________________
૧૩૫
જગતના સર્વ જીવાની માફક શ્રીજિનવરના આત્માએ પણ અનાદિ છે અને અનાદિકાળથી જગતના સર્વ જીવાની માફ્ક સંસારમાં ચારેગતિના દુ:ખાને ખૂબ સહે છે.
છેલ્લા ભવમાં જ્યારે શ્રીજૈનધમ-ભાવધ પામે છે. ત્યાર પછીના ભવાની ગણના લેખાતી હોવાથી આ અવ– સર્પિણીના જિનેશ્વરાના અનુક્રમે ૧૩ ભવ વગેરે બતાવ્યા છે. ઋષભ તેર શશી સાત કહીજે
શાન્તિનાથ ભવ
નવ
મુનિ સુ ઋત નવ તે મી ધર્
પા 4 પ્ર ભુ ના
વીર અજિતાકિ
ભવ
જિન
ત્રણ ત્રણ ભવ સ મ કી ત થી જિનનામ મધ
ત્રીજે ભવ તમ
બાર ગુણી જે;
લી જે, નમન કરી જે; જેક
લી જે;
દશ સમરી સત્તા વી શ શેષ હિજે,
સ ા લે હૈં વી જે; ગ ણી જે, નિકાચિત કીજે; ખાન્તિ ધરીજે,
જિન પદ્મ ઉદયે સીજે { ૧ !”
અ—ભરત ઐરવતક્ષેત્રમાં અનંતા કાલમાં અનંતી ચાવીસી અને મહાવિદેહક્ષેત્રમાં અનંતીવીશી જિનેશ્વરભગવંતા થાય છે, અને કેવલજ્ઞાન પામી જગતને હિતાહિતનું ભાન કરાવી મેાક્ષમાં જાય છે. તે પ્રમાણે આ ભરતક્ષેત્રમાં આ છેલ્લી ચાવીસીમાં થએલા ચાવીસજિનેશ્વરદેવા સમ્યક્ત્વ [ આત્માનુ સત્યસ્વરૂપ જીવાદિનવતત્ત્વાની આળખાણુ, હિતાહિતનું સાચું જ્ઞાન, તદ્ન સાચા દેવ-ગુરુ-ધર્મોની યથા