________________
૪૬૫
છાંડી ધણુ કણ ક‘ચન ગેહ, થઈ નિસ્નેહી નિરીહ રે, ખેહસમાણી જાણી દેહ, નવિ પાષે પાપે જેહ રે. તે મુનિવં તે મુનિવદ્ય ॥૬॥ દોષરહિત આહાર જે પામે, જે લુખે પરિણામે રે; લેતા દેહનું સુખ નિવ કામે, જાગતા આઠેઈ જામે રે. તે મુનિવદ્ય તે મુનિવ ાના રસના રસ રિસ વિ થાય, નિર્લોભી નિર્માય રે; સહે પરિષહ સ્થિર કરી કાય, અવિચલ જેમ ગિરિરાય. તે મુનિવદા તે મુનિવા રાતે કાઉસ્સગ્ગ કરી શ્મશાને, જો તિહાં પરિષહ જાણે રે; તા નિવ ચુકે તેવે ટાણે, ભય મનમાં નવિ આણે રે. તે મુનિવા તે મુનિવદા પ્રા કાઈ ઉપર ધરે નહિ ક્રોધ, દે સહુને પ્રતિબાધ રે; કમ આઠ જિતવા જોધ, કરતા સચમ શોધ રે. તે મુનિવ ા તે મુનિવદા ॥૧॥ દશવૈકાલિક દશમા અધ્યયને, ભાખ્યા એહ આચાર રે; શ્રી ગુરુલાભવિજયથી જાણી, વૃદ્ધિવિજય જયકાર રે. તે મુનિવ તે મુનિવદા ॥૧૧॥” ભાવા —શ્રીવીતરાગના મુનિરાજ, ઉપશમરસના કદ જેવા હાય છે. જાણે સાક્ષાત્ ઉપશમરસને આધાર આપનાર જમીનમાં રહેનાર કંદ ન હેાય ? તેવા હેાય છે. તેમનાં જ્ઞાન અને ક્રિયા ખન્ને ચંદ્ર જેવાં નિલ અને ઉજવલ હોય
૩૦