Book Title: Panch Parmeshthi Namaskar Mahamantra Yane Jain Dharmnu Swarup
Author(s): Charanvijay
Publisher: Gandhi Chimanlal Nathalal & Chotalal Lallubhai Aankhad

View full book text
Previous | Next

Page 594
________________ ૫૫ બજાવે છે. વધેલું ઘટેલું ખાય છે. લુગડા પણું મન પસંદ પહેરવા મલતા નથી. વિશ્વાસપૂર્વક મિલ્કત, રાચરચિલું, આબરૂ અને પરિવારનું રક્ષણ કરે છે. કેઈકવિરાજ નારી. જાતનું કાર્ય ગણવે છે. રોપદનમાર્કર-જય વિર -ગુટ્ટીરિયા, स्थालीक्षालण-धान्यपेषणकला गोदोहतन्मन्थन । डिम्भानां परिवेषणादि च तथा पात्रादिशौचक्रिया,. શ્વ-મઢ નાજૂ-લેવિનઃ વર્ષ પૂર્વાવિતિ શા અર્થે–સ્ત્રીઓ નિદ્રામાંથી જાગતી થાય, ત્યાંથી રાત્રિમાં સુઈ જાય ત્યાં સુધી કાર્યક્રમ નીચે મુજબ હોય છે. સૌ પ્રથમ ઊંઘમાંથી જાગેલાઓનાં, ખાટલા-ગાદલાં પથારી ઉપાડી ઠેકાણે મુકવી. પછી આખા મુકામમાંથી કચરે ઝાડું કાઢ, ચાપાણું તૈયાર કરવા, પાણી ગળવું, વાસી કામ કરવું, ગાયે, ભેંસે દેહવી, વલેણું કરવું, જુના જમાનામાં હતું. હમણાં ક્યાંક કયાંક ગામડાઓમાં છે.) ઘરના માણસે પૂરતું દલણું દળવું, ઘરમાં હોય તેટલા માણસોને ચા, દુધ, નાસ્તા આપવા, તથા રાંધણ જમણનાં ભાજને સાફ કરવાં, રસોઈ-દાળ-ભાત શાક–રોટલી વિગેરે તૈયાર કરવાં, ઘરના માણસો બધાં જમ્યા પછી જમવું, પાછાં બધાં ભાજને વાં, ઉટકવાં, સુકવવાં, બાળકોને નવડાવવાં, તેમનાં વસ્ત્રો શુદ્ધ કરવાં, ઘઉ, ચેખા વિગેરે સાફ કરવા, વળી સાંજની રસેઈ કરવી, જમાડવાં, વાસણે ખાં કરવાં, પથારી કરવી, વધારામાં સગાં-વ્હાલાં મેમાન-પરેણુઓની સારવાર કરવી. ઉપરાંત સાસુ-સસરા-સ્વામી-નણંદજેઠ-જેઠાણ-દિયર વિગેરેના વિનય કરવા, મનસાચવવા, આવાં ૩૫

Loading...

Page Navigation
1 ... 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658