SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ (દેવ-ગુરુને!) આદર વધવાથી (દેવ-ગુરુને!) પરિચય વધે છે અને ક્રમે કરીને ગુણની એળખાણ અને આદર વૃદ્ધિ પામે છે. પંચપરમેષ્ટિ ભગતાને આશ્રય લેનાર આત્મા પોતે જ ગુણનેા અર્થી થવાથી પરપરાએ સાધુપણું, વાચકપણું, સૂરિપણું, તીર્થંકરપણું અને સિદ્ધપણું પ્રાપ્ત કરનાર અને છે. માટે સંસારનાં કારમા દુઃખાથી આપણા આ આત્માને સર્વકાલીન મુક્તિ અપાવવી હોય તા પંચમહાપરમેષ્ઠિ નમસ્કાર મહામંત્રને સમજણપૂર્વક આદરવા ઉદ્યમ કરવા જરૂરી છે. " જૈનશાસનના સિદ્ધાંતા ગુણના જ પોષક અને ‘ સારું તે મારું માનતા હોવાથી વ્યક્તિને કે વેષને આદર નથી આપતા, પરંતુ ગુણને આદર આપે છે. અને તેથી તેના ઉપાસકને જગતની કોઈ પણ વ્યક્તિમાં ગુણ હોય તે સ્થાનમાં આદર વધતા જ રહે છે. પૂર્વના મહાપુરુષાએ પણ તટસ્થ ભાવે ગુણાની કેટલી સુંદર સ્તવના કરી છે? "6 'भवबीजांकुरजनना, रागाद्याः क्षयमुपागता यस्य । ब्रह्मा वा विष्णुर्वा, हरो जिनो वा नमस्तस्मै ॥१॥ "" .46 "" यस्य निखिलाश्च दोषा न सन्ति, सर्वे गुणाश्च विद्यन्ते ब्रह्मा वा बिष्णुर्वा, हरो जिनो वा नमस्तस्मै ॥२॥ અર્થ :–સંસારવૃદ્ધિના કારણરૂપ કેધાદિ કષાયેા અને શબ્દાદિ વિષયેાને ઉત્પન્ન કરનાર અથવા પોષનાર રાગ, દ્વેષ અને અજ્ઞાનતા, જેના સર્વથા ક્ષય થઈ ગયા હૈાય, તથા જેના અધા દોષો-અવગુણેા નાશ પામ્યા હોય અને સવ ગુણા પ્રકટ થયા હોય પછી તે ભલે બ્રહ્મા હોય, વિષ્ણુ હાય, શ'ભુ હાય, બુદ્ધ હોય અથવા જિનેશ્વર હોય તે સર્વેને અમારા નમસ્કાર થાઓ.
SR No.022938
Book TitlePanch Parmeshthi Namaskar Mahamantra Yane Jain Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherGandhi Chimanlal Nathalal & Chotalal Lallubhai Aankhad
Publication Year1964
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy