતાવહ છે.
આવા સમજણ પૂર્વકના વિચારો વડે નમસ્કારમહામત્ર પ્રત્યે, શ્રદ્ધા અને આદર વધવાથી, ચિત્તમાં ખૂબ જ ધીરતા આવવા પૂર્વક, નમસ્કાર મહામંત્રના જાપ ચાલુ રહ્યો. શૈલીની મહાવેદના વિસરાઈ ગઈ, પાણીની પિપાશાણુ પલાયન થઈ ગઈ. શેઠજી પાણી લઈને આવ્યા, અને ભરેલું ભાજન ચારના મુખ સામે ધર્યું, પરંતુ ચારના અવિનશ્વર આત્મા, ભય કર પાપા કરાવનાર, દંષ્ટ શરીરને છેાડીને, દેવલાકની દેવાંગનાઓના અતિથિ બની ચૂક્યા હતા.
પૂર્વના એકાન્ત ઉપકાર મહિષ મહાપુરુષા ફરમાવી ગયા છે કે, મણિ-મંત્ર અને ઔષધિને મહિમા અચિન્ય છે. તે ક્ષણવારમાં ગમે તેવા રાગને દેશવટો અપાવે છે. મૂખને પતિ મનાવે છે. નિર્ધનને ધનવાન બનાવે છે. ભૂચરને આકા શગામી બનાવે છે. રાંકને રાજા મનાવે છે.
Page #630
--------------------------------------------------------------------------
________________
૫૮૧
છે પરંતુ આ બધા મંત્ર, માત્ર આ લેકનાં જ સાધને આપી શકે છે. જ્યારે આ પંચપરમેષ્ઠિ નમસ્કારમહામંત્રને આલેકનાં સર્વ વિનાને નાશ કરે છે. ઉપરાંત અવગુણની ખાણને ગુણને સમુદ્ર બનાવે છે. પાપ-પુણ્યની, ધર્મ-અધર્મની, ગુણ-અવગુણની ઓળખાણ કરાવી. અહિતકર બધાં સ્થાને છોડાવી, બધાં જ હિતકર સાધનેને ઓળખાવીને, સદ્ભાવને પ્રગટ કરાવે છે. તથા પંચમહાપરમેષ્ટિ ભગવંતની ઓળખાણ કરાવી, તે મહાપુરુષના માર્ગમાં પ્રવેશ કરાવીને, સ્થિર બનાવે છે. સાત્વિકભાવને અર્પણ કરે છે. જગતના પ્રાણિમાત્રનું ભલું કરવાની ભાવનાની ભૂખ–પ્રગટાવે છે. - બીજા બધા મંત્ર અને વિદ્યાઓની, સાધનાઓ કરવી પડે છે. હવન, હામ, બલિદાન વિગેરે મહાપાપમય ક્રિયાઓ પણ કરવી પડે છે. દિવસે, મહિનાઓ અને વર્ષોના સમયને ભેગપણ આપવું પડે છે, શમશાને જેવા અતિબિભત્સ અને ભયાનક સ્થાનના આશ્રય લેવા પડે છે, વ્યંતરાદિદેવ-દેવીએના તેજાને ઉપદ્રવે સહન કરવા પડે છે, છતાં નાસીપાસ પણ થવાય છે.
જ્યારે પંચમહાપરમેષ્ઠિ નમસ્કારના સ્મરણ, જાપ, ધ્યાન કરનારને, ઉપરના કેઈપણ વિધાન કરવાં પડતાં જ નથી. કેઈપણ પાપમય કે પાપવાળી ક્રિયાઓ કે સાધનાઓ કરવાની જરૂર નથી, કેઈપણ શમશાનાદિ સ્થાનને નિર્ણય નથી, વ્યંતરાદિ દેવ-દેવીને ઉપદ્રવ કે તેફાને પણ આવતાં નથી.
. કેઈપણ વયમાં, કેઈપણ સમયમાં, કેઈપણ સ્થાનમાં, કેઈપણ અવસ્થામાં, સુખમાં, દુખમાં, રેગમાં, વિયેગમાં,
Page #631
--------------------------------------------------------------------------
________________
૫૮ર
ભયમાં, આપત્તિમાં, મુંઝવણમાં, પંચપરમેષ્ઠિમહામંત્ર નમસ્કારને જાપ કરી શકાય છે. તત્કાલ સર્વવિદનેને નાશ થાય છે. બધી ઈચ્છાઓ પૂરી થાય છે. નાના બાળકને, વૃદ્ધને, યુવાનને, સ્ત્રીને, પુરુષને દરેકને ગણવાથી લાભ થાય છે. " પ્રશ્ન કેઈ ઋતુધર્મ પામેલી સ્ત્રી, કે પ્રસૂતિવાળી સ્ત્ર અથવા બીજા કેઈ અપવિત્ર સ્થાનમાં રહેલ મનુષ્ય પણ નમસકારમહામંત્રને જાપ, ધ્યાન, કરી શકે?
ઉત્ત-જાપ કરવામાં, કાયા, વચન, અને મન ત્રણે વપરાય છે. કેઈકને વચન અને મન બે વડે પણ જાપ થાય છે. જ્યારે સ્મરણ અને ધ્યાન ફક્ત મનથી જ થાય છે.
સ્મરણ અને ધ્યાન કરવામાં કેઈને ક્યારે પણ વાંધો નથી. માત્ર આત્મા સમજણવાળા અને વિવેક પામેલે હવે જોઈએ. સમજણ અને વિવેક ન હોય તે વખતે, વાનરના હાથમાં મ્યાનવગરની તલવાર આપવા જેવું પણ થઈ જાય.
કંઠ, તાલુ, દાંત, મુર્ધા, અને એષ્ઠ આ પાંચ સ્થાનના વપરાશ વગર, અર્થાત્ ઝીણે કે મેટો, વ્યક્ત કે અવ્યક્ત, ઉચ્ચાર કર્યા વિના જાપ કરી શકાય છે. અર્થાત્ મનમાં નમસ્કારમહામંત્રનું સ્મરણ કરવાને કશે જ વાંધો નથી. - અહી જિનદત્તશેઠનું ચાર પ્રત્યેનું વાત્સલ્ય, રાજા અને રાજાના અધિકારીઓ સુધી પહોંચી ગયું. અને રાજાની આજ્ઞાના ભંગને ટેપલે, શેઠજી ઉપર ઠલવાઈ ગયે. અને હુકમ છૂટ્યો કે, હમણાંને હમણાં શેઠને પડી કેદ કરો. ચોરને સહાય કરનાર પણ ચાર જ ગણાય, માટે શેઠને પણ ચેરની વિટંબના આપી શુળી ઉપર લઈ જઈ ચડાવી દે.
Page #632
--------------------------------------------------------------------------
________________
૫૮૩
રાજાના સિપાઈઓએ શેઠને પકડી, અવળી ભુજાએ, બાંધીને, નગરમાં ફેરવવા લીધા. શેઠજી મૌન ધારણ કરી, પંચપરમેષ્ઠિ મહામંત્રને એકાગ્રચિત્ત અવિચ્છિન્ન જાપ કરતા ચાલે છે. આખા નગરમાં ફેરવી શૂળી પાસે લાવ્યા. નગરમાં ઘણે જ હાહાકાર થયો. આખી જીંદગીમાં ક્યારે પણ કોઈના ગુનામાં નહિ આવેલા, ન્યાયનીતિથી વ્યાપાર કરનારા, ગરીબનિરાધાર–દીન-દુઃખી–ગી–પરાધીનના સ્તંભ જેવા આધારઆપનાર, ધમી શેઠની આવી દશા કેમ? એમણે શૂળી ઉપર મરતા ચોરને પાણી પાવા પ્રયાસ કર્યો, તેને પણ આવડે મે ગુને? આવા રાજાઓના રાજ્યમાં નીતિ મરી પરવારી છે. આવી હજારો વાત ચેરેને ચૌટે થતી રહી, પણ બહેરા કાનના રાજાને સાંભળવાની ક્યાં કુરસદ છે.? .
શ્રીવીતરાગ શાસનમાં આરાધનાની ચઉભંગી બતાવી છે. ધન્નાજી-શાલિભદ્રજી-ધનાકાન્દી જેવા કેટલાક આત્માઓમાં આરાધના અને આરાધક ભાવ, બંને પરસ્પર ચડતા-અધિકાધિક હોય છે. એટલે ધર્મની આરાધના સમ્યગદર્શન-જ્ઞાનચારિત્ર-તપ, અને તદ્રુપ આત્મભાવ પણ ઓતપ્રોત હોય છે.
વિનયરતન જેવા “મન મેલા તન ઉજળા, બગલા જેવું ધ્યાન” અધમજીવોની, દેખાવની બધી ક્રિયાઓ, ભલભલાનાં શિર ડેલાવે તેવી, અંતરાત્માકાળે શાહી જે, આવાઓની આરાધનામાં વિરાધભાવ જાણવો. કેશરીર, હિર પ્રભોચેર, વંકચૂલચેર, ચાલુપ્રકરણમાં આગળ લખાઈ ગયેલ ચંડપિંગલચેર, ચિલતી દાસીપુત્રચાર, દઢપ્રહારીર, આવા અનેક જી વિરાધનામય જીવન જીવતા હતા, તેમાં પ્રાન્ત
Page #633
--------------------------------------------------------------------------
________________
૫૮૪
ભાગ, એકદમ આરાધના મય થઈ જાય છે. તેવા ને, 'વિરાધનામાં આરાધભાવ જાણ. છેલ્લે વિરાધના અને વિરાધકભાવ તે જગતના પ્રાણિમાત્રમાં રહેલો છે જ.
બીજી વાત ભૂતકાળમાં બંધાએલાં કર્મોની પણ સમજવા જેવી છે, જે ભૂતકાળની સારી કે ખરાબ આચરણાઓના આધારે, આયુષ્ય વિગેરે કર્મો નિકાચિત થઈગયાં હોય તે, છેલા વખતે થતી, આરાધનાઓ કે વિરાધનાઓ, ભૂતકાળના બંધનેને ફેરવી શકે નહીં, પરંતુ જે, ભૂતકાળનાં બંધને નિકાચિત થયાં ન હોય, અને પાછળથી આરાધનાઓ કે વિરાધનાએ જોરદાર થઈ જાય તે, ભૂતકાળનાં શિથિલ બંધને પલટાઈ જાય, આહી–પહેલી આરાધના અને છેલી વિરાધનામાં કંડરિકરાજર્ષિ, સાવદ્યાચાર્ય, વિગેરે જાણવા. અને પ્રથમ મહાવિરાધના કરનારાઓ પણ છેલી વયમાં આરાધના પામેલા, દઢપ્રહારી વિગેરે ઉપર બતાવ્યા છે તે જાણવા. * આજ ન્યાયે, આપણ પ્રસ્તુતવાર્તાનું પાત્ર, હુંડિકાર, પણ, આખી જીંદગી ચેરી કરનારે હોવા છતાં પણ, ભાવિભદ્ર થવાનું હોવાથી, શૂળી ઉપર પણ, મહાભાગ્યશાલી જિનદત્ત શેઠને સમાગમ થયે, અને પંચપરમેષ્ટિ ભગવંતેના નમસ્કામંત્રનું દાન મલ્યું, આત્મા પણ નમસ્કાર મહામંત્રમાં તન્મય બની ગયે, દેવના આયુષને બંધકરી દેવેલકમાં દેવપણે ઉત્પન્ન થયે. છે અને ઉત્તમતા પ્રગટથવાથી, તત્કાળ ઉપયોગ મુક, મેં શું સુકૃત કર્યું. હશે? મને આવાં-દુઃખના અંશ વગરનાં, દેવતાઈ સુખ પ્રાપ્ત થયાં એનું શું કારણ? આવા વિચાર સાથે જ
Page #634
--------------------------------------------------------------------------
________________
૫૮૫
અવધિજ્ઞાનના ઉપયોગ મુખ્યા, કારણ કે ચારે નિકાયના દેવામાં ભવપ્રત્યયિક અવધિજ્ઞાન હોય છે. અવધિજ્ઞાનથી પેાતાના= સ્ટુડિકચારના ભવ સાક્ષાત્ દેખાયા, ત્યાં પણ નમસ્કારમહામંત્રની પ્રાપ્તિ અને મહા ઉપકારી જિનદત્ત શેઠ પણ દેખાયા,
શેઠજી ઉપર વર્તાઈ રહેલા ભય'કર ત્રાસ ઉપદ્રવાના વર્ષાદ જોઇ, ડુડિકદેવના ચિત્તને અપ્રમાણ=ખૂબ જ દુઃખ થયું, મારા અકારણુ ઉપકારી, સ્વાત્રિના પરમાર્થ કરનાર શેઠજી ઉપર આવા ત્રાસ ? અને તે પણ મારા જ નિમિત્તે ? બસ વિચારાની સાથેજ-ચપલા, ચ’ડા, જયણા અને વેગા ગતિના વેગથી, મથુરાનગરી પાસે આવી, એક મહાભયંકર અને આખા નગરને ઢાંકી નાખે, કચડી નાખે, તેવી શીલા વિધ્રુવીને ઉલ્કાપાત જેવા, કલ્પાન્તકાળના મેઘના ગજારવ જેવા અવાજો કરીને, રાજાને, અધિકારીઓને અને નાગરિકેાને, ચેતવણી આપી જુએ આ શિલા વડે તમને અને આખાનગરને શ્રી નાખીશ.
આ પ્રમાણે ઉદ્ઘાષણા કરીને રાજાને સિંહાસન ઉપરથી નીચે નાખી દીધા. ભેાા લેાકાઃ ? શૃણત શૃણુત, અય મહાશ્રાવ: મસ અકારણેાપકારી વર્તતે, તસ્ય પરમકૃપયા તેન શ્રાવિતનમસ્કારમહામ શ્રવણેન મમ એવ પ્રકારા દેવદ્ધિપ્રાપ્તા, તસ્ય મહાત્મનઃ પ્રણામ કુરુવ નાચેર્ મથિ,
આ પ્રમાણે ઉદ્ઘાષણા કરવા પૂર્વક, શેઠની શૂળીના નાશ કરી, સિંહાસન બનાવી, સિંહાસન ઉપર બેસારી, ફુલની વૃષ્ટિ કરી, શેઠના ઘર ઉપર સુવણું રૂ. રતનાની વર્ષાં વર્ષાવી, રાજકીયવર્ગને બંધનેાવડે ખાંધી લીધા, અને બીજા પણુ
Page #635
--------------------------------------------------------------------------
________________
૫૮૬
ઉપદ્રવેા ચાલુ કર્યાં.
આવા આકસ્મિક દેવતાઇ ઉપદ્રવ જોઈ ને સાંભળીને, રાજા વિગેરે બધા ગભરાઈ ગયા, અને તત્કાળ હાથ જોડીને, વિનવવા લાગ્યા, અમારા અપરાધ ક્ષમા કરે, ક્ષમા કરે, અમે અજ્ઞાની આત્માઓએ આવા ગુણી શેઠને, ઓળખ્યા નહી. ઇત્યાદિ પ્રકારની નાગરિક સહિત રાજાની વિનતિથી, દેવે શિલા સ'હરી લીધી, લેાકેાનાં મધના તોડી નાખ્યાં અને સ્વસ્થાનમાં ચાલ્યા ગયા.
રાજા અને નગરવાસી લેાકેાએ,શેઠ પાસે જઈને, ક્ષમાપના કરી, પ્રણામ કર્યાં. વળી શેઠ પાસેથી, નમસ્કાર મહામત્રા પ્રભાવ અને શ્રીવીતરાગદેવ-ગુરુ-ધર્મનુ' મહાત્મ્ય સાંભળી, રાજા અને નગરવાસી લેાકેાના ઘણા ભાગ, જૈનધર્મ ના સ્વીફાર કરીને પંચપરમેષ્ઠિ નમસ્કારમહામંત્રના જાપ, ધ્યાન અને સ્મરણમાં વધારે વધારે ઉદ્યમવાળા થયે
ત્યારપછી ઘેાડા જ વખતમાં હૂડિકયક્ષના આદેશથી, રાજા તથા નગરવાસી લેાકેાએ, પ્રત્યેકે સાક્ષાત અનુભવેલા નમસ્કારમહામંત્રના મહાત્મ્ય પૂર્ણ ચમત્કારને, જગતના આત્માઓને લાભકારક વિચારીને, તથા નગરવાસિલેાકાને કાયમી સ્મરણ રાખવા સારૂ. “શૂળી ઉપર બેઠેલા હુડક ચારની અને નમસ્કાર શ્રવણ કરાવતા જિનદત્ત શ્રાવકની† આરસની પ્રતિમાએ કરવરાવીને, તથા તેને અનુરૂપ ચૈત્ય અનરાવ્યું છે. અને હુંડિકયક્ષના નામથી પ્રસિદ્ધિને પામ્યું છે. નમસ્કારમહામંત્રપ્રભાવસૂચિકા હુકિયક્ષ કથા સપૂછ્યું.
*
Page #636
--------------------------------------------------------------------------
________________
૫૮૭
આ પ્રમાણેના પંચમહાપરમષ્ઠિ નમસ્કારમહાભ્યનેસૂચવનારાં, વર્ણને પૂજારી પાસેથી સાંભળી હર્ષ પામી મથુરા મહાનગરીની શેભા જોઈને, બંને મિત્રો આગળ ચાલ્યા.
અને રાજસિંહકુમાર સુમતિને કહે છે હે મિત્ર! જે પ્રમાણે આપણે બંને મિત્રો, રસ્તામાં શિવકુમારનું, શ્રીમતીનું, બીજેરાનું, ચંડપિંગલનું, અને હુંડિક્યક્ષનું નમસ્કાર મહામંત્રના પ્રભાવને પ્રકાશનારું વર્ણન જોયું, તે જ પ્રમાણે હું પણ ગયા જન્મમાં, રાંકલેકેને અગ્રેસર, વનેચર, અસંસ્કારી, હિંસામય જીવન જીવનાર, ભિલ હતું. એક મહાઉપકારી, ચારે માસના ચઉવહાર ઉપવાસ કરીને રહેલા, મહામુનિરાજના સમાગમને પામ્યો, અને તે મહાપુરુષે આપેલા પંચપરમેષ્ઠિ મહામંત્રની શકય આરાધના કરીને, આવા અનુદનીય સ્થાનને પામે છું.
ગયા જન્મની મારી ધણિયાણી ભિલ્લડી પણ, મારી પેઠે જ નમસ્કાર મહામંત્રના ધ્યાનમાં એકાગ્ર બની આરાધના કરતી હતી. તેથી મને સમજાય છે કે, તે ભિલ્લડી પણ, નમસ્કાર મહામંત્રના ધ્યાનથી મરીને, જાતિસ્મરણ પામેલી કુમારી રત્નવતી પિતે જ હેય, કારણ કે તેની ગયા જન્મના પતિને જ પરણવાની પ્રતિજ્ઞા પણ અક્ષેભ્ય છે. હજારે રાજકુમારોનાં કલાઓ ઐશ્વર્ય અને રૂપ આદિ ગુણેને પણ તિરસ્કાર્યા છે. આ જ કારણે, તેણીએ ગમે તે ફસાવી ન જાય માટે જ હવે કેઈપણ પુરુષને, મુલાકાત ન આપવા સખત અણગમે જાહેર કર્યો છે. અને તેના ચિત્તના ભાવની અજાણ જનતાએ તેને પુરુષàષિનું જાહેર કરી છે. કારણ
Page #637
--------------------------------------------------------------------------
________________
૫૮૮
કે આ મહામંત્રને પ્રભાવ ગજબનાક છે. જુઓ
हिंसावाननृतप्रिय : परधनाहर्ता परस्त्रीरतः, किंचान्येष्वपि लोकगर्हितमहापापेषु गाढोधतः। मन्त्रेशं स यदि स्मरेदविरतं, प्राणात्यये सर्वदा, दुष्कर्माजितदुर्गदुर्गतिरपि स्वर्गीभवेन्मानवः ।।
(રાહૂઢવિડિત ) ' અર્થ–મેઈપણ આત્મા હિંસા કરનારે હય, અસત્ય ભાષી હોય, અદત્તગ્રાહી હાય, પરસ્ત્રીલંપટ હોય, બીજાં પણ આવાં જ, લેકમાં પણ મહાનિંદનીય ગણાય એવાં પાપ કરના હોય, પરંતુ તે આત્મા પણ, આખી જીંદગી, અથવા મરવાના ક્ષણે, નમસ્કારમહામંત્રનું સ્મરણ, વા શ્રવણ, એકાગ્ર ચિત્તે પામી જાય છે, જરૂર તે આત્મા દેવ અથવા મહદ્ધિક મનુષ્ય થાય છે.
સુમતિ કહે છે. આજે મને આ તમારા વર્ણનથી સમજાય છે કે, આપ આપની ગયા જન્મની પત્નિને પરણવા જઈ રહ્યા છે. તેથી મને પણ વિચાર આવે છે કે, આ પુરુષ દ્વષિણી રાજકુમારીને મળવું પણ અશકય છે, તે પછી વાર્તાલાપાદિની તે વાત જ શું ? કુમાર કહે છે કે જેને “જગતનાં સર્વસમીહિત પૂરનારો મંત્રાધિરાજ” સહાય કરનારે હોય, તેને ચિન્તા કરવાની જરૂર જ શા માટે ?
" અને નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતે મિત્ર સહિત આગળ ચાલ્યું, ત્યાં તે માર્ગમાં સુગંધિત પુષ્પો અને સુસ્વાદુ ફળેથી બચી ગયેલાં, વૃક્ષો અને લતાઓના માંડવાઓથી, ખીચે ખીચ ભરેલી, એક મેટી અટવી આવી. ફળકુલ અને લતાઓ
Page #638
--------------------------------------------------------------------------
________________
૫૮૯
વૃક્ષોથી સુરમણીય હોવા છતાં, અટવી બીહામણ પણ હતી. પરંતુ પુણ્યવાન મહાપુરુષોને ભય હાય જ કેમ? એટલે અને મિત્રો નિર્ભય પસાર થતા, રસ્તામાં ફલ જલને યથાગ્ય ઈન્સાફ આપતા, લગભગ અટવીના મધ્યમાં આવ્યા.
પરિશ્રમ ઘણે લાગવાથી, એક શીતલ છાયાવાલા મહાવૃક્ષની નીચે, વિસામો લેવા બેસી ગયા. આજુબાજુનું સુંદર વાતાવરણ અને પરિશ્રમની પ્રેરણાથી, રાજસિંહકુમારની ચક્ષુઓ ઘેરાવા લાગી, તેથી ત્યાં જ પત્ર અને પુષ્પની શયા બનાવી સુઈ ગયા. અને મિત્ર સુમતિ નજીકના ઝુંડમાંથી, સુગંધિ પુષ્પ અને સ્વાદુ ફળે લાવી, મિત્ર પાસે મુકવા લાગે.
આ બાજુ આકાશમાર્ગે ચાલતા એક વિદ્યારયુગલની દષ્ટિ રાજસિંહકુમાર ઉપર પડી દેવકુમાર જેવું કુમારનું રૂપ જોઈ, તેના પુણ્યથી આકર્ષાઈ, સ્ત્રી-પુરુષનું રૂપ કરવાની જુદી જુદી બે ઔષધિઓ આપી ચાલતા થયા.
કુમારના મિત્ર સુમતિએ ઉપરની બન્ને સમભાવ ઔષધિએની વાત કુમારને જણાવી, અને ઔષધિ યુગ્મ લેઈને, બને મિત્રો રવાના થયા, અને પંચપરમેષ્ઠિ નમસ્કાર મહામંત્રના જાપથી, પ્રકટ થએલા પુણ્ય પ્રાભારની અપૂર્વ સહાયથી, છેડા જ દિવસમાં, પદ્મપુરનગરના ઉદ્યાનમાં શ્રીજિનમંદિરની નાતિદૂર–સમીપમાં, ચિન્તામણિમહારત્નની સહાયથી, તદ્દન સુવર્ણને પ્રસાદ બનાવીને, રહેવા લાગ્યા. અને વચ્ચે આભૂષણે તથા અભીષ્ટ ખાન-પાનનાં સાધને પણ, દેવમણિના પ્રભાવથી મેળવીને, સુખ પૂર્વક દિવસો વ્યતીત કરતા હતા.
કુમારીરત્નવતી ક્યારેક ક્યારેક સખી વૃન્દથી વિટળા
Page #639
--------------------------------------------------------------------------
________________
પ૯૦
એલી, અને મોટાપટેથી આવૃત્ત થઈને, રાજભવનથી નગરબહાર જિનમંદિર જુહારવા આવતી હતી. અને કુમારીના આગમન અગાઉ, રસ્તા ઉપર અને જિનમંદિરમાં રહેલા પુરુષને, ત્યાંથી હટાવી દેવામાં આવતા હતા. - આબનાવજોઈ બંને મિત્રકુમારે પણ વિદ્યાધર પાસેથી મળેલી, ઔષધિના પ્રયોગથી, રૂપવતી કુમારિકાનાં રૂપ બનાવીને, તથા ચિન્તામણિરત્નના પ્રભાવથી વસ્ત્રાભૂષણેથી અલંકૃત બનીને, જિનાલય જુહારવાના સાધને સહિત જિન જુહારવા ગયા અને ચંદન-પુષ્પાદિવડે જિનપ્રતિમાની પૂજા કરી, અગ્રપૂજા અને ચૈત્યવંદન પણ મધુરધ્વનિએ કરીને બહાર નીકળતાં રાજકુમારીને ભેટે થયે. : પ્રાણિમાત્રને ગયા જન્મના પૂણ્યથી અથવા નેહથી, એકની બીજા પ્રત્યે લાગણી પ્રકટ થાય છે, તે જ પ્રમાણે પાદિયથી કે દ્રષથી, એકને દેખી બીજાને દ્વેષ પણ પ્રકટે છે, જેમ પાર્શ્વનાથસ્વામીના આત્માને જોઈ, ભવભવ મઠ ના જીવને દ્રુષ જ થયે છે, ગુણસેનરાજાના આત્માને જોઈ અગ્નિશર્માના જીવને દ્વેષ થતે હતો, શંખ-કલાવતીના આત્માઓ, પરસ્પર મળતાં વેંત આનંદ પામતા હતા. તેમ રાજકુમારી રત્નાવતીએ પણું, પ્રસ્તુત કર્તમ બે કુમારિકાઓને જતાં વેંત, કમલમાં ભ્રમરપેસે તેમ, રત્નાવતીનાં નેત્રો રાજસિંહકુમારીના અંગ ઉપર સ્થિર થઈ ગયાં.
પછી તે જોવાથી તૃપ્તિ ન થવાથી, વચને વડે વધાવવાનું શરૂ કર્યું. કયાંથી પધાર્યા છે? આપનું વતન કયાં છે? કયાં ઉતર્યા છે? આપનું શુભ અભિધાન શું છે? અનેક
Page #640
--------------------------------------------------------------------------
________________
૫૧
મિઠા અને ઉચિત શબ્દો વડે એક સજ્જન મોઢામાણસને ચેષ્ય, બધા જ સ્વાગતના વચનેા કહી નાખ્યા. અને રત્નવતીના ભાષણના ઉત્તર રૂપે મિત્રસ્રીએ યાત્રા કરવા આવ્યા છીયે, એમ સ્મિતપૂર્વક ખૂબ જ ટુંકાણમાં પતાવી લીધું. ત્યારે—
રત્નવતીએ સુમતિસ્રીપ્રત્યે કહ્યું, તમારી સખીને જોવાથી મને ઘણા જ હ થયા છે. અને તમેા ચાલ્યા જશે। તા મને ખૂબ જ વિષાદ=ખેદ થશે, માટે થાડા દિવસ મારા મહેમાન અનેાતા સારૂં અને રત્નવતીના અકર્તુમ પ્રેમ, તથા આદર જોઈ અને આગતુક સ્ત્રીએ રત્નવતીના આવાસે આવી,
કુમારિકાના સ્વરૂપમાં રહેલા (રાજસિંહકુમાર અને મિત્ર સુમતિ) અને મિત્રોનું, રત્નવતી રાજકુમારીએ ખૂબ સન્માન કર્યું, પરસ્પર વાર્તાલાપ પણ ચાલુ રહ્યો. દિન પ્રતિદિન પ્રસવ્રતામાં વધારો થતા ગયા. ક્ષણની માફક દિવસેા જતાં વાર ન લાગી. વચમાં વચમાં જવાની=છુટા પડવાની રજા પણ માગી, પરંતુ રાગત તુથી બધાએલી રત્નવતીએ ઉત્તર આપ્યા કે, મને મુકીને જશેા તા, જળવગરના કમળ જેવી મારી દશા થઈ જશે, માટે હમણાં તે હું આપ બન્ને જણીને જવા ઈશ નહી. એકદા સ્ત્રીરૂપધારી કુમારે રત્નવતીને પૂછ્યું: શું તમે પરણેલા નથી ? ના, હું હજીક કુમારી જ છું. કુમારી–શું આખીજીંદગી કુમારી અવસ્થામાં જ રહેવા ધારણા છે ? ના, એમ નથી, કુમારસ્રી—
अनुरूपं विना कान्तं, कमनीयापि कन्यका । मणीव स्वर्णसम्बन्ध, विना नूनं न राजते। અથ—સગુણ સમ્પન્ના પણ કન્યા પાતાને ચેષ્ય પતિ
Page #641
--------------------------------------------------------------------------
________________
૫૯૨
વિના, સુવર્ણ વગરના હીરાની જેમ, જરાપણ શેભા, પામે નહી, કુમારીરત્નાવતી–અને યોગ્ય પતી ન મલે તે, હીરે કલાઈમાં જલે શોભા પામે ખરે?. કુમારસ્ત્રી-રાજપુત્રીઓને અનુરૂપ વર મેળવવા સ્વયંવર પણ થઈ શકે છે, દેશદેશના રાજકુમારોની પ્રતિકૃતિઓ (ફટાઓ) મંગાવીને પણ પસંદગી મેળવી શકાય છે. પરંતુ આમને આમ પુરુષષિ સ્વભાવની. પ્રસિદ્ધિમાં રહેવું તે, કુલાંગનાને કેમ શેભે? રત્નાવતી–
ततो रत्नवतीत्यूचे, मुक्त्वा तं प्राग्भवं पतिं । अवश्यं नो कोरण्येह-मपि स्वर्गपतिं पतिं ॥
અર્થ–મને જ્યાં સુધી મારે ગયા જન્મને પતિ નહી મલે, ત્યાં સુધી દેવેન્દ્રને પણ પતિ કરવાની નથીજ. કુમારી આ હઠાગ્રહ રાખવાથી, અરણ્યમાં ખીલેલા માલતીના મનહર પુષ્પની પેઠે તમારું રુપ-યૌવન-કલા-બુદ્ધિ. બધું જ કર્મઈ જશે. નારીના માર્ગ બે જ છે, કાંતે ચન્દનબાળાની પેઠે વીતરાગની સાધ્વીપણું, અથવા તે કલાવતી-દમયંતી-સીતાની પેઠે સ્વામીની સેવા,
રત્નાવતી–અત્યારે હમણુને હમણાં સાધ્વીથવાની યોગ્યતા હું મારામાં જોઈ શક્તિ નથી. કુમારસ્ત્રી–તે પછી કુમારીપણુંમાં જ જીંદગી પુરી કરશે એમજને ? રત્નાવતી–ના એમ નહીં, પરંતુ મારું એમ માનવું છે કે, પતિ-પત્નીભાવ એટલે, આખી જીંદગી માટે ચિત્તની પ્રસન્નતાનો વિસામે, એ અત્યાર સુધીના મને મળેલા રાજકુમારોમાં, કયારે પણ કયાંય અંશથી પણું જણાયો નથી; અને તમે જ્યારથી મારા સમાગમમાં આવ્યાં છે, ત્યારથી તમારા માત્ર દર્શનથી પણ હું અતિ
Page #642
--------------------------------------------------------------------------
________________
૫૯૩
આનંદ અનુભવી રહી છું. જેના વર્ણન માટે મારી પાસે શબ્દ જ નથી—
કુમારસ્રી–તમે જે ગયા જન્મના પતિની વાતકરેછે, તેને એલખવા માટે તમારી પાસે કઈ કઈ નિશાનીઓ વિદ્યમાન છે.
રત્નવતી–અમે એ ગયા જન્મમાં કયાં રહેતાં હતાં? જ્ઞાતિએ કાણુ હતાં? અમારા જીૉંગી વ્યવસાય શું હતા ? અમારી તેવી અવસ્થામાં પલટા થવાનું કારણ શું? એવા આત્માને કેવી ગતિમલવી જોઇએ અને કેવી મલી ? આવું અપૂર્વસ્થાન મલવામાં ઉપકારી કોણ ? એવી કઈ સામગ્રીના પ્રભાવથી તેમને અને મને આવું ઉત્તમ સ્થાન મળ્યું? આ બધું તેજ કહી શકે કે જે ગયા જન્મને મારા સ્વામી હાય, અથવા વિશિષ્ટજ્ઞાની કહી શકે, પરંતુ એતે વીતરાગ જ હોય. કુમારશ્રી-મારી વાત ઉપર તમને વિશ્વાસ બેસે તે હું તમારા ગયા જન્મની વાત કહું છું. સાંભળેાજીએ પુષ્કરવરઢીપાદ્ધમાં સિદ્ધાવટ ગામમાં સુત્રતાચાર્ય નામના ગીતા– ભાવાચા જૈનાચાર્ય પધાર્યાં હતા. તે ગુરુદેવની આજ્ઞા મેળવી દમસાર નામના મહામુનિ, ચારમાસના ચવીહારઉપવાસ પચ્ચખ્ખીને, નજીકના એક પર્વત ઉપર ચામાસું રહ્યા હતા.
તે પહાડની બધી બાજુ વનેચર, શિકારી, ચૌય કરનાર, માંસાહારી, મદિરાપાની, લગભગ ભિલ્લુ લેાકેાની વસતિ હતી. તેવાઓમાંથી, ભવિષ્યમાં જેનું અવશ્ય કલ્યાણ થવાનું હશે. તેવુ એક બિલનુ જોડલુ, મુનિ મહારાજ પાસે આવવા લાગ્યું. કેટલાક દિવસે પછી, મુનિરાજે તેમને ચાગ્ય વિચારી ધમ સભળાવવા શરૂ કર્યાં. ભિલ્લદંપતીને મહામુનિ
૩૮
Page #643
--------------------------------------------------------------------------
________________
૫૪
રાજનાં વચન દ્રાક્ષા જેવાં રૂચવા લાગ્યાં.
અને ભિલ્લુદ પતીની ચામ્યતા જણાવાથી, ક્રમસાર મુનિએ, પચપરમેષ્ટિનમસ્કારમહામંત્ર સલલાન્યા, સમજાન્યા, અને મુખપાઠ કરાવ્યેા. મુનિશ્રીમહાતપસ્વી હતા. અકારણઉપકારી હતા, કાઈ પણ વસ્તુના બદલા લેતા કે લેવાના ન હતા. તેથી ભિજ્ઞ'પતીઉપર તે મહાપુરુષના પ્રભાવ ખૂબ પડયા.
અને તેથી તે દ્રુ'પતીએ તેમના ઉપદેશથી, જેટલા શકય, તેટલા બધા પાપાચારાના ત્યાગ કર્યો. વલી દરરાજ વચનામૃતા સાંભળવાથી, મિથ્યાત્વ વિષનું પ્રાબલ્ય નખળું પડયું, અને નમસ્કારમહામત્રના જાપમાં, અપૂર્વ શ્રદ્ધા પ્રગટ થઇ, તેથી નમસ્કાર મંત્રનું ચિંતન-મનન-જાપ-ધ્યાન બધાં તારાતાર થઈ ગયાં. અને શકય એટલી નિષ્પાપ જીદગીજીવી મરણ પામી. નમસ્કારમહામત્રના ધ્યાનથી, તમે આવું ઉત્તમ કુલ, જાતિસ્મરણુજ્ઞાન, નમસ્કારમહામંત્રનું ધ્યાન, રાજકુમારીપણું વિગેરે પામ્યાં છે.
આપ્રકારનું કુમારસ્ત્રીનું ભાષણ સાંભળી, રત્નવતી વિચારવા લાગી, મારા સ્વામી અને હું અમારા બે જણ સિત્રાય, આ ઘટના કાઈ જાણતું નથી. અને તે વમાન જન્મમાં પુરુષ જ હાવા જોઇએ. વલી મારી માફક તે જરૂર કાઇ રાજાધિરાજનાજ કુલમાં જન્મ્યા હેાવા જોઇએ. રત્નવતી પેાતાની સખી ચદ્રલેખાને કહે છે કે. મારા ગયા જન્મની વાત અક્ષરશઃ આ સ્ત્રી કહે છે. તે પ્રમાણે જ છે. વળી જ્ઞાની અને અનુભવી વિના આવી અક્ષરશઃ અનેલી વાત બીજો કહી શકે પણ કેમ?
Page #644
--------------------------------------------------------------------------
________________
૫૫
ત્યારે શું? આ સ્ત્રી પિતે જ મારો ગયા જન્મને પતિ હશે? વલી આ સ્ત્રીની ભાષા પુરુષના જેવી જ લાગે છે. તથાવલી સતી સ્ત્રીને પતિના સિવાય, અન્યને–દેવેન્દ્ર હોય તે પણ, જેવાથી કે સ્પર્શથી જરા પણ કામવિકાર થાય નહીં.
ત્યારે આ સ્ત્રી જ્યારથી આપણને મળેલ છે, ત્યારથી મારા ચિત્તમાં, પતિસમાગમ જેટલી જ પ્રેરણાઓ પ્રગટ્યા કરે છે. તેથી મને એમ સમજાય છે કે, મારી પુરુષષત્વની થયેલી પ્રસિદ્ધિના કારણે, ઉપાયાન્તરને અભાવે, આવું કર્તમનારીનું રૂપ બનાવીને, આ મારા ગયા જન્મના સ્વામી પિતે જ અહિં આવ્યા હોય એમ લાગે છે.
આવીરીતે બંને સખીઓએ વિચારોની આપલે કરીને, છેવટે અધીરતાથી, રત્નાવતી, કુમારીના પગમાં પડીને વિનવવા લાગી, હે સ્વામિનિ! આપે મારી અને મારા સ્વામીની ગયા જન્મની વાત સંભળાવી આનંદ આપ્યો છે, હવે આપનું સ્વાભાવિક રૂપ બતાવીને પણ, અમારી અધીરતાને દૂર હટાવે. - રાજકુમારી રત્નાવતીની આન્તર લાગણીને સમજેલા-રાજસિતકુમારે, એક ક્ષણને પણ વિલંબ કર્યા સીવાય, વિદ્યાધર દંપતીની આપેલી બીજી ઔષધીના પ્રયોગથી, પિતાનાં મૂળ રૂપ બનાવી લીધાં. જેને જોઈને, કુમારીને જે આનંદ થયે તે વચનાતીત જ ગણાય.
માત્રમાટો, શોપમાનિતં प्रमोद प्राप तं यस्य, संकीर्णा त्रिजगत्यपि॥ કુમારનું રૂપ જોઈ કુમારીની સખી ચંદ્રલેખા કહે છે. હે સ્વામિન જેમ રૂપ બતાવ્યું, તે જ પ્રમાણે અમારી ઉપર
Page #645
--------------------------------------------------------------------------
________________
૫૬
કૃપા લાવીને, આપનું સ્થાન, કુલાદિ, પણ જણાવે. અને ચંદ્રલેખાની માગણીથી, રાજસિંહકુમારે ઈશારો કરવાથી મંત્રિપુત્ર સુમતિચંદે સવિસ્તર દેશ, નગર, એશ્વર્ય, માતા, પિતા, અભિધાનાદિ કહી સંભળાવ્યું. અને મુસાફરના મુખથી તમારૂં વર્ણન સાંભળીને અમે રસ્તાનાં કૌતુકે અને પંચમહાપરમેષ્ઠિ નમસ્કારમંત્રની સમભાવ ઘટનાઓ, સાંભળતા સાંભળતા અહી આવ્યા. આ બધી વાતે સવિસ્તર કહી બતાવી.
આ પ્રમાણેની રાજસિંહકુમાર અને રત્નવતીના સમાન ગમની ઘટના સખીમુખથી સાંભળી, રત્નવતીના માતા-પિતા પઘરાજા અને હંસીદેવીએ, ઘણું જ ઉમળકાપૂર્વક બંનેનાં લગ્ન લીધાં. અને રાજવગય નરનારી ગયું અને નાગરીકેના અમેય ઉત્સાહથી, વિષ્ણુ-લક્ષ્મી જેવો વિવાહ થયે. રાજાપદ્મસિંહે કરમેચન અવસરે રત્ન-મણિ-હીરા-મોતી-સુવર્ણ-ગજઅશ્વ–ર–પાયદળ-વસ્ત્ર–દાસ-દાસી આદિ દાયજામાં ઘણુંઘણું આપ્યું. - રાચરચિલાથી ભરેલે સાત માળને મહેલ રહેવા આપ્યા. રાજસિંહકુમાર પણ રત્નવતી સાથે, પિતાના મિત્ર સુમતિચંદ્ર સહિત કેટલોક સમય ત્યાં રહ્યો. એક દિવસ ઝરૂખામાં બેસી નગર ચર્ચા જુવે છે, તેટલામાં, પિતાને મોકલેલ, ખાસ મનુષ્ય, કુમાર પાસે આવીને, લેખ આપી ઊભે રહ્યો. - કુમારે પિતાના ખેપીઆને ઓળખે, પિતાને લેખ હાથમાં લઈ હદય સાથે ચાંપી, માણસ પાસેથી માતાપિતાના સુખ સમાચાર સાંભળી, લેખને વાંચો શરૂ કર્યો.
લક્ષ્મી અને કલ્યાણની ખાણ અને સ્વર્ગના એક વિલાસ
Page #646
--------------------------------------------------------------------------
________________
૫૯૭
જેવા, મણિમંદિર નગરથી; લી. રાજારાજમૃગાંક શ્રીપદ્ધપુર શુભનગરે, કુમારતિલક લ્હાલાપુત્ર રાજસિંહને, આલિંગન કરીને, જણાવે છે. હે પુત્ર! શ્રીવીતરાગ-દેવ-ગુરુ-ધર્મ સુપસાયથી અતિઆનંદ હોવા છતાં, તારાવિયોગ જન્ય દુખથી ચિત્તને વિષાદ પણ આવી જાય છે.
પુત્ર! જનમુખથી તારા અભ્યદયને સાંભળીને, અમે આનંદ પામ્યા છીએ, પરંતુ હવે અમને વહાલા પુત્રના દર્શનામૃતની પિપાસાપણ ખૂબ જ પીડા ઉપજાવે છે. વળી અમારી પહેલી, બીજી વય સંપૂર્ણ થઈ ગઈ છે. મસ્તક ઉપર પળિયાંને પ્રકાશ થઈ ચૂક્યું છે. તેથી હવે અમને આ સંસારના બંધનેથી વહેલા મૂક્ત થવા તમારી સહાયની જરૂર છે. | માટે વહેલામાં વહેલી તકે, સ્વનગરમાં આવી, મેરુ. પર્વત જેવડે માટે રાજ્યને ભાર, અમારા મસ્તક ઉપરથી ઉતરાવી, પ્રજા પાલનના બંધનમાંથી છોડાવી, પ્રભુ શ્રીવીતરાગદેવે પ્રકાશેલી પ્રવજ્યાના પંથમાં પ્રયાણ કરવા સહાયક થાવ. ડાહ્યા દિકરા પાસે આટલી યાચના વધારે પડતી ગણાય નહી.
પિતાને પત્ર વાંચીને, તરત રત્નાવતીને વંચાવ્યું. અને સસરા પાસે જઈ, પિતાના પત્રની બધી હકીકત સંભળાવી. અને રાજા પદ્ધસિંહ પાસે, સ્વનગર જવાની, અને માતા પિતાને મળવાની ઈચ્છા પણ જણાવી, રજા માગી, રાજા-રાણીને, જમાઈ અને પુત્રીને વિગ દુસહ લાગવા છતાં પણ દીકરી પારકી થાપણુ” પરણેલી પુત્રી અને જમાઈ મેમાન જ ગણુય. ઈચ્છા હોય કે ન હેય રજા આપવી જ પડે.
Page #647
--------------------------------------------------------------------------
________________
પ૮
રાજા-રાણી અને બીજે કેટલેક પરિવાર, કેટલેક સુધી વળાવા આવે. માતા-પિતા અને સખીઓએ, કુલબાલિકાને ઉચિત રત્નવતીને, શિખામણ આપી, બધાં પરસ્પર ભિન્ની આખે ભેટીને, જુદાં પડ્યાં. રાજસિહકુમાર પણ મિત્ર અને પત્ની સહિત, અશ્વરથમાં બેસી શિધ્ર પ્રયાણથી, પિતાના નગરમાં આવી ગયા. પિતાએ પુત્રને ઘણું દબદબાથી પ્રવેશ કરાવ્યું. નગરવાસી લેકેએ પણ, પિતાના યુવરાજના પ્રવેશને ખૂબ જ શેભા.
રત્નાવતીએ પણ સખીઓ સહિત સાસુ સાસરાને પગમાં પડી નમસ્કાર કર્યો, આશીર્વાદ મેળવ્યા. અને રાજાએ તુરત જ, રાજજોતિષી પાસે, કુમારને રાજ્યાભિષેક કરવાનું મુહૂર્ત જેવડાવ્યું, અને પુત્રને મેટા સમારેહથી રાજ્યાભિષેક કરા
એટલામાં ઉદ્યાનપાલકે, આપણા ઉદ્યાનમાં ગુણસાગર નામના આચાર્ય ભગવાન પધાર્યા છે. એવી વધામણી આપી.
ગુરુની પધરામણી સાંભળી. મેઘાગમને મયૂરની માફક રાજવી ઘણુ ખુશી થયા. ઉદ્યાનપાલકને, ઘણું દાન આપી, જિનચૈત્યમાં મહત્સવ કરાવી, બીજાં ક્ષેત્રમાં પણ ખૂબ જ દાન આપી, પુત્રને સાથે લઈ ગુરુ પાસે આવ્યા, દેશના સાંભળી. પહેલાથી દીક્ષા લેવાની તૈયારી જ હતી, તેથી રાજાએ બે હાથ જોડી ગુરુ પાસે દીક્ષા આપવા પ્રાર્થના કરી.
ગુરુ મહારાજ જ્ઞાની હતાજ તેથી, રાજાના બાહ્યઅત્યંતર વિચારનું તાદાસ્ય, ગુરુ મહારાજના જ્ઞાન આદર્શ માં પ્રતિબિંબ થયેલું હોવાથી, અને રાજમૃગાંક નૃપતિમાં સર્વ સંયમની ગ્યતા સમજાવાથી, પુત્ર-પ્રધાનવર્ગ અને પ્રજા
Page #648
--------------------------------------------------------------------------
________________
વગરની હાજરીમાં વિધિ સહિત વ્રત પ્રદાન કર્યું.
રાજર્ષિએ પણ સુગુરુને સુગપામીને. ગ્રહણઆસેવન શિક્ષાવડે, આત્માને સુવાસિત બનાવ્યું. અને જાવજીવ ગુરુકુલવાસ અને રત્નત્રયીની આરાધનાવડે સંસારને સુતર કરી નાખે.
પિતાની દીક્ષા વખતે, રાજસિંહનપતિએ પણ, ગુરુદેવ પાસે બે હાથ જોડી પ્રાર્થના કરી, હેકૃપાનિધાન! હું તે હમણાં સર્વવિરતિ લેબ અશક્ત છું. માટે મને મારા એચ આરાધના ફરમા જે ડી આરાધનાથી પણ, મારે આરાધના માર્ગ નિર્મલ બને.
ગુરુ મહારાજે બતાવ્યા મુજબ અને પિતે સારી રીતે આરાધી શકે તે-કોઈ પણ નિરપરાધિ જીવને, જાણી જોઈને ઈરાદાપૂર્વક, હણવાની બુદ્ધિથી, હણુ નહી, અને સ્વદારા સંતોષ-પરસ્ત્રી માત્રના ત્યાગરૂપ શીલવ્રત પાળવું, અને શ્રીવીતરાગને દેવ, નિ9ને ગુરુ અને પ્રાણીમાત્રની દયામય, ધર્મની ત્રિકરણગે આરાધના કરવી, જુગાર-માંસ-શીકારચેરી–પરસ્ત્રી–વેશ્યા અને મદિરા, આસાત મહાપાપોનાં જાવજીવપચ્ચખાણ કરું છું, અને મારી સત્તાના પ્રદેશમાં આસાત મહાપાપને–બંધ કરાવવા બનતું કરીશ.
ઉપર મુજબ ગુરુ મુખે વ્રતે સ્વીકારીને, રાજારાણું દિનપ્રતિદિન ગૃહસ્થને ઉચિત, શકય આરાધનાઓ સાથે, પ્રતિદિવસ બારે માસ, પંચપરમેષ્ઠિમહામંત્રનમસ્કારનું જાપ–દયાન-સ્મરણ જેટલું થાય તેટલું કરતાં હતાં, ઉપરાંત જિનાલયે, જિનપ્રતિમાઓ, પૌષધશાળાઓ, જ્યાં જ્યાં જેટલી
Page #649
--------------------------------------------------------------------------
________________
* ૬૦૦ જરૂર જણાય તે સ્થાનમાં તે તે કરાવી, પિતાને અને આરાધક - આત્માઓને માર્ગ સુદઢ બનાવતા હતા. પ્રસંગે પામી
અમારિપડહ-વગડાવતા હતા. - એમ, અભયદાન, સુપાત્રદાન, અનુકંપાદાન, ઉચિતદાન, કીર્તિદાન આદિમાં અપ્રમેય દ્રવ્ય આપીને, શ્રીવીતરાગ શાસનની ઘણી ઘણી પ્રભાવનાઓ વડે, એકછત્ર જૈનશાસન બનાવ્યું, વલી, નમસ્કાર મહામંત્રના પ્રભાવથી, દુર્ધર રાજવીઓને પણ પિતાની આજ્ઞા મનવરાવી, તે તે દેશમાં પણ શ્રીજૈનશાસન અને જીવદયાને, વિજય વાવટા ફરકાવી, જૈનચૈત્ય અને ધર્મસ્થાને વડે, પૃથ્વીને વિભૂષિત બનાવીને, મહાપુદય પ્રાપ્ત બુદ્ધિ-શક્તિ રાજ્ય અને લક્ષ્મીને સફળ બનાવતા હતા.
આવી રીતે ધર્મ અને સુખમય દિવસો વ્યતીત થતા હતા, તેમાં આયુષ્યને ઘણે ભાગ ચાલ્યો ગયે હતું, તેવામાં એક દિવસ શરીરમાં રોગને દેખાવ થયો, અશક્તિ જણાવા લાગી, મહાપુરુષ હેવાથી, વિષાદ કે ગ્લાનિ ન થઈ, પરંતુ હર્ષયે એટલા જ માટે કે, આ, રેગપણ કર્મરાજાને એપીઓ છે, તેણે આપણને પ્રમાદનિદ્રામાં સુતેલાને જાગૃત કર્યા છે. હવે ક્ષણવાર પણ બેદરકાર રહેવું જોખમ ભરેલું છે. છે અવસર સાધી લેવા સાવધાન થઈ જવું જોઈએ.
આવા આરાધના કરવાના મજબૂત વિચાર કરીને, પ્રતાપસિહ નામના પુત્રને, રાજ્યસન ઉપર સ્થાપન કરીને, રત્નાવતી સહિત, સિંહ જેવા નિર્ભય, પણ સંસારથી ભયપામેલા, અને લાખે મનુષ્યોને શરણ આપનારા, પણ સંસારના પાપોથી
Page #650
--------------------------------------------------------------------------
________________
*
૦૦૧
કંપી ઉઠેલા, રાજસિંહરાજવીએ, ગીતાર્થ ગુરુનું શરણું લેવા માટે ગુરુની શોધ કરવા પ્રધાનને મોકલીને, ગીતાર્થજ્ઞાની જૈનાચાર્યને પિતાના નગરમાં નિમંત્રણ કરીને પધરાવ્યા.
અને ગુરુમહારાજ પાસે જઈ વિધિ સહિત વંદન કરી, પ્રાર્થના કરી કે હે પૂજ્ય! હવે મારી છેલી વય છે. માટે મારાથી શકય અને મને ભવસમુદ્રના સામેપાર લઈ જાય તેવી, આરાધના કરાવો? ગુરુદેવ ફરમાવે છેકે હે મહાભાગ ! ભવકેટિ સુદુર્લભ શ્રીવીતરાગદેવોએ પ્રકાશેલી, આરાધના કરી મનુષ્યજન્મ સફળ બના?
રાજા રાજસિંહ, ગુરુવચને દત્તચક્ષુશ્રવણ સાવધાન પણે, પૂર્વાભિમુખ પદ્માસને બેસીને, ગુરુમહારાજ પાસે દશ પ્રકાર આરાધના સાંભળવા લાગ્યા.
૧. પાંચ આચારમાં લાગેલા અતિચારોની આલેચના કરી. ૨. પોતાની શક્તિ અને સમજણ પૂર્વક વ્રતે ઉચ્ચારી લીધા. ૩. ચોરાસી લાખ જીવનિ સાથે ક્ષમાપના કરી ૪. અઢાર મહાપાપસ્થાને સમજણ પૂર્વક સિરાવ્યાં. ૫. અરિહંત-સિદ્ધ-સાધુ અને ધર્મનું શરણું કર્યું. દ. આખા સંસાર ચકના અનાચારોની નિંદા કરી. ૭. તેમજ બધાં વીતરાગદેવની આજ્ઞા અનુસાર થયેલાં સુકૃતેનું અનુદન કર્યું. ૮.
અનિત્યાદિ અને મિથ્યાદિ ભાવનાઓને આશ્રય લીધો. ૯. ચારે - પ્રકારના આહારના પચ્ચખાણ કર્યા. ૧૦. અને નમસ્કાર
મહામંત્રનું સ્મરણ અને શ્રવણમાં એકતાન થયા. - આ પ્રમાણે ગુરુદેવની હાજરીમાં ગુરુવચનથી દશ પ્રકારે ઉચ્ચ આરાધના કરીને, પાંચમા દેવલોકમાં ઈન્દ્ર થયા. અને
Page #651
--------------------------------------------------------------------------
________________
૬૦૨
મહારાણી રત્નાવતી પણ, સ્વામીની સાથે જ આરાધના પામીને
તે પણ પાંચમા દેવલોકમાં ઈન્દ્રને સામાનિક દેવ થયે. ત્યાંથી | મનુષ્યભવ પામી મેક્ષ જશે.
આ પ્રમાણે ભિલના ભાવમાં પામેલા, નમસ્કારમહામંત્રના પ્રભાવથી, બીજા ભવમાં રાજસિંહ-રત્નાવતી રાજા રાણી થયાં. ત્રીજા ભવે ઇન્દ્ર અને સામાનિક દેવ થયા. ચોથાભવે મનુષ્ય ભવપામી. મેક્ષ પામશે. ઈતિ.
રાજસિંહરાજા અને રત્નાવતી રાણી (ગયા જન્મના ભિલ્લભિલ્લડી) કથા સમાપ્તા.
ઈતિ સુરિપુરંદર દેવેન્દ્રસૂરિમહારાજ વિરચિત-વૃન્દા વૃત્તિ અતર્ગત નમસ્કાર મહામંત્ર મહાભ્યસૂચિકા કથા. સમાપ્ત..
ગ્રન્થકાર પ્રશસ્તિ ભગવાન શ્રી મહાવીર સ્વામીની પરંપરામાં ૫૮મી પાટ. ઉપર આચાર્યભગવાન શ્રીવિજયહિરસૂરીશ્વરજી મહારાજ થયા. જેઓ સાહેબની રત્નત્રયી અતિ ઉજવળ હતી. જેમના આદેયનામકર્મના ઉદયથી આખી દુનિયાને સમ્રાટ, અકબર બાદશાહ આંશિક જૈન ધર્મ પામ્યું હતું. પિતાના રાજયભરમાં સાડા છમાસ જીવહિંસા બંધ કરાવી હતી.
તેમના શિષ્ય વિજ્યસેનસૂરિમહારાજ થયા. જેઓની વિદ્વતા અને પુણ્યબલથી બાદશાહ જહાંગીર ઉપર ઘણે પ્રભાવ પડતું હતું. જહાંગીરના દરબારમાં આચાર્યભગવાનનું બહુમાન ખૂબ હતું તેઓ વ્યાકરણ-કાવ્ય-મેષ-સાહિત્ય-ન્યાયપ્રકરણ–આગમઆદિ સ્વ-પરદર્શનના અજોડ વિલન હતા.
Page #652
--------------------------------------------------------------------------
________________
૬૦૩
તેમના શિષ્યરત્ન ૬૦ મા પથ્થર આચાર્ય ભગવાન વિજયદેવસૂરિમહારાજ થયા. તેમના શિષ્યરત્ન આચાય – ભગવાન વિજય સિંહસૂરીશ્વરજી મહારાજ ૬૧મી પાટે થયા.
શ્રીવિજયસિંહસૂરીશ્વરમહારાજને શિષ્યા ઘણા હતા. વિદ્વાન હતા. અને ત્યાગી પણ હતા. અને ચતવિધસ ધમાં માનવતા પણ હતા. તે બધામાં આચાર્ય પદવીમાટે સત્યવિજય. પન્યાસ તરફ આખા સંઘના આદર હતા. છતાં તેમણે અતિનમ્રતાપૂર્વક જણાવ્યું કે, અમારામાં આચાર્ય પદવીની લાયકાત નથી. આખા ગચ્છના સ્વામિત્વના ઈન્કારકરીને,ક્રિયાન્દ્વાર કરી, આખા સંધમાં આવેલી સિથિલતા દુરકરવાના પ્રયાસા શરૂ કરીને, સાધુસ’ઘમાં પેઠેલી પ્રમાદદશાને દેશવટો અપાવ્યા.
૬૨ સત્યવિજયપંન્યાસથી મણિવિજયદાદા સુધિ એક પછી એક કાઈ આચાય નથી. ૬૩મી પાટે મહામુનિરાજ કપૂરવિજયપન્યાસ થયા. ૬૪ પન્યાસજીમ॰ ક્ષમાવિજયજી ગણિવર થયા ૬૫ પન્યાસજીમ॰ જિનવિજયજી ગણિવર થયા. ૬૬ પંન્યાસજીમ॰ ઉત્તમવિજયજી ગણિવર થયા. ૬૭ પન્યા-સજીમ॰ પદ્મવિજયજી ગણિવર થયા. આવા પ્રમાદપૂર્ણ પાંચમા આરામાં પણ આ મહાપુરુષ ઘણા અપ્રમાદી હતા. તેમણે પૂર્વાંચાર્માંના ગ્ર'થા ઉપર વૈરાગ્ય ભરપૂર અનેક રાશા, સ્તવના, સઝાયા ગુજરભાષામાં બનાવ્યાં છે. ૬૮ પન્યાસજી મહારાજ રુપવિજયજી ગણિવર થયા. તેમણે પણ ગુર્જર વાણીમાં પૂજાએ વિગેરે ઘણી રચનાઓ કરી છે. ૬૯ ૫ન્યાસજીમ કીર્તિવિજયગણી થયા છે. ૭૦ મહા તપસ્વી પન્યાસજીમ કસ્તૂરવિજયગણી. ૭૧ પન્યાસજીમ॰ મણિવિજયજી દાદા થયા. તે પ્રાયઃ બારેમાસ ચવિવહાર એકાશણું કરતા હતા.
Page #653
--------------------------------------------------------------------------
________________
૬૦૪
૭૨ વિજયસિદ્ધિસૂરિમહારાજ થયા. જેમણે વિક્રમ સં. ૧૯૫૭ ની શાલથી ૧૯૮૩ ની સાલ સુધી કાયમ માસી તપ આરાધ્ય. અને ૧૯૮૩ થી ૨૦૧૫ ની શાલ સુધી પ્રાયઃ ૩૨ વર્ષ સુધી એકાન્તર ઉપવાસ તપશ્ચર્યાની આરાધના કરી હતી. - વિજયસિદ્ધિસૂરીશ્વરજી દાદાના શિષ્ય, મહાત્યાગી વૈરાગી નિસ્પૃહચૂડામણિ મુનિ મહારાજ શ્રીવિનયવિજયજી મહારાજ થયા. તેઓશ્રીના શિષ્યરત્ન નિર્મલચારિત્ર પ્રાયઃ વશ વર્ષ અવિચ્છિન્ન નિત્યભક્ત (એકાસણું) તપશ્ચર્યા આરાધક. વર્ધમાનવિદ્યા અને પાંચ પ્રસ્થાન આરાધક આચાર્યદેવ શ્રી વિજયભદ્રસૂરિમહારાજ હાલ વિદ્યમાન છે.
તેમના શિષ્યરત્ન સુનિર્મલ રત્નત્રયી આરાધક પંન્યા સજી મહારાજ શ્રી સુન્દરવિજયજી મ. સાહેબ બિરાજમાન છે. તેમના શિષ્યલેશ (મુનિવેશધારી) પંન્યાસચરણુવિજયગણિ એ પંચમેષ્ઠિનમસ્કાર મહામંત્રગ્રન્થની સંજના કરી છે.
પંન્યાસજી મહારાજ શ્રીસુન્દરવિજયજી ગણિવરના સગા ભાઈ અને વિજયસિદ્ધિસૂરિમહારાજના પ્રશિષ્ય, પંન્યાસજી મહારાજ સાહેબ, મેરૂવિજ્યજીગણિવર સાહેબ, હાલ વિદ્યમાન છે. તેઓ સાહેબની, પરમકૃપાથી, હિતકારિણી ઉપદેશ - વાણીથી લેખકને શ્રીવીતરાગ શાસનમાં પ્રવેશ મળે છે.
વિ. ૨૦૨૦ વીરનિર્વાણ ) મલાડ (વેષ્ટ) આનંદડ ૨૪૯૦ મહાશુક્લા પંચમી | સંઘવી દેવકરણ મુલજી ક્રાઈષ્ટ ૧૯૬૪ ૧૯-૧-૬૪
જૈન દેરાસરની ચાલી લી. પંન્યાસ ચરણવિજયગણી ! મુંબઈ - ૬૪
आज्ञाविरुद्धं यत्किंचिद् लिखितं पुस्तके मया। सर्वज्ञशाक्षिकं वच्मि मिथ्यादुष्कतमस्तु मे ॥
Page #654
--------------------------------------------------------------------------
________________
૬૫
શુદ્ધિપત્રક
શુદ્ધ
અશુદ્ધ શાસનપતિ પંપચરમેષ્ટિ
શાસનપતિ પંચપરમેષ્ટિ
નાં
ના
સમર્થન અલૌકિક શાસ્ત્રીને
8 છે 6 R S 8 - 2
બાની
૧૧૯ ૧૨૪ ૧૨૯
૧૩૧
અવમ નહિ ધનતણું હિસાના રાજાષ સપન્ન ચેરસી કબીડ ધ્યય સ્વયંપ્રભસ્વામી
સમર્થન અલૌકિત શાસ્ત્રોને બાની અધમ નહિ કરવા ધનતણું હિંસાના રાજર્ષિ સંપન્ન ચેરાસી કબહીક ધ્યેય સ્વયંપ્રભસ્વામી તેવા ગુરુપુરુષને અર્કાપિત જિનેશ્વર
૧૪૯
૧૭૨
૧૭૮
૧૮૨
તવા
ગુરૂપુને અંકપિત જઈનેશ્વર
૧૮૭ ૨૦૨ ૨૫૨ ૨૫૯ ૨૫૯
૧૫
Page #655
--------------------------------------------------------------------------
________________
१०६
લી. ૨૧ ૬
અથઇ અપટ્ટી ગણેજ વેરાગી વિજયસિંહાસૂરિ પરાગામી સ્થૂલકસ્વામી રાયગજભગ જૈનતર સંગ્રહ અટવાળ
પૂ. ૨૬૩ ૨૬૭ ૨૬૭ ૨૬૯ ર૭૦ ૨૮૨
બપ્પભટ્ટી ઘણું જ વૈરાગી વિજયસિંહસૂરિ પારગામી
સ્થૂલભદ્રસ્વામી તિર્યગભગ જેનેતર સંગ્રહ અર્થવાળા
૩ ૧૯
૨.
•
૧૩
૧૧
૨૯૨ ૨૯૪ ૩૦૩ ૩૦૩ ૩૧૯ ૩૩૯ ૩૫૫
કેટકેટી ઐશ્વર્ય થાય નિયમ
૧૮ ૨૨ ૧૨
!
કેટકેટી અશ્વર્ય ચય
યમ માનુ તયારજ કાંતા આગરા મથુન
માનું
૩૯૦
૩૯૩
યા તૈરજ કાંતિ આગાર
૪૦૦
૪૦૩
મૈથુન
જ છે ? છ ૦ ૦ ૯ %
ગુનીરૂ
૪૦૫ ૪૧૪ ૧૫ ૪૧૮ ૩ ૪ર૭ ૨૦
ગુરુની શાકિની ભંગી
શકિની ભગી
Page #656
--------------------------------------------------------------------------
________________
१०७
અશુદ્ધ
પૃ.
લી.
લખું
લુટાવાને
૩ ૨૪
૪૨૯ ૪૩૩ ૪૩૭ ૪૪૬ ४४७ ૪૫૫
૪૬૨
૧૩
४९८
૪૮૪
૫૦૨
પકી ઘૂમ જૈન સાહિત્યમાં અપૂકાય મુનવદ અબુધ અહિરંત નિર્દક આચારનારા કાતન ચારસીલાખ અરિ વૃદારૂવૃત્તિ રાજાસંહ નજૈદિર વણન તલાવેલી
શ્રી જનધર્મ રત્નસિહ એલવી
લખું લુટાવાને ફરતે પૈકી ધર્મ જૈન સાહિત્યમાં અપકાય મુનિર્વાદે અબધુ અરિહંત નિંદક આચ૨નાશ કીર્તન ચોરાસી લાખ અરિ વૃન્દારૂવૃત્તિ રાજસિંહ જૈનમંદિરે વર્ણન તાલાવેલી શ્રી જૈનધર્મ રાજસિંહ બોલાવી
૫૦૫ ૫૧૩ ૫૧૩ ૫૧૪
૫૧૭
પ૨૩ પર૩ ૫૨૪ ૫૨૬ ૫૨૬ પરછ
પ૨૯
૮
Page #657
--------------------------------------------------------------------------
________________
૨૦૮
અશુદ્ધ
' પૂ. લી.
પ૩ર ૨૨
પિતને
પ૩૩
જનમંદિર બતા મારી ધમ :
પિતાને જૈનમંદિર બતાવનારી ધર્મ '
પ૩૯
• નાખ
યા વગરનાં ડાહ્યા સવથી ચડ - એકાગાચત્ત બનરાવ્યું છે દ્વષિણે
આવાંકમાયા વગરનાં ડાહ્યો સર્વથી ચંડ અકાગ્રચિત્ત બનાવરાવ્યું છે દ્વષિણી દ્વેષથી
૫૪૧ ૫૪૧ પ૪૭. ૫૫૧ ૫૫૭ પ૭૧ ૫૮૩ ૫૮૬ પ૮૮ ૫૯૦
,,
કર્યું
નથી
Page #658
--------------------------------------------------------------------------
________________ પુસ્તક વાંચનાર મહાભાગ્યશાલીઓને સુચના શ્રી જૈનશાસનમાં ખૂબ જ માનવતા સ્થાન ઉપર બીરાજેલા, ચૌદ પૂર્વના સાર રાવેશ્ચિકાપુરક અને સર્વચિન્તાચરક નમસકાર મહામત્રને સમજવા માટે શ્રદ્ધાને વધારવા માટે આ પુસ્તક માર્ગદર્શક થશે. નમસ્કા બહાનેરમાં આદરહાય, આદરવધારવા હાય તેમજ મામને આ પુસ્તક લેવાથી લાભ થશે. શ્રદ્ધા, બાદર, અડું ખાનને, સુગમ સા ગયા. તે તેજ સારે. ચાટ , પોતે વાંચી પરિવારને વાવી, 5 શીને, સગાવહુમલાને, મિત્રોને, નેહીઓને પણ ચાવરો. પર તુ મહેરબાની કરીને મફતના માલિક નહી થાઓ એ ઈચ્છવાયવ્ય છે. - પુસ્તકને કારૂ-ચીકણું સારું પુફ ચડાવરો અને આશાતના નશાય તેટલું લક્ષ રાખશે. કાશી ફા