SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧ કર્યો છે. તેમની સેવા પણ કરી છે. એમ શાસ્ત્રોમાં કહેવાય છે તે પછી આપણે આત્મા ગુણ કેમ ન બન્યા? સમાધાન- અનંતકાલથી અત્યારસુધી અનેક વાર ભલે સંગત કે સેવા મળી હોય પણ ઓળખાણના અભાવે કરેલી સંગત કે સેવા ખાસ ફળ આપનાર બની શકી નથી. કેઈ કવિવર કહે છે કે – “જિણ ખેજા તિણ પાઈએ, ગહરે પાની પૈઠ; મેં બહુરી ઢંઢત ગઈ રહી કિનારે બેઠ.” અર્થ– જે માણસ શેધ કરે છે તે પામે છે. કવિ કહે છે કે, હું એક મેતીની ખાણમાં મેતી શેધવા ગયે હતે. ગયો વહેલે પરંતુ કિનારા ઉપરજ બેસી રહ્યો એટલે વખત ઘણે લાગવા છતાં ભૂખ્યા-તરસ્ય મહેનતનું ફળ પામ્યા વિનાજ પાછા આવ્યા અને ઘણું સાત્વિક મનુષ્યો મારી પછવાડે મોડા–મેડા આવ્યા પરંતુ તેમણે ઉંડા પાણીમાં પેસી શોધ કરીને હજારો સાચાં મેતી મેળવ્યાં. નિચેડ એ જ છે કે, “કઈ કઈને કેડ મત પડા, કેડે પડ્યા આણે કાજ કેઈની પાછળ કઈ પડશે જ નહિ, કારણ કે, પાછળ પડેલા કામ કરીને જ વિરામ પામે છે. શ્રદ્ધા, સમજણ અને સાત્ત્વિકભાવ આ ત્રણ ગુણે આત્માના બધા ગુણેને પ્રગટ કરે છે. માટે પૂર્વપુરુષના વચનમાં શ્રદ્ધા મજબુત બનાવીને પંચમહાપરમેષ્ઠિ ભગવંતને સમજવા ભાગ્યશાળી બને અને સમજ્યા પછી તેમના ગુણે જ આપણા ગુણોને પ્રકટ કરાવવામાં મદદગાર થશે. શંકા-શાસ્ત્રમાં કહેવાય છે કે, એક આત્મા અનંતાનંત
SR No.022938
Book TitlePanch Parmeshthi Namaskar Mahamantra Yane Jain Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherGandhi Chimanlal Nathalal & Chotalal Lallubhai Aankhad
Publication Year1964
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy