SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૦ ભવભવ એ મુજ ભાવના, એ મારે અભિલાષ; ગતિના જીવને,લેશ ન આપુ ત્રાસ ચાર દરેક ભવમાં સવ ને, આવે દુઃખ ક્રોડા ગમે, પણ ભવભવ એ મુજ ભાવના, જગના માનુ nu મિત્ર સમાન; 11311 ભૂલું નહિં ભાન જો મુજ ધાર્યુ જીવા સને, થાપું મહાસુખમાંય થાય; l' ૨ દેવતાઈ સુખા કે, રાજા-મહારાજાનાં સુખા મલે, તેમાં મુંઝાય નહી, ગર્વ લાવે નહિં, પરંતુ એ જ વિચારે કે, જેમ સુખ ભાગવવાથી, પૈસા ઓછા થાય છે, તેમ પુણ્ય પણ ચાસ એછું થાય છે. નવી આવક વિના, બેઠાબેઠા ખાઈ જનારને, મનમાં દુ:ખ થયા જ કરે છે, તેમ તેને સુખ ભોગવતા આનદ ન થાય. “સુરનર સુખ પણ દુઃખ કરી લેખવે, વાંછે શીવ સુખ એક.” એટલે કે, દેવનાં કે મનુષ્યનાં સુખા, છેવટમાં દુઃખ આપવાજ સાયાં છે, તેા પછી વર્તમાન સુખા, પણ, દુઃખના કારણ હાવાથી, તે સુખા બુદ્ધિમાનાને, દુઃખમય લાગે તેમાં નવાઈ શું? ૫૦—જો સુખા દુ:ખમય મનાયાં હોય તે, આખું જગત સુખની અભિલાષા કેમ કરે ? —આ જગતમાં બુદ્ધિમાન અને મૂર્ખ, એમ એ પ્રકારના મનુષ્યેા હાય છે, તેમાં બુદ્ધિમાન મનુષ્યા, સુખને સદાકાળ ટકાવી રાખવા, નવી આવક કાયમ ચાલુ રાખે છે. આવક કરતાં ખર્ચે મેશ એ જ રાખે છે. કદાચ આવકના મા · ઘટે તેા, ખર્ચ પણ ઘટાડતા જાય છે. જ્યારે મૂર્ખ મનુષ્યા માત્ર વર્તમાનની વિચારણા વાળા હાયછે. કાલેગમેતે
SR No.022938
Book TitlePanch Parmeshthi Namaskar Mahamantra Yane Jain Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherGandhi Chimanlal Nathalal & Chotalal Lallubhai Aankhad
Publication Year1964
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy