Page #1
--------------------------------------------------------------------------
________________
oesoess
amesempo
@
મંત્રચિંતામણેિ
@
@
લેખકઃ
@
વિદ્યાભૂષણ, ગણિતદિનમણિ, સાહિત્યવારિધિ,
- શતાવધાની પડિત શ્રી ધીરજલાલ ટોકરશી શાહ
@
NOMOROMOVONOo
@
પ્રસ્તાવના વૈદ્ય ચંદ્રશેખર ગોપાળજી ઠક્કર 8િ. એસસી. (એ) ડી. એ. એસ. એ. આયુર્વેદાચાર્ય
@
@
@
પ્રકાશક: પ્રજ્ઞા પ્રકાશન મંદિર
સુંબઈ-૯
@
ossessesesco
Page #2
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક : નરેન્દ્રકુમાર ડી. શાહ વ્યવસ્થાપક : પ્રજ્ઞા પ્રકાશન મંદિર લધાભાઈ ગુણપત બીલ્ડીંગ : ચી ચ બદર મુંબઈ-૯,
પ્રથમ આવૃત્તિ
વિ. સં ૨૦૨૪
સને ૧૯૬૭
મૂલ્ય રૂપિયા સાડા સાત આ ગ્રંથના સર્વહક પ્રકાશકને સ્વાધીન છે.
મુદ: કાન્તિલાલ સોમાલાલ શાહ
સાધના પ્રિન્ટરી ઘીકાંટા રોડ, અમદાવાદ
Page #3
--------------------------------------------------------------------------
________________
ܐ
સમર્પણ
સદ્ગત પૂજ્ય પિતાશ્રીને કે જેમને
મંત્રવિદ્યામાં ઘણા રસ હતા અને જેમણે તેની ઉપાસનામાં સારી એવા પુરુષાથ ક્યા હતા.
5
વિનીત
ધીરજલાલ
Page #4
--------------------------------------------------------------------------
Page #5
--------------------------------------------------------------------------
________________
વિષયાનુક્રમ
પ્રકાશકીય પ્રસ્તાવના સાક્ષીભૂત ગ્રંથોની યાદી
ડો. ચંદ્રશેખર ગે. ઠક્કુર
અગ્રવચન
ખંહ પહેલો કાર અને તેની ઉપાસના
૧ કારનો મહિમા ૨ કારની ઉત્પત્તિ
કાનાં વિવિધ નામો ૪ ઋારને અર્થવિસ્તાર ૫ ૩કારની આકૃતિ ૬ ઋારની ઉપાસના અને કિંચિત ૭ જપવિધિ ૮ ધ્યાનવિધિ ૮ કુંડલિની–જાગરણ ૧૦ કારકલ્પ ૧૧ જૈન ધર્મમાં ઉકા-ઉપાસના ૧૨ શેષકથન
૧૨૧
૧૪૨
Page #6
--------------------------------------------------------------------------
________________
ખંડ ખીજ
હી કાર અને તેની ઉપાસના
૧ હી કારને મહિસા
૨ હી કારના વિવિધ નામે ૭ હી કારના અથ
૪ ઉપાસના અંગે કિંચિત્
૫ ઉપાસનાના આરંભ - પ્રતિ અને પૂર્ણાહુતિ
૭ જૈન ધર્મમા હી કાર–ઉપાસના
૧–પ્રાસ્તાવિક
રહી કારના અપૂર્વ મહિમા
૩હી કારની આકૃતિ જહી”કારના આરો
૫ ઉપાસના માટે મંત્રટની આવશ્યકતા
૬–સ્ત્રપટની પ્રાણપ્રતિષ્ટા
-ઉપાસના અગે મુખ્ય નિયમા
૮–પૂર્વસેવા
નિત્યેાપાસનાના વિધિ
૧૦-કેટલીક સ્પષ્ટતા ૧૧–રાનિવારણ ૧૨-ષ્ટક્ષની પ્રાપ્તિ
૧૩–રી કારમા પંચપરમેષ્ટીની ભાવના
૧૪–લ્ટ્રી કારમા ચોવીશ તીર્થંકરાની ભાવના
૧૪૯
૧૫૮
૧૬૭
૧૭૯
૧૮૮
૧૯૯
૨૦૬
૨૦૬
૨૦૭
૨૧૪
૧૫
૨૧૫
૨૧}
૨૧૯
૨૨૦
૨૨૦
૨૨૪
૨૨૫
૨૨૬
૨૨૯
૨૩૨
૧૫–ી કારમા શ્રી પાર્શ્વનાથ, ધણું તથા પદ્માવતીની ભાવના ૨૩૩ ૧૬ની કારમાં અન્ય દેવાની ભાવના
૨૩૫
Page #7
--------------------------------------------------------------------------
________________
૧૭હી કારનું ધ્યાન ૧૮–ઠ્ઠી ખીજના વ્યાપક પ્રયોગ ૧૯–ઉપસ હાર
ખડ ત્રીજો
અન્ય મત્રો અને મંત્રપ્રયાગો
૧ પ્રાસ્તાવિક
૨ મગલકારી ભત્રપ્રયાગ
૩ રામનામની ખલિહારી
૪ વ્યાધિવિનાશક નારાયણમંત્ર ૫ પચાક્ષરી મંત્રાને પ્રશસ્ત પ્રયાગ
૬ શ્રી નમસ્કાર મહામત્ર
૨૭ ગાયત્રી મંત્રનું અજબ સામર્થ્ય
૮ ઋદ્ધિ સિદ્ધિદાયક ગણપતિ મ
૯ ધારેલા પ્રશ્નના ઉત્તર મેળવવાના પ્રયાગ
૧૦ સ્વપ્નભાત ગીના પ્રયોગ
૧૧ બુદ્ધિસ્મૃતિ વધારનારા પ્રયાગ
૧૨ કન્યાને માટે ઇચ્છિત વરપ્રાપ્તિના પ્રયોગો ૧૩ પુત્રપ્રાપ્તિ માટે સિદ્ધ પ્રયાગા ૧૪ આપત્તિનિવારક અદ્ભુત સ્તોત્ર વિજ્ઞાપના
卐
૨૩૫
૨૪૦
૨૪૨
૨૪૫
૨૫૩
}સ
૨૦૧
૨૫૦
૨૫૯
૨૯૯
૩૦૯
૩૧૫
૩૨૧
૩૨
૩૩૧
૩૩૭
૩૪૧
૩૪ ૫૬
Page #8
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય
ચાલુ વર્ષના જુન માસના બીજા અઠવાડિયામાં મંત્રવિજ્ઞાનનું પ્રકાશન થયું, ત્યારે અમારા મનમાં એ પ્રશ્ન ઉઠી રહ્યો હતું કે ગુજરાતી પ્રજા આ ગ્રંથને સત્કાર કરશે ખરી? પણ ત્યાર પછીના થોડા જ દિવસોમાં અમારા પ્રશ્નનો ઉત્તર મળી ગયો. અનેક સારા સારા માણસો અમારા કાર્યાલયમાં જાતે આવીને આ ગ્રંથ ખરીદી ગયા, એટલું જ નહિ પણું તેને માટે અભિનંદન પણ આપતા ગયા. બહારગામથી પણ તેની વરદીઓ આવવા લાગી, જે આજ પર્યત ચાલુ રહી છે.
વિશેષમાં આ ગ્રંથના પાઠકએ અમારી સાથે કેટલેક પત્રવ્યવહાર પણ કર્યો છે અને મંત્રસાધનામાં તેમને જે મુશ્કેલીઓ નડી રહી છે, તેનું માર્ગદર્શન પણ માગ્યું છે, જે અમે યથામતિ વ્યથાશક્તિ આપ્યું છે. આજે આ ગ્રંથની માત્ર ગણતરીની નકલો જ બાકી
રહી છે.
આ રીતે આ ગ્રંથને સત્કાર થવામાં તેની બહુમૂલ્ય સામગ્રી કરતાયે પત્રકાર બંધુઓએ તેના પ્રકાશનમા જે રસ દાખવ્યો અને તેની જે વિસ્તૃત સમાલોચનાઓ કરી તે ખાસ કારણભૂત છે. તે માટે અમે મુંબઈ સમાચાર સાપ્તાહિક, ગુજરાત સમાચાર, કિસ્મત માસિક, ગાયત્રી વિજ્ઞાન માસિક, ખેડા વર્તમાન સાપ્તાહિક વગેરેના ખાસ આભારી છીએ. મુંબઈ સમાચાર સાપ્તાહિકે તે આ ગ્રંથના અમુક પ્રકરણા લેખરૂપે છાપીને જનતાનું આ ઉ૫યોગી ગ્રંથ પ્રત્યે સવિશેષ ધ્યાન ખેંચ્યું છે, તે માટે તેમને પુનઃ પણ આભાર માનીએ છીએ.
Page #9
--------------------------------------------------------------------------
________________
આયુર્વેદ, જ્યાતિષ અને મત્રશાસ્ત્રના ઊંડા અભ્યાસી ડૉ. ચંદ્રશેખર ગાપાલજી ઠકરે પેાતાના હુમૂલ્ય સમયના ભેગ આપીને આ ગ્રંથની ભનનીય પ્રસ્તાવના લખી આપી, તે માટે તેમના ખાસ આભાર માનીએ છીએ.
સામાન્ય માન્યતા એવી છે કે સુશિક્ષિત વર્ગ ને આવી બાબતમાં શ્રદ્ધા રહી નથી, તે મંત્ર તંત્રને નફરતની દષ્ટિએ જુએ છે, પણ આ ગ્રંથના ગ્રાહકવર્ગ તરફ નજર નાખતાં એ માન્યતા અલવી પડે તેમ છે. ડૉકટરો, વકીલો, સરકારી અધિકારીઓ, શાળાના શિક્ષા, તેમજ મેાટી મેાટી પેઢીના વ્યવસ્થાપક ખધુઓએ પણુ આ ગ્રંથની પ્રતિ ખરીદી છે અને તેમનુ પ્રમાણ પચાશ ટકા કરતાંયે વધુ રહ્યું છે.
આ અનુભવ પછી અમારા એ નિય દૃઢ થયેા છે કે હજીયે આપણા સમાજના એક મોટા વર્ગ મંત્રવિદ્યા અંગે પ્રમાણભૂત માહિતી માગે છે અને તેની ઉપાસનામા તથા તેના પ્રયાગામાં પણ રસ ધરાવે છે, તેથી આ પ્રકારનુ સાહિત્ય વિશેષ પ્રમાણમા પ્રકટ કરવુ જોઈ એ.
વાસ્તવમા મત્રને વિષય મહાવ જેવા છે અને તેના અંગે જેટલું સાહિત્ય પ્રકટ કરવા ધારીએ, તેટલું કરી શકાય એમ છે; પરંતુ તે માટે સાધન વગેરેની મર્યાદા લક્ષ્યમા રાખવી પડે છે.
આ ગ્રંથના પ્રથમ ખંડમા ખાર પ્રકરણા દ્વારા કાર અને તેની ઉપાસનાને સવિસ્તર વિધિ દર્શાવ્યા છે, બીજા ખડમાં સાત પ્રકરણા દ્વારા હી ાર અને તેની ઉપાસનાના સવિસ્તર વિધિ દર્શાવ્યા છે તથા ત્રીજા ખડમા ચૌદ પ્રકરણા દ્વારા અનેક મંત્રા અને મંત્રપ્રયાગા રજૂ કર્યાં છે, જે સાધકાને ધણા ઉપયોગી થઈ પડે એમ છે.
Page #10
--------------------------------------------------------------------------
________________
૧૦
અહી... એ જણાવવુ પણુ ઉચિત જ લેખાશે કે આ સામગ્રી ઘણા અભ્યાસ અને સંશાધન પછી અહીં રજૂ કરવામા આવી છે અને તેની પ્રામાણિકતાનો જરાયે ભંગ ન થાય, તેની ખાસ કાળજી રાખવામાં આવી છે, જેથી સાવકા તેને વિના સદાચે ઉપયેગ કરી શકે તેમ છે.
શ્રી શાતિકુમાર જ ભટ્ટ, શ્રી જયભિખ્ખુ, શ્રી ઉષાકાત પ તૈયા, ડૅરૅ. ભાનુશ કર્ ના. વ્યાસ, શ્રી મનસુખલાલ તારાચદ મહેતા, શ્રી ચદ્રસિંહ એન. કામરેજા વગેરેએ અમારા પ્રકાશનમા જે રસ દાખવ્યા છે, તે માટે અમે તેમના ઋણી છીએ. સસ્કૃત તથા હિન્દી ભાષાના ભજ્ઞ તથા ગુજરાતી ભાષાના પણ ખાસ અભ્યાસી સમથ ૫ હિત શ્રી રુદ્રદેવ ત્રિપાઠી એમ. એ. પીએચ. ડી. સાહિત્ય-સાખ્ય– યેગાચાયે" આ ગ્રંથનું લખાણ સાઘત તપાસુ છે અને તે માટે કેટલાક મહત્ત્વપૂર્ણ સૂચના પણ કર્યાં છે, તે માટે તેમને પણ અહીં ઋણ સ્વીકાર કરીએ છીએ.
પ્રસ્તુત મ ́ત્રચિ તામણિ ગ્રંથમા જેના સમાવેશ થઈ શકશો નથી, એવી કેટલીક ઉપયોગી સામગ્રી, કેટલાક ઉપયોગી યા તથા તત્રપ્રયાગા હવે પછી પ્રકટ થનાર મંત્રદિવાકર નામના આ શ્રેણીના ત્રીજા ગ્રંથમા આપવામા આવશે તેનુ પ્રકાશન સને
L
૧૯૬૮ના અંત ભાગમા થશે
તા. ૧૫-૧૨-૬૭
વ્યવસ્થાપક
Page #11
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
[ આવકારી
[૧] ભાઈશ્રી ધીરજલાલ કે શાહના અભિનવ પ્રકાશન માત્ર ચિંતામણિને આવકાર આપતા સહજ આનંદ થાય છે. શતાવધાની શ્રી ધીરજભાઈના સંખ્યાબંધ પ્રકાશને, પ્રયોગ અને લેખ દ્વારા તેઓ માત્ર ગુજરાત નહિ, પણ ભારતમાં સુપ્રસિદ્ધ હેઈએમની ઓળખ આપવાનુ અત્રે અસ્થાને ગણશે પરંતુ મારી વિદ્યાર્થીવયની સ્મૃતિને યાદ કરું તે આજે મારા પિતાના વિકાસમાં પ્રેરણાનું પીયૂષ પાનાર એમની “વિદ્યાર્થી વાચનમાળા' શ્રેણીનું વાચન હુ આજે વિસર્યો નથી આ સર્વાચને મને પ્રગતિના મોપાન ભણી અગ્રેસર થવા પ્રેરણા આપેલ. આજે એજ પંડિતવર્યના ગ્રન્થને આવકાર આપવાનો અવસર મને મળ્યો છે. એ વિધિને યોગાનુયોગ નહીં તે બીજુ શુ ?
[૨] ભારતની પ્રાચીન સંસ્કૃતિમાં અતિ પ્રાચીન વેદકાળથી મત્રચાઓ દ્વારા ભત્ર શદ પ્રચલિત છે. આ મંત્રના ગ્રન્થને વિષે બે શબ્દો લખવા પૂર્વે આર મા વાચકને માત્ર એટલે શું? મત્રના પ્રકારે, ભત્રની કળસિદ્ધિ પરત્વે પ્રારંભિક વિષયપ્રવેશ કરાવવો ગ્ય ગણાશે. મંત્ર વિષે લેકભાષામાં ઘણા પ્રયોગ થાય છે. જેમ કે
શ્રોતાનું પ્રવચન એટલું સુન્દર હતુ કે લોકો માત્રમુગ્ધ બની સાભળી રહ્યા “આટલુ કામ તમારાથી ન થયું, એમા કયો મેટ મંતર (મત્ર) ભણવાનો હતો ? “એને ત્યાં સવાશેર માટીની ખોટ પૂરાણું
Page #12
--------------------------------------------------------------------------
________________
૧૨
નથી. એણે તો ધણાય ધાગામતર કરી જોયા છે. આ અને આવાં અવતરણો ઉપરથી મંત્રની શક્તિના લેાકાના વિવિધ સ્તરમાં જે ખ્યાલ પ્રવર્તે છે, તેના આપણને પરિચય મલે છે. વર્ષોથી સુપ્રસિદ્ધ પુત્ર ‘ કિસ્મત 'ના સંપાદનમાં અનેકવિધ મા (ચત્રા સહિત) પ્રગટ કર્યાં છે, તેમાં અમને પણ આ શાસ્ત્રના અભ્યાસ થતો રહ્યો છે અને અમને એમાં સ ંશાધન પૂરતા જ રસ છે. લોકેામાં મંત્ર વિષે વધુ જાણવાની સમજવાની જિજ્ઞાસા છે. મંત્ર વિષે ઉંડાણુથી સમજવાની ઉત્કંઠા છે. તેવે સમયે શ્રી ધીરજલાલ ટા. શાહે જે પ્રયત્ના આરંભ્યા એ, તે સ્તુત્ય બને છે. એમણે મંત્રવિજ્ઞાન વગેરે ગ્રંથા પૂર્વે પ્રગટ કર્યો છે. તેમણે મને આમુખ લખવા વિન ંતિ કરી, તે મેં સહ સ્વીકારી, કેમ કે મંત્રસિદ્ધિ એ સોં૫નીજ સિદ્ધિ છે અને આયુર્વે તમામ રસાયન–વાજીકરણમાં “સંરો ધ્રુબ્યાનાં અન્ય ” ગણે છે.
·
[3]
આજે આપણે ઉત્તરાત્તર વિજ્ઞાનની સફળતામાં વધુ અને વધુ ચાંત્રિક જીવન, ઝડપી જ્વન અને પ્રગતિની હેરણકાના ભરતા રહીએ છીએ. હજારા માઈ લેાનુ' અંતર આજના શક્તિશાળી જેટા ક્લાકની ગણત્રીમાં કાપી શકે છે, એટલે દૂર સુદૂરના એ માનવી ભૌતિક રીતે ઘણા ઝડપથી નિકટ આવ્યા છે, પણ એ અતિ નિકટ માનવી વચ્ચેનુ અંતર વધ્યુ છે. આનુ કારણ ગમે તેટલી વૈજ્ઞાનિક પ્રગતિ છતાં માનવીને મનની શાતિ, પ્રસન્નતા કે સંતાપ નથી. ડૉ. એલેક્ષિસ કેરલ જેવા નાખત્ર પ્રાઇઝ વિજેતા મેન ધ અનનેાન મા એવા ભાવ વ્યક્ત કરે છે કે જ્યાં આપણા વડવા ૮૦ વર્ષની વયે ખડતલ આરેાગ્ય સાથે ખેતીમાં રચ્યાપચ્યા રહેતા, ત્યાં ૪૦ વર્ષની વયે આરામખુરશીમાં વ માનપત્ર વાચતાં કે ટેબલ ટેનિસ જેવી રમત રમતાં હાટ એટેકથી ઢળી પડી ભરણ પામવાના બનાવા વધતા જ જાય છે. અઢારમી સદી મુદ્ધિના યુગ હતા, ઓગણીસમી સદી પ્રતિના યુગ હતા, તે વીસમી
'
Page #13
--------------------------------------------------------------------------
________________
૧૩
સદી ચિંતાને (અને ચિતાન) પણ યુગ છે, એવા અમારા વિધાનના સમર્થન માટે અમે આજે અનેક પશ્ચિમના સમર્થ વિચારકેને ટાંકી શકીએ છીએ. કેલન વિલ્સન જેવા ચિતકને “આઉટ સાઈડર” અને બીએન્ડ ધ આઉટ સાઈડર જેવા ગ્રંથે લખવા પડ્યા છે. અને સાર જેવા વિચારકને પણ વ્યથા વ્યક્ત કરવી પડી છે. અલ્ટસ હકસલીએ “ધ ડોર્સ ઓફ પરસેપ્શન' નામના ગ્રંથમાં કહ્યું છે કે “ઘણુ માનવીઓ (હવે) માને છે કે આત્મસાક્ષાત્કારને અગમ્ય રોમાંચક અનુભવ કરવાની રાસાયણિક ચાવી ભલી ગઈ છે. ઉપવાસ, તિતિક્ષા, મત્રના જપ અતિ પ્રાચીનકાળથી આવા પ્રકારની સ્થિતિ લાવવા વપરાય છે અને હાલ આવા સાધનોનાં બદલે મીસેટાઈન નામનું રસાયણ વાપરીને સાક્ષાત્કારના કારને વધુ વિસ્તૃત બનાવી શકાય છે અને સમાધિ સ્થિતિ જેવી પ્રબુદ્ધ અને ચિત્તલયની અવસ્થા અનુભવી શકાય છે. એલ. એસ ડી. સંપ્રદાયના નામે જાણીતા થયેલા સંપ્રદાયે તે એક ડગલુ આનાથી આગળ ભર્યું છે.”
યોગ-સમાધિ અને મંત્ર જપ)ને ઘણે ગાઢ સંબંધ છે. પાંતજલ મતથી “ગસ્તુ ચિત્તવૃત્તિનિરોધઃ” ની વ્યાખ્યા પ્રમાણે વેગમાં ચિત્તને કાચબાની જેમ સકેરી લેવાને ઉદ્દેશ્ય છે. યોગ એટલે જાદુઈ ચમત્કાર કે હવામાં ઉડ્ડયનના ખ્યાલ છોડી દેવા જોઈએ. આવું માત્ર વિષે છે. માત્ર મનને ઉર્ધ્વરેતસ બનાવે છે. મંત્ર મનને નિયંતા બને છે. જેમ પિતાના કાર્યમાં કુશળતા હેય-શૌન. પર્મg સૌરા -તેમ મંત્રનો પણું સાધક કે પ્રાગત ઉચ્ચ આધ્યાત્મિક સાધક બને છે. આજે પણ વિજયા (ભાગ) કે ગાંજો લઈ તેની મસ્તીમાં મસ્ત બની વિહરનારા જે ભ્રમ, આનદ અને ભ્રાંતિદર્શન કરે છે, તેઓ સમાધિને અનુભવ કર્યાની વાત કરે છે, તે યથાર્થ નથી. મંત્રના પ્રયોક્તા કે સમર્થકે ઘણી વાર કહેતા હોય છે “દુનિયામાં એવો કેઈ પણ પદાર્થ નથી કે જે મંત્રસાધના દ્વારા સિદ્ધ ન થાય.”
Page #14
--------------------------------------------------------------------------
________________
=૧૪
આવા બધા claims કે દાવાઓ ઉપર ખૂદ મંત્રવિજ્ઞાનના સમર્થકેએ નિખાલસ બની રહિ આપવો જોઈએ. કેમકે મંત્રમાં પણ તાંત્રિક વગેરે અનેક પ્રકાર છે. વિવિધ સાધનાઓ છે. સાધકેમાં પણ વિવિધ પ્રકારે છે. શ્રી ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે કે જેમ પોતાને વિવિધ સ્વરૂપે ભજનારામાં પિતાને કે પ્રિય છે અને અન્ય લંક્તિ સાધના કરતા પિપિતાની રીતે પોતાનું ધ્યેય પ્રાપ્ત કરે છે, તેમ મંત્રવિજ્ઞાનમાં અનેક મ, વિધિઓ અને તેના અનેક પ્રકારો અને લો છે. એટલે બધા જ માનું એક જ મૂલ્યાંકન સંભવી શકે જ નહીં. પરંતુ મંત્રની ભૂમિકાને પણ સાત્વિક, રાજસિક અને તામસિક ત્રણ અવસ્થામાં વહેંચી પ્રવર, મધ્ય અને અલ્પ કક્ષામાં વિભક્ત કરી શકાય. આ કામ સંશોધનું અને પતિનું દે. પરંતુ તે થાય ત્યાં સુધી તે સામાન્ય પૃથક્સન મંત્ર વિશે અનેક પ્રશ્નો ઉપસ્થિત કરે છે એને અનેક આશંકાઓ છે. એમાં કેટલાકનું નિરસન–નિરાકરણ કરવા ઉપયોગી ગ્રંથની ખાસ જરૂર છે, તે મંત્રચિંતામણિથી દૂર કરવામાં લેખક મહદ સફળ નીવડ્યા છે.
[૪] આ દળદાર ગ્રંથમાં પ્રથમ ખંડ પૂણે ૧૭ થી શ્કાર અને તેની ઉપાસના એ શિર્ષક હેઠળ છે. તેમાં વિદ્વાન લેખકે અનેક અવતરણે આપી કારનું વાહાલ્ય વર્ણવ્યું છે. લેખક ખરું કહે છે કે પોતાને અને પરને કલ્યાણકારી નીવડે તેવી ઉપાસના કારની છે. અવિદ્યામાંથી તે વિદ્યાત બનાવે છે, માનવિહીનને માનવંત બનાવે છે. શ્રી સંમતભદ્રાચાર્યે ૧૧ નું સુંદર ટકકાર તેત્ર આપ્યું છે, તે પુત્ર ૧૩૬ થી ૧૪૦ સુધીમાં છે. લેખકે એને સરળ અનુવાદ આપી કારની સાધનામાં જૈનધર્મને ફાળે વ્યક્ત કર્યો છે. અમને લાગે છે કે પ્રથમ ખંડમાં કુંડલિની –ાગરણને નવમો અધ્યાય વિસ્તારથી આપી શકાયો
તેમ છતાં પ્રાસ્તાવિની રજૂઆત બરાબર કરે છે.
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૫
ખીજો ખંડ પૃષ્ઠ ૧૪૭ થી ૨૪૨ ના છે. તેમા હી કાર અને તેની ઉપાસનાના વા છે. શ્વાર એ સિદ્ધિસાધન છે, તા હી કાર એ પણ સિદ્ધિસાન્નન છે. પણ હી શક્તિબીજ છે. એના ઉપર નગ્રન્થાના અવતરણામા ી કાર વિદ્યાસ્તવન, તારાકપૂરાજ સ્તોત્ર, ભૂતડામાક્ત ખીન્નભિધાન વગેરેના ઉલ્લેખા લેખકનુ વિશાળ વાચન અને તેને અનુભવ દર્શાવે છે. માયાબીજકલ્પમા હી કારને મહિમા અપૂર્વ સ્વરૂપે વર્ણવેલા છે. લેખકે તેની સરળ અને સુદર રજૂઆત પૃષ્ઠ ૨૦૭ ઉપર કરી છે. હી કારમા નવે ગ્રહોની સ્થાપના પૃષ્ઠ ૨૧૧ ઉપર આપી દાિલાથી હી કાર સુરક્ષિત છે, તે પણ અરેાખર રજૂ કરાયુ છે. લેખકે જૈનધર્મમા હી કારની ઉપાસનાનુ વન બહુ જ મુર સ્વરૂપે આપ્યુ છે
ત્યાર બાદ ખડ ત્રીજો પૃષ્ઠ ૨૪૩ થી પૃષ્ઠ ૩૪૮ સુધી આપ્યા છે, જેમા અન્ય મા અને પ્રયાગ આપ્યા છે જેમા કેટલાક શક્તિ— શાળી મંત્રા તેની વિધિ સાથે આપ્યા છે તેમા નામસ્મરણને મહિમા પણ વર્ણવ્યા છે. અહી ત્રીજા પ્રરણમા રામનામનેા મહિમા સુપેરે વર્ણવાયા છે. ત્યારાદ વ્યાધિનાશક નારાયઅત્ર, પચાક્ષરીમત્ર, શ્રી નમસ્કાર મહામત્ર વર્ણંવી ગાયત્રીમત્રનુ અજન્મ સામર્થ્ય એ પ્રકરણમા ગાયત્રીના મહિમા ખૂબ જ સક્ષેપમા આપ્યા છે. ઋદ્ધિ-સિદ્ધિદાયક ગણપતિ મત્રે સારી રીતે આપી સ્વપ્નમાતગી, બુદ્ધિસ્મૃતિ વધારનારા પ્રયાગે આપ્યા છે કન્યા માટે ઈચ્છિત વરપ્રાપ્તિના પ્રયાગ આપી, પુત્રપ્રાપ્તિ માટે સિદ્ધિ પ્રયાગા આપ્યા છે
.
આયુર્વેદમા પણ મન્ત્રવિષયક ઉલ્લેખા મલે છે સારવારમા પણુ મત્રને ઉલ્લેખ છે
ઈદમાગમસિદ્ધાત્
પ્રત્યક્ષલદર્શનાત્, મત્રવત્સ પ્રયાતવ્ય ન મીમાંસ્ય કાચન
""
ઉપરના વચનામા “મત્રવત્ ” પ્રયોગ કરવા, એ અનુરાધ
'
Page #16
--------------------------------------------------------------------------
________________
પાછળ મંત્રની શક્તિ જ રહેલી છે. અને બીજા સૂત્રમાં જવ—તાવ જેવા દર્દોમાં મત્રને ઉપગ સારવારમાં આવે છે. બીજા અનેક અવતરણે આપી શકાય. આયુર્વેદ તે વેદોને ઉપવેદ છે. ખાસ કરી અથવવેદથી વધુ સકલિત છે. સંસ્કારવિધિમાં ગર્ભાધાન, પુસવન નવગેરેમાં ભત્રોને સ્પષ્ટ ઉલ્લેખે છે. આ ગ્રંથમાં શ્રી ધીરજલાલભાઈ એ પુત્રપ્રાપ્તિના મંત્રના પ્રયોગમા-૧૩મા પ્રકરણમાં પ્રસિદ્ધ મત્ર
“દેવકીસુત ગેવિન્દ વાસુદેવ જગત્યતે |
રક્ષ મે તનયં કૃષ્ણ ત્વામહં શરણું ગત ” આપ્યા બાદ બે ઔષધપ્રયોગે સૂચવ્યા છે. તેમા એગ્ય રીતે કહ્યું છે કે પતિ-પત્નીએ આનદમાં રહેવું. એ વખતે શેક ઉદ્વેગ, ચિતા આદિ કરવા નહિ. કેમકે મહર્ષિ અગેય પણ કહે છે :
सौमनस्य हि गर्भकराणां अत्र्यं । ગર્ભકર બધા ભામાં આ ભાવ અગ્રય છે, સર્વોપરિ છે. વધુમાં આ ઔષધનુ સેવન કરતાં બહુ તીખાં ખારા ખાટા પદાર્થોને ત્યાગ કરો અને દૂધ ચોખા, મગની દાળ આદિ હલકો ખોરાક લે.” એ સૂચના પણ વ્યાજબી છે. પરંતુ તેમા અત્રે વધુમાં સૂચવવું અમે યોગ્ય માનીએ છીએ કે મગ કરતા અડધ વધુ પ્રશસ્ત છે. આયુર્વેદમાં સ્ત્રીના રજ: આર્તવને આગ્નેય ગણેલ છે, પુરુષના વીર્યને સૌમ્ય ગણેલ છે. જેમ કે ખેતી માટે તુક્ષેત્ર અંબુ અને બીજ (ગ્ય કાલ, ખાતર, પાણી અને તદુરસ્તી બીજ જરૂરી છે) તેમ ગર્ભાધાન માટે ઋતુકાળ, એગ્ય શુદ્ધ નિ, (આયુર્વેદમાં યોનિ શબ્દથી યોનિમુખથી ગર્ભાશય બીજ પર્યત વિભાગ યોનિ કહેવાય છે-જુઓ મધુકોશ अत्र योनिशब्दात् योनिमुखात् आरभ्य गर्भाशयपर्यन्तं योनिरुच्यते । તંદુરસ્ત (વીર્ય જેમાં પર્યાપ્ત પુબી જે પણ હોય) અને શુદ્ધ આર્તધ ગર્ભધારણમાં જરૂરી બને છે. આ બધું સુયોગ્ય આયુર્વેદનની સલાહથી
Page #17
--------------------------------------------------------------------------
________________
૧૭
નક્કી કરી ઉપરના મંત્રપ્રયાગ પછી પુંસવનસસ્કાર (ઈચ્છિત પુત્ર કે પુત્રીની પ્રાપ્તિ માટે સુકૃતાદિ ગ્રંથે વિસ્તૃત વર્ણન આપે છે. આમા ખાસ કરી કાશ્યપસહિતા ગ્રંથમાં વિસ્તૃત વર્ણન મલે છેશ્રી શાહે સૂચવેલા પ્રયોગોમાં એક પલાશ (ખાખરાનો) અને અન્ય. નાગકેશરને ઉલ્લેખ છે. પલાશ તે જાણીતું વૃક્ષ છે, પણ નાગકેશરમા બે જાત આવે છે. અસલી અને નકલી. આમાં અસલી (લાલ કેશરી. સુગધિત રજ જેવી) નાગકેશરને પ્રયોગ જ પ્રશસ્ત બનશે. એમણે નાગકેશરની માત્રા નથી જણવી, પરંતુ તે માત્રા ૧૨ થી ૨૪ રતીની. ગણાય. આવા અન્ય પ્રયોગોમાં વડજા, પીપળજટા વગેરે અન્ય ઉલ્લેખ પણ છે. આવતી આવૃત્તિમાં શ્રી શાહ આ બધાનુ સકલનકરશે તે વધુ સમૃદ્ધ માહિતી મલશે વધ્યત્વના બે પ્રકાર હોય છે. એક તે Sterility અને બીજુ Infertility. આમાં એગ્ય નિદાન સાથે આ મંત્રપ્રયોગ ગર્ભધારણની શકયતા પ્રબળ કરે છે. પરંતુ પુરુષે સૌમ્ય અને સ્ત્રીએ તીક્ષ્ણ ઉપચાર કરવા જરૂરી બને છે, તેટલું સૂચવવું. રહ્યું. અને છેલ્લે આપત્તિ નિવારક અદ્ભુતસ્તંત્ર તરીકે “ઉવસગ્રહ તેંત્ર આપ્યું છે. જેમાં શ્રી પાર્શ્વનાથજીની સરળ ઉપાસના દર્શાવી છે. ટૂંકમાં ૩૪૮ પૃષ્ઠમાં ઉકાર, હકાર અને કેટલાક શક્તિશાળી - ભત્રોનુ સંકલન છે.
[૫] આટલા વિવેચન પછી આ ગ્રન્થના લેખકને બે ચાર સૂચને કરવાનું પણ જરૂરી બને છે. આ ગ્રંથને તેઓ હિન્દી, અંગ્રેજી વગેરે અન્ય ભાષામાં પણ ઉતારે. તે ઉપરાંત તેમને તલસ્પર્શી ઊડે અભ્યાસએટલે વિપૂલ છે કે એક પ્રમાણભૂત “મત્રસંગ્રહ” કે “મિત્રસર્વસ્વ આપણને આપે, જેમા જૈનાદિ વિવિધ સમ્પ્રદાયના તમામ મિત્રોના સંગ્રહ હોય. સાધકને એમાંથી પિતાને મનપસંદ માર્ગ મળી રહે - ઉપરાંત ભારતમાં અત્યારે સિદ્ધ યતિઓ કે પૂજ્ય મહારાજ પાસેથી
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૮
આવા જ્ઞાનનું અનુભવામૃત મેળવીને તે પણ રજૂ કરતા રહે કેમકે - થીયરી ' (સિદ્ધાંત) તે થીયરી જ છે. અને ‘· પ્રેકટીકલ' પ્રત્યક્ષ તે પ્રત્યક્ષજ છે. શ્રી ધીરજલાલ શાહ પેાતાના વિપુત્ર ગ્રંથપ્રકાશનમાં આટલુ કરશે તે! સુવર્ણ મા સુગધ મલશે. આ ઉપરાંત ‘કલી” તથા એ' એ બે ખીજમા ઉપર પણ વધુ પ્રકાશ આવતી આવૃત્તિમાં પાડે તો મત્રસાધકોને ઘણુ માર્ગદર્શન મળશે.
લેખકે પુસ્તકની ભાષા અત્યંત સરળ રાખી છે. જાણે તે વાચક સાથે વાતચીત કરતા હોય તેટલી સરળતાથી લખે છે દૃષ્ટાંતા ખાધકથા અને ઉદાહરણા આપે છે. ( રામનામના મહિમાના પ્રકરણમાં શિકારીને માછલી ન લવી). આ જ શૈલીએ તે મંત્ર ઉપર લેખ આગળ ઉપર લખતા રહેશે.
'
>
>
આ ગ્રન્થ લખી શ્રી ધીરજલાલ ભાઈ એ એક મેટી સેવા બજાવી છે. અને મંત્ર ખાઅત નિખાલસ, સરળ, સ્પષ્ટ અને સચોટ માદન આપ્યુ છે. આની પૂર્વે મંત્રવિજ્ઞાન ' · નમસ્કાર–મ સિદ્ધિ ' આદિ ગ્રંથાથી આર ભેલી આલેખનયાત્રા ‘મત્રચિતામણિ’માં વધુ પરિપક્વ, વધુ પુષ્ટ અને વધુ પીઢ બની છે. આવા ગુન્દર ગ્રંથ લખવા બદલ તેમને હાર્દિક અભિનંદન આપતાં હું આનદ અનુભવુ છુ.
હૃત્તજ્યંતી : સ. ૨૦૨૪ સિન્ધ આયુવેદિક ફાર્મસી, ૩૭૫, કાલબાદેવી સુઈ ર.
ડૉ. ચન્દ્રશેખર ગા કુર સંપાદક : કિસ્મત
<
Page #19
--------------------------------------------------------------------------
________________
સાક્ષીભૂત ગ્રંથોની યાદી
[વૈદિક, પૌરાણિક તાંત્રિક] ૧ અગ્નિપુરાણુ
૨૧ નાકારિકા ૨ અથર્વવેદ–પાશુપત ૨૨ નારદીય કલ્પ
બ્રહ્મોપનિષ૬ ૨૩ નારાયણ ઉપનિષદ્દ ૩ અથર્વવેદીય સંન્યાસપનિષદ ૨૪ પ્રણવકલ્પ જ અથર્વ શિરપનિષદ ૨૫ પ્રણવવિદ્યાસ્તવન, ૧૫ કઠોપનિષદ
૨૬ પ્રશ્નોપનિષદ્દ ૬ કલિસ તરણુ ઉપનિષદ્દ ૨૭ ફેસ્કારી તત્ર ૭ કલ્યાણવૃષ્ટિસ્તોત્ર
૨૮ બીજમત્રવિવેચન ૮ કૃષ્ણ યજુર્વેદ અક્ષિ ઉપનિષદ્ ૨૯ બીજાભિધાન ૯ , અમૃતનાદપનિષદ્ ૩૦ બૃહદારણ્ય ઉપનિષદ ૧૦ , ગર્ભોપનિષદુ ૩૧ ભગવદ્ ગીતા ૧૧ , યોગ તોપનિષ૬ ૩ર ભૂતડામરક્ત બીજાભિધાન ૧૨ કૃષ્ણ યજુર્વેદીય ધ્યાન ૩૩ મહાભારત-અનુશાસનપર્વ
બિપિનિષદ્ ૩૪ મત્રવિજ્ઞાન ૧૩ છાદોગ્ય ઉપનિષદુ
૩૫ મંત્રમહાર્ણવ ૧૪ , , ભાષ્ય ૩૬ મંત્રાભિધાન ૧૫ જ્ઞાનેશ્વર સહિતા ૩૭ મંત્રીપચાર ૧૬ તૈત્તિરિય ઉપનિષદ્ ૩૮ માર્કડેય પુરાણું ૧૭ ત્રિપુરેપનિષ૬
૩૯ માલુકા નિઘંટુ ૧૮ દેવી ઉપાસના
૪૦ માંડ્રોપનિષદ્દ ૧૯ દેવી ભાગવત
૪૧ યાજ્ઞવલ્કય સહિતા ૨૦ બ » ગાયત્રી સહસ્ત્રનામ ૪ર યોગદર્શન
Page #20
--------------------------------------------------------------------------
________________
૪૩ યોગશિપનિષદુ
પપ શીટયનીયાય ૪૪ રમિલાલા
ઉપનિષદુ ૪૫ લિંગપુરાણ
૫૬ શ્રી તાન્ત્રિકોપાસના દર્પણ ૪૬ વર્ણનિઘંટુ
પ૭ શ્રીમદ ભાગવત ૪૭ વશિષ્ટસહિતા
૫૮ શ્રી શ્રીતન્નાભિધાન ૪૮ વૃદ્ધહારિતસંહિતા
૫૯ ષટ્યક્રનિરૂપણ ૪૯ શાક્તાનતરંગિણી
૬૦ વક્ર અને કુંડલિની ૫૦ શારદાતિલક
૬૧ સામવેદ સન્યાસપનિષદ્દ ૫૧ શિવપુરાણુવિધેશ્વરસંહિતા
કર , એગચૂડામણિ પર શુક્લ યજુર્વેદ
ઉપનિષદ પક છે નારાયણપનિષદ્ ૬૩ સિદ્ધાજનભાષ્યભૂમિકા ૫૪ , પ્રાતિશાખ્ય ૬૪ હસોપનિષદ
ત્રિવિભાગ ૫ હી કારવિદ્યાસ્તવન
[જૈન] ૬ અજિતશાંતિ રાવ ઉપ મંત્રવ્યાકરણ ૬૭ આચારદિનકર-પૌષ્ટિક – ૭૬ મંત્રાધિરાજકલ્પ
વિકાર
૭૭ માયાબીજકલ્પ ૬૮ ઉવસગ્ગહર સ્તોત્ર
૭૮ યોગશાસ્ત્ર ૬૯ ૩ષ્કાર સ્તોત્ર
૭૯ શ્રી ઋષિમંડલ સ્તોત્ર ૭૦ નમસ્કાર મંત્રસિદ્ધ
૮૦ શ્રી ઋષિમંડલસ્તવયત્રા૭૧ નવકારસારથાણું
લેખન. ૭૨ નવતત્વદીપિકા
૧ સરિમંત્ર ૭૩ બ્રહ્મવિદ્યાવિધિ
૮૨ સરિમુખ્યમંત્રકલ્પ ૭૪ મંત્રરાજ રહસ્ય
૮૩ હી કાર વિદ્યાસ્તવન
[અગ્રેજી પુસ્તકે X Imaginatian and 24 Incredible India
its wonders
Page #21
--------------------------------------------------------------------------
________________
*બળ
aaaaaaaaaaaaax
મંત્રચિંતામણિ
Page #22
--------------------------------------------------------------------------
Page #23
--------------------------------------------------------------------------
________________
અમ્રવચન
જીવનના ઉત્કર્ષ સાધવા માટે મંત્ર એક મહાશક્તિ શાળી સાધન છે, તે જીવનની જૂદી જૂદી ભૂમિકા પર રહેલા મનુષ્યાને જૂદી જૂદી રીતે સહાયભૂત થાય છે. વધારે સ્પષ્ટ કહીએ તે તે ધનાથીને ધન આપે છે, પુત્રાથી ને પુત્ર આપે છે; તથા આરાગ્ય, ચશ કે અધિકારની ઈચ્છાવાળાને આરાગ્ય, યશ કે અધિકાર આપે છે; વળી તે વિવિધ પ્રકારના ભ્રયામાંથી રક્ષણ કરે છે; કોઈ વ્યાધિ, રાગ કે પીડાએ પી પકડયા હાય તા તેનુ નિવારણ કરે છે; અને આધ્યાત્મિક વિકાસ દ્વારા પરમાત્મપદે પહોંચવાની અભિલાષા હાય તે તેમાં પણ છેવટ સુધી મદદ કરે છે.
આ વિરાટ્ વિશ્વમાં એવા કોઈ પદાથ નથી કે એવી કઈ વસ્તુ નથી કે જે મ ત્રશક્તિના પ્રભાવે પ્રાસ કરી શકાય નહિ; તેથી જ આપણા પ્રાચીન મહાપુરુષોએ તેને કલ્પવૃક્ષ, કામધેનુ કે ચિંતામણિ રત્નની ઉપમા આપી છે અને તેની સાધના, આરાધના કે ઉપાસના કરવા પર ખાસ ભાર મૂકેલ છે. મંત્રનું વાસ્તવિક સ્વરૂપ શુ છે ? તેમાં શક્તિ ક રીતે ઉત્પન્ન થાય છે ? તેના કેટલા પ્રકારો છે ? તેની કેટલી
.
Page #24
--------------------------------------------------------------------------
________________
મત્રચિંતામણિ
અવસ્થા છે? તેની સાધના કરનારમાં કેવી ચેાગ્યતા હાવી જોઈએ ? તે માટે ગુરુની કેટક્ષી આવશ્યકતા છે ? સાધનાને ક્રમ શા છે ? તે કઈ વિધિએ આગળ વધે છે? મ`ત્રસિદ્ધિ થવાનાં લક્ષણા શુ છે? મંત્રસિદ્ધિ થયા પછી તેના પ્રયાગા કેવી રીતે થાય છે? વગેરે અનેક મહત્ત્વની ખાખતા અમે થોડા સમય પૂર્વે પ્રકટ કરેલા મંત્રવિજ્ઞાન' નામના ગ્રંથમાં ચચેલી છે, એટલે અહીં તેનુ વિવેચન કરતા નથી. પ્રજ્ઞાવંત પાઠકા પ્રથમ તેનું વાંચનમનન કરીને પછી જ આ ગ્રંથમાં પ્રવેશ કરે, એવુ* અમારું' વિનમ્ર સૂચન છે.
ખેતર ખરાખર ખેડાયેલું હેાય તે તેમાં ધાન્ય સારા પ્રમાણમાં પાકે છે, અથવા વજ્ર નિલ થયેલ હાય તે તેના પર રંગ બહુ સારી ચડે છે. એ જ રીતે શ’કાકુશ કાથી રહિત થયેલું મન નિષક્ષિત વિષયને સારી રીતે ગ્રહણ કરે છે અને તેથી કરવા ધારેલી જ્ઞાનયાત્રા ઝડપથી આગળ વધે છે. તાત્પર્ય કે મંત્રવિદ્યા અંગે પ્રથમ પાઠકનું મન શકા— કુશ કાએથી રહિત થવાની જરૂર છે અને તે દૃષ્ટિને લક્ષ્યમાં રાખીને જ ઉક્ત મ’ત્રવિજ્ઞાન ગ્રંથનું આલેખન કરવામાં આવ્યું છે. અન્ય શબ્દોમાં કહીએ તેા ઉક્ત ગ્રંથ મંત્રવિદ્યારૂપી મહાલયની ભૂમિકા જેવા છે અને પ્રસ્તુત ગ્રંથ તેના પર કરાયેલા ચણુતર સમાન છે, એટલે ‘ મંત્રવિજ્ઞાન ને પૂર્વાધ અને “ મ’ત્રચિંતામણિ ને ઉત્તરાર્ધ સમજીને તેનું પઠન—પાર્ટન કરનારાઓને વિશેષ લાભ થવા સભવ છે.
મત્રશાસ્ત્રની રચના જનસ ંસથી મોટા ભાગે દૂર
Page #25
--------------------------------------------------------------------------
________________
અગ્રવચન
રહેનારા તથા સંયમ, તપ અને ચાગની આરાધના કરવામાં આનંદ માનનારા ભારતના ઋષિમુનિઓએ કરેલી છે, પરંતુ તે પરથી કોઈ એમ કહેવા ઈચછતું હોય કે તેમાં કંઈ વૈજ્ઞાનિક તથ્ય નથી, તે એ ગંભીર ભૂલ છે. સત્ય હકીક્ત એ છે કે આપણુ અષિ-મુનિઓ માત્ર સંયમી, માત્ર તપસ્વી કે માત્ર ચગસાધકે જ નહિ, પરંતુ જ્ઞાનના સમર્થ ઉપાસક હતા અને વિશ્વની દરેક ઘટના અંગે ઊંડે વિચાર કરી તેમાંથી વૈજ્ઞાનિક ત તારવવાનું સામર્થ્ય ધરાવતા હતા, તેથી જ તેમણે રચેલાં વિવિધ શામાં વિજ્ઞાનની ઝલક દેખાય છે અને તે જીવનને ઉત્કર્ષ કે અભ્યદય સાધવામાં અતિ ઉપયોગી પુરવાર થયાં છે.
- વિરાટુ વિશ્વનું અવલોકન, આકાશી પદાર્થોનું સેગ્ય વર્ગીકરણ, તેની માનવજીવન પર થતી અસરે, શકિત અને શબ્દની ગહન વિચારણ, વસ્તુના ગુણધર્મોનું સૂમ વિવેચન, આણુ-પરમાણુના સિદ્ધાંતની વિશદ ચર્ચા, રસાયણની શોધ, જીવસૃષ્ટિનું વ્યવસ્થિત નિરૂપણુ ગણિતની ભિન્ન ભિન્ન પ્રક્રિયાઓ તથા ક્ષેત્ર અને કાલના સૂક્ષમાતિસૂક્ષમ વિભાગે વગેરે તેમની વૈજ્ઞાનિક દ્રષ્ટિ પૂરવાર કરવા માટે પૂરતા નથી શું?
“આપણે અંધકાર યુગમાં જીવતા હતા અને પશ્ચિમના લેઓએ જ્ઞાન-વિજ્ઞાનને પ્રકાશ આપે” આ પ્રચાર છેલ્લાં દોઢ વર્ષથી આ દેશમાં એકધારે ચાલુ રહ્યો છે, પણ તેમાં કંઈ તથ્ય નથી. વધારે સ્પષ્ટ કહીએ તો તે એક પ્રકારનું જૂઠાણું છે અને રાજદ્વારી હેતુ સિદ્ધ કરવા માટે ઈરાદાપૂર્વક
Page #26
--------------------------------------------------------------------------
________________
મંત્રચિંતામણિ ફેલાવવામાં આવેલું છે. તટસ્થ ભાવે કરાયેલું ઈતિહાસનું અવલેન તે એમ કહે છે કે જ્યારે જગતની અન્ય પ્રજાએ અજ્ઞાનરૂપી અંધકારથી સબડતી હતી અને ધર્મ–કર્મની+ ભાવનાથી સાવ જ અપરિચિત હતી, ત્યારે ભારતવર્ષમાં જ્ઞાનને માર્તડ અનેરી આભાથી પ્રકાશિત હતા અને તેના સામાન્ય માનવીઓ પણ ધર્મ-કર્મની ભાવનાથી રંગાયેલા હતા.
સુજ્ઞજનેએ અહીં એ વિચાર કર ઘટે કે જે દેશમાં અનેક અવતારી પુરુષ થયા હોય, અનેક તીર્થકરે અને અનેક તથાગતાએ ભવ્ય જ્ઞાનગંગા વહાવી હેય તથા વિદ્વાનના વૃદેએ વિવિધ વિષયના સહસાવધિ ગ્રથની રચના કરી હોય, ત્યાં અંધકારયુગ કયાંથી હોય? બાકી ચડતી-પડતીનું ચક્ર તે દરેક દેશ અને દરેક પ્રજા પર ફરી વળે છે અને તેના લીધે પરિસ્થિતિમાં કેટલુંક પરિવર્તન થાય છે. એ રીતે આ દેશની પરિસ્થિતિમાં કેટલુંક પરિ. વર્તન થયું છે અને સ્વાર્થી તરએ મંત્રવિદ્યાને દુરુપયોગ કરતાં મંત્રવિદ્યા નિંદાઈ છે. આજે પણ કેટલાક અંશે તેવી જ પરિસ્થિતિ છે, તેથી મંત્રવિદ્યા પોતાનું મૂળભૂત ગૌરવભર્યું સ્થાન પ્રાપ્ત કરી શકતી નથી. પરંતુ સમજુ-શાણા લેકેનું એ કર્તવ્ય છે કે તેઓ આ વિદ્યાને–આ વિજ્ઞાનને ઊંડાણથી અભ્યાસ કરે અને તેમાં જે કલ્યાણકારી તત્વે રહેલાં છે, તેને પ્રકાશમાં લાવવાને પુરુષાર્થ આદરે.
મેક્સમૂલર એક ધુરંધર લોકપ્રસિદ્ધ પશ્ચિમી વિદ્વાન + અહીં કર્મને અર્થ નિત્ય-નૈમિત્તિક કર્મ સમજવું.
Page #27
--------------------------------------------------------------------------
________________
અગ્રવચન
૭,
ગણાય છે. તેણે ભારતના ઋષિમુનિઓએ રચેલાં શાની મુક્ત કઠે પ્રશંસા કરી છે અને તેમાં રહેલાં વૈજ્ઞાનિક તથ્યને ભાવભરી અંજલિ આપી છે. ક્રાંસ દેશના એક મહાન વિદ્વાન વિક્ટર કયુજને લખ્યું છે કે, “ભારતમાં ઉગેલા વિજ્ઞાનસૂર્યના પ્રચંડ તેની સામે પશ્ચિમદેશીય વિજ્ઞાનશાસ્ત્ર એક ઝાંખા દીવા જેવું છે. તેને પ્રકાશ કોઈ પણ ક્ષણે સ. થઈ જવા સંભવ છે. વિખ્યાત વિદ્વાન શોપનહારે જણાવ્યું છે કે, “ભારતીય વિદ્યાઓની મહત્તા માટે મેટા મોટા ગ્રંથે લખવામાં આવે તે પણ તેનું પૂર્ણ વર્ણન થઈ શકે એમ નથી.” તાત્પર્ય કે આપણું ઋષિ-મુનિઓએ વિવિધ વિદ્યાઓને અને ખાસ કરીને મંત્રવિદ્યાને જે, વારસે આપણને આપે છે, તે વૈજ્ઞાનિક તથ્યોથી ભરપૂર છે અને તેથી પૂરેપૂરે શ્રદ્ધેય છે.
મંત્રવિદ્યાની સત્યતા અને ઉપયોગિતા હવે વિદેશી વિદ્વાનેને પણ સારી રીતે સમજાવા લાગી છે. પી, થેમસ નામના એક વિદેશી વિદ્વાને “Incredible India--ન મનાય તેવું હિંદ” એ નામના પુસ્તકમાં કહ્યું છે કે, મંત્ર એ ગૂઢ શાનું એક અગત્યનું અંગ છે. ખરેખર તે આર્યોની ગૂઢ વિદ્યા એ મંત્રશાસ્ત્ર જ છે. “શોદ પછી તે બોલાયેલું હોય કે લખાયેલો હોય, એ અનાદિ અને જાદુઈ શક્તિથી યુક્ત છે. આ માન્યતાના પાયા ઉપર જ મંત્રશાસ્ત્ર રચાયેલું છે. ચિકકસ રીતે રચાયેલાં વાક્યો કે શબ્દોનું વારંવાર ભારપૂર્વક ઉચ્ચારણ કરવાથી સર્વ કામના
Page #28
--------------------------------------------------------------------------
________________
.
મત્રચિંતામણિ
સિદ્ધ થાય છે. આ માન્યતા ગ્રીક લેખકોના લાગેાસ' અને * ન્યુ ટેસ્ટામેન્ટ 'ના શūોનુ ભૌતિકરણ (Words made flesh ) ને લગતી છે.
'
આથર લાવેલે ‘Imagination and its wonders-કેપના અને તેના ચમત્કારા' નામના પુસ્તકમાં કહ્યું છે કે, શબ્દમાં રહેલી ગર્ભિત શક્તિ પર મત્રની ચેાજના થયેલી છે કે જેને પ્રમળ ઇચ્છિાશક્તિ તથા વિશાલ કલ્પના વડે ગતિમાન કરવામાં આવે છે. કુદરતની વિવિધ શક્તિ વચ્ચે કાઈ સ્પષ્ટ ભેદરેખા નથી, એટલે ગતિના એક પ્રવાહને ખીજા પ્રવાહમાં પલટી શકાય છે. કુદરતની શ્રીજી વસ્તુઓની માફક શબ્દ પણ થિરની ગતિનુ એક પરિણામ છે, એટલે તે ચેાસ ઘટનાઓ ઉત્પન્ન કરવામાં ઘણા અસરકારક ભાગ ભજવે છે.'
અહીં એ પણ જણાવી દઈએ કે મંત્રવિદ્યાનાં ઘણાં અંગ-પ્રત્યગા છે અને તેની ઉપાસનાને લગતી અનેક પ્રકારની પદ્ધતિઓ અસ્તિત્વમાં આવેલી છે, એટલે તેના પાર પામવા સહેલા નથી. એક મનુષ્ય વિદ્વાન્ થઈને તેના જીવનભર અભ્યાસ કરે ત્યારે જ મંત્રવિદ્યાનું કૉંઈક રહસ્ય પામી શકે છે અને તેના વિધિવિધાનથી પરિચિત થાય છે. અમને પાતાને મંત્રના વિષયમાં પ્રવેશ કરતાં તથા કિંચિત રહસ્ય પ્રાપ્ત કરતાં બે દાયકા કરતાં પણ અધિક સમય લાગેલા છે. તેમાં કેટલીક વાર તે ખાદીએ ડુંગર અને નીકળે ઊંદર ' એવા અનુભવ પણ થયા છે.
Page #29
--------------------------------------------------------------------------
________________
અગ્રવચન
અમુક જંગલમાં અમુક મહાત્મા રહે છે, તે મંત્રશાસ્ત્રના સારા જાણકાર છે.” એવું ઘણું માણસ પાસેથી સાંભળ્યા પછી તે જંગલને સાહસભર્યો પ્રવાસ ખેડીએ, ત્યારે ત્યાં મહાત્માનાં દર્શન જ થાય નહિ કે દર્શન થાય તે મંત્રશાસ્ત્ર અંગે કઈ વિશિષ્ટ માહિતી મળે નહિ. સામાન્ય લેકએ તે બાહ્ય દેખાવ કે પ્રચાર પરથી તેના વિષે અમુક પ્રકારની ધારણું બાંધી લીધેલી હોય છે અને તે જ આપણી આગળ રજૂ કરતા હોય છે, પણ જ્યારે એ બાબતમાં ઊંડા ઉતરીએ ત્યારે જ સાચી સ્થિતિ ખ્યાલમાં આવે છે..
એક વાર ઘણું જહેમત પછી એક ગ્રંથભંડારને પત્તો લાગ્યો કે જેમાં મંત્રવિષયક કેટલાક મહત્વના ગ્રંથ હેવાને સંભવ હતું, એટલે તેના ટ્રસ્ટીઓને મળ્યા, તેના વ્યવસ્થાપકને મળ્યા અને તે ગ્રંથભંડારના ગ્રંથની સૂચી મેળવી. તેમાં મંત્રવિષયક ત્રણ-ચાર સુંદર ગ્રેનાં નામ જોતાં અમારા હર્ષને પાર રહ્યો નહિ. પછી કેટલાક પ્રયત્ન વ્યવસ્થાપક પાસેથી ગ્રંથભંડારની ચાવી મેળવી અને તેમાં રહેલા ગ્રંથનું નિરીક્ષણ કર્યું તે મંત્રવિષયક એક પણ ગ્રંથ હાથ લાગે નહિ! બીજા પણ કેટલાક ગ્રંથે તેમાંથી ગુમ થયેલા હતા! વ્યવસ્થાપકને પ્રશ્ન કર્યો કે, “આમ કેમ?” તે તેણે જણાવ્યું કે, “કોઈ લઈ ગયું હશે.” ફરી પ્રશ્ન કર્યો કે, “તેની કંઈ પણ યાદી ખરી?” વ્યવસ્થાપકે કહ્યું કે, કઈ ગ્રથ ઉઠાવી જાય તેની યાદી ક્યાંથી હોય? અહીં તે બધું આમ જ ચાલે છે. અમે ઘરને ધન્ધાપે
Page #30
--------------------------------------------------------------------------
________________
મંત્રચિંતામણિ છેડીને આખો દિવસ તેની સંભાળ રાખવા નવરા નથી. સમય મળે તે અહીં આવીએ છીએ અને ગ્રંથભંડારનું કામ સંભાળીએ છીએ.
અમે તે મહાશયને વિશેષ પ્રશ્ન કર્યો નહિ, પણ અમારા અંતરમાંથી અફસોસની ઊંડી આહ નીકળી ગઈ અને અત્યંત બેદપૂર્વક ત્યાંથી વિદાય લીધી.
દક્ષિણ ભારતને આ કિસે છે કે જ્યાં આજે પણ મંત્રવિષયક ઘણું મહત્વની સામગ્રી સંગ્રહાયેલી છે, પણું કાલના કુટિલ પ્રભાવથી ત્યાં આ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ રહી છે.
ગુજરાત, રાજસ્થાન તથા માલવામાં મંત્રવિષચક ઘણું ગ્ર હતા. ખાસ કરીને જૈન જતીઓએ તેને વિશાલ સંગ્રહ એકઠો કર્યો હતો, પણ પરિસ્થિતિમાં પલટો આવતાં એ સંગ્રહો ચૂંથાઈ ગયા અને તેમાંના કેટલાયે મહત્વના ગ્રંથે. મામૂલી મૂલ્યમાં વિદેશીઓના હાથમાં પહોંચી ગયા. અમને. વધારે ખેદ છે ત્યારે થયે કે જ્યારે અમે મંત્રગ્રંથનાં પાનાઓથી દવા તથા ગંધિયાણનાં પડીકા વળાતાં જોયાં. આમ છતાં ગુજરાત, રાજસ્થાન તથા માલવાના ગ્રંથભંડારોમાં ઘણા મંત્રગ્રંથે વિદ્યમાન છે અને તે જિજ્ઞાસુઓને અભ્યાસની વિપુલ સામગ્રી પૂરી પાડે છે.
ચુક્તપ્રાંત, બિહાર, બંગાળ, આસામ વગેરે પ્રદેશમાં આજે કેટલાક મંત્રવાદીઓ-મંત્ર વિશારદે મૌજુદ છે, પણ તેઓ પિતાના મંત્રસંપ્રદાયની દીક્ષા ન લીધી હોય તેવી.
Page #31
--------------------------------------------------------------------------
________________
અગ્રવચન '
૧૧.
કઈ પણ વ્યક્તિ સાથે મંત્ર સંબંધી કઈ પણ વાત કરવા તૈયાર નથી. જેને સુશિક્ષિત કહીએ અને અન્ય બાબતમાં ઉદારમતવાદીનું બિરુદ આપીએ, તેમની સ્થિતિ પણ આવી જ છે. ગમે તે પ્રયન કે વિનંતિ કરવા છતાં તેઓ આપણને તેમની કંપાસના–પદ્ધતિ અંગે કશી માહિતી આપતા નથી, એટલું જ નહિ પણ તેમના પ્રમાણભૂત. સાહિત્યને નિર્દેશ પણ કરતા નથી. તેઓ “ગોપનીય” ના. સિદ્ધાંતને અતિ ચૂસ્તતાથી વળગી રહેલા છે.
નેપાલ રાજવંશીય લેફટનન્ટ જનરલ ધનસમશેર જંગ બહાદૂર રાણું કે જેમણે તપાસનામાં ઘણો રસ. લીધું હતું અને જેમનું તંત્રવિષયક જ્ઞાન જેઈને વિદ્વાને. તરફથી “વિશ્વવિજયી કુલશિરેમણિ”ની પદવી આપવામાં આપી હતી. તેમણે “શ્રીકાત્રિકપાસનાદર્પણ” ના. પ્રથમ ખંડની ભૂમિકામાં આ પરિસ્થિતિની આચના કરતાં જણાવ્યું છે કે “હિંદુ ધર્મનાં તંત્રશાસ્ત્રનાં રહસ્યોને દિનપ્રતિદિન હાસ થઈ રહ્યો છે, એ ઘણું જ મેદની વાત છે. હકીકત એ છે કે તંત્રશાસ્ત્રના ગ્રંશે અસંખ્ય છે અને તેમાંથી. ચૂંટ–ચૂટીને તથા પોતાના અનુભવથી સિદ્ધ કરીને અનેક ગુરુઓએ અનેક પરંપરાઓ કાઢેલી છે. તે બધીને જાણવાનું કામ અસભવિત છે. કેવલ પિતાની જ ગુરુપરંપરાની વાત યથાર્થપણે જાણનારા સાધકે પણ એ “ગોપનીય' ના વિચારમાં મગ્ન થઈ રહ્યા છે. કેટલાયે જ્ઞાતા સાધક લેક પૂર્વોક્ત. વિચારથી એટલે પ્રકાશ કરવા ચગ્ય હતા, તેટલે પ્રકાશ.
Page #32
--------------------------------------------------------------------------
________________
૧૨
મંત્રચિંતામણિ
પણ ન કરતાં દેહ છોડીને ચાલ્યા ગયા છે અને પિતાનું અનુભવજન્ય સકલ જ્ઞાન પિતાની સાથે લેતા ગયા છે. નહિ તે આજ સુધીમાં તંત્રશાસ્ત્રની ઘણી ઉન્નતિ થઈ હેત!”
પરિસ્થિતિ આ પ્રકારની હેઈને “મંત્રવિજ્ઞાન ગ્રંથનું નિર્માણ કરતાં અમને ઘણું જ પરિશ્રમ પડયે હતું અને પ્રસ્તુત ગ્રંથના નિર્માણમાં પણ એ અવસ્થા રહી છે, પરંતુ અમને એ વસ્તુને સંતોષ છે કે આવી પરિસ્થિતિમાં પણું અમે જિજ્ઞાસુ સ્ત્રી-પુરુષના કરકમલમાં મંત્રવિદ્યાવિષયક કેટલીક પ્રમાણભૂત અને વિશ્વસનીય માહિતી રજૂ કરી શક્યા છીએ.
આ ગ્રંથના પ્રથમ ખંડમાં અત્રે મંત્રાધિરાજ કારને મહિમા વેદ, ઉપનિષદો, પુરાણ, તંત્ર, તેમજ જૈનાના મંત્રસાહિત્યના આધારે વિસ્તારથી વર્ણવ્યું છે, તેના અર્થ– - સંત વગેરે અંગે વિપુલ માહિતી આપી છે તથા તેની
ઉપાસના પદ્ધતિનું વિસ્તારથી વર્ણન કર્યું છે. વૈદિક સંપ્રદાયમાં -આમ તે શો તથા સ્ત્રી માટે કારની ઉપાસનાને નિષેધ - કરવામાં આવે છે, પરંતુ કેઈ શુદ્ધ ચિત્તવાળા થઈને વૈરાગ્ય-નિષ્કામ ભાવે તેનું સ્મરણ આદિ કરવા ઈચ્છે તે કરી શકે છે. આ વસ્તુ “સહસનામાર્થવાદ' નામના ગ્રંથમાં સ્પષ્ટ શબ્દોમાં લખેલી છે. બીજું જન તથા બૌદ્ધ ધર્મમાં તે કારની ઉપાસના માટે કઈ વર્ણ કે લિંગને નિષેધ -નથી, એટલે અમે તેની ઉપાસનાને વિધિ ઉપર જણાવ્યું -તેમ વિસ્તારથી બતાવ્યા છે.
Page #33
--------------------------------------------------------------------------
________________
ચપરથન
આ ગ્રંથના બીજા ખંડમાં કારને મહિમા ઘણાં શાસ્ત્ર, ક તથા અન્ય સાહિત્યના આધારે વિસ્તારપૂર્વક રજૂ કરવામાં આવે છે, તેના શાસ્ત્રીય સંતે અંગે પ્રકાશ પાડવામાં આવ્યું છે તથા તેની ઉપાસના વિધિઓનું વિસ્તૃત વિવેચન કરેલું છે. જૈન ધર્મમાં દ્વીકારની જે વિશિષ્ટ ઉપાસના છે, તેને એક વિસ્તૃત પ્રકરણ દ્વારા
ખ્યાલ આપવામાં આવે છે. જેઓ માત્ર હકારની ઉપા-- સના કરવા ચાહતા હોય, તેમને આ સામગ્રીમાંથી ઘણું માર્ગદર્શન મળી રહેશે.
આ ગ્રંથના ત્રીજા ખંડમાં કેટલાક ઉપગી મંત્રો. અને મંત્રપ્રયાગ આપવામાં આવ્યા છે અને તે અંગે જરૂરી. વિવેચન કરવામાં આવ્યું છે. તેનાથી પાઠકે ઘણુ લાભાન્વિત થઈ શકશે.
ટૂંકમાં પ્રસ્તુત ગ્રંથ પાઠકેને માટે ચિંતામણિ રન જે. પુરવાર થાય, તે માટે પૂરતે પ્રયત્ન કરવામાં આવ્યું છે. તેને કે અને કેટલા પ્રમાણમાં લાભ લે તેને પાઠકએ. પિતે નિર્ણય કરવાનું છે. આમ તો અહીં મિત્રભાવે એટલે અનુરેધ કરીએ છીએ કે તમને કુલપરંપરાથી. અથવા ગુરુની કૃપાથી કે મંત્ર મળી ગયા હોય અને. તેની ઉપાસના કરવાથી આનંદ સતોષ પ્રવર્તતે હેાય તે ખુશીની વાત છે, અન્યથા કાર દ્વીકારમાંથી કઈ પણ. એક મંત્રરાજની પસંદગી કરી તેની ઉપાસના કરવાને
Page #34
--------------------------------------------------------------------------
________________
મંત્રચિંતામણિ 'નિર્ણય કરે અને તેમાં મક્કમ પગલે આગળ વધો તે આ
જીવનમાં ઘણું ઘણું કરી શકશો અને અપૂર્વ આત્મ-સંતેષની લાગણી અનુભવી શકશે. * આ અગ્રવચન સમાપ્ત કરતાં એ પણ જણાવી દઈએ કે મંત્રને વિષય ગહન છે, એટલે કેટલીક બાબતે તરત સમજમાં ન આવે એ બનવા ચગ્ય છે, પરંતુ આ ગ્રંથને બે-ત્રણવાર શાંત ચિત્તે વાંચશ-વિચારશે તથા તેના પર કેટલુંક મનન કરવાનું રાખશે તે એ મુશ્કેલીને સહેલાઈથી “પાર કરી શકશે અને તેના પરમાર્થ સુધી પહોંચી શકશે.
જે મનુષ્ય મંત્રને પરમાર્થ જાણે છે, તે વહેલો કે મેડે મંત્રની ઉપાસના અવશ્ય કરવા અને એ રીતે જીવનને સફલ બનાવવાને, એ અમને વિશ્વાસ છે.
અગ્રવચનમાં આથી વિશેષ શું કહીએ?
Page #35
--------------------------------------------------------------------------
________________
ખંડ પહેલે
કાર અને તેની ઉપા સ ના.
Page #36
--------------------------------------------------------------------------
Page #37
--------------------------------------------------------------------------
________________
[૧] કારને મહિમા
આ વસ્તુ સરસ છે, અતિ મહત્વની છે કે અતિશય લાભદાયી છે એ ખ્યાલ આવ્યા પછી જ તેના માટે આકર્ષણ થાય છે, તેના માટે પ્રેમ જાગે છે અને તેના માટે જે કંઈ પ્રયત્ન, પ્રયાસ કે પુરુષાર્થ કરવાની જરૂર જણાય, તે કરવાને ઉત્સાહ પ્રકટે છે.
હિમાલયની શોભા અપૂર્વ છે. કાશ્મીર એક અતિ સુંદર પ્રદેશ છે.” “તાજમહાલ એક વાર જીદગીમાં અવશ્ય જોવા જેવું છે. આ ગાલ ઉત્પન્ન થવાથી જ આજે દૂર-સુદૂરના હજારે પ્રવાસીઓ આપણું દેશમાં આવે છે અને તેની સરસતા, સુંદરતા કે ભવ્યતા નિહાળીને પિતાના દિલ તથા દિમાગને પ્રસન્ન કરી રહ્યા છે.
વનરાજ અર્થાત્ સિંહને નજીસ્થી નિહાળવાનું શકય છે અને એક સાથે બે, ત્રણ, ચાર કે તેથી પણ વધારે સિંહે નિર્ભયપણે જોઈ શકાય છે એ ખ્યાલ આવ્યા પછી સૌરાષ્ટ્ર-ગીરનાં જંગલમાં દર વર્ષે દેશ-વિદેશના હજારે ૨ "
Page #38
--------------------------------------------------------------------------
________________
મંત્રચિંતામણિ પ્રવાસીઓ આવવા લાગ્યા છે અને વનરાજોની લીલા નિહાળીને આનંદ અનુભવવા લાગ્યા છે.
માનવસ્વભાવની આ ખાસિયત ધ્યાનમાં રાખીને જ આપણા ઋષિ-મહર્ષિઓએ, આપણુ સાધુ-સંતોએ તીર્થોનાં માહાસ્ય રચ્યાં છે તથા મંત્રને મહિમા ગાય છે. તેનું શ્રવણ કરીને પ્રતિવર્ષ લાખો મનુષ્ય તીર્થયાત્રા કરે છે તથા મોપાસના કરવાને પ્રવૃત્ત થાય છે.
આમ તે કાર શબ્દ આપણે સહુને પરિચિત છે અને તે એક પવિત્ર મંત્ર છે, તે પણ જાણીએ છીએ, પરંતુ તેને વાસ્તવિક મહિમા શું છે? તેને આપણને
ખ્યાલ નથી. ખાસ કરીને આધુનિક શિક્ષા પામેલ યુવાન વર્ગ તે તેનાથી અનભિજ્ઞ જ છે, તેથી જ અમે પ્રસ્તુત પ્રકરણમાં ઉષ્કારને મહિમા રજૂ કરવાનું મુનાસિબ માન્યું છે. અમને ખાતરી છે, વિશ્વાસ છે કે કારને મહિમા જાણ્યા પછી હજારે હૈયાં તેના તરફ આકર્ષાશે અને તેની નિત્ય-નિયમિત ઉપાસના કરવાના નિર્ણય પર આવી જશે.
શુકલ યજુર્વેદના બીજા અધ્યાયમાં કહ્યું છે કે “ દિલ્લે પરમાત્મન ! અમે જે કંઈ ઈચ્છીએ છીએ તે સ્થિર થઈ જાય. તેના ચાલીશમા અધ્યાયમાં કહ્યું છે કે “ રજૂ – એ આકાશ સમાન વ્યાપક બ્રહ્મ છેવળી એજ અધ્યાયમાં છે તો સાર” એ શબ્દ વડે એમ જણાવ્યું છે કે “હે સત્ય સંકલ્પવાળા સાધક! સર્વવ્યાપી પરમાત્માનું મરણ કરી?
Page #39
--------------------------------------------------------------------------
________________
કારને મહિમા
શુકલયજુર્વેદના પ્રાતિશાખ્ય મંત્રવિભાગમાં પણ તેને મહિમા જોવા મળે છે. જેમ કે –
ओकारः स्वाध्यायादौ ।॥ ८॥
સ્વાધ્યાયના પ્રારંભમાં સંસ્કારનું ઉચ્ચારણ કરવું, કારણ કે તે પરમ માંગલિક છે.”
શોટ્ટાર ; / ૧ / સર્વ વેદમાં ઋાર શ્રેષ્ઠ છે. મિરિ નામનિશ ત્રહાર | ૨૨ ! “કાર એ પરબ્રહ્મને નામ નિર્દેશ છે.” શુકલયજુર્વેદ કપસૂત્રમાં કહ્યું છે કે— %ાયાચિય પ્રવેશ મળ: कण्ठं मित्वा विनिर्यातौ तस्मान्माङ्गलिकावुभौ ॥
ઉષ્કાર” તથા “અ” શબ્દ આ બંને સૌથી પહેલાં બ્રહ્માના કંઠનું ભેદન કરીને નીકળેલા છે, તેથી બંને માંગલિક છે?
શુક્લ યજુર્વેદના તારસારે પનિષદમાં જણાવ્યું
ओमित्येदक्षरं परं ब्रह्म तदेवोपासितव्यम् ।
કાર મંત્ર પરબ્રા રૂપ છે, તેથી તેની જ ઉપાસના કરવી જોઈએ.”
શુક્લ યજુર્વેદની શાટત્યાયનીય ઉપનિષદ્દમાં જણાવ્યું છે કે
Page #40
--------------------------------------------------------------------------
________________
મંત્રચિંતામણિ ‘ओमित्यात्मानमव्यग्रा ब्रह्मण्यग्नौ जुहोति यत् । ज्ञानयज्ञः स विज्ञेयः सर्वयज्ञोत्तमोत्तमः ।।
સ્થિર મન વડે કાર જપ કરતે જે ગી પિતાના આત્માને બ્રહારૂપ અગ્નિમાં હેમે છે, તે સર્વ યજ્ઞમાં ઉત્તમત્તમ જ્ઞાનયજ્ઞ છે, એમ જાણવું
કૃષ્ણયજુર્વેદના અક્ષિ-ઉપનિષદુમાં કહ્યું છે કે'ओकारमात्रमखिलम् ।।
સંપૂર્ણ જગત્ કારમય છે. કૃણયજુર્વેદના ગર્ભોપનિષદ્દમાં કહ્યું છે કે'गर्ने चेतसा ओङ्कारं चिन्तयति ॥' ।
મનુષ્ય જ્યારે માતાના ગર્ભમાં રહે છે, ત્યારે ચિત્તવૃત્તિ વડે કારનું ચિંતન કરે છે.”
કૃષ્ણયજુર્વેદના એગતોપનિષમાં કહ્યું છે કેसर्वविघ्नहरो मन्त्रः प्रणवः सर्वदोषहा । एवमभ्यासयोगेन सिद्धिरारम्भसम्भवा ।
પ્રણવ–કાર એ સર્વે વિને હરનારો તથા સર્વ દેને વિનાશ કરનારે મંત્ર છે. આ રીતે (મનમાં સ્થિર નિર્ણય રાખી) જપ કરવાથી મંત્રસિદ્ધિ પ્રકટ થવાને આરંભ સંભવે છે.”
સામવેદ સંન્યાસપનિષમાં કહ્યું છે કે"माङ्गल्यं पावनं धर्म्य सर्वकामप्रसाधनम् । ॐकारं परमं ब्रह्म सर्वमन्त्रेषु नायकम् ॥
Page #41
--------------------------------------------------------------------------
________________
૨૪કારને મહિમા
કાર મંત્ર મંગલમય છે, પવિત્ર છે, ધર્મરૂપ છે, સર્વ કામનાઓને સાધક છે તથા પરબ્રહ્મનું પ્રતીક છે (અને તે જ કારણે તે) સર્વ મંત્રને નાયક છે.”
અથર્વ વેદના પાશુપતબ્રહ્મોપનિષદ્દમાં જણાવ્યું છે કે
तत्प्रणवहससूत्रणैत्र ध्यानमाचरन्ति । “તેથી પ્રણવરૂપ હંસસૂત્રથી જ ધ્યાન ધરે છે.” તૈત્તિરીય ઉપનિષદમાં કહ્યું છે કેજોમિતિ દ્ધ | ઉ-૮ || “કાર એ અક્ષરબ્રહ્મ છે ?
માંડૂકપનિષદમાં કહ્યું છે કે'ओमत्यदक्षरमिदं सर्व तस्योपव्याख्यानम् । भूतं भवद् भविष्यदिति सर्वमोंङ्कार एव । यच्चान्यत् त्रिकालातीतं तदप्योङ्कार एच ॥
કાર એ અક્ષરબ્રહ્મ છે. આ બધે શાસ્રરૂપ વિસ્તાર તેનું ઉપવ્યાખ્યાન એટલે નિકટતમ વર્ણન છે. ભૂત, વર્તમાન અને ભવિષ્ય એ ત્રણેય કાલમાં થનારાં બધાં કો કારમાં જ વ્યાપ્ત છે. અને જે ઉપર્યુક્ત ત્રણ કાલથી અતીત છે, તે સર્વ પણ કારમય છે, કારમાં જ અંતર્ગત છે.”
માર્યોપનિષદ્દમાં એ પણ કહેવાયું છે કે
ओमित्येव ध्यायथ आत्मानं स्वस्ति वः पाराय तमसः परस्तात् ।
Page #42
--------------------------------------------------------------------------
________________
૨૨
મંચિંતામણિ
“તમે કારરૂપી પિતાના આત્માનું ધ્યાન ધરે. એનાથી તમારું કલ્યાણ થશે. અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરી તમે સ્વયં તિર્મય આનંદપૂર્ણ બ્રહ્મસ્વરૂપ બની જશે.”
છોગ્ય ઉપનિષના પહેલા અધ્યાયમાં કારને મહિમા અનેક રીતે વર્ણવ્યે છે. તેમાં કહ્યું છે કે
“સમસ્ત ભૂતેને સાર પૃથ્વી છે પૃથ્વીને સાર જલ છે. જલને સાર ઔષધિ (ધાન્યાદિ) છે, ઔષધિને સાર પુરુષ છે, પુરુષને સારી વાણી છે, વાણીને સાર અચાઓ છે કાચાઓને સાર સામવેદ છે અને સામવેદને સાર ઉદ્દગીથરૂપ કાર છે. તે કાર જ સારભૂત વસ્તુઓમાં સારતમ અષ્ટમ વસ્તુ છે, સર્વોત્કૃષ્ટ અને સર્વથી મહાન છે.”
પ્રજાપતિ બ્રહ્માએ સાર વસ્તુનું અન્વેષણ કરવા માટે ચૌદ ભુવનનું અવલોકન કર્યું, ત્યારે તેમને કફ, યજુષ અને સામરૂપ વેદત્રયી સારરૂપે પ્રતીત થઈ પશ્ચાત્ વેદત્રયીનું આલેચન કર્યું, ત્યારે તેમાં “મૂર અલ અને સ્થાએ ત્રણ વ્યાહતિઓ સારરૂપમાં પ્રતીત થઈ. અનંતર તેમણે આ ત્રણે વ્યાહતિઓનું પણ આલેચન કર્યું, ત્યારે તેમને કાર એ જ સારરૂપે પ્રતીત થયે. જેમ શંકુમાં બધાં પાંદડાંઓ જાલની સાર તા : " માફક ગુંથાયેલા હોય છે, તેમ સમગ્ર વાણુ કારમાં ગુંથાચેલી છે. કાર એ સર્વ વિશ્વ છે.
