________________
૩૯૦
ભવભવ એ મુજ ભાવના, એ મારે અભિલાષ; ગતિના જીવને,લેશ ન આપુ ત્રાસ
ચાર
દરેક
ભવમાં સવ ને, આવે દુઃખ ક્રોડા ગમે, પણ ભવભવ એ મુજ ભાવના,
જગના
માનુ
nu
મિત્ર સમાન;
11311
ભૂલું નહિં ભાન
જો મુજ ધાર્યુ જીવા સને, થાપું મહાસુખમાંય
થાય;
l'
૨ દેવતાઈ સુખા કે, રાજા-મહારાજાનાં સુખા મલે, તેમાં મુંઝાય નહી, ગર્વ લાવે નહિં, પરંતુ એ જ વિચારે કે, જેમ સુખ ભાગવવાથી, પૈસા ઓછા થાય છે, તેમ પુણ્ય પણ ચાસ એછું થાય છે. નવી આવક વિના, બેઠાબેઠા ખાઈ જનારને, મનમાં દુ:ખ થયા જ કરે છે, તેમ તેને સુખ ભોગવતા આનદ ન થાય. “સુરનર સુખ પણ દુઃખ કરી લેખવે, વાંછે શીવ સુખ એક.” એટલે કે, દેવનાં કે મનુષ્યનાં સુખા, છેવટમાં દુઃખ આપવાજ સાયાં છે, તેા પછી વર્તમાન સુખા, પણ, દુઃખના કારણ હાવાથી, તે સુખા બુદ્ધિમાનાને, દુઃખમય લાગે તેમાં નવાઈ શું?
૫૦—જો સુખા દુ:ખમય મનાયાં હોય તે, આખું જગત સુખની અભિલાષા કેમ કરે ?
—આ જગતમાં બુદ્ધિમાન અને મૂર્ખ, એમ એ પ્રકારના મનુષ્યેા હાય છે, તેમાં બુદ્ધિમાન મનુષ્યા, સુખને સદાકાળ ટકાવી રાખવા, નવી આવક કાયમ ચાલુ રાખે છે. આવક કરતાં ખર્ચે મેશ એ જ રાખે છે. કદાચ આવકના મા · ઘટે તેા, ખર્ચ પણ ઘટાડતા જાય છે. જ્યારે મૂર્ખ મનુષ્યા માત્ર વર્તમાનની વિચારણા વાળા હાયછે. કાલેગમેતે