________________
૩૦૮
ભવ ત્રીજે અવિનાશી પદ લહે, યુવરાજ પરે અણગાર મહંતા, શ્રી ઉવ-૨ ચૌદદેષ ભર્યા અવિનીત શિષ્યને, કરે પન્નર ગુણવંત વિદિતા; ગ્રહણ આસેવન શિક્ષા દાનથી, સમય જાણે અનેકાન્ત સુહતા. શ્રી ઉવ ૩ આવશ્યક પચવીશ શીખવે વાંદણે, પચવીશ કિયાને ત્યાગ વિચારી, પચવીશ ભાવના ભાવે મહાવતી, શુભ પચવીશી ગુણ રાગ સુધારી. શ્રી ઉવ.૪ પયભર્યો દક્ષિણાવર્ત શંખ શેભિયે, તેમ નયભાવ પ્રમાણ પ્રવીણા; હય–ગય–વૃષભ-પંચાનન સારિખા, ટાલે પરવાદી અભિમાન અદીના. શ્રી ઉવ૦૫ વાસુદેવ–નરદેવસુરપતિ ઉપમા, રવિ–શશી–ભંડારી રૂપ દીપંતા; જબૂ–સીતાનદી મેરુમહીધરે, સ્વયંભૂઉદધિ – ચણ –ભૂપમહેતા, શ્રી ઉ૦૬ એ સેલ ઉપમા બહુશ્રુતને કહી, ઉત્તરાધ્યયને રસાલ જિન્દા; મહીન્દ્રપાલ વાચકપદ સેવત,
સૌભાગ્યલક્ષ્મી સુવિશાળ સૂરીન્દા. શ્રી વિ૦૭ ભાવાર્થ-શ્રીપરમેષ્ઠિમહામંત્રના ચોથા સ્થાનમાં વિરાજતા લો ઉવજ્ઞાાન પદને પામેલા, મહાપુરુષનું જ્ઞાન કેટલું