________________
કમકુતિ.
૨૧
~
~
~
તેમજ ત્રીજા યોગરથાનમાં પણ પ્રથમ સ્પર્ધકની પ્રથમ વર્ગના જીવપ્રદેશ દ્વિતીય ગસ્થાનના અંત્ય સ્પર્ધકની અંતિમ વર્ગણાના વીયવિભાગેથી અસંખ્ય ગુણ વયવિભાગે કરીને અધિક છે. એ પ્રમાણે સર્વ વેગસ્થાનેમાં જાણવું.
જો એમ પૂછતા હો કે તે સર્વ રોગ સ્થાને કેટલાં છે તે કહીએ છીએ કે સર્વગસ્થાને પણ શ્રેયસચેય ભાગ પ્રમાણુ જ છે. અત્રે પ્રશ્ન એ છે કે જીવે અનત હેવાથી અને પ્રત્યેક જીવમાં એકેક ચોગસ્થાનની પ્રાપ્તિ હેવાથી ચાણસ્થાને પણ અનંત હોઈ શકે છે. તે ગસ્થાને શ્રેયસંગ્રેચ ભાગ પ્રમાણુજ છે એમ કેવી રીતે કહેવાય?
ઉત્તર–એમાં કે વિરોધ નથી. કારણ કે સરખા એવા , એકેક સ્થાનમાં સ્થાવર છે અને વર્તતા હોય છે, તેથી સર્વ જીવેની અપેક્ષાએ પણ સર્વ રોગ સ્થાને શ્રી સર્વની બુદ્ધિ વડે વિચારતાં યત પ્રમાણવાળા જ પ્રાપ્ત થાય છે. ન્યૂન પણ નહિ ને અધિક પણ નહિ
(ઇતિસ્થાન પરૂપણ.). ૧ અથવા પ્રથમ પેગસ્થાનની છેલ્લી વર્ગણામાં રહેલ વીર્યાવિભાગેથી અસખ્ય ગુણ વયવિભાગવાળા બીજ સ્થાનની પહેલી વર્ગણાના જીવ પ્રદેશ છે અને બીજા પેગસ્થાનની સત્ય વર્ગણ ગત વર્યાવિભાગેથી અસંખ્ય ગુણ વીર્યાવિભાગવાળા તૃતીય સ્થાનગત સવવ વગણવાળા જીવપ્રદેશ છે. (ઇતિ એકાર્થિક વ્યાખ્યા. ) એ પ્રમાણે સર્વ ગસ્થાન નમાં જાણવું.
૨ સ્થાવર પ્રાગ્ય અસંખ્ય યોગસ્થાનેમા પ્રત્યેક ગસ્થાને અનલ અથવા અસખ્ય છ વર્તતા હોય છે. અને ત્રસ પ્રાગ્ય યોગસ્થામાં પ્રતિ વેગસ્થાને અસંખ્ય અથવા સંખ્ય છ વતે છે ને કદાચિત કોઈ ગસ્થાન (ત્રસ પ્રાયોગ્ય) શન્ય પણ હોય છે. એ પ્રમાણે એક રોગસ્થાને અનેક જીવને વર્તવાપણું હેવાથી શ્રેયસ ગેય. ભાગ માત્ર ગસ્થાને અજીવોમાં પામી શકાય છે.