“આ જે સ્વરરૂપ એકાક્ષરી શ્કાર છે, તે જ અમૃત અને અભય છે. તેની ઉપાસના કરીને દેવે અમર-અભય થઈ ગયા. જે કઈ શ્રદ્ધાલુ અને પુરુષાર્થ ક્કારના યથાર્થ
Page #43
--------------------------------------------------------------------------
________________
કારના મહિમા
૧૩
સ્વરૂપને જાણીને તેની ઉપાસના કરે છે, તે દેવાની જેમ અમર અને અભય બની જાય છે.’
C
?
શ્રી શ'કરાચાયે છાંદાગ્યે પનિષદ્ભાષ્યમાં જણાવ્યુ છે કે ૐ' આ એકાક્ષરી મંત્ર પરમાત્માનું અત્યંત પ્રિય અભિધાન છે, જેમ અત્યંત પ્રિય નામ–સ્વામીજી, શેઠજી, પતિજી કહેવાથી મનુષ્ય શીઘ્ર પ્રસન્ન થઈ જાય છે, તેમજ ૐકાર નામથી ભગવાન્ શીઘ્ર પ્રસન્ન થઈ જાય છે. ૐ” આ મંત્ર પરમાત્માનું વાચક નામ હોવાથી તથા પરમાત્માનું સાકાર પ્રતીક હાવાથી પરમાત્માની ઉપાસનાનું શ્રેષ્ઠ સાધન છે. આ વાત સમસ્ત ઉપનિષદોએ નિર્ણીત કરેલી છે. વેદાધ્યયન, મંત્રજપ, ચેાગાકિમ વગેરે શુભ કર્મોમાં ૐકારના પ્રચુર પ્રયાગ હાવાથી તેની શ્રેષ્ઠતા સત્ર પ્રસિદ્ધ છે, તેથી મુમુક્ષુઆએ પરમાત્માના પ્રતીકરૂપ ૐકારમાં જ એકાગ્ર–દૃઢ બુદ્ધિના તૈલાગ–ધારાવત્ વિસ્તાર કરતાં રહેવુ' જોઈ એ.’
કઠોપનિષદ્માં કહેવાયુ છે કે—
सर्व वेदा यत्पदमामनन्ति, तपांसि सर्वाणि च यद् वदन्ति । यदिच्छो ब्रह्मचर्यं चरन्ति तत्ते पदं संग्रहेण ब्रवीम्योमित्येतत् ॥
·
ધર્મ રાજ ઋષિકુમાર નચિકેતાને કહે છે : ‘હે નચિકેતા ! સમગ્ર વેઢા જે પદને કહે છે અને જેમાં તપાનાં લેના અંતર્ભાવ થઈ જાય છે તથા જે પદ્મના લાભની ઈચ્છાથી સાધકો સર્વાંત્તમ અને કઠોર એવા બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે છે, તે પદ્ય હું... તને સક્ષેપમાં કહુ છુ કે તે ' છે.’
Page #44
--------------------------------------------------------------------------
________________
२४
મંત્રચિંતામણિ
एतद्ध्येवाक्षरं ब्रह्म, एतद्ध्येवाक्षरं परम् । एतद्ध्येवाक्षरं ज्ञात्वा, यो यदिच्छति तस्य तत् ।।
આ જ ઋાર અક્ષર અમર અર્થાત્ સગુણ બ્રહ્મ છે અને આ જ ઋાર અક્ષર પર અર્થાત્ નિર્ગુણ બ્રહ્મ છે. આ સર્વવ્યાપી અવિનાશી અક્ષરબ્રહ્મને જાણીને જે સાધક જે ફલની ઈચ્છા કરે છે, તેને તેજ ફક્ત મળે છે.”
एतदालम्बनं श्रेष्ठमेतदालम्बनं परम् । एतदालम्बनं ज्ञात्वा ब्रह्मलोके महीयते ।।
બ્રહ્મની ઉપાસનામાં આ ઋારમંત્રનું આલંબન શ્રેષ્ઠ અને સર્વોત્તમ છે. આ આલંબનનું જ્ઞાન પ્રાપ્ત કરી સાધક બ્રહ્મકમાં પહોંચી આનંદમય જોતિ સ્વરૂપ મહિમાને અનુભવ કરે છે.”
પ્રશ્નોપનિષમાં શિબિપુત્ર સત્યકામ અને પિપલાદ મહર્ષિ વચ્ચે સંવાદ આ પ્રમાણે નેંધાયેલ છે? _ 'सं यो ह वै तद् भगवन् ! मनुष्येषु प्रायणान्तमोङ्कारमभिध्यायोत । कतमं वाव स तेन लोकं जयतीति ? ॥५-१॥'
હે ભગવન ! મનુષ્યમાં જે પુરુષ પ્રાણપ્રયાણ પર્યત આ ક્કારનું નિરંતર ધયાન ધરે છે, તેના વડે તે કયા લોકને જિતી લે છે?”
'तस्मै स होवाच, एतद्वै सत्यकाम! परं चापरं च ब्रह्म यदोङ्कारः । तस्माद्विद्वाने तेनैवायतने कतरमन्वेति ॥५-२॥'
Page #45
--------------------------------------------------------------------------
________________
કારના મહિમા
૫
હું સત્યકામ ! આ જે કાર છે, તે નિશ્ચય પણે પર અને અપર અર્થાત્ નિરાકાર અને સાકાર બ્રહ્મ છે; એટલે તેની ઉપાસનાથી વિદ્વાન્ તેમાંથી કોઈ પણ એક બ્રાને પ્રાપ્ત થાય છે.’
વચાપનિષમાં કહ્યું છે કેआत्मानमरणिं कृत्वा प्रणवश्चोचरारणिम् । ध्यान निर्मथनाभ्यासाद् देवं पश्येन्निगूढवत् ॥
• જેમ એ અરણીનાં લાકડાનાં મંથનથી તેમાં છૂપાયેલા અગ્નિનું પ્રાકટ્ય થઈ જાય છે, તેમ આત્મારૂપ પ્રથમ અરણીમાં પ્રણવરૂપ ઉત્તર અરણીના નિરંતર ધ્યાનનુ ં મંથન થતાં તેમાં (આત્મામાં) છૂપાયેલા પરમાત્માના સાક્ષાત્કાર થઈ જાય છે.’ અવશિપનિષમાં પણ કારના મહિમા વિશઢ રીતે વર્ણવાયા છે. જેમકે
*
'य ॐकारः स प्रणवः यः प्रणवः स सर्वव्यापी, यः सर्वव्यापी सोऽनन्तः, योऽनन्तस्तत्तारं, य चारं तत् सूक्ष्मं, यत् सूक्ष्मं तच्छुवलं, यच्छुक्लं तद्वैधुतं यद्वैधुतं तत् परं ब्रह्म, स एको રુદ્ર, સ ફેશન, સ મળવાન મહેશ્વર:, સ મહાવઃ ।
"
જે ૐકાર છે, તે પ્રજીવ છે; જે પ્રણવ છે, તે સવ્યાપી છે; જે સભ્યાપી છે, તે અન ંત (ત્રિવિધ દેશાઢિ પશ્ત્રિરહિત ) છે; જે અનંત છે, તે તાર છે, જે તાર છે, તે સૂક્ષ્મ (જ્ઞાનશક્તિ બ્રહ્મવિદ્યા) છે, જે સૂક્ષ્મ છે, તે શુદ્ધ છે જે શુદ્ધ છે, તે વિદ્યુત્ છે, ( વિદ્યુતની અધિષ્ઠાત્રી
Page #46
--------------------------------------------------------------------------
________________
મંત્રચિંતામણિ બ્રહ્મવિદ્યાસ્વરૂપિણી ભગવતી ઉમા છે) જે વિદ્યુત છે, તે પરબ્રહ્મ છે, તે જ અદ્વય દ્ધ છે, તે જ ઈશાન છે, તે જ પરમેશ્વર છે અને તે જ મહાદેવ છે.'
બહદારણ્યક ઉપનિષદના ત્રીજા અધ્યાયમાં મહર્ષિ યાજ્ઞવક્ય અને ગાર્ગીને સંવાદ આવે છે. તેમાં મહર્ષિ યાજ્ઞવલ્કય ગાગને ઉદ્દેશીને કહે છે:
'यो वा एतदक्षरं गार्गि अविदित्वाऽरमाल्लोकात् प्रैति स कृपणः । अथ य एतदक्षरं गागि! विदित्वाऽस्माक्लोकात् प्रेति स ब्राह्मणः ।'
હે ગાર્ગ ! જે આ અક્ષરબ્રહ્મને જાણયા વિના આ લેકમાંથી ચાલ્યો જાય છે (મૃત્યુ પામે છે), તે કૃપણું છે–દયાને પાત્ર છે, અને જે આ અક્ષરબ્રહ્મને જાણીને આ લેકમાંથી ચાલ્યા જાય છે, તે બ્રાહ્મણ છે, અર્થાત્ બ્રહ્મને જાણનારે સાચે બ્રહ્મજ્ઞાની છે.”
શ્રીમદ્ ભાગવતમાં કહે છે કેवेदः प्रणव एवाग्रे ।
સૃષ્ટિના આરંભમાં પ્રણવ જ વેદ હતે.” વળી ત્યાં એ પણ કહ્યું છે કેस सर्वमन्त्रोपनिषद् वेदबीजं सनातनम् ।
તે સ્કાર સર્વ મંત્રનું રહસ્ય છે, વેદનું બીજ છે અને સનાતન છે.”
Page #47
--------------------------------------------------------------------------
________________
કારને મહિમા
ભગવગીતાના સાતમા અધ્યાયમાં કહ્યું છે કેरसोऽहमप्सु कौन्तेय प्रमाऽस्मि शशिसूर्ययोः । प्रणवः सर्ववेदेषु शब्दः खे पौरुषं नृषु ॥८॥
હે કુંતીપુત્ર! જળમાં રસ હું છું, ચંદ્ર અને સૂર્યમાં તેજ હું છું; સર્વ વેદમાં પ્રણવ એટલે કારપણ હું જ છું અને આકાશમાં શબ્દ તથા પુરુષમાં પુરુષત્વ પણ હું જ છું.”
તાત્પર્ય કે વેદસ્વરૂપ કાર એ વાસ્તવમાં પરમાત્માનું જ સ્વરૂપ છે.
ભગવગીતાના આઠમા અધ્યાયમાં કહ્યું છે કેसर्वद्वाराणि संयम्य मनो हृदि निरुध्य च । मृांधायात्मनः प्राणमारिथतो योगधारणम् ।। ओमित्येकाक्षरं ब्रह्म व्याहरन्मामनुस्मरन् । यः प्रयाति त्यजन्देहं स याति परमां गतिम् ।।
સર્વ ઈન્દ્રિરૂપી દરવાજા વશ કરી, મનને હૃદયમાં શકી, પિતાના પ્રાણને મસ્તકે બ્રહ્મરંધ્રમાં સ્થાપી, ગધારણને આશ્રય કરનારો જે પુરુષ છે એવા એકાક્ષરબ્રહ્મનું ઉચ્ચારણ કરતે અને (જેના અર્થરૂપ) મારું સ્મરણ કરતે દેહને ત્યજી જાય છે, તે પરમ ગતિ પામે છે."
ભગવદગીતાના તેરમા અધ્યાયમાં કહ્યું છે કેपिताऽहमस्य जगतो, माता धाता पितामहः । वेद्यं पवित्रमोंकारं, ऋक् साम यजुरेव च ॥
Page #48
--------------------------------------------------------------------------
________________
-૨૮
મંચિંતામણિ
- -
-
-
-
-
- -
-
આ જગતને પિતા, માતા, ધાતા (કર્મ ફળ આપનાર) અને પિતામહ અર્થાત્ દાદો હું છું; જાણવા ચોગ્ય પવિત્ર ૩ષ્કાર જવેદ, સામવેદ અને યજુર્વેદ પણ
ગદર્શનમાં કહ્યું છે કેतस्य वाचकः प्रणवः । तज्जपस्तदर्थभावनम् ।
-સમાધિપાદ ર૭–૨૮ તે પરમાત્માને વાચક શબ્દ પ્રણવ છે. તેથી તેને જપ કરવો જોઈએ તથા તેની અર્થભાવના પણ કરવી જોઈએ.'
અગ્નિપુરાણમાં કહ્યું છે કે'ओं' युतं वा सर्वमन्त्रा: पूजनाज्जपतः स्मृताः। होमात्तिलघृताद्यैश्च धमकामार्थ मोक्षदाः ॥
અ. ૨૧, શ્લે. ૩૬. શ્કારની સાથે બધા મંત્રને જેડી પૂજન, જપ તથા -તલ અને ઘી વડે હેમ કરવાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.”
આ જ પુરાણના અઠ્ઠાવીમા અધ્યાયમાં કહ્યું છે કેओङ्कारं वाचकं विष्णोः ।
કાર એ ભગવાન વિષ્ણુને વાચક છે.”
માર્કડેય પુરાણનાબેંતાલીશમાં અધ્યાયમાં કારને -મહિમા વિસ્તારથી વર્ણવ્યું છે. તેમાં કહ્યું છે કે
ओमित्येतत् त्रयोवेदास्त्रयो लोकास्त्रयोऽग्नयः ।।
Page #49
--------------------------------------------------------------------------
________________
કારને મહિમા
“ એ જે અક્ષર છે, તે ત્રણે વેદસ્વરૂપ, ત્રણલેક સ્વરૂપ અને ત્રણ અગ્નિસ્વરૂપ છે.”
શિવપુરાણ-વિઘેશ્વરસંહિતાના દશમા અધ્યાયમાં નીચેની મતલબને ઉલ્લેખ આવે છે:
ભગવાન શિવ બ્રહ્મા અને વિષ્ણુને કહે છે કે “મેં પૂર્વકાલમાં પિતાના સ્વરૂપભૂત માત્રને ઉપદેશ આપે છે, જે સ્કારના રૂપમાં પ્રસિદ્ધ છે. તે મહા મંગલકારી છે. સૌથી પહેલાં મારા મુખથી આકારનું પ્રાકટય થયું છે, જે મારા સ્વરૂપને બંધ કરાવનારે છે. કાર વાચક છે અને હું વાચ છું. આ મંત્ર મારું સ્વરૂપ છે. નિત્ય નિરંતર કારનું સ્મરણ કરવાથી મારું જ સ્મરણ થાય છે.'
જૈન ધર્મમાં પણ કારને પરમેષ્ઠીરૂપ માનવામાં આવ્યું છે અને તેને સેતુ તથા બીજ તરીકે વ્યાપાક ઉપગ થાય છે. તેને લગતી વધારે વિગતે “જૈન ધર્મમાં કાર ઉપાસના” નામના દશમા પ્રકરણમાં જોઈ શકાશે.
બૌદ્ધ ધર્મો પણ કારને અતિ ઉન્નત સ્થાન આપેલું છે અને દરેક મંત્રની આદિમાં તેની પ્રતિષ્ઠા કરેલી છે. જેમકે, “જો ની વહુ –મારા હૃદયકમલમાં કારરૂપી મણિ વિરાજે છે.
જગતની અન્ય ભાષાઓમાં પણું ઋાર જુદા જુદા. સ્વરૂપે દર્શન દે છે. ગ્રીક ભાષાને “શી ” ફારસી અને અરબી ભાષાને “શામીન' તથા હિબ્રુ અને ખ્રિસ્તીઓની. પ્રાર્થનામાં બોલાતે “મૈન' ૩ષ્કારનું જ એક સ્વરૂપ છે.
Page #50
--------------------------------------------------------------------------
________________
મંચિંતામણિ
છેવટે સર્વ આર્યધર્મોએ માન્ય કરેલી કારની સ્તુતિ કરીને આ પ્રકરણ સમાપ્ત કરીશું.
ॐकार बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः । कामदं मोक्षदं चैव ॐकाराय नमो नमः ॥
“ગીઓ કારનું બિંદુ સાથે નિત્ય ધ્યાન ધરે છે. તે મનુષ્યની સર્વ કામનાઓ પૂર્ણ કરનારે છે તથા મોક્ષ સુખને આપનારે છે. તેને પુનઃ પુનઃ નમસ્કાર છે.”
Page #51
--------------------------------------------------------------------------
________________
[૨] કારની ઉત્પત્તિ
ગત પ્રકરણમાં એક ઉલ્લેખ એ આવ્યું છે કે કાર સહુથી પ્રથમ બ્રહ્માજીને કંઠ ભેદીને નીકળે છે, માટે તે માંગલિક છે તેમજ બીજો ઉલ્લેખ એ આવ્યું છે કે ઋાર સહુથી પ્રથમ શિવજીના મુખમાંથી નીકળે છે અને તે એમના સ્વરૂપને બંધ કરાવનારે છે. તે પરથી આપણે એટલું તે જરૂર સમજી શકીએ કે કારની ઉત્પત્તિ કોઈ દૈવી તત્ત સાથે સંબંધ ધરાવે છે. આ વસ્તુ પર તંત્રકારોએ કેટલેક પ્રકાશ પાડે છે. તેને સન્મુખ રાખીને અમે આ પ્રકરણનું આલેખન કરી રહ્યા છીએ.
આ વિશ્વ, બ્રહ્માંડ, જગતુ કે દુનિયાનું અંતિમ સનાતન તત્વ (Ultimate reality) પરમેશ્વર, પરમાત્મા કે પરબ્રહ્મ છે. તેને સદાશિવ કે શિવ પણ કહેવામાં આવે છે. જેમ તલમાં તેલ છૂપાઈને રહેલું હોય છે, તેમ શિવમાં શક્તિ છૂપાઈને રહેલી હોય છે. તે એક પ્રકારની નિર્ગુણ અવસ્થા છે. તેમાં કઈ પણ પ્રકારની ક્રિયા દેતી નથી, એટલે
Page #52
--------------------------------------------------------------------------
________________
ર
મંત્રચિંતામણિ
તેને સામ્યાવસ્થા સમજવાની છે. શબ્દ, રૂપ, રસ, ગધ આફ્રિ કોઈ ને કોઈ પ્રકારની ક્રિયાને આભારી છે, એટલે સામ્યાવસ્થામાં તેમાંનું કંઈ પણ હેતુ નથી. ઋગ્વેદના નાસદીય સૂક્તની ભાષામાં કહીએ તે એ વખતે પરમાત્મા નિરાકાર, નિČણુ, અવ્યક્ત, શબ્દરહિત તથા દ્વૈતની ગંધ વિનાના હાય છે.
આ પરમેશ્વર, પરમાત્મા કે શિવરૂપી સનાતન તત્ત્વમાંથી શક્તિ (Cosmic energy) જ્યારે વ્યક્ત થાય છે, પ્રકટ થાય છે, ત્યારે તેને સગુણુ કે સકલ અવસ્થા પ્રાપ્ત થઈ ગણાય છે. તેમાં ક્રિયાના પ્રારભ થાય છે અને સામ્યાવસ્થાને અંત આવે છે.
'
?
શાક્ત તત્રાની ભાષામાં કહીએ તે પરમાન વિભવશિવ માં જ્યારે નાનાત્વ વિસ્તારની ઈચ્છા થાય છે, ત્યારે તે સગુણ શિવ અને શક્તિનાં રૂપમાં પેાતાને દ્વિધા વિભક્ત કરી લે છે અને તે ખનેની અભિન્ન શક્તિ અદ્વૈતાપ્રધાન નાદ તથા ઈંતાપ્રધાન ‘ બિંદુમાં પ્રકાશિત થાય છે. આ મનેતે જ ચ્છિાશક્તિ અને ક્રિયાશક્તિ ' કહે છે. પરમ શિવની જ્ઞાનશક્તિ વડે તે અને એકી સાથે ઉઠે છે. વાસ્તવમાં શિવ અને શક્તિ એકબીજાથી અભિન્ન છે.
(
C
અહુંતા અને ઈદં'તા, નાદ અને બિંદુ, ઈચ્છા અને ક્રિયા, ગતિ અને સ્થિતિ, કાલ અને સ્થાન આ ખધાં એક જ (પરમ શિવની શક્તિનાં બેવડાં વિભાજિત રૂપે છે. જેમ ચંદ્ર અને ચદ્રિકામાં ભેદ હાતા નથી, તેમ આમાં પણ સમજવું.
Page #53
--------------------------------------------------------------------------
________________
કારની ઉત્પત્તિ
33
શ્રી રામકઠાચાર્યે નાદારિકામાં કહ્યું છે કે ‘પ્રમાળ - प्रमातृ - प्रमेयरूपे विश्वप्रपचविलासे प्रवृत्तस्य सृष्टयुन्मुखस्य પશિવેચ્છાવસ્યા ક્ષોમિતો વિન્તુટેવ ત્રાવ કન્યતે । -પ્રમાણુ, પ્રમાતા અને પ્રમેયરૂપ આ વિશ્વપ્રપંચના વિલાસમાં પ્રવૃત્ત, સૃષ્ટિ કરવાની ભાવનાથી પ્રેરિત, પરશિવની ચ્છિાશક્તિવર્ડ ક્ષેાસને પ્રાપ્ત બિંદુ, તે.જ ‘ પ્રણવ ' કહેવાય છે.’
,
તાત્પ કે નાદ અને હિંદુ પ્રકટ થતાં જ એક પ્રકારને ક્ષેાભ થાય છે, કંપન થાય છે અને આકાશમ’ડળમાં એક પ્રકારના વિશિષ્ટ ધ્વનિ વ્યાપી જાય છે. આ ધ્વનિને જ પ્રણવ” કહેવામાં આવે છે.
'
નિર્ગુણું પરમાત્મા સગુણ થયા અને તેમાં શક્તિ વડે ઉદ્ભવેલા નાદ મુખ્ય નિમિત્ત અન્યા, તે ખરેખર —પ્રકૃતિની, રવ—નવીન ઘટના છે, એટલે તેનુ ઃ પ્રણવ ? એ નામ સાઈક છે; અથવા તા એ નાદ હવે પછી ત્ર-પ્રકૃષ્ટતાએ નવનૂતન ક્રિયાને જન્મ આપનારા છે, એટલે તેનુ ‘પ્રવ' એ નામ સાર્થક છે.
પ્રણવને મહાન્ પ્રતિષ્ઠા પ્રાપ્ત થયા પછી અને તે ઈશ્વરાપાસનાનું શ્રેષ્ઠ સાધન ગણાયા પછી તેને અનુસરતી ખીજી પણ અનેક વ્યાખ્યા કરવામાં આવી છે, પરં'તુ
* કૃષ્ણયજીવે અમૃતનાદાપનિષમાં કહ્યું છે કે~ત્રાળાન સર્જન પહ્માત્મનિ પ્રણામયતીત્વેસ્માત પ્રાયઃ। સવ પ્રાણીને પરબ્રહ્મમાં સ્થિર કરવા માટે નમાવી દે છે, તેથી તેને પ્રણવ કહે છે.
↓
Page #54
--------------------------------------------------------------------------
________________
૩૪
મત્રચિંતામણિ
આ વ્યાખ્યા મૂળભૂત ઘટનાને સંગત કરનારી છે, એટલે તેના ખાસ નિર્દેશ કરવામાં આન્યા છે.
નાઇમાંથી રજસ, સત્ત્વ તથા તમમ્ એ ત્રણ ગુણાની ઉત્પત્તિ થઈ અને તેમાંથી સર્જન, સ્થિતિ અને સ'હાર નામની ક્રિયા શરૂ થઈ. તેના આધિપત્ય ધરાવનારાં દૈવી તત્ત્વ (Divine forces) અનુક્રમે બ્રહ્મા, વિષ્ણુ તથા રુદ્ર કહેવાયા. તેમણે આ સૃષ્ટિની અદ્ભુત લીલાના વિસ્તાર કર્યો.
શિવપુરાણ-વિઘેશ્વરી સહિતામાં કહ્યું છે કે
प्रो हि प्रकृतिजालस्य संसारस्य महोदधेः ।
नवं नावान्तरमिति प्रणवं
વર્તુળુંયા: || ૧૦~~? ||
प्र प्रपंचो न नास्ति वो युष्माकं प्रणवं विदुः । प्रकर्षेण नयेद् यस्मान् मोक्षं वः प्रणवं विदुः ॥ १०-५॥ (૧) પ્ર-પ્રકૃતિની લીલારૂપ સ’સારસાગર, તેને માટે નવ એટલે નૌકા સમાન તેથી પડિત પુરુષા તેને પ્રભુવ કહે છે.
(૨) અથવા કાર પાતાના જપ કરનારને એમ કહે છે કે, ૬ = પ્રપંચ, મૈં = નથી, = = તમને તમારા માટે. હૈ ઉપાસકા ! હવે તમારા માટે સ સારતા કાઈ પ્રચ નથી. તાત્પ કે તમે સ ંસારસાગર તરીને જરૂર પાર ઊતરી જવાના, તેથી પશુ પ તિ પુરુષો પ્રણવ કહે છે
T
(૩) અથવા જે ગ–પ્રકષ`પણે, જ્ઞ—નયેત્–મેક્ષ પ્રત્યે લઈ જાય છે, વઃ-તમને ઉપાસકાને તે પ્રણવ. તાત્ક્ષય કે ૐકાર તેના બધા ઉપાસકોને બળપૂર્વક મેક્ષ સુધી પહોંચાડનારા હાઈને તેને પતિ પુરુષ પ્રણવ કહે છે.
આ સિવાય બીજી પણ કેટલીક વ્યાખ્યા આ પ્રકારે થયેલી છે.
Page #55
--------------------------------------------------------------------------
________________
કારની ઉત્પત્તિ
પ
એક છોડ ઉગે છે, અનુક્રમે માટો થઈને ફૂલ તથા ફળ આપે છે અને છેવટે કરમાઈ જાય છે. એક મનુષ્ય જન્મે છે, કેટલાક વખત જીવે છે અને છેવટે મૃત્યુને આધીન થાય છે. અથવા એક નગર વસે છે, કેટલાક વખત જાહેાજલાલી ભાગવે છે અને છેવટે નાશ પામે છે. આમાં સર્જન, સ્થિતિ અને સહાર એ ત્રણેય ક્રિયાઓ ખરાખર નિહાળી શકાય છે. વાસ્તવમાં આ જગતની કોઈ પણ ઘટના આ ત્રિગુણાત્મક સત્તાની મર્યાદા બહાર નથી. સૃષ્ટિના પ્રય થતાં સુધી આ સત્તા ચાલુ રહેવાની.
'
નાદ, ધ્વનિ કે શબ્દની શક્તિ અગાધ છે. તેના આપણા પ્રાચીન ઋષિ-મુનિઓને પૂરેપૂરા ખ્યાલ હતા, તેથી જ તેમણે શબ્દને શબ્દબ્રહ્મ કહ્યો છે. ત્યાર પછી ચાગેન્દ્ર ગોરખનાથ આદિ જે શબ્દસાધક મહાત્મા થયા, તેમણે પણ શબ્દશક્તિના મહિમા મુક્ત કંઠે ગાયા છે. કબીરજીએ તા એટલે સુધી કહ્યું છે કે, શત્રુ વિના સાયૂ નહીં—જે શબ્દનુ સાધન કરતા નથી, તે સાચા અર્થમાં સાધુ નથી,’ તેમણે વિશેષમાં એ પણ કહ્યુ છે કે एक शब्द गुरुदेव का, जा का अनन्त विचार । पंडित थाके सुनि जना, वेद न पावे पार ॥ मैं कलि का कूतवाल हूँ, लेहुँ शब्द हमार । जो यह शब्द ही जानि है, सो उतरे भव पार ॥ शब्दे मार्या मर गया, शब्दे छोड्या राज । जिन जिन शब्द उच्चारिया, सरिया तिनका काज ||
-
Page #56
--------------------------------------------------------------------------
________________
મંત્રચિંતામણિ
“સદ્દગુરુએ કૃપા કરીને મંત્રરૂપે કાનમાં જે શબ્દ કહ્યો હિય, તેને વિચાર અનંત પ્રકારે થાય છે. મહાન પંડિત કે મુનિવરે પણ તેને વિચાર કરતાં થાકી જાય છે, અને વેદે કે જે જ્ઞાનની ખાણ કહેવાય છે, તે પણ એને પાર પામી શક્તા નથી.
- હું કલિયુગની ચેકી કરનારે કેટવાલ છું એટલે મારે શબ્દ તમે ખાતરીપૂર્વક માની લે કે જે આ શબ્દ જાણે છે, તે જ ભવને–સંસારસાગરને પાર કરે છે.
કેટલાક શબ્દપ્રયેગે એવા થાય છે કે જેના લીધે માણસેને મરવું પડે છે અથવા મરણતુલ્ય આઘાત પહોંચે છે, તે કેટલાક શબ્દપ્રયોગો એવા થાય છે કે જેના લીધે રાજપાટને ત્યાગ કરે પડે છે, પરંતુ સશુરુએ કૃપા કરીને આપેલા શબ્દનું જેણે જેણે ઉચ્ચારણ કર્યું છે, જપ, ક્ય છે, તે બધાનું કામ સર્યું છે.' શબ્દમાર્ગી અન્ચ સતાએ કહ્યું છે કે
शब्द ही कुंजी, शब्द ही ताला।
शब्दे शब्द हुआ उजियाला ॥ “શબ્દ એ જ તાળું છે અને શબ્દ એ જ કુંચી છે. શબ્દ વડે જ (પરમ) શબ્દને પ્રકાશ થાય છે.”
આધુનિક વિજ્ઞાનના જમાનામાં તે એ વાત નિશંક પુરવાર થઈ ગઈ છે કે આપણે જે કાંઈ બોલીએ છીએ, તે પ્રતિબંધક ન રહેતાં સમસ્ત આકાશમાં ફેલાઈ જાય છે અને
Page #57
--------------------------------------------------------------------------
________________
કારની ઉત્પત્તિ
૩૭
તેને બીજા સ્થાન પર બેઠેલી વ્યક્તિ ગ્રહણ કરી શકે છે. રેડિયે એ તેનું પ્રસિદ્ધ ઉદાહરણ છે. વળી એ વાત પણ પ્રથી સિદ્ધ થઈ ચૂકી છે કે શબ્દનું જે પ્રકારનું સંચજન હોય, તે પ્રકારની આકૃતિ ઉત્પન્ન થાય છે અને તેમાં ભાવનું અનુસંધાન થાય તે તેનાથી ધાર્યું કાર્ય લઈ શકાય છે.
કેટલાક વર્ષો પૂર્વેની આ વાત છે કે જ્યારે કાંસ દેશમાં એક મહાવિદુષી સ્ત્રી રહેતી હતી. તેણે શબ્દવિજ્ઞાનને ઘણે અનુભવ લીધું હતું. તે જુદાં જુદાં પ્રકારનાં ગીતે ગાઈને બેડ પર જુદાં જુદાં પ્રકારનાં છાયાચિત્રે ઉત્પન્ન કરી શકતી હતી. તે વખતે એક બંગાલી છાત્ર પણ ત્યાં વિદ્યાભ્યાસ કરતે હતે. તે સંસ્કૃત જાણતું ન હતું, પણ તેને શ્રી શંકરાચાર્ય કૃત ભૈરવાષ્ટક યાદ હતું. તે છાત્ર એ અષકનું ગાન કર્યું અને વિદૂષી મહિલાએ વીણા વગાડી. તે જ વખતે બોર્ડ પર કૂતરાની સાથે એક ભયંકર મૂર્તિ દેખાવા લાગી. વારાણસીના કાલભૈરવ-મંદિરમાં જે મૂર્તિ છે, તેના જેવી જ એ મૂર્તિ હતી.
આ સમાચારે તે વખતના વર્તમાનપત્રોમાં પ્રકટ થયા હતા. ભારતીય સંગીતશાસ્ત્રમાં રાગ-રાગિણીના જે વિભિન્ન રંગ, રૂપ, વાહને આદિનું વર્ણન આવે છે, તેમાં જ તથ્ય છે. તે રાગના વિનિથી એવી જ મૂર્તિઓ નિમણુ થાય છે.
લલિતાસહસ્ત્રનામ પર સૌભાગ્યભાસ્કર નામની મંત્રમય ટીકા રચનાર શ્રી ભાસ્કરાચાર્ય મુખી જ્યારે વારાણસી ગયા,
Page #58
--------------------------------------------------------------------------
________________
૩૮
ત્રચિ’તામણિ
ત્યારે ત્યાંના પડતા વાદવિવાદ કરવા તૈયાર થયા. તેમણે મખીજીને તેમના ખાસ વિષય પૂછ્યા, મખીજી વ્યાકરણ, ન્યાય, જ્યાતિષ તથા ધર્મશાસ્ત્ર આદિ પર અનેરુ' પ્રભુત્વ ધરાવતા હતા, છતાં તેમણે તંત્રશાસ્ત્રનું નામ આપ્યું, એટલે તંત્રના જાણકાર વિદ્વાના મેાખરે આવ્યા. તેમાંના એક વિદ્વાને ચાસઢ ચાગિનીઓ પૈકી એક ચેગિનીનું સ્વરૂપ પૂછ્યું.
મખીજીએ કહ્યું કે ‘હું' તેનુ' વર્જુન અવશ્ય કરીશ, પણ તેની તમને ખાતરી થવી જોઈએ, એટલે તમે મારા સામે ખરાખર નજર રાખજો.’ પછી તેમણે પેલી ચાગિનીનુ સસ્કૃત શ્લાકો દ્વારા વર્ણન કરવા માંડયુ કે તેમની પાછળ એ જ સ્વરૂપે તે ચેાગિની ઊભી રહેલી અને આશીર્વાદ આપતી જણાઈ. ત્યાર બાદ બીજી ચેગિનીઓ તથા દેવાનાં સ્વરૂપ પૂછાયાં, ત્યારે પણ એવાં જ દૃશ્ય ખડાં થયાં અને તે જોતાં જ ત ંત્રશાસ્ત્રનું ગુમાન રાખનારા પડિતાનાં મસ્તક નમી પડ્યાં. તેમણે મખીજીને વિજય સ્વીકાર્યાં અને તેમનુ હુમાન કર્યું.
C
વર્તમાનકાલે પણ આવી શક્તિ ધરાવનારા પુરુષ ભારતવર્ષમાં વિદ્યમાન છે. કેટલાંક વર્ષાં પહેલાં એક મિત્રે વાત કરી કે, ' આજે અવનવું શ્ય જોયુ....' અમે તેની હકીકત પૂછી, ત્યારે તેણે કહ્યું કે એક સાધુ મહાકાળીની સ્તુતિના શ્વાકા માલતા હતા અને તેની પાછળ આંધેલા શ્વેત વસ્ત્રના કોરા પડદા પર ખરાખર એવુ જ ચિત્ર દેખાતુ
Page #59
--------------------------------------------------------------------------
________________
કારની ઉત્પત્તિ હતું. પછી સરસ્વતીની સ્તુતિ બેલ્યા, ત્યારે ત્યાં સરસ્વતીનું ચિત્ર દેખાયું.
અમે કહ્યું : “તમે એનું ઠામ-ઠેકાણું પૂછયું?” ત્યારે તેમણે કહ્યું કે હું બનતાં સુધી એને પતે મેળવી આપીશ, પણ “સાધુજન રમતા ભલા, એને પતે શું મળે?
ત્યાર પછી કેટલાક વર્ષે મુંબઈની એક જાણીતી હોસ્પીટલના ડોકટરે અમને આવી જ શક્તિવાળા એક સાધુને જોયાની વાત કરી, પરંતુ તેમણે પણ એ સાધુ-મહાત્માનું નામ-ઠેકાણું પૂછ્યું ન હતું કે તેમની આ વિદ્યાનું રહસ્ય સમજવા પ્રયત્ન કર્યો ન હ! તેઓ તે પ્રામાણિકપણે એમ જ માનતા હતા કે આ એક પ્રકારનું જાદુ છે અને આ સાધુ પેટ ભરવા માટે તેને ઉપયોગ કરે છે! આપણું દેશમાં વિદ્યાવાનેની કેવી કદર થાય છે, તે જુઓ! ખરેખર આપણે વિદ્યાનું મહત્વ વિસરી ગયા છીએ અને તેથી જ આપણ અનેક અદ્દભુત વિદ્યાઓને કાયમને માટે લેપ થઈ ગયા છે.
તાત્પર્ય કે શખશક્તિના આવા ચમત્કારે આજે પણ થાય છે અને તે મંત્રવિદ્યાની શક્તિ પર સત્યતાની મહેર મારી જાય છે.
સૃષ્ટિમાં પ્રથમ નાદ ઉત્પન્ન થયે, એટલે કે પ્રણવનું પ્રાકટય થયું, ત્યારથી તે અખલિત ચાલુ છે અને તે સૃષ્ટિના અંત સુધી ચાલુ જ રહેશે. બ્રહ્માંડના ખૂણે ખૂણે, તેમજ આપણી નસ-નાડીઓમાં પણ તે પ્રણવ ધબકી રહ્યો છે.
Page #60
--------------------------------------------------------------------------
________________
૪૦
મચિંતામણિ વાસ્તવમાં તે આ સમસ્ત સૃષ્ટિ તેના લીધે જ ટકી રહી છે. તે નાદરૂપી પ્રણવ બંધ થાય કે ત્રિવિધ ગુણેની લીલા સમેટાઈ જાય, તેની સાથે બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્રની ત્રિપુટી પણ અલેપ થઈ જાય તથા બધું પૂર્વવત્ સામ્યવસ્થામાં આવી જાય. “સંપૂર્ણ જગત કારમય છે અને હરિહરાદિ દેવે તેમાંથી જ પ્રકટ થયા છે. એમ જે કહેવાય છે, તે આ દષ્ટિએ જ કહેવાય છે.
મહર્ષિ જ્ઞાનાનન્દ તથા શ્રી ચગાચાર્ય આદિ રોગદર્શનના વિવેચનકાએ એ વસ્તુ સ્પષ્ટ કરી છે કે પ્રણવ એ ધ્વન્યાત્મક તત્વ છે. યોગી જ્યારે ભક્તિ અને રોગ વડે સામ્યવસ્થામાં આવે છે, ત્યારે તેના અંતઃકરણમાં પ્રણવને ધ્વનિ સંભળાય છે. આ ધ્વનિ મુખ્યત્વે તે ચિત્તવૃત્તિઓ વડે જ સાંભળવા ચોગ્ય છે. તે સકલ વિશ્વમાં વ્યાપી રહેલ પરમેશ્વર કે પરમાત્માનું ભાન કરાવનારે છે, તેથી જ તેને પરમાત્માને વાચક સમજવાનું છે. પરંતુ આ ધ્વનિનું અંગ મુખ વડે ઉચ્ચારી શકાય એવું નથી, આમ છતાં તેના જે કે તેને મળતે ઉચ્ચાર કરતાં કાર ઉત્પન્ન થયે છે કે જે ઉપાસનાકાંડની સિદ્ધિનું એક મહત્વનું અંગ છે.”
આ પરથી એમ કહી શકાય કે ધ્વન્યાત્મક પ્રણવમાંથી વર્ણાત્મકવાણમય કારની ઉત્પત્તિ થયેલી છે, પરંતુ કાલાંતરે પ્રણવ એટલે છે અને હું એટલે પ્રણવ એવે વ્યવહાર રૂઢ બની ગયા છે.
અહીં એ પણ સ્પષ્ટતા કરી દઈએ કે ધ્વન્યાત્મક
Page #61
--------------------------------------------------------------------------
________________
રકારની ઉત્પત્તિ
પ્રણવને વાણમાં ઉતારવાનું કાર્ય કેઈ સામાન્ય મનુષ્ય દ્વારા નહિ, પણ દૈવી તત્ત દ્વારા થયેલું છે અને તેથી જ તે અધ્યાત્મવાદને એક ગૂઢ સંકેત બની ગયા છે.
- આ પ્રકરણ સમાપ્ત કરતાં પહેલાં એ પણ જણાવી દઈએ કે સામાન્ય રીતે બીજા નાદે-શબ્દ જે રીતે સાંભળી શકાય છે, તે રીતે પ્રણવ કે કારને નાદ સાંભળી શકાતે નથી, પરંતુ ડે અભ્યાસ કરીએ અને સાંભળવાની કેશીશ કરીએ તે એ અવશ્ય સાંભળી શકાય છે અને તેમાં ચિત્તવૃત્તિઓને લય થાય તે અપૂર્વ આનંદ આવે છે.
પાઠક બંધુઓ! સ્થિર ચિત્ત આ નાદ સાંભળવાને જરૂર પ્રયત્ન કરો.
Page #62
--------------------------------------------------------------------------
________________
[૩] કારનાં વિવિધ નામો
પરમેશ્વર કે પરમાત્મા વિવિધ નામથી ઓળખાયા છે. તેમ સ્કાર પણ વિવિધ નામથી ઓળખાય છે. ખાસ કરીને આગમ છે અર્થાત તંત્રમાં તેને માટે જુદા જુદા અનેક સંકેતેને પ્રગટ થયેલ છે. આના કારની વિશેષતા પર પ્રકાશ પાડનારાં છે તથા તેના અંતર્મોઢા સ્વરૂપને પ્રશસ્ત પરિચય કરાવનારાં છે, તેથી પ્રસ્તુત પ્રકરણમાં તેની રજૂઆત કરવામાં આવી છે.
શ્રી શ્રીતન્નાભિધાનમાં કહ્યું છે કેॐकारो वर्तुलस्तारो वामश्च हंसकारणम् । मन्त्रायः प्रणवः सत्यं विन्दुशक्तिलिदैवतम् ॥ सर्वचीजोत्पादकश्व पञ्चदेवो 5वखिकः। सावित्री त्रिशिखो ब्रह्म त्रिगुणो गुणजीवकः ॥ आदिवीजं वेदसारो वेदवीजमतः परम् । पञ्चरम्मि-त्रिकूटे च त्रिभवो भवनाशनः ।।
Page #63
--------------------------------------------------------------------------
________________
કારનાં વિવિધ નામા
गायत्रीबीज - पञ्चांशौ मन्त्रविद्याप्रसूः प्रभुः । मातृकासुचानादिरद्वैत - मोक्षदौ ॥ મૌલવી ॥
अक्षरं
'
ૐકાર સૂક્ષ્મ સ્વરૂપે બિંદુ જેવા હાય છે અને તેના આકાર વલ અર્થાત્ ગાળ હાવાથી તે છે. અથવા તા ૐકારની આકૃતિ વર્તુલા છે, તેથી તે વતુ લ” કહેવાય છે.
વતુલ ? કહેવાય વડે નિર્માણ થાય.
ૐકાર પેાતાના ઉપાસીને સંસારસાગરમાંથી તારે છે, માટે તે ‘તાર' તરીકે ઓળખાય છે. અથવા તે તેનુ ઉચ્ચારણ તાર એટલે અતિ ઉચ્ચ સ્વરે થાય છે, તેથી પણ તેને તાર કહેવામાં આવે છે.
'
9
ૐકાર સ્મરણુ તથા ધ્યાન માટે સુંદર હાવાથી તેને ' વાસ કહેવામાં આવે છે. અથવા તા અધ્યાત્મવાદીઓને.
?
,
તે અતિ પ્રિય હાવાથી વામ' કહેવાય છે. વળી કાર શિવસ્વરૂપ છે અને શિવનું એક નામ નામ ' છે, તેથી પણ તેને ‘વાસ' સંજ્ઞા ઘટી શકે છે. અને ૐકારનું મુખ. વામ એટલે ડાખી આજી તરફ હાઈને પણ તેની વાસ’ એવી સંજ્ઞા સાક ઠરે છે.
'
ૐકાર એ તુસ એટલે જીવાત્માનુ મુખ્ય કારણુ છે,. તેથી તેને હુંસકારણ કહેવામાં આવે છે. મનુષ્યની નસ નાડીઓમાં કાર ધબકી રહ્યો છે અને તેના આધારે જ આ જીવન ટકી રહ્યું છે, એ વસ્તુ પૂર્વ પ્રકરણમાં સ્પષ્ટ કરવામાં આવી છે.
Page #64
--------------------------------------------------------------------------
________________
મત્રચિંતામણિ
ૐકાર બધા મ ંત્રામાં પહેલે છે, તેથી તેને મન્ત્રાધ
કહેવામાં આવે છે.
ૐકાર અને ‘ પ્રણવ ’ એક-બીજાના પર્યંચશબ્દો કેવી રીતે ખની ગયા ? તેનું વિવેચન ખીજા પ્રકરણમાં વિસ્તારથી થઈ ગયુ છે.
જગત મિથ્યા છે, બ્રહ્મ સત્ય છે; એ દૃષ્ટિએ બ્રહ્મ સ્વરૂપ ૐકારને સત્ય' કહેવામાં આવે છે, અથવા જેના વડે પરમાનું જ્ઞાન થાય તેને સત્ય કહેવામાં આવે છે, એ દૃષ્ટિએ કારને સત્ય' સંજ્ઞા અપાયેલી છે. અથવા તા પરમેશ્વર ‘સત્યં શિવ સુન્દરમ્'ની ઉક્તિને ચરિતાર્થ કરે છે, તેથી પરમેશ્વરતુલ્ય કારને સત્ય ' તરીકે ઓળખવામાં આવે છે.
'
ૐકારમાં હિંદુ એટલે શિવની મૂળભૂત શક્તિ રહેલી • છે, તેથી તેને બિંદુશક્તિ' કહેવામાં આવે છે.
ૐકારમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રણેય દેવતા"આનેા વાસ છે, તેથી તેને ત્રિદેવત કહેવામાં આવે છે.
'
ૐશ્વારમાંથી સ` મ`ત્રખીની ઉત્પત્તિ થયેલી છે, તેથી તેને સવ બીજોત્પાદકની સંજ્ઞા અપાયેલી છે.
2
ૐકારમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, શક્તિ અને પરપ્રા એ પાંચ દેવાની સમષ્ટિ રહેલી છે, તેથી તેને પંચદેવ કહેવામાં આવે છે. જા = બ્રહ્મા. ૩ = વિષ્ણુ. મ્ = મહેશ. ~ = શક્તિ અને ૦ = પદ્મા.
Page #65
--------------------------------------------------------------------------
________________
કારનાં વિવિધ નામે
કાર એ નિત્ય કે શાશ્વવતમંત્ર છે, તેથી તેને ધવ કહેવામાં આવે છે.
કાર ત્રણ અક્ષરે કે ત્રણે ગુણેને સમૂહ છે, તેથી તેને “બ્રિકકહેવામાં આવે છે.
કાર એ સૂર્ય સંબંધી મૂલમંત્રનું ઉદ્ભવસ્થાન છે, તેથી તેને “સાવિત્રી સંજ્ઞા અપાયેલી છે.
કારની આકૃતિમાં ત્રિશૂલ જેવા ત્રણ પાંખડાં છે, તેથી તેને “વિશિખ' તરીકે ઓળખવામાં આવે છે. અથવા તે ત્રણ શિખાવાળા સચદેવ બ્રહ્મા, વિષ્ણુ, અને મહેશથી યુક્ત હેવાને લીધે તેને “બ્રિશિખ કહેવામાં આવે છે.
કાર બ્રહ્મવાચક છે, તેથી તેને “બ્રહ્મ' કહેવામાં આવે છે. અથવા તે પિતાનું બંહણ અર્થાત્ વિસ્તાર કરનાર છે, તેથી તેને “બ્રહ્મ” કહેવામાં આવે છે. સમસ્ત વર્ણમાલાને વિસ્તાર તેનાથી થયેલ છે.
શ્કારમાં સત્વ, રજન્સ અને તમસ એ ત્રણ ગુણ રહેલા છે, તેથી તેને “ત્રિગુણ” કહેવામાં આવે છે.
ઉષ્કાર સવાદિ ગુણે વડે જીવનને વિસ્તાર કરનારે છે, તેથી “ગુણુછવક' કહેવાય છે.
કાર બધા મિત્રોનું પ્રથમ બીજ છે, તેથી તેનું આદિ બીજ તરીકે સંબોધન થાય છે.
રકાર બધા વેદોને સાર છે, તેથી તેને વેદસાર* એવું અભિયાન પ્રાપ્ત થયેલું છે.
Page #66
--------------------------------------------------------------------------
________________
મંત્રચિંતામણિ કાર બધા વેદનું બીજ છે, તેથી તે વેદબીજ તરીકે સ્તવાય છે.
કારમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, શક્તિ અને પરબ્રહ્મ એ પાંચ દેવેનું તેજ હોવાથી તેને પચરરિમ” કહેવામાં -આવે છે.
કારમાં ત્રણ અક્ષરેને કૂટ અર્થાત્ સમુદાય છે, તેથી તેને ત્રિફટ' કહેવામાં આવે છે. અથવા કારમાં ત્રણ પ્રકારનું રહસ્ય છુપાયેલું છે, તેથી તેને “બ્રિટ' કહેવામાં આવે છે.
ઉષ્કારને ઉદ્ભવ ત્રણ માત્રાએથી થયેલ છે, તેથી તે ત્રિભવ કહેવાય છે.
સ્કાર તેના ઉપાસકેના ભવને-સંસારને નાશ કરનાર છે, તેથી “ભવનાશન” કહેવાય છે.
કાર ગાયત્રીનું મૂલ બીજ છે, તેથી તેને “ગાયત્રીબીજ કહેવામાં આવે છે.
૩ષ્કારમાં , , ૫, નાદ અને બિંદુ એવા પાંચ અશે છે, તેથી તેને “પંચાશ' કહેવામાં આવે છે.
સ્કાર સર્વત્ર અને વિદ્યાને ઉત્પન્ન કરનાર છે, તેથી તેને મંત્રવિદ્યાપ્રસ' કહેવામાં આવે છે.
કારને પ્રભાવ સમસ્ત વિશ્વમાં વિસ્તરી રહેલ છે, તેથી તેને “પ્રભુ કહેવામાં આવે છે.
સ્કારનું કદી ક્ષરણ થતું નથી, એટલે કે તે નાશ -પામતે નથી, માટે તેને “અક્ષર' કહેવામાં આવે છે.
Page #67
--------------------------------------------------------------------------
________________
કારનાં વિવિધ નામેા
૪૭
ૐકાર વણુ માતૃકાઓને જન્મ આપનારા હાઈ ‘ માતૃકાસૂર કહેવાય છે. કેટલાક વિદ્વાનાનુ એવુ મંતવ્ય છે કે જગતની તમામ લિપિ કારમાંથી જ ઉદ્દભવેલી છે.
*
ૐકારની પરબ્રહ્માસ્વરૂપે આદિ નથી, તેથી તેને અનાદિ કહેવામાં આવે છે.
4
ૐકાર દ્વૈતભાવથી રહિત એવા પરપ્રાના વાચક હાવાથી અદ્વૈત કહેવાય છે, અથવા તે એની કોટિના અન્ય કાઈ મંત્ર નથી, તેથી પણ એ અદ્વૈત' કહેવાય છે. ૐકાર પાતાના ઉપાસકાને મેાક્ષ દેનારા છે, તેથી માક્ષદ' કહેવાય છે.
'
શ્રી મધ્વાચાર્ય કૃત માતૃકાનિઘંટુમાં ક્યુ છે કે ध्रुवस्तारस्त्रिवृद् ब्रह्मवेदादिस्तारकोऽव्ययः । प्रणवश्च त्रिमात्रोऽपि ॐकारो ज्योतिरादिमः ॥
• ધ્રુવ, તાર, ત્રિવૃત્, બ્રહ્મ, વેદાદિ, તારક, અવ્યય, પ્રણવ, ત્રિમાત્ર, જ્યાતિ અને આદિમ એ કારના પર્યાય— શબ્દો છે.
¿
ૐકાર ત્રણ માત્રા કે ત્રણ અક્ષરથી ગુથાયેલા છે, તેથી ‘ત્રિવૃત્ ' કહેવાય છે; વેદ્યનું આદિ સ્વરૂપ છે, તેથી વેદાદિ” કહેવાય છે; સર્વે ઉપાસકાને તારનારું છે, તેથી ‘તારક’ કહેવાય છે; કદી વ્યય એટલે વિકાર પામે તેવા નથી, તેથી આવ્યય ’ કહેવાય છે; ચૈાતિસ્વરૂપે તેનુ
Page #68
--------------------------------------------------------------------------
________________
૪
મંત્રચિંતામણિ
ધ્યાન ધરાય છે, તેથી ‘જ્યાતિ' કહેવાય છે; અને સહુથી પહેલા ઉદ્દભવેલા છે, તેથી ‘આદિમ ' કહેવાય છે.
વણુનિટુમાં કહ્યું છે કે
आदिमच ध्रुवकारो मूलज्योतिः शिवादिकः । । त्रिवृद् ब्रह्म त्रिमात्रश्च शब्दाः प्रणववाचकाः ॥ · આદિમ, ધ્રુવ, કાર, મૂલજ્ગ્યાતિ, શિવાદિક, ત્રિવૃત, બ્રહ્મા અને ત્રિમાત્ર એ પ્રણવવાચક શબ્દો છે.’
ૐશ્વારમાંથી સર્વ ચૈાતિ પ્રકટેલી છે, તેથી તેને સૂલન્ત્યાતિ' કહેવાય છે અને તે શિવ, વિષ્ણુ અને બ્રહ્મ એ ત્રણ દેવાનુ પ્રતીક હાવાથી, તેમજ શિવમાંથી જ વિષ્ણુ અને બ્રહ્માના વિસ્તાર અને વિષય હોવાને કારણે તેને શિવાદિક કહેવાય છે.
સત્રવ્યાકરણમાં ક્યું છે કે
तेजो भक्तिर्विनय: प्रणव ब्रह्म प्रदीपवामाश्च । वेदोऽब्जदहनध्रुवमादिद्युर्भिरोमिति स्यात् ॥
- ૐકાર તેજ, ભક્તિ, વિનય, પ્રણવ, બ્રહ્મ, પ્રદીપ, વામ, વેદ, અજ્જ, દહન, ધ્રુવ, આદિ, દ્યુઃ આકાશ ) એ સંજ્ઞાઆથી આળખાય છે.
ન્યાતિ અને તેજ ના અથ સમાન છે.
'
ૐકાર પરમેશ્વર કે પરમાત્મા પ્રત્યે ભક્તિ જગાડનાર છે, એટલે ‘ ભક્તિ કહેવાય છે.
Page #69
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
-
-
સદકારનાં વિવિધ નામે
૩ષ્કાર વિશેષે કરીને મોક્ષ તરફ લઈ જનારે છે, તેથી વિનય” તરીકે ઓળખાય છે.
ન્કાર અજ્ઞાનને નાશ કરવા માટે મહાન દીપક જે છે, તેથી “પ્રદીપ’ સંજ્ઞાને પ્રાપ્ત થયેલ છે.
કાર સ્વરૂપ છે, તેથી “વેદ”સંજ્ઞા ધારણ કરે છે. અન્જ એટલે કમલ. તે પવિત્રતા કે ભક્તિને એક સુંદર સંકેત છે, તેથી તેને “આજ' કહેવામાં આવે છે. અથવા તે તે ભક્ત જનેના હૃદયકમલમાં સદા વાસ કરનારે છે, તેથી પણ આજ' સંજ્ઞાને સાર્થક કરે છે.
કાર માત્રા વડે વૈશ્વાનરને સંકેત કરે છે, તેથી તેને “હન” સંજ્ઞા પ્રાપ્ત થયેલી છે.
કાર સૃષ્ટિની આદિમાં ઉત્પન્ન થયેલ છે, તેથી “આદિ કહેવાય છે.
કાર આકાશ જેટલે વ્યાપક છે, તેથી તેને “શું” કહેવામાં આવે છે. - ભૂતડામરેક્ત બીજાભિધાનમાં કારને “વિષબીજ”“હાલાહલ”“કાલ “શ્રુતિ સુખ” “ બહુરૂપી” “તપ” અને “નિરંજન’ સંજ્ઞાવાળે પણ કહ્યો છે. તેમજ અન્ય તંત્રમાં આમાંનાં કેટલાંક નામ ઉપરાંત અન્ય નામને પણ પ્રયાગ થયેલે છે. જેમકે- “ અગુણ? “ અષ્ટસિદ્ધિભૂ” “અષ્ટાક્ષર “હા” “ઉભય? એક કંડલીશ” “ચંકે “અક્ષ” ગુણ” “ધનુ
Page #70
--------------------------------------------------------------------------
________________
૫૦
મચિંતામણિ
• નાવેદ ૮ નિર્વાણબીજ’પંચમ ’ પીયૂષ’ ‘પ્રજ્ઞા’ બ્રહ્મબીજ મહાનાદ સહેચર સુક્તિ ’• વેદધારા ’• શ્રુતિપથ ’ ષડણુ · · ષોડશા
- માલીશ
' 4
"
'
ત્યા’ વગેરે.
પ્રણવકલ્પમાં ૐકારનાં ૧૦૮ તથા ૧૦૦૮ નામેા જણાવેલાં છે. વાસ્તવમાં ૐકાર અનંત ગુણવાળા હાઈ ને અનંત નામાવાળા છે અને તેથી સાધકો તેનુ' અનેક નામાથી સ્મરણ કરે છે.
Page #71
--------------------------------------------------------------------------
________________
[૪]
ૐકારના અ વિસ્તાર
હષ્કાર એ મહિમાશાળી મંત્ર છે, એ વસ્તુ પ્રારંભમાં જ સ્પષ્ટ કરવામાં આવી. તે પછી તેની ઉત્પત્તિ જણાવી અને તેનાં વિવિધ નામેાના પરિચય કરાવ્યેા. હવે તેના અથ પ્રકાશવા ચ્છિીએ છીએ.
શબ્દ જાણીએ પણ તેના અથ ન જાણીએ, તે સ્થિતિ તુ'ખડીમાં કાંકરા જેવી થાય છે. વાસ્તવમાં શબ્દના અથ જાણ્યા વિના કઈ ઉપયાગી હેતુ સરતા નથી, તેથી જ મહાપુરુષાએ શબ્દની સાથે તેના અથ પણ જાણી લેવાની હિમાયત કરી છે.
પોપટ મુખથી રામ–ામ' આવે છે, પણ રામના અથ શા ? રામ કોણ હતા? તેમણે શું કર્યું"? તેમની મહત્તા શી? વગેરે જાણતા નથી, તેા તેના હૃદયમાં રામ પ્રત્યે શ્રદ્ધા, ભક્તિ કે આંતરિક બહુમાનની લાગણી પ્રગટતી નથી. તે તા યંત્રવત્ રામ–રામ મલ્યે જ જાય છે. તેવા શ્ચમ કે પશ્ચિમનું ફળ લેાકર'જન સિવાય ખીજું શું?
'
Page #72
--------------------------------------------------------------------------
________________
પર
મચિંતામણિ
મંત્ર પરત્વે આપણી સ્થિતિ પણ આવી ન બની જાય, તેની ખાસ તકેદારી રાખવાની છે.
આજે એક વર્ગમાં એવી માન્યતા પ્રવર્તે છે કે મંત્ર જગ્યા કરીએ એટલે તેનું ફળ મળી જાય, પછી તેને અર્થ જાણવાની જરૂર શી? પણું આ માન્યતા યોગ્ય નથી. માનદ્ મજા' એ સૂત્ર અનુસાર મંત્રમાત્રનું નિર્માણ મનન કરવા માટે જ થયેલું છે. આ મનન માત્ર ઉચારણ, માત્ર રટણ કે માત્ર જપથી થઈ શકે નહિ. તેની સાથે અર્થને વિચાર પણ જરૂર જોઈએ, તેથી જ ચગદર્શન આદિ ગ્રંથમાં જપની સાથે અર્થભાવનાને નિર્દેશ કારાયેલે છે.
અહીં એ પણ વિચારવું ઘટે કે જે મંત્રને અર્થ જાણવાની જરૂર ન હોય તે શાસ્ત્રકારે મંત્રને અર્થ શા માટે લખે? અને તેને અર્થવિસ્તાર પણ શા માટે કરે? તાત્પર્ય કે મંત્રને અર્થ જાણ એ ઉપાસક્કા હિતમાં છે, તેથી જ શાસકારે મંત્રને અર્થ પ્રકાશ છે અને આવશ્યક્તા અનુસાર તેને વિસ્તાર પણ કરે છે. છતાં ઘડીભર માની લઈએ કે અમુક મંત્રને અર્થ કરવાની મનાઈ છે, તે મસેના એ વર્ગમાં કારને સમાવેશ થતો નથી. શારામાં
કારનો અર્થ વિવિધ રીતે કરવામાં આવ્યા છે અને તે આપણે લક્ષ્યમાં રાખવા જેવું છે.
ઉષ્કારને મુખ્ય અર્થ પરબ્રહ, પરમેશ્વર કે પરમાત્મા છે અને ઉપનિષદુકાએ તેને અર્થ આત્મા પણ કર્યો છે. પ્રથમ પ્રકરણમાં માંડૂકપનિષદુને જે ઉલ્લેખ રજૂ કરવામાં આ છે, તે આ વસ્તુનું સમર્થન કરનાર છે.
Page #73
--------------------------------------------------------------------------
________________
પ્રકારના અર્થવિસ્તાર
૫૩
ભાષાવિશારદોએ ઋારની ઉત્પત્તિ “હા રક્ષ ધાતુ પરથી માની છે અને તેથી “જાતિ રક્ષતિ સંસારના ર શો-જે સંસારસાગરમાંથી રક્ષા કરે, તેથોકાર એ અર્થ કર્યો છે.
માંડૂપનિષદ્દમાં કહ્યું છે કેसोऽयमात्माध्यक्षरमोङ्कारोऽधिमात्रम् । વાવા પાત્ર માત્રા પરવાના ૩જા મારફતિષ્ઠા
તે આ આત્મા બ્રહ્મને અધિકૃત અક્ષર કારમાં છે અને તે કાર માત્રાઓમાં વિરાજમાન છે. તે આત્માના ત્રણેય પાદ માત્રારૂપ છે અને માત્રાઓ પાદરૂપ છે, તે આ કાર, ૩ કાર અને એ કાર છે.'
સામવેદ ચોગચૂડામણિ ઉપનિષમાં કહ્યું છે કેअकार-उकार-मकारश्चेति त्रयो वर्णाः।
“ મંત્રના ઉચ્ચારણમાં અકાર, કાર અને મકાર એ ત્રણ અક્ષરે રહેલા છે
ચોગદર્શનના “ વાવ કળવા” એ સૂત્રના વિવેચનમાં કારને ૧, ૩ અને ૪ એ ત્રણ માત્રાઓ કે વર્ણવાળે જ જણાવ્યું છે.
શિવપુરાણ-વિદેશ્વરસંહિતાના દશમા અધ્યાયમાં શિવજી બ્રહ્મા અને વિષ્ણુને કહી રહ્યા છે કે “મારા ઉત્તરવતી મુખથી કાર, પશ્ચિમ મુખથી ૩ કાર, દક્ષિણ મુખથી કાર, પૂર્વવતી મુખથી બિંદુ અને મધ્યવતી મુખથી નાદનું
Page #74
--------------------------------------------------------------------------
________________
મચિંતામણિ પ્રાકટય થયું છે. આ રીતે પાંચ અવયથી યુક્ત કારને વિસ્તાર થયા છે. આ નામ-રૂપાત્મક જગત તથા વેદ તથા સ્ત્રી-પુરુષવર્ગરૂપ બને કુલે આ પ્રણવમંત્રથી વ્યાપ્ત છે. આ મંત્ર શિવ અને શક્તિ બંનેને બેધક છે. એનાથી જ પંચાક્ષર મંત્ર ( ર શિવા)ની ઉત્પત્તિ થઈ છે.
આ પંચાક્ષરી મંત્રથી માતૃકાવણે અને તેનાથી શિરેમંત્ર સહિત ગાયત્રી મંત્ર અને તેથી વેદો પ્રકટ થયા છે. અને ત્યાર પછી ક્રમશઃ ઝંડો મંત્ર નીકળ્યા છે.*
આ ઉલ્લેખ પણ કારમાં જ, અને એ ત્રણ માત્રાઓ હેવાનું સમર્થન કરે છે. બિંદુ અને નાદ વર્ણાત્મક માત્રાઓથી પર છે. તે માત્ર શાનને ગ્ય છે.
શારદા તિલકના બીજા પટલના વિવેચનપ્રસંગે શ્રી રાઘવભટ્ટે જણાવ્યું છે કે પ્રણવના ત્રણ ભેદો જ, ૩ અને છે. તેનાથી ૨૮ કલાઓની ઉત્પત્તિ થઈ છે.
ફેકારીતંત્રના તારાપૂરાજસ્તેત્રમાં કહ્યું છે કેથી પ્યારુતરાયટિd વન્દ્રાવિન્દ્ર, बीजं यत्परमं गुणत्रयमयं कामप्रदं मुक्तिदम् । मातः शङ्करवल्लभे प्रतिदिनं ध्यायन्ति ये ये सदा, ते ते यान्ति चिदात्मकं हरिहरब्रह्मादि साम्यं शुदा॥
* અહીં ઉજકારની અક્ષરમાં ગણના થતી નથી, એટલે તેને પંચાક્ષર કહ્યો છે. આગળ સેતુરૂપે જીને લગાડતા તેને અથ સારરૂપી શિવને નમસ્કાર છે એવો થાય છે.
Page #75
--------------------------------------------------------------------------
________________
કારનો અર્થવિસ્તાર - “હે શિવપ્રિયે માતા! શ્રીકંઠ જ અને અમૃત કેશ ૪ આ બે વણેથી બનેલા તથા ચન્દ્રબિંદુ થી પ્રકાશિત ભુક્તિ અને મુક્તિ આપવાવાળા ત્રિગુણાત્મક પરëણ બીજ
૦”નું જે જે સાધક ચિંતન કરે છે, તે ચૈતન્યસ્વરૂપ હરિ, હર અને બ્રહ્માદિ દેવેની સરખામણી અનાયાસે પ્રાપ્ત કરે છે.”
તાત્પર્ય કે ૩ કારમાં જ, ૪ અને એ ત્રણ વણે કે ત્રણ માત્રાઓ રહેલી છે અને તે ગૂઢાર્થના સંકેતરૂપ છે.
માંડૂકપનિષદુમાં આ ત્રણેય માત્રાઓને અર્થ કરવામાં આવ્યું છે. જેમકે_ 'जागरितस्थानो वैश्वानरोकार: प्रथमा मात्राऽऽयाप्तेरादिमत्त्वाद् वाऽऽप्नोति ह वै सर्वान् कामानादिश्च भवति य एवं वेद ।।९।।
તે માત્રામાં જાગરિત સ્થાનવાળ વૈશ્વાનરરૂપ જ કાર પ્રથમ માત્રા છે. જેમ જ કાર સર્વ વર્ષોમાં આદિ છે, તેમ વૈશ્વાનર પણ સર્વ વસ્તુઓમાં આદિ છે. એટલે જ કાર અને વૈશ્વાનરમાં અંતર નથી. આ કારની કાર રૂપ પ્રથમ માત્રા આદિ એટલે મહાન તમાં સર્વ પ્રથમ છે, એવું જ્ઞાન પ્રાપ્ત કરનાર સર્વ કામે (મરથ મુજબની રોગ્ય વસ્તુઓને) પ્રાપ્ત કરે છે . 'स्वप्नस्थानस्तैजस उकारो द्वितीया मात्रोत्कर्षांदुभय
त्वाद्योपकर्षति ह वै ज्ञानसन्ततिसमानश्च भवति नास्याब्रह्म'वित्कुले भवति य एवं वेद ॥१०॥
Page #76
--------------------------------------------------------------------------
________________
મંત્રચિંતામણિ
“સ્વપ્ન સ્થાનવાળો તૈજસરૂપ ૩ કાર બીજી માત્રા છે. જેમ ૩ કારની ઉપર રહેવાથી ૩ કાર ઉત્કૃષ્ટ છે, તેમ વિરાટ્રની ઉપર રહેવાથી તૈજય પણ ઉત્કૃષ્ટ છે. ઉપર્યુક્ત કારણથી તથા શ્રકારની ત્રણેય માત્રામાં મધ્યસ્થ હેવાને લીધે આ કાર રૂપ બીજી માત્રા ઉત્કૃષ્ટ છે. આ વિષયના જ્ઞાનને પ્રાપ્ત કરનારની જ્ઞાનપરંપરા ઉત્કૃષ્ટ થાય છે અને તે તુલ્યદશી એટલે સમદષ્ટિવાળે પણ થાય છે. તેથી તેના શત્રુઓ તેના પર દ્વેષ રાખતા નથી. જેને આ દ્વિતીય માત્રાનું જ્ઞાન હોય છે, તેના કુલમાં કેઈ અબ્રહ્મવિત જન્મ લેતે નથી.”
सुषुप्तस्थानः प्राज्ञो मकारस्तृतीया मात्रा मितेरपीतेवळ मिनोति ह वा इद सर्वमपीति च भवति य
સુષુપ્ત સ્થાનવા પ્રાણ + કાર ત્રીજી માત્રા છે. જેમ ઉચ્ચારણ કરતી વખતે નાદની નિકટતાથી ડર કાર અને ક કાર બહાર ફેંકાય છે, તેમ પ્રાજ્ઞ પુરુષ વડે સુષ્ટિદશામાં વૈશ્વાનર અને તેજસ બંને બહાર પ્રેરિત થાય છે. જેમ
કારની સમાપ્તિમાં જ કાર, કાર અને આ કાર લીન થઈ જાય છે, તેમ પ્રલયદશામાં વિશ્વ* અને તૈજસ પ્રાજ્ઞમાં વિલીન થઈ જાય છે?
ત્યાં થી માત્રાનું પણ વિવેચન કરેલું છે. જેમ કે'अमात्रश्चतुर्थोऽव्यवहार्यः प्रपञ्चोपशमः शिवोऽद्वैत एवमोकार आत्मैव संविशत्यात्मनाऽऽत्मानं य एवं वेद ॥१२॥
* આત્માનો એક અર્થ વિશ્વ પણ થાય છે.
Page #77
--------------------------------------------------------------------------
________________
શ્કારને અર્થવિસ્તાર
૫૭ ૩૦કારની ઉપર્યુકત ત્રણ માત્રાઓથી અતિરિક્ત એક ચેથી માત્રા નાદ રૂપ છે, પરંતુ તે અવ્યવહાર્ય છે. આ અવ્યવહાર માત્રા પ્રપંચોનું ઉપશમન કરનાર અને શિવરૂપ છે. આ ચતુર્થ માત્રાને નાદ એ જ આત્મા છે. આ રીતે વષ્કારરૂપ આત્મા જ આત્મામાં પ્રવેશ કરે છે. તેને જે જાણે છે, તે પોતાની સર્વ કામનાઓને પ્રાપ્ત કરે છે.
અહીં પ્રસંગવશાત એ પણ જણાવી દઈએ કે એકી સાથે બે મંત્રની ઉપાસના થઈ શકતી નથી, અર્થાત કોઈ પણું એક મંત્રની જ ઉપાસના થઈ શકે છે, એટલે મંત્રપાસના કરવાની ઈચ્છાઅભિલાષાવાળાએ જે મંત્ર શ્રેષ્ઠ હાય તેની જ પસંદગી કરવી જોઈએ. કારની તુલનામાં કોઈ મંત્ર ઊભું રહી શકે એમ નથી, એ હકીકત છે, તેથી તેની જ પસંદગી કરવી એગ્ય છે, હિતાવહ છે, કલ્યાણકારી છે.
બીજમંત્રવિચનમાં કહ્યું છે કે, “ભગવન્નામજપમાં કેટલાંક નામે તેમાં છુપાયેલા સંદેશાઓ અને સંકેતેને કારણે જ જપ કરવા યોગ્ય માનવામાં આવે છે અને તેથી જ તેઓ મંત્રની સંજ્ઞાને પ્રાપ્ત કરે છે. દાખલા તરીકે –
પાલ- નામમાં ગોપાલનને સંદેશ અને ઈન્દ્રિયસંચમને સંકેત છૂપાયેલે છે.
રામ-નામમાં જગતને આનંદિત કરવાને તથા આત્માનંદમાં રમણ કરવાને સંકેત નિહિત છે.
* આ માત્રાને અધમાત્રા, અભિન્ક, અમાત્ર તથા તુરીય ચિત્માત્ર પણ કહે છે.
Page #78
--------------------------------------------------------------------------
________________
મંત્રચિંતામણિ
નારાયણ-નામમાં પ્રાણી માત્રનાં સંક્ટોને દૂર કરવાની ભાવનાને સંદેશ અને કેઈને દુઃખ ન આપવાને સંકેત છૂપાયેલે છે.
ગોવિન્દ-નામમાં ઈન્દ્રિયેના સ્વવશીકરણને સંદેશ અને ઈન્દ્રિયને વશ કરનારને જ ઈશ્વરપ્રાપ્તિ થાય છે, આ સંકેત રહેલો છે.
પુરુષોત્તમ-નામમાં પુરુષમાં ઉત્તમતા પ્રાપ્ત કરવાને સંદેશ અને બ્રહ્મની ઉત્તમતાને સંકેત સ્થિત છે.
તે રીતે જ કારના ત્રણ અક્ષરે “સ +=+ માં હા અધ્યાત્મ, ૩ ઉન્નતિ અને જૂ-મુક્તિ એટલે આધ્યાત્મિક ઉન્નતિ વડે મુક્તિ–મોક્ષની પ્રાપ્તિ થાય છે, આ સંદેશ– રહે છે. તેમજ –અવિરત, ઉપાસનામાં જૂ-મનને લગાડવું આ સંકેત પણ છુપાયેલું છે. વૈદિક ધર્મ સંતમય ધર્મ છે. થોપવીતનાં ત્રણ સૂત્રો, તેમાં પણ સૂક્ષમ ત્રણ સૂત્રે, ગાયત્રી મંત્રનાં ત્રણ પદે, વીશ અક્ષરે વગેરે પણ સતરૂપ જ છે.
એટલે કારમાં રહેલા અક્ષરે એક રીતે ગૂઢ સંદેશ અને સંક્ત આપનારા છે, એમ જરૂર કહી શકાય.
આપણું ઋષિ-મહર્ષિઓએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે મૂલ વસ્તુ વેકાર છે અને સર્વ ધર્મશાસ્ત્ર તેને અર્થવિરતાર છે. આ જાણ્યા પછી કેના હદયમાં કાર પરત્વે શ્રદ્ધાભક્તિ-બહુમાનનાં પૂર ઉમટશે નહિ?
Page #79
--------------------------------------------------------------------------
________________
[૫] કારની આકૃતિ
સ)
કારની આ આકૃતિ પ્રસિદ્ધ છે. આપણી આર્યજાતિમાં. એ મનુષ્ય ભાગ્યે જ મળશે કે જેણે પિતાનાં જીવનમાં આ આકૃતિનાં દર્શન ક્ય ન હોય! કેટલાંક દેવમંદિરમાં આ આકૃતિ ચીતરેલી હોય છે. ધાર્મિક ઉત્સવ–મહેન્સમાં. તેનાં સુંદર સ્વરૂપે દર્શન થાય છે તથા સંસ્કારી ગૃહનાં. સુશોભન–ચિત્રમાં પણ તે પ્રાયઃ જોવામાં આવે છે. વળી.
Page #80
--------------------------------------------------------------------------
________________
૬૦
મત્રચિંતામણિ
પુસ્તકો વગેરેમાં પણ આ આકૃતિ એક માઁગલ ચિહ્ન તરીકે છપાયેલી હાય છે, પરં'તુ આ આકૃતિ પર ઊંડું ચિંતનમનન કરનારાં કેટલા ? આ આકૃતિનું વાસ્તવિક રહસ્ય સમજનારાં કેટલા ? અલૈ અનુભવથી જોયુ છે કે સારા સુશિક્ષિત ગણાતા માણસાના મનમાં પણ તે અંગે ગરમા છે. તે અંગે જેવા અને જેટલે સ્પષ્ટ ખ્યાલ હાવા જોઈ એ, તેવા કે તેટલા સ્પષ્ટ ખ્યાલ નથી; તેથી જ અમે પ્રસ્તુત પ્રકરણનું આલેખન ઉચિત માન્યું' છે.
પ્રથમ તે એ સમજી લેવુ' જોઈ એ કે માત્ર ભાષાના ધારણે ૐકાર લખવા હાય તા દેવનાગરી લિપિ અનુસાર ‘કોર્’ આ પ્રમાણે લખી શકાય છે અને તેના ઉચ્ચાર ખુત એટલે દીર્ઘાથી દોઢો લાંખા કરવા હાય તાજોરમ્ આ રીતે લખી શકાય છે. (અહીં રૂ ના જે આંક મૂકાય છે, તે ૧ હ્રસ્વ, ૨ દીર્ઘ અને ૩ દ્યુત એ ત્રણુ પ્રકારના ઉચ્ચારણા પૈકીના ત્રીજા પ્રકારના સંકેત કરે છે.) પરંતુ આ પંડિતાના *કાર છે, ઉપાસકાના નહિ. ઉપાસકો તા ઉપર રજૂ થયેલી આકૃતિના જ ૐકાર તરીકે સ્વીકાર કરે છે અને ધ્યાનાદિ સવ પ્રક્રિયામાં તેને જ આધાર લે છે.
આ આકૃતિમાં ૭૦ એ અ તથા ૬ નું સંચેાજન છે અને તેના ઉપર રહેલ બિંદુ એ મૈં તુ અનુનાસિક સ્વરૂપ છે. એ હિંદુની નીચે જે ચ`દ્રકલા છે, તે સાધકો દ્વારા ધ્યાનને માટે પાયેલી છે. આ ચંદ્રકા નાદ, બિંદુ આદિનુ પ્રતિ
'
*નિધિત્વ કરે છે. આપણે અ, ૬ અને ના સતરૂપ કારનુ
Page #81
--------------------------------------------------------------------------
________________
૩૪કારની આકૃતિ ધ્યાન ધરીએ, પણ નાદ-બિંદુ આદિનું ધ્યાન ન ધરીએ તે ધ્યાનની પ્રક્રિયા અધૂરી રહે છે અને તે નિર્વાણપદની સિદ્ધિ કરી શકતી નથી. તેથી જ કહેવાયું છે કે “જાપબિન્દુયુવાં નિત્યં શનિ જિના–ચેગી પુરુષે કારતું બિહુ સાથે. (ચંદ્રકલા સાથે) નિત્ય ધ્યાન ધરે છે.”
કેટલાકને કારની આ આકૃતિમાં ગણપતિ એટલે ગજાનન, ગણેશ કે વિનાયકનાં દર્શન થાય છે અને તેઓ એની વિનાયક તરીકે સ્તુતિ કરે છે. જેમકે
उध्वशुण्डमधाशुण्डं द्विधा व्यावृत्तशुण्डकम् । सर्गविसर्गसन्धीश नौम्योङ्कारविनायकम् ॥
“ઊર્ધ્વ , અધઃ સૂંઢ તેમજ બેવડી વળી ગયેલ સુંઢવાળા અને એ રીતે સર્ગ, વિસર્ગ અને સંધિના ઈશ્વર એવા કારરૂપી વિનાયકને હું પ્રણામ કરું છું.'
તાત્પર્ય કે સ્કારને એક ભાગ હાથીએ સૂંઢ ઊંચી કરી હોય એવે છે, એક સુંઢ નીચી કરી હોય એવે છે અને એક ભાગ સૂંઢ બેવડી વળી ગઈ હોય એવે છે. તે અનુક્રમે સર્ગ એટલે સૃષ્ટિ, વિસર્ગ એટલે સંહાર અને સર્ગ-વિસર્ગની સંધિ એટલે સ્થિતિનું સૂચન કરે છે. આ. ત્રણેય વસ્તુ પર આધિપત્ય ભેગવનાર ૩ષ્કાર એ ખરેખર વિનાયક રૂપ છે. તેને હું પ્રણામ કરું છું.
પાછળના ચિત્રનું નિરીક્ષણ કરવાથી આ વસ્તુ વધારે. સ્પષ્ટ થશે?
Page #82
--------------------------------------------------------------------------
________________
દર
મત્રચિંતામણિ
મૌદ્ગલપુરાણમાં લ શબ્દ ૐકારના વાચક છે, એમ જણાવતાં કહ્યું છે કે ' સમાધિના ઓશિનો રાન્તિ ચત્ર કૃત્તિ 'ग' - यस्माद् बिम्बप्रतिबिम्बवत्तया प्रणवात्मकं जगज्जायते કૃતિ ના --અર્થાત્ ચગી સમાધિ વડે જે પરમ તત્ત્વ તરફ જાય છે, તે ' છે અને જેમ ષિષથી પ્રતિબિંષ ઉત્પન્ન થાય છે, તેમ કાર્ય કારણુસ્વરૂપ પ્રવાત્મક જગત્ જેનાથી ઉત્પન્ન થાય છે, તે 'ન' કહેવાય છે. આ રીતે પદ ૐકારનું વાચક છે.’
ત્યાં એ પણ જણાવ્યુ છે કે ગણપતિના અશ્વેદેહ મનુષ્યના છે, તેથી કાર સાપાધિક બ્રહ્મ કહેવાય છે.
આ રીતે ૐકારની આકૃતિમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ તથા અન્ય દેવાની ભાવના પણ થયેલી છે. વાસ્તવમાં તે ૐકાર સવે દૈવી તત્વાનુ એક પારાવાર સ્વરૂપ છે, તેથી તેમાં જે દેવ કે દેવીની ભાવના કરવી ડાય, તે થઈ શકે છે. એક વિદ્વાને કહ્યું છે કે ૐકારની વિશ્વતામુખ પ્રતિમા આ રીતે તૈયાર થાય છે.
