________________
૯૯
તેજ મારા દેવાધિદેવ છે, શ્રીવીતરાગના સાચા સાધુએ હાય તેજ મારા ગુરુદેવ છે, શ્રીવીતરાગદેવાએ અતાવેલા ધર્મ તેજ મારો ધર્મ છે. હું અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મએ ચારનું શરણુ કરું છું, હું Rsિ'સાદિ અઢારે પાપસ્થાનકાના ત્યાગ કરું છું, હું જગતના નાના-મોટા સર્વ જીવા સાથે મૈત્રીભાવ ધારણ કરું છું, મારે કાઈ પણ જીવ સાથે વૈરભાવ છેજ નહિ. હું એવી ભાવના ભાવું છું' કે,
“ મુજને દુ:ખ આપે અધા, તા પણ હું નહિ તાસ; સુખ પીરસવા સર્વને, છે મારા અભિલાષ
19
આખી દુનીયા મને દુઃખ. આપે તે પણ હું કાઈ ને દુ:ખ ન આપુ' પણ જગતના સર્વ જીવાને સુખ પીરસું એવી મારી ભાવના છે.
નિઃસ‘દેહુ ”
ચારાસી લખ ચેાનિમાં, વસીયા પ્રાણી જેહુ, અભયદાન સહુને મલેા, મુજથી કરોડી કહું છું હવે, કેવલધર મત થાજો મુજને હવે, હિંસાના
જિન પાસ, અભિલાષ
એ પ્રમાણે શુભભાવના ભાવતાં અને ૫'ચપરમેષ્ઠિ મહામત્રનું ધ્યાન કરતાં, સર્પની ઉપર પણ મિત્રતા ચિંતવતાં હસ્તિરાજ આયુ પૂર્ણ કરીને આઠમા દેવલાકમા અઢાર સાગરેાપમના આયુષવાળા મહર્દિકદેવ પણે ઉત્પન્ન થયા.
આત્માને ચડવાના માર્ગ લગભગ અતિ અલ્પ છે. ચડતા આત્માને પણ વચમાં હારેા વિઘ્ન આવે છે. શ્રીજિનેશ્વરદેવાના આત્માને પણ ની ડખલગિર