________________
૪૭૦
જે મેરુપર્વતની માફક મહાધર અને પવિત્ર હોય. (૪) તથા વળી જેમ કમળ કાદવમાં ઉત્પન્ન થતા રહેવાથી, તેમને
કજ' કહેવાય છે. છતાં તે પંક-કાદવથી તદ્દન જુદા-ન્યારા રહે છે. તેમ આ સંસારમાં રહેવા છતાં, કમળની માફક જે મહાનુભાવે, સંસારથી અળગા રહે છે. જેમ કમળ પાણીમાં રહેવા છતાં પાણીને લેપ લાગતો નથી, તેમ મહામુનિરાજોને, સંસારમાં રહેવા છતાં, સંસારનો કેઈપણ લેપ લાગતું જ નથી. તેવા આત્માઓ જ ઉત્તમ છે, અને તેઓ જ સાહિબ–પરમાત્માને પ્યારા લાગે છે એમ ચિદાનંદ મુનિ કહે છે. (૫) - તથાવલી અધ્યાત્મભાવ પામેલા આત્માઓ કેવા હોય છે? તે કહે છે; “જે અરિ મિત્ત બરાબર જાનત,
પારસ એર પાષાણ મ્યું દે કંચન કીચ સમાન અહે જસ,
નીચ નરેશમાં ભેદ ન કોઈ છે માન કહા અપમાન કહા મન:
એસો વિચાર નહિ તસ હાઈફ રાગ અરૂ રોષ નહિ ચિત્ત જાકે,
તે મુનિ ધન્ય અહે જગમાંહી રેલા જ્ઞાની કહે અજ્ઞાની કહો કેઈ,
ધ્યાની કહે મત માની ક્યું કાઈ; જોગી કહે ભાવે ભેગી કહો કઈ * જાઉં છ મન ભાષત હાઈ