SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ આશ્રય લેનાર પાતે પણ પંચમહાપરમેષ્ઠિ પદમાં ભળી જાય છે. હવે આપણે પાંચપરમેષ્ઠિ ભગવામાં મુખ્ય શ્રીઅરિહંત દેવ છે. તે અ`ગે વિચારીએ. અરિહત કહેવાય કાને ? અરિહંત પદ્મના અથ નમો અદ્વૈિતાળ, નમો ઊ ંતાળ, નમો અહતાળ.' અર્થ - ’િએટલે અભ્ય ́તર શત્રુએ તેના ‘દૂત” એટલે નાશ કરનારા. ‘દૂં' એટલે ઈન્દ્રાદિકથી કરાએલી પૂજાને લાયક. બીજો અર્થ ગર' એટલે જેમનાથી લેાકાલેાકમાં કાંઈ પણ અજાણ્યું નથી તે, તથા શ્ર' એટલે કર્મરૂપ બીજો સર્વથા મળી જવાથી હવે સ'સારમાં ફરી નહિ ઉગનારા અર્થાત્ જન્મ-મરણથી મુક્ત બનેલા એવા શ્રી જિનેશ્વરદેવને મારા નમસ્કાર થાએ. અરિહંત પરમાત્માએ એવા ઉચ્ચ કોટીના આત્માએ હાય છે. જેથી તેમનામાં પ્રગટ થએલા ગુણાને જાણવા કે સમજવાથી જરુર તેમના પ્રત્યે સદ્ભાવ જાગૃત થયા વિના રહેતા નથી. હવે અરિહંત પ્રભુ સČજ્ઞપણું પામ્યા પછી કેવા હોય છે તે વિચારીએ. અરિહંત પરમાત્માના આત્મામાં રાગ-દ્વેષ, અજ્ઞાનતા, સર્વથા નિર્મૂલ થવાની સાથેાસાથ બીજા પણ બધા મહાદોષા પલાયન થઈ જાય છે અને ચુણા પ્રગટે છે જેવાકે – આ જીવને અન'તા કાળથી પોતાનું દેનાર મહામિથ્યાત્વ સર્વથા ક્ષય થાય છે. સ્વરુપ નહિ સમજવા આ જીવને અનતાકાળથી ત્યાગની બુદ્ધિ જ ન થવા
SR No.022938
Book TitlePanch Parmeshthi Namaskar Mahamantra Yane Jain Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherGandhi Chimanlal Nathalal & Chotalal Lallubhai Aankhad
Publication Year1964
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy