________________
૪૬૧
ચવિહુ પિડ વસતિ વસ્ત્ર પાત્ર, નિદુષણ જે લેવેજી; સમિતિપાંચ વળી પડિમા મારહ,
ભાવના ખાર વળી સેવેજી. ભવિ॰ શા
પાંચવિશ પડિલેહણ પણ ઇન્દ્રિય, વિષય વિકારથી વારે; ત્રણગુપ્તિ ને ચારઅભિગ્રહ,
દ્રવ્યાદિક સભાલેજી. ભવિ॰ ॥ ૪ ॥ કરણસિત્તરી એહવી સેવ, ગુણ અનેક વલી ધારેજી; સજમી સાધુ તેહને કહીએ,
બીજા વિ નામ ધરાવેજી. ભવિ॰ ॥ ૫ ॥ એ ગુણવિણ પ્રવજ્યા ખાલી, આજીવિકાને તાલેજી; તે ષટ્કાય અસ’જમી જાણા,
ધમ દાસગણી લેજી. વિ॰ ॥૬॥ જ્ઞાનવિમળગુરુ આણાધારી, સજમ શુદ્ધ આરાયેજી; જિમ અનુપમ શિવસુખ સાધે,
જગમાં સુજશ તે વાધેજી. ભવિયણ ભાવે મુનિગુણ ગાવા ॥ ૭ । આ સજ્ઝાયમાં પણ ઉપરની ગાથામાં બતાવેલા ચરણના અને કરણના ૧૪૦ ગુણુ બતાવવામાં આવ્યા છે.
આ એકસેા ને ચાલીસ અને આવા બીજા અનેક ગુણાને ધારણ કરે તેને જ શ્રીવીતરાગના મુનિવર કહેવાય છે. જેનામાં આવા ગુણ્ણા હાય નહિ, તેવાઓને નામધારી અને વેશધારી