Page #83
--------------------------------------------------------------------------
________________
કારની આકૃતિ
-
- -
- -
આ પ્રતિમાને આપણે કઈ પણ બાજુએથી જોઈએ તે કાર જ જોવામાં આવશે. પરંતુ આ રચના પ્રમાણમાં કઠિન છે, એટલે સર્વ સાધારણુ જનતા માટે તેમાંથી સ્વસ્તિકનું સ્વરૂપ નિર્માણ થયું છે. તે આજે ભારતીય સંસ્કૃતિનું પવિત્ર પ્રતીક છે અને બધા દેશોમાં તેનું સન્માન છે.
|
:
•
.
't
.."
Page #84
--------------------------------------------------------------------------
________________
મંત્રચિંતામણિ.
તેમણે એ પણ જણાવ્યું છે કે વર્તમાનકાલે ખ્રીસ્તી લેઓનું પરમ પવિત્ર ચિહ્ન કેંસ + છે, પણ તે ચેચ લાગતું નથી, કેમ કે જે સાધન વડે કઈ પ્રતિષ્ઠિત વ્યક્તિના પ્રાણુ લેવાયા હેય, તેને પવિત્ર ચિહ્ન માનવામાં કોઈ તક નથી. તેને તે વાસ્તવમાં વૃણિત જ સમજવું જોઈએ. એટલે આ ક્રસ ચિહ + વાસ્તવમાં સ્વસ્તિકનું જ સંક્ષિપ્ત રૂપાંતર લાગે છે.
આ રીતે કારની પ્રમાણભૂત પ્રચલિત આકૃતિ એક ગૃઢ સંકેતરૂપ છે અને તેના પર ચિંતન-મનન કરવાથી અનેક રહસ્યને ફેટ થાય છે. આપણે પ્રતિદિન તેનું ચિંતન-મનન કરીએ અને તેમાંથી પ્રાપ્ત થતાં દિવ્ય સંકેતેને ઝીલી લઈએ તે આપણું જીવન દિવ્ય બની જાય, એમાં કેઈ સંદેહ નથી,
Page #85
--------------------------------------------------------------------------
________________
[૬] કારની ઉપાસના અંગે કિંચિત
કારને વિવિધ દષ્ટિએ પરિચય કરી લીધા પછી આગળ વધીએ અને તેની ઉપાસના ભણું પગલાં માંડીએ, કારણ કે અભીષ્ટની સિદ્ધિ તે ઉપાસના વડે જ થાય છે. ઔષધનું જ્ઞાન મેળવીએ, પણ તેને ઉપગ ન કરીએ તે વ્યાધિ મટતું નથી, તેમ મંત્રનું જ્ઞાન મેળવીએ, પણ તેની યથાવિધિ ઉપાસના ન કરીએ તે રેગ, શોક, ભય, ચિંતા આદિ ટળતાં નથી અને આ જીવનમાં જે પ્રગતિ, ઉન્નતિ કે ઉત્કર્ષની ઈચ્છા-આશા-અભિલાષા રાખી હોય તે પૂર્ણ થતી નથી. જન્મ-મરણના ફેરા ટાળવા માટે પણ મંત્રપાસના અમોઘ ઉપાય છે.
માંડૂકપનિષદ્દતું એ મહાવચન છે કેप्रणवो धनुःशरोधात्मा ब्रह्म तल्लक्ष्यमुच्यते । अप्रमत्तेन वेद्धव्यं शरवत् तन्मयो भवेत् ।। ૩ મંત્રને ધનુષ્ય સમજવું, જીવાત્માને બાણ સમજવું
Page #86
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
-
-
-
-
- -
- -
-
-
-
-
મંચિંતામણિ અને બ્રહ્મને તેનું નિશાન સમજવું. સુજ્ઞ સાધકે અપ્રમત્ત થઈને અર્થાત્ મેહ, માયા, નિદ્રા, આલસ્ય, ઉપેક્ષા આદિન ત્યાગ કરીને તથા શાંત-સ્થિર ચિત્તવાળા થઈને કારની ઉપાસના વડે એ નિશાનને વીંધી નાખવું જોઈએ. બાણુ નિશાનને લાગ્યા પછી તેમાં ચોંટી જાય છે, તેમ સાધકે
કારની ઉપાસના શરૂ કર્યા પછી ચિત્તવૃત્તિઓને બ્રહ્માના ચિંતનમાં જોડી દેવી જોઈએ અને તેમાં જ તલ્લીન થઈ જવું જોઈએ.”
માંડૂકપનિષત્ની ગૌડપાદાચાર્યકૃત કારિકામાં કહ્યું છે કેॐकारं पादशो विद्यात्, पादा मात्रा न संशयाः । ॐकारं पादशी ज्ञात्वा, न किश्चिदपि चिन्तयेत् ॥२४॥
“કારને પાકના કમથી જાણુ. પાદ એ અકારાદિ (ત્રણ) માત્રાઓ છે, એમાં સંશય નથી. કારને પાદકમથી જાણ્યા પછી બીજું કંઈ પણ ચિંતવવું નહિ
તાત્પર્ય કે કારનું સ્વરૂપ યથાર્થ પણે જાણ્યા પછી તેનું જ ચિંતન-મનન કરવું જોઈએ અને તેની જ ઉપાસનામાં પ્રવૃત્ત થવું જોઈએ. પછી બીજા કશાને વિચાર કરે નહિ. હાથમાં કહીનૂર જે હીરે આવી જાય, પછી કાચના કકડાની ઈચ્છા કેણ કરે છે? કાર સર્વમંત્રશિરોમણિ છે અને અન્ય સર્વ મંત્રે તેમાંથી ઉદ્દભવેલા છે, એ સ્પષ્ટતા શાસ્ત્રાધારે પૂર્વ પ્રકરણમાં થઈ ગયેલી છે.
અહીં પ્રસંગાવશાત એ પણ જણાવી દઈએ કે એકી
Page #87
--------------------------------------------------------------------------
________________
રકારની ઉપાસના અને કિંચિત સાથે બે મંત્રની ઉપાસના થઈ શકતી નથી, અર્થાત કે પણું એક મંત્રની જ ઉપાસના થઈ શકે છે, એટલે મેંપાસના કરવાની ઈચ્છા-અભિલાષાળાએ જે મંત્ર શ્રેષ્ઠ હોય તેની જ પસંદગી કરવી જોઈએ. કારની તુલનામાં કઈ મંત્ર ઊભું રહી શકે એમ નથી, એ હકીકત છે, તેથી તેની જ પસંદગી કરવી યોગ્ય છે, હિતાવહ છે, કલ્યાણકારી છે.
કારિકામાં આગળ કહ્યું છે કેयुञ्जीत प्रणवे चेतः, प्रणवो ब्रह्म निर्भयम् । प्रणवे नित्ययुक्तस्य, न भयं विद्यते क्वचित् ॥२५॥
ચિત્તને-ચિત્તવૃત્તિઓને કારમાં જડવી, કારણ કે કાર એ નિર્ભય બ્રહ્મ છે. કારના ચિંતન-મનનમાં જે સાધક સદા જોડાએલો રહે છે, તેને કઈ પણ વખતે ભય ઉત્પન્ન થતું નથી.'
વિવિધ પ્રકારના ભયેમાંથી કેમ બચવું? એ મનુષ્ય માત્રની સમક્ષ રહેલી એક વિકટ સમસ્યા છે. મનુષ્યને મનુષ્ય તરફને ભય ઉત્પન્ન થાય છે. સબળે નબળાને મારે છે અને તેનું સર્વસ્વ પડાવી લે છે. વળી તેને જીવનભરને ગુલામ બનાવી તેની પાસેથી મનધાર્યું કામ લે છે. મવાલી, ગુંડા, ચેર, ડાકુ, યુદ્ધ વગેરેના ભયે આ પ્રકારના છે. યુદ્ધપ્રસંગના આક્રમણથી તે દેશના દેશ તારાજ થઈ જાય છે અને તેમાં રહેનારા મનુષ્ય ભયંકર મોતને ભેટે છે, અથવા તે અતિ કઢંગી સ્થિતિમાં આવી પડે છે.
અહીં કદાચ પ્રશ્ન થશે કે “મપાસનાથી યુદ્ધને
Page #88
--------------------------------------------------------------------------
________________
૬૮
મંત્રચિંતામણિ
ભય ટાળી શકાય ખરે?” તેને ઉત્તર અમે હકારમાં આપીએ છીએ. જેમ ઘેડા સૈનિકે એ સતત ચિંતન કરવાથી લીલુંછમ વડલે થોડા જ દિવસમાં તદ્દન સૂકાઈ ગયે, તેમ રાષ્ટ્રના અનેક માણસે પવિત્ર મનથી એક જ મંત્રની ઉપાસના કરતા હોય તે તેના પ્રબળ દેલને શત્રુપક્ષને અસર કરે છે, એટલે તે આમણને વિચાર એક યા બીજા કારણે માંડી વાળે છે અથવા આક્રમણ કરે છે, તે તેમાં ફાવતું નથી. ભૂતકાળમાં આવી કેટલીયે ઘટનાઓ ઈતિહાસના પાને નોંધાયેલી છે.
મહારાણા પ્રતાપ અને છત્રપતિ શિવાજીનાં નામે આ દેશની મહાન રાષ્ટ્રીય વિભૂતિઓ તરીકે બહાર આવેલાં છે, પરંતુ મહારાણા પ્રતાપ એકલિંગજી મહાદેવના અનન્ય ઉપાસક હતા અને છત્રપતિ શિવાજી માતા ભવાનીના અનન્ય સેવક હતા, એ વાત ભૂલવા જેવી નથી. તાત્પર્ય કે તેમના હદયમાં રાષ્ટ્રરક્ષાને જે અદમ્ય ઉત્સાહ વ્યા, તેની પાછળ શિવ કે શક્તિ રૂપે કારની શક્તિ કામ કરતી હતી. ભારત પર અનેક આક્રમણ થવા છતાં તેની સંસ્કૃતિ ટકી રહી છે, તેનું ખરું કારણ તેના લેહીમાં રહેલે અધ્યાત્મવાદ છે, તેની ભવ્ય મિત્રો પાસના છે, એમ કહીએ તે અયુક્તિ નથી.
મંત્રનું અનન્ય ભાવે સ્મરણ કરવાથી ચેર-ડાકુ-લૂંટારુઓને ભય ટળે છે, એ અનુભવ ઘણાને થયે છે. તેને એક દાખલે હૈડાં વર્ષ પહેલાં દક્ષિણના પ્રવાસ દરમિયાન અમારા જાણવામાં આવ્યા હતા, તે અહીં રજૂ કરીએ છીએ.
Page #89
--------------------------------------------------------------------------
________________
રકારની ઉપાસના અને કિંચિત
મારવાડના એક ગામમાં કેટલાક સશસ્ત્ર ધાડપાડુઓ ચડી આવ્યા. તેમની સંખ્યા મોટી હતી, એટલે ગામલેકે સામનો કરી શકે એવી સ્થિતિમાં ન હતા. ત્યાં એક જૈન શ્રીમંત વસતા હતા અને તેમના પર ધાડપાડુઓની ખાસ દષ્ટિ હતી. આ શેઠ આમ તે ધંધાર્થે બેંગલરમાં વસતા હતા, પણ આ વખતે તેઓ કેઈ વ્યાવહારિક પ્રસંગે ગામમાં આવ્યા હતા અને તેમની તિજોરીમાં આશરે એક લાખ રૂપિયાનું સપનું હતું.
તેમને સમાચાર મળ્યા કે ધાડપાડુઓ ચડી આવ્યા છે અને થોડી જ વારમાં અહીં આવી પહોંચશે, એટલે તેઓ પરિસ્થિતિની વિકટતા સમજી ગયા, પણ ગભરાયા નહિ. તેમણે ઘરની બહાર મોટું તાળું લગાવી દીધું અને કુટુંબની વ્યક્તિઓને પાછલા બારણેથી અહીંતહીં વિદાય કરી દીધી. પછી પિતે એ જ મકાનના એક ભાગમાં આસન જમાવી નમસ્કાર મહામંત્રની* ગણના કરવા લાગ્યા. તેમને નમસ્કાર મહામંત્ર પર અનન્ય શ્રદ્ધા હતી. તેની ગણનાથી આજસુધીમાં તેમનાં કેટલાએ વિકટ કાર્યો પાર પડ્યાં હતાં.
ધાડપાડુઓ ગામમાં દાખલ થતાં જ ગોળીબાર કરવા
+ વૈદિક પરંપરામાં જે સ્થાન કાર ગાયત્રી મંત્રનું છે, તે જ સ્થાન જૈન ધર્મમાં નમસ્કાર મહામંત્રનું છે. અમે “નમસ્કારમંત્રસિદ્ધિ નામને એક બહ૬ ગ્રથ લખેલે છે, તે મંત્રપ્રેમીઓએ અવશ્ય વાંચવા-વિચારવા જેવો છે. આ ગ્રંથના ત્રીજા ખંડમાં “નમસ્કાર મહામંત્ર” નામનું ખાસ પ્રકરણ આપેલું છે, તે પણ જિજ્ઞાસુએ ધ્યાનથી જોઈ લેવું.
Page #90
--------------------------------------------------------------------------
________________
મત્રચિંતામણિ
લાગ્યા, એટલે ધા લેાકા ભયભીત થઈને પાતપેાતાના સ્થાનમાં ભરાઈ ગયા. પછી પેલા ધાડપાડૂએ બેફામ લૂંટ કરતાં પેલા શ્રીમતના ઘર આગળ આવ્યા, પણ તાળાંને લીધે ઘર ભૂલ્યા અને ખાજુમાં તેના જેવું જ ઘર હતું, તેને એમનું ઘર માની, તેમાં દાખલ થઈ, મનમાની મત્તા ઉપાડી ચાલતા થયા.
go
.
આ કિસ્સા તે શેઠે જ અમને કહેલે છે અને તેની પ્રામાણિકતા વિષે અમારા મનમાં જરાયે શકા નથી.
યાત્રાર્થ જૈનાના મોટા મેટા સંઘે નીકળે છે, તે વખતે તેમાં લાખોની મત્તા હાય છે. આ સંઘની રખેવાળી માટે ચાયિાતા રાખવામાં આવે છે, પરંતુ તેની સાથે ચાલનારા મુનિવરો પૈકી કોઈ એક સુનિ‘ૐ નમો વાળ ધનુ
ઘણુ માળુ માનુ સ્વાહા' એ મંત્રના જપ કરતા જ હાય છે, તેથી એ સંઘને ચાર-ડાકુ-લૂટારાઓના ઉપદ્રવ થતા નથી. કારને અનન્ય મને જપ કરતાં પણ આવુ જ પરિણામ આવે છે.
મનુષ્યને પશુ, પક્ષી, સર્પ, અજગર વગેરે તરથી પણ ભય ઉત્પન્ન થાય છે અને ભૂત, પિશાચ, વ્યંતર, ડાકિની, શાકિની આદિ તરફ્થી પણ ભય ઉત્પન્ન થાય છે. વળી પાણીનાં પ્રચ’ડ પૂર, આગ, ઝંઝવાત તથા અનેક પ્રકારના અકસ્માતે પણ તેને ભયથી વિત્તુળ બનાવી મૂકે છે. તે જ રીતે વિવિધ પ્રકારનાં રાગો અને મૃત્યુ તેને ભયથી થરથરાવી મૂકે છે.
Page #91
--------------------------------------------------------------------------
________________
શ્રકારની ઉપાસના અગે કિંચિત
કાર તેના ઉપાસકને આ બધા ભયમાંથી રક્ષણ આપે છે અને “મનનાT 2 રૂરિ મન્ના” ની ઉક્તિ ચરિતાર્થ કરે છે.
જેઓ ભારત જેવી ભવ્ય ભૂમિમાં જન્મવા છતાં કે ઉત્તમ આર્યજાતિમાં ઉત્પન્ન થવા છતાં કારને મહિમા જાણતા નથી કે જાણવા છતાં તેની ઉપાસના કરતા નથી, તેમની સ્થિતિ ખરેખર! શેચનીય છે.
મનુષ્યને સમર્થ મન મળ્યું છે, વિશિષ્ટ પ્રકારની બુદ્ધિ સાંપડી છે, તેનું વાસ્તવિક ફલ તત્વની વિચારણા છે. “યુ પદ્ધ તરવિવાર રા’ પરંતુ અફસોસની વાત છે કે ઘણું મનુષ્ય પિતાની બુદ્ધિને ઉપગ તત્વની વિચારણા માટે ન કરતાં માત્ર અર્થ અને કામની પ્રાપ્તિ માટે જ કરે છે અને તેના દ્વારા સુખની ઉપલબ્ધિ-પ્રાપ્તિ ઈચ્છે છે પરિણામે તેમના હાથમાં સુખને પડછા આવે છે, પણ સુખ આવતું નથી. જ્યારે તેમને આ વસ્તુનું ભાન થાય છે, ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. ચક્લાં ખેતર ચણી જાય, પછી પસ્તા કરવામાં આવે કે અરેરે! મેં તેમને પહેલેથી ઉડાડયા નહિ, તે તેથી શે દહાડે વળે? પાણી પહેલાં પાળ બાંધવી જોઈએ. પછી પાળ બાંધવા નીકળીએ તે એ બંધાતી નથી અને પાણી દ્વારા જે નુકશાન થવાનું હોય તે થાય જ છે.
આજનું હવામાન ભૌતિકવાદનું છે અને તે મનુષ્યને અર્થ-કામ તરફ જ ખેંચી જાય છે, પણ તેનાથી મનુષ્યને સરવાળે ફાયદો નથી. કહે કે મોટું નુકશાન જ છે. તેથી
Page #92
--------------------------------------------------------------------------
________________
મ'ચિંતામણિ
અધ્યાત્મવાદને આગળ લાવવા માટે પ્રમળ પ્રયાસો કરવા જોઈએ. અધ્યાત્મવાદ ધમ અને મેક્ષની હિમાયત કરે છે તથા મનુષ્યને સાચી શાંતિ આપી શકે છે, એ નિર્વિવાદ હકીક્ત છે. ત્રાપાસના એ અધ્યાત્મવાદનુ એક ઉત્કૃષ્ટ અંગ છે, એ ભૂલવાનું નથી.
ર
અનુભવી પુરુષા કહે છે કે મનુષ્યને માલપણુથી જ ૐકારની ઉપાસનામાં જોડવા જોઈએ અને તેના અમુક જપ કરાવવા જોઈ એ. અહી કાઈ એમ કહેતુ હાય કે માળકી તા તે ખાય, પીએ અને ખેલે કૂદે, તેમને મ ંત્રાપાસનામાં જોડવાની જરૂર શી ?' પણુ આમ કહેનારાઓ ભૂલી જાય છે કે સુસ’સ્કારાનુ વાવેતર કરવાના ખરા કાલ માલ્યાવસ્થા છે. જો તેમાં સુસ ંસ્કારાનું વાવેતર થયું હશે, તે તે આગળ જતાં વિકાસ પામશે અને તેનાં મધુરાં લે તે ચાખી શકશે. માત્ર ખાઈપીઈને ખેલવા કૂદવાથી શ્રેયસ્ની સાધના થઈ શકશે ખરી ? એ સુજ્ઞજનોએ વિચારી લેવુ.
જે માતા પિતાએ એમ ઈચ્છે છે કે અમારાં સતાના સંસ્કારી થાય, આગળ જતાં કોઈ પણ ક્ષેત્રમાં નામના મેળવે અને અમારું નામ રોશન કરે, તેમણે તે આ ખામતમાં જરા પણ દુર્લક્ષ્ય કરવા જેવુ નથી. અમે અનુભવથી જોયુ છે કે જો બાળકને પ્રેમથી-મીઠાશથી પાસે બેસાડવામાં આવે અને આસન કેમ લગાવવું ? ૐકારમંત્ર કેમ ખેલવા ? ધ્યાન કેમ ધરવું ? વગેરે શીખવવામાં આવે તે એ સહેલાઈથી શીખી જાય છે અને ઘણી વાર તા મોટા મનુષ્યા કરતાં પણ વધારે સારું પરિણામ બતાવે છે.
Page #93
--------------------------------------------------------------------------
________________
છકારની ઉપાસના અંગે કિંચિત
કોઈ કારણસર બાલ્યાવસ્થામાં કારની ઉપાસના ભણી પગલાં ન મંડાયાં તે યુવાવસ્થામાં માંડવા જોઈએ. શુભ કાર્ય તે જ્યારે પણ કરીએ, ત્યારે ફલદાયક થાય છે. જે કોઈ એમ માનતું હોય કે “યુવાવસ્થા તે ભેગને માટે નિમાયેલી છે, એટલે તેમાં વિવિધ પ્રકારના ભેગે ભેગવવા જોઈએ અને એ રીતે જીવનને આનંદ માણુ જોઈએ.’ તે એ માન્યતા ભૂલભરેલી છે. એ રીતે યુવાવસ્થાને ઉપયોગ કરનારા પસ્તાયા છે. છેવટે તેમના હાથમાં કંઈ આવ્યું નથી અને રેગ, શોક, ભય, ચિંતા આદિના ચકરાવે ચડવું પડ્યું છે.
જે જીવનનું મુખ્ય ધ્યેય મેક્ષ હાય, હેવું જ જોઈએ તે બાલ્યાવસ્થાથી જ એ દિશામાં પ્રયત્ન આરંભવા જોઈએ અને યુવાવસ્થામાં તેને વધારે જોરદાર બનાવવા જોઈએ. ઘડપણમાં ગોવિંદ ગુણ ગાઈશું” એમ કહેનારાઓ ઘડપણું સુધી પહોંચવાની કોઈ ખાતરી આપે છે ખરા? વાસ્તવમાં આપણું જીવન ક્ષણભંગુર છે અને આયુષ્યને દર કયારેકેવી રીતે તૂટી જશે, તે આપણે જાણતા નથી, તેથી આપણું કર્તવ્ય છે એ જ રહે છે કે જ્યારે પણ તક મળે ત્યારે શ્રેયસાધન કરી લેવું, તેમાં જરા પણ પ્રમાદ કરે નહિ.
અહીં પ્રસંગવશાત એ પણ કહી દઈએ કે જેઓ યુવાવસ્થામાં કારની નિયમિત ઉપાસના કરતા રહે છે, તેમનું શરીર નિરોગી રહે છે, મનની સ્મૃતિ વધે છે અને બુદ્ધિ નિર્મલ બનતાં કઈ પણ કાર્ય પરવે સાચે નિર્ણય થઈ શકે છે. વળી તેમને ધંધા કે નેકરીમાં યશ મળે છે,
Page #94
--------------------------------------------------------------------------
________________
૭૪
મ`ત્રચિ'તામણિ
કાઈથી પરાભવ પામવાના વખત આવતા નથી અને જીવનના સ વ્યવહાર સુખપૂર્વક ચાલે છે. એટલું જ નહિ પણ આગળ વધવાની મહત્ત્વાકાંક્ષા હાય તા એનાથી પૂરી પડે છે.
એક મહિના સુધી ૐકારને વિધિસર જપ કરવાથી ખ્સો રૂપિયાના પગારદાર મહાશય માત્ર ખાર જ મહિનાની અંદર બે હજાર રૂપિયાના પગારવાળા મેનેજર બન્યા, તેના અમે સાક્ષી છીએ. તે મેનેજર અને એવી કોઈ શકયતા એ વખતે ન હતી. તેમાં અનેકવિધ અંતરાયે રહેલા હતા. પરંતુ ૐકારની ઉપાસનાના બળે એ બધા અંતરાયે અજા રીતે તૂટી ગયા અને તેમની મહત્ત્વાકાંક્ષા પૂરી થઈ.
તાપ કે યુવાવસ્થામાં ૐકારની ઉપાસના અને તેટલી જરૂર કરવી જોઈએ. તે પ્રત્યે દુર્લક્ષ્ય કરવુ ચગ્ય નથી.
કોઈ કારણસર યુવાવસ્થામાં ૐકારની ઉપાસના થઈ ન શકી તા વાનપ્રસ્થ અવસ્થામાં (પચાશ વર્ષ પછીની ઉંમરમાં) તા જરૂર જ કરવી જોઈએ. વધારે સ્પષ્ટ કહીએ તે આ વખતે કારની ઉપાસનાને જીવનની મુખ્ય પ્રવૃત્તિ બનાવવી. જોઈએ અને તેમાં બની શકે તેટલા વધારે સમય ગાળવા જોઈ એ, ગપસપ કે ટાળટિખળમાં ગાળેલે સમય વૃથા છે અને તાત્ત્વિક દૃષ્ટિએ તેા વ્યવહાર–વ્યાપારની ભાંજગડા પણ વૃથા જ છે, જ્યારે પરમેશ્વર કે પરબ્રહ્મરૂપ ૐકારની ઉપાસનામાં ગાળેલી પ્રત્યેક ક્ષણ ઘણી કિંમતી છે, કારણ કે તે અભ્યુદયને નજીક લાવનારી છે.
અંત સમયના સાથી તા કાર જ હાવા જોઈ એ.
Page #95
--------------------------------------------------------------------------
________________
૭પ
--
--
---
-
-
-
કારની ઉપાસના અગે કિંચિત એમાં કેઈને શંકા છે ખરી? તે પછી એની મિત્રતા અત્યારથી જ કેમ ન કરવી? રોગથી રીબાતાં, અનેક પ્રકારનાં કલ્પાંત કરતાં કે બેભાન અવસ્થામાં મૃત્યુને ભેટવું તેના કરતાં સ્વસ્થ–પ્રસન્ન ચિત્ત ૩૦કારના ધ્યાનપૂર્વક દેહને ત્યાગ કેમ ન કરે? એ સર્વથા શક્ય છે, પણ તે માટે અત્યારથી જ કારની ઉપાસના શરૂ કરી દેવી જોઈએ અને તેમાં મક્કમતાથી આગળ વધવું જોઈએ. જેનો નિર્ધાર મક્કમ છે, તેને વિજય અવશ્ય સાંપડે છે. • કારની ઉપાસના અંગે સ્વામી શ્રી મહેશાનંદગિરિજીનું ચરિત્ર જાણવા જેવું છે, તેથી તે અહીં સંક્ષેપમાં. રજૂ કરીએ છીએ.
કારના અનન્ય ઉપાસક - સ્વામી શ્રી મહેશાનંદગિરિજી
હરદ્વારકનખલમાં ગંગા નદીના તટ ઉપર સંન્યાસીઓને એક વિશાલ સુંદર મઠ છે. તે સુરતગિરિજી મહારાજના નામથી વિખ્યાત છે. સ્વામી સુરતગિરિજી મહારાજ સંન્યાસી-સમાજમાં એક ઘણું પ્રસિદ્ધ ગીશ્વર થઈ ગયા. તેમને એક શિષ્ય હતા, તેમનું નામ સ્વામી શ્રી મહેશાનંદગિરિજી. તેઓ ગુજરાતના નાગર બ્રાહ્મણના કુલમાં જન્મેલા હતા અને સુયોગ્ય વિદ્વાન હતા. પ્રથમ તેઓ ધર્મપ્રચાર માટે એક મંડલી સાથે ભારત–ભરમાં ભ્રમણ કરતા હતા.
તેમને મેટા મેટા પંડિતની ભેટ થતી હતી, પણ. તેમની સર્વગામી પ્રતિભાથી બધા પંડિત સ્તબ્ધ તથા...
Page #96
--------------------------------------------------------------------------
________________
et
ચિંતામણિ
નતમસ્તક અની જતા હતા. એક વાર તેઓ જયપુર પધાર્યાં, ત્યાંના પતિ સાથે રાજસભામાં શાસ્ત્રાર્થ થયા અને તેમાં તેમણે જ્વલંત વિજય મેળળ્યેા. વિદ્વાન્ રાજાએ તેમની કદર કરી અને તેમને ભારે માન આપ્યું.
'
આ રીતે કેટલાક વખત ભારતભ્રમણ કર્યાં પછી તે પાતાના ગુરુ શ્રી સુરતગિરિજી મહારાજનાં દશન અર્થે હરદ્વાર-કનખલમાં આવ્યા. ગુરુજી સાથે વાતમાં વાત નીકળતાં તેમણે કંઈક અહંકારના ભાવથી પતિપરાજ્ય અને પેાતાના • વિજયની વાત કહી. એકાંતવાસી ચેાગી ગુરુરાજને આ વાત પસંદ ન પડી. તેમણે કંઈક રાષમાં આવીને કહ્યું કે શુ તુ' બ્રાહ્મણ પતિના પરાજય માટે જ વિદ્યા શીખ્યું છે? આવી . અહંકારની વાત કરતાં તને શરમ કેમ નથી આવતી ?' પછી શાંત ભાવથી તેઓ કહેવા લાગ્યા કે અરે ભાઈ ! વિદ્યા તા આપણા કલ્યાણને માટે હાવી જોઈએ. જે વિદ્યાથી અવિદ્યાની નિવૃત્તિ ન થાય, તે વિદ્યા શા કામની ? પ્રકાશ તે તેનુ નામ કે જે અધકારને દૂર કરે.'
M
શ્રેષ્ઠ પુરુષાને તા એક જ ચીમકી ખસ હૈાય છે. તેમણે ગુરુજીના ઉપદેશ ગ્રહણ કરી લીધા અને પેાતાની પાસેનાં તમામ પુસ્તકા તથા વસ્ત્રના પરિત્યાગ કરીને નગ્ન અવધૂતની અવસ્થામાં ચૂપચાપ હૃષિકેશની વાટ પકડી. ત્યાં એક અગલાના પાછળના ભાગમાં આવેલી એક કુટિરમાં નિવાસ કચેર્યાં. ગુરુજીને ખખર પડતાં કેટલાક મહાત્માઓને મેકલી તેમને પાછા ખેલાવ્યા, પણ તેઓ પાછા ફર્યાં નહિ.
Page #97
--------------------------------------------------------------------------
________________
કારની ઉપાસના અંગે કિચિત્
૭૭
હૃષિકેશમાં તેમણે અચલ બ્રહ્મનિષ્ઠા ધારણ કરીને, મૌનવૃત્તિએ કેટલાંયે વધેર્યાં પસાર કર્યાં, પણ પેાતાની એ દિગમ્બર અવસ્થા તથા મૌનવૃત્તિમાં શું પરિવર્તન કર્યુ નહિ કે કોઈની સાથે ષ્ટિ પણ મેળવી નહિ ! કોઈ જમરદસ્તીથી તેમની પાસે વસ્ત્ર મૂકી જતુ તે તેએ એના ફાડીને ટૂકડા કરી નાખતા કે જેથી ફ્રીને તે વજ્ર આપવાનું સાહસ કરે નઠુિ, તેમની તિતિક્ષા અતિ ઉચ્ચ કોટિની હતી. હિમાલયની કડકડતી ઠંડીમાં પણ તેઓ એક ચટાઈ પર દિગમ્બર અવસ્થામાં જ આરામથી સૂઈ રહેતા હતા.
તેઓ એ એકાંત સ્થાનમાં બેસીને ૐ મંત્રના નિરંતર અભ્યાસ કરતા હતા. પ્રથમ તે કારનુ' દીર્ઘ સ્વરે ઉચ્ચારણ કરતા અને પછી માનસજપમાં લાગી જતા તથા ‘તજ્ઞપત્તથ માવનમ્ 'સૂત્ર અનુસાર ૐકાર નિર્દિષ્ટ આત્મતત્ત્વનું નિદ્ધિધ્યાસન કરતા. આ ઉપાસનાના પરિણામે તેમને કેટલીક - વિલક્ષણ સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી, તેથી લો તેમને • સિદ્ધ ખાખા 'ના નામથી એળખવા લાગ્યા હતા.
તેમની કુટિરમાં કદી કદી વીંછી કે સાપનાં દર્શન થતાં, પરંતુ તે એનાથી જરાપણ ભય પામતા નહિ, એટલું જ નહિ પણ તેને દૂર કરવાની ચેષ્ટા પણ કરતા નહિ. તે. સદા ૐકારના ચિંતનમાં જ મગ્ન રહેતા. ઉપર- કહેવાયુ છે. કે ૐકાર એ નિર્ભીય બ્રહ્મ છે, તેના જપમાં મગ્ન રહેનારને કદી કોઈ પણ સ્થળેથી કોઈ પ્રકારના ભય ઉત્પન્ન થતા નથી, તે વસ્તુ અહી સાક્ષાત્ જોવા મળતી હતી. યાગશાસ્ત્રમાં.
Page #98
--------------------------------------------------------------------------
________________
•°•
મત્રાચતામાંણ
કહ્યું છે કે જ્યારે હૃદયમાં અહિંસાની પ્રતિષ્ઠા થાય છે, ત્યારે અન્ય પ્રાણીએ વૈરના ત્યાગ કરી દે છે, અર્થાત્ તેએ અહિંસક વૃત્તિવાળા મહાપુરુષ પર કોઈ પ્રકારના હૂમલા કરતા નથી. જે જંગલમાં પગ મૂકતાં આપણે ગભરાઈ એ અથવા પાસે અંદુક વગેરે શસ્ર વિના ડગલું ન ભરીએ, ત્યાં મહાત્મા લાક નિયતાથી ચાલ્યા જાય છે, એ શુ ખતાવે છે? ૐન્કાર મત્રના પ્રભાવે તે નિભય મની જાય છે અને હિંસક પશુઓને તેમના પ્રત્યે જરા પણ દ્વેષ ઉત્પન્ન થતા નથી.
.
એક વાર અમૃતસરની એક ખાઈ હરદ્વારમાં આવી. તેણે લોકોને પૂછ્યુ કે ' આટલામાં કઈ સિદ્ધ ખામા રહે છે ખરા ? ’ લોકોએ તેમનુ નામ આપ્યું તથા તેમનું સ્થાન પણ અતાવ્યું. તે ખાઈ ના પ્રશ્ન પૂછવાના હેતુ એ હતા કે એ સિદ્ધ માખાની કૃપાથી પુત્રની પ્રાપ્તિ થાય. તેને હજી સુધી પુત્રરત્નની પ્રાપ્તિ થઈ ન હતી. તે ખાઈ ખાખાના સ્થાન પર પહોંચી અને પુત્રને માટે પ્રાર્થના કરવા લાગી. તે જ્યારે ઘણી પાછળ પડી, ત્યારે ખાખાજીએ પાસે પડેલા હૂકો ઉઠાવ્યા અને તેના ત્રણ પ્રહારો કર્યાં. તે આઈ સમજી કે આ તા મને સિદ્ધ જ્ન્મામાના પ્રસાદ મળ્યા, એટલે મને ત્રણ પુત્રાની પ્રાપ્તિ થશે. અને અન્યુ પણ એવુ` કે થાડા વર્ષમાં તેને ત્રણ પુત્રરત્નાની પ્રાપ્તિ થઈ. પછી આનંદની સીમા શું રહે? આ પુત્રા મોટા થયા પછી દર વર્ષે કનખલ આવતા અને ત્યાં રહેલા મહાત્મા માટે ભડારા વગેરે કરતા,
શરીર છેડતાં પહેલાં સિદ્ધ ખાખાએ વીશ દિવસ અગાઉ
Page #99
--------------------------------------------------------------------------
________________
afકારની ઉપાસના અને કિંચિત ભજનને ત્યાગ કર્યો હતો અને માત્ર ગંગાજળ લેવાનું રાખ્યું હતું. શરીરનો ત્યાગ કરતાં પહેલાં તેમની પીઠ પર એક મેટો પીડાજનક ફેલે નીકળે હતું, પરંતુ તે અંગે તેમણે કદી કોઈ પ્રકારનું દુખ વ્યક્ત કર્યું ન હતું. “દેહને ધર્મ દેહ બજાવે એમ માનીને તેઓ શાંત-સ્વસ્થ રહ્યા હતા.
નિર્ધારિત દિવસે તેઓ શરીર છોડવા તત્પર થયા, ત્યારે સ્થાનીય સર્વ મહાત્માઓ એકત્ર થઈને તેમની પાસે આવ્યા અને “અમને અંતિમ ઉપદેશ આપે એવી પ્રાર્થના કરવા લાગ્યા, ત્યારે તેમણે એક પણ શબ્દ ન ઉચ્ચારતાં કેરા કાગળ પર કાર ચિત, તે એમ બતાવવાનું કે આ મંત્રનો પ્રતિક્ષણ જપ કરતા રહેશે અને તેના અર્થનું નિરંતર અનુસંધાન કરજે. આ સિવાય મારે અન્ય કંઈ કહેવાનું નથી.
પછી તેમણે પિતાનાં નયને બંધ કરી દીધાં કે પ્રાણુનું વિસર્જન થયું. આવું ધન્ય મૃત્યુ કેણુ પામી શકે છે? આજે પણ તેમની એ કુટિર ઉક્ત બંગલામાં વિદ્યમાન છે. તેનાં દર્શન કરતાં જ એ મહાપુરુષની પુણ્ય સ્મૃતિ આપણા મનમાં જાગી જાય છે અને કારની અનન્ય મને ઉપાસના કરવાને સંદેશ આપી જાય છે.
આજે કેટલાક મહાત્માઓ કઈ પર્વતની ગુફામાં કે ઘાસ વગેરેની બનાવેલી પર્ણકુટિમાં વસીને પણ કારની ઉપાસના કરે છે અને તે વખતે લંગોટી તથા એકાદ વસ્ત્રને ઉપગ કરે છે. આમ છતાં શ્રદ્ધા, પવિત્રતા, એકાંત, મૌન, સાત્વિક ભજન, જપ અને ધ્યાનના પ્રભાવે તેમને પણ અનેક
Page #100
--------------------------------------------------------------------------
________________
મન્નચિતામણિ
to
પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. હિમાલયમાં આવા મહાત્માઓની સંખ્યા ઘણી છે, પણુ ભાગ્યશાળીઓને જ તેમના ભેટો થાય છે. થાડાં વર્ષ પહેલાં એક વિદેશી વિદ્વાને આ ખામતના પેાતાને અનુભવ વત માનપત્રા દ્વારા પ્રકટ કર્યાં હતા.
આ પ્રકરણ સમાપ્ત કરતાં પહેલાં એટલું' જણાવીશું કે કારની ઉપાસના પ્રાચીન કાલમાં હતી, આજે પણુ અને ભવિષ્યમાં પણ રહેશે.
Page #101
--------------------------------------------------------------------------
________________
[9]
જપવિધિ
જપના હતુ
નાનપાત્ સિત્તે મન્ત્રઃ—જપ વિના મંત્ર સિદ્ધ થતે નથી.' તેથી ૐકારમત્રની સિદ્ધિ માટે તેના જપ કરવાની આવશ્યક્તા છે.
'
ગ્નપુરવ્યુમાં કહ્યું છે કે
ओङ्कारं यो विजानाति, योगी स हरिः पुमान् । ओङ्कारमभ्यसेत् तस्मात्, मन्त्रसारं तु सर्वदम् ।। सर्वमन्त्रप्रयोगेषु, प्रणवः प्रथमः स्मृतः । ओङ्कारो परमो मन्त्रस्तं जप्त्वा चामरो भवेत् ॥
" જે પુરુષ ૐકારને સારી રીતે જાણે છે, એટલે કે તેનું તત્ત્વ અને ધ્યાનથી સ ંવેદન કરે છે, તે ખશ ચાંગી છે અને તેજ સાક્ષાત્ હિર છે; તેથી ( અભ્યુદયની ઈચ્છાવાળાએ) સવમત્રામાં શ્રેષ્ઠ અને સવ વસ્તુઓને આપનાર એવા ૐકારમંત્રના નિત્ય અભ્યાસ કરવા જોઈ એ.
}
Page #102
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
-
-
-
-
-
- -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મચિંતામણિ “સર્વ મંત્રપ્રગોમાં કારને પ્રથમ કહે છે, એટલે તેનું મરણ સહુથી પહેલાં કરવું જોઈએ. ખરેખર!
કાર એ પરમ મંત્ર છે. તેને જપ કરીને–જપ કરવાથી મનુષ્ય અમર અર્થાત્ દેવ બને છે, અથવા કદી મરવું ન પડે તેવી સ્થિતિ પ્રાપ્ત કરે છે.” જપ કરવાનું સ્થાન :
જપ કરવાનું સ્થાન જેટલું શાંત અને જેટલું પવિત્ર હોય તેટલું વધારે સારું. આજ કારણે પ્રાચીન કાલમાં રકારની વિશિષ્ટ ઉપાસના કરનારાઓ જનસંસર્ગથી દૂર એવા એકાંત પ્રદેશમાં, જલાશયની સમીપ, ઘાસની કુટિ બાંધીને રહેતા અને આજે પણ એવા મનુષ્ય બનતાં સુધી કોઈ પહાડને એકાંત પ્રદેશ, નદીને એકાંત કિનારે કે વનપ્રદેશમાં આવેલાં તીર્થસ્થાન કે આશ્રમ આદિને આશ્રય લે છે. પરંતુ બધા મનુષ્યને આ સંગ પ્રાપ્ત થઈ શકે નહિ. તેમણે પિતાનાં સાધન-સાગ અનુસાર જ સ્થાનની પસંદગી કરવી, એટલે કે પિતાના નિવાસસ્થાનને શાંત-એકાંત ભાગ પસંદ કરે.
ભૂમિ શુદ્ધ હેય, સ્વચછ શીતલ પવનની લહરિએ આવતી હેય નજીકમાં આલબચ્ચાં કે અન્ય મનુષ્યને કેલાહલ ન હય, મચ્છર, માંકડ કે ચાંચડ વગેરેને ઉપદ્રવ ન હોય, તેમજ ત્યાં કોઈ પ્રકારની દુર્ગધ આવતી ન હોય, તે એ સ્થાનને જપ માટે ઉત્તમ સમજવું.
જ્યાં જપને માટે જૂદ એરડે કે ઓરડી કાઢી શકાય
Page #103
--------------------------------------------------------------------------
________________
જપવિધિ
૮૩
એવી સ્થિતિ હાય, ત્યાં તેમ અવશ્ય કરવુ અને તે ઓરડા, કે આરડીને ઈષ્ટદેવનાં ચિત્રા તથા સુદર સુભાષિતાથી શણુગારી દેવા. વળી તેમાં નિયમિત ગ્રૂપ અને દીપ કરતા રહેવું. તેનાથી વાતાવરણુ સ્વચ્છ રહે છે અને પ્રેરક પણુ અને છે.
ટૂંકમાં જપ માટેનું સ્થાન એવુ... રમણીય કે સુંદર બનાવવુ. કે જેમાં દાખલ થતાં જ ચિત્ત પ્રસન્ન થાય અને ત્યાં બેસી જવાનુ દિલ થાય. સ્થાન તથા વાતાવરણની અસર આપણા મન તથા શરીર પર બહુ માટી થાય છે, એમાં ઈને સંદેહ છે ખરો ? આપણાં તીસ્થાન સાગર તટે, નદીના સ'ગમસ્થાને, વનપ્રદેશમાં કે પવ તાના શિખર દિ પ્રદેશમાં બાંધવાની પાછળ એ જ હેતુ રહેલા છે કે ત્યાં આવનારનાં ચિત્ત પ્રસન્ન થાય અને તે ભક્તિ-તપ-જપધ્યાનાદિ ક્રિયાઓ સારી રીતે કરી શકે. રાજા, મહારાજા તથા શ્રીમતા પોતાના મહેલ કે અ'ગલાઓની આસપાસ સુંદર બગીચાઓ એટલા જ માટે મનાવે છે કે તેમાં રહેવાથીબેસવાથી ચિત્ત પ્રસન્ન રહે અને તેનાં સુરમ્ય દૃશ નથી નેશને ટાઢક વળે. તાત્પર્ય કે મત્રજપ માટે સ્થાન એક મહત્ત્વની વસ્તુ છે, એટલે તેની પસ`દગી અને તેટલી ઉત્તમ કરવી જોઈ એ.
આસન :
મત્રજપ એસીને પણ થઈ શકે છે અને ઊભા ઊભા પણ થઈ શકે છે. કેટલાક એક પગે ઊભા રહીને પણ મ`ત્રજપ કરે છે; પરંતુ વત માન કાલે આપણી શારીરિક સ્થિતિ
Page #104
--------------------------------------------------------------------------
________________
મંત્રચિંતામણિ
જોતાં બેસીને મંત્રજપ કરવાનું વધારે સુગમ છે. બેસીને જપ કરતી વખતે કંબલ, મૃગચર્મ, વ્યાઘચર્મ વગેરેને ઉપગ કરી શકાય છે, પરંતુ કંબલનું આસન સહુ કેઈને સહેલાઈથી પ્રાપ્ત થઈ શકે એવું છે. શરીરની અવસ્થા
જપ કરતી વખતે શરીરની અવસ્થા કેવી રાખવી જોઈએ? તેને ઉત્તર સામવેદીય-ગચૂડામણિ ઉપનિષદ નિફ્લેકથી પ્રાપ્ત થાય છે?
पद्मासनं समारुह्य, समकायशिरोधरः । नासाग्रदृष्टिरेकान्ते, जपेद् ओङ्कारमव्ययम् ॥
પદ્માસને બેસીને, શરીર તથા મસ્તકને સીધું રાખીને, દષ્ટિનાસિકાના અગ્રભાગ પર થાપીને, એકાત સ્થાનમાં, આવ્યય એટલે અવિકારી એવા કારમંત્રનો જપ કર જોઈએ.’
પદ્માસન પ્રસિદ્ધ છે. તેના પર બેસીને કારને જપ થઈ શકે તે ઉત્તમ, પણ લાંબા સમય તેવી સ્થિતિમાં બેસી શકાય તેવું ન હોય તે સુખાસને એટલે સાદી પલાંઠી વાળીને પણ એ જ કરી શકાય છે.
શરીરને સીધું રાખવું, એટલે બરડે સીધે રાખવકરોડરજજુ સીધી રાખવી, વાંકા વળીને બેસવું નહિ. થાંભલા કે ભીંતને અઢેલીને બેસતાં આ નિયમનું પાલન થઈ શકે નહિ, માટે તેનાથી થોડે દૂર બેસવું.
Page #105
--------------------------------------------------------------------------
________________
વિધિ
મસ્તકને સીધું રાખવાનો અર્થ એ છે કે તેને ઊંચુ કે નીચું ન રાખતાં સમાંતર રાખવુ–સીધુ' રાખવુ. દૃષ્ટિ નાસિકાના અગ્રભાગ પર સ્થાપવાના અર્થ એ છે કે એ વખતે આડુ અવળુ' જોવાય નહિ, ઊંચે પણ નજર નખાય નહિ, પણ નેત્રાને અા મધ અને અર્ધા ઉઘાડાં રાખીને તેની નજર નાના ટેરવા પર સ્થિર કરવી જોઈ એ. વિકલ્પે નેત્રા અધ કરીને પણ ૐકારના જપ કરી શકાય છે. સાલા :
ૐકારના જપ કરમાલા એટલે હાથનાં આંગળાંઓના ઉપયાગ કરવાથી પણ થઈ શકે અને અક્ષમાલા એટલે મણકાની બનેલી માલાથી પણ થઈ શકે કે જેને સામાન્ય રીતે જપમાલિકા કે જપમાલા કહેવામાં આવે છે. કરમાલાથી જપ કેવી રીતે થઈ શકે ? તે અમે મત્રવિજ્ઞાનના ત્રેવીશમા પ્રકરણમાં વિસ્તારથી બતાવ્યુ છે, તે જિજ્ઞાસુએ જોઈ લેવુ. અક્ષમાલાથી જપ કરવા ઈચ્છનારે રુદ્રાક્ષ કે સુખડની માલાના ઉપયાગ કરવા, સ્ફટિકની માલા પણ કામમાં લઈ શકાય. આ માલા પ્રાયઃ ૧૦૮ મણકાની જ રાખવી, જેથી મ`ત્રગણુના અરાખર થઈ શકે.
દિશા
ૐકારના જપ કરતી વખતે ઉપાસકે પાતાનુ મુખ પૂર્વ દિશા ભણી રાખવુ જોઈ એ, કારણ કે એ સૂચ'ની દિશા છે અને તેમાંથી શક્તિના સ્રોત મેળવવાના છે. પ્રાચીન
Page #106
--------------------------------------------------------------------------
________________
-
- -
મંત્રચિંતામણિ કાલમાં વિશિષ્ટ ઉપાસના માટે જે કુટિ બનાવવામાં આવતી, તેનું મુખ પૂર્વ દિશા ભણી રાખવામાં આવતું અને મંત્રજપ સૂર્યની સામે બેસીને કરવામાં આવતા. કારની બીજી માત્રા એ હિરણ્યગર્ભની માત્રા છે, એટલે તેને સૂર્યની સાથે ગાઢ સંબંધ છે, એ ભૂલવાનું નથી. જે પૂર્વ દિશાને ચાગ ન હોય તે ઉત્તર દિશામાં બેસી શકાય છે. સમય :
કારને જપ કોઈ પણ સમયે કરી શકાય છે કારણ કે તે સતત સ્મરવા ગ્ય છે. આમ છતાં બ્રાહ્મ મુહૂર્ત અને પ્રાતઃકાલને સમય તે માટે વધારે પસંદ કરવા ચગ્ય છે. બ્રાહ્મ મુહર્ત એટલે રાત્રિની છેલ્લી છ ઘડી. કાલની વર્તમાન પરિભાષામાં કહીએ તે રાત્રિના છેલ્લા અઢી કલાક આ વખતે વાતાવરણ શાંત અને ખુશનુમા હોય છે. તેમાં મુખ્યત્વે બ્રહ્મનું જ ચિંતન કરવું જોઈએ, તેથી જ તેનું નામ બ્રહ્મમુહૂર્ત રાખેલું છે. ભાગવતના આઠમા સ્કંધના ચેથા અધ્યાયમાં કહ્યું છે કે
उत्थायापररात्रान्ते प्रयताः सुसमाहिताः। स्मरन्ति प्रणवं सत्यं मुच्यन्ते ह्येनसोऽखिलाद ॥६४॥
રાત્રિના અંતે બ્રહામુહૂર્તમાં રિથર મન વડે જે મનુષ્ય પ્રયત્નપૂર્વક સત્યસ્વરૂપ પ્રણવને જપ કરે છે, તે સમસ્ત પાપથી મુક્ત થઈ જાય છે.”
x છ ઘડીની ૧૪૪ મીનીટ થાય. અઢી કલાક એટલે ૧૫૦ મીનીટ.
અધ્યાયમાં કોઢ થતા માતા
Page #107
--------------------------------------------------------------------------
________________
જપવિધિ
પ્રાતઃકાલમાં સૂર્યોદય થયા પછી તેની સામે બેસીને જપ કરવાની તક મળે છે, તેમજ આ સમય પણુ પ્રમાણમાં શાંત અને પવિત્ર હોય છે, તેથી તેની પસંદગી કરવી એગ્ય છે.
જે પ્રાતઃકાલમાં સમય ન મળે તે રાત્રે સૂતાં પહેલાં કારને જપ કરે ઈષ્ટ છે. તેનાથી પણ ઘણે લાભ થવા સંભવે છે. તે અંગે મંત્રવિજ્ઞાન પૃ. ૧૭૨ પર આપેલ દાખલ ધ્યાનમાં રાખવા જેવું છે. જ પસંખ્યા
- હવે જપની સંખ્યા પર આવીએ. સામવેદીય સંન્યાસેપનિષદ્દના બીજા અધ્યાયમાં કહ્યું છે કે
यस्तु द्वादशसाहस्रं प्रणवं जपतेऽन्वहम् । तस्य द्वादशभिर्मासः परं ब्रह्म प्रकाशते ।।
જે મનુષ્ય પ્રતિદિન પ્રણવને ૧૨૦૦૦ જપ કરે છે, તેને બાર મહિનામાં જ પરબ્રહ્મનાં દર્શન થાય છે.”
ત્યાં એમ પણ કહ્યું છે કેसर्वेषामेव पापानां सङ्घाते समुपस्थिते ।
तारं द्वादशसाहस्रमभ्यसेच्छेदनं हि तत् ॥ • જે મનુષ્યનાં સર્વ પ્રકારનાં પાપને સમૂહ એકત્ર થઈ ગયો હોય (અને તેના વિનાશને અન્ય- કેઈ ઉપાય ન હેય તે) નિત્ય ૧૨૦૦૦ સંખ્યા પ્રમાણુ કારને જય કરવાથી તેનું છેદન થાય છે, એટલે કે તેને સંપૂર્ણ નાશ થઈ જાય છે.?
Page #108
--------------------------------------------------------------------------
________________
મંત્રચિંતામણિ જેઓ પ્રતિદિન આટલી મોટી સંખ્યામાં જપ કરી ન શકે, તેઓ ૫૦૦૦ જપ કરે. તેથી પણ મર્યાદિત સમયમાં સિદ્ધિ થાય છે. આટલે જપ કરવાની પણ અનુકૂલતા ન હોય તે રજને ૧૦૦૮ જપ તે અવશ્ય કર જોઈએ. આથી ઓછો જપ કરતાં મન-હૃદય પર જે અને એટલે સંસ્કાર પડ જોઈએ, તેટલે પડતું નથી, તેથી કારની જપસંખ્યાનું ઓછામાં ઓછું પ્રમાણુ ૧૦૦૮ સમજવું. પ્રાણાયામ
કારને જ૫ શરૂ કરતાં પહેલાં પ્રાણાયામ, ન્યાસ, ધ્યાન અને પ્રણવકવચને પાઠ કરવાથી નાડીતંત્રમાં સ્કૂર્તિ આવે છે, જપ બહુ સારી રીતે થઈ શકે છે, કારની હૃદયમાં પ્રતિષ્ઠા થાય છે તથા સર્વ પ્રકારના ભમાંથી રક્ષણ મળે છે.
કેટલાક પ્રાણાયામનું નામ સાંભળીને ભડકે છે, પણ તેમાં ભડક્વા જેવું કંઈ જ નથી. એ તે દીર્ઘ શ્વાસેચ્છવાસ લેવા-મૂકવાની તથા સ્થિર કરવાની એક નિર્દોષ ક્રિયા છે.
આસને ટટાર બેઠા પછી ડાબા હાથની ટચલી આંગળી વડે જમણું નસકેરૂ અને અંગૂઠા વડે ડાબું નસકેરું બંધ કરવું. પછી ટચલી આંગળી ઊંચી કરી જમણું નસકોરું ખુલ્લું કરવું અને તેના વડે દીર્ધ શ્વાસ લે. આ થઈ શ્વાસ લેવાની–પૂરવાની ક્રિયા. તેને યૌગિક ભાષામાં પૂરક કહે છે. પછી જમણી આંગળીથી ફરી નસકેરું દબાવી દેવું અને લીધેલા શ્વાસને શરીરમાં સ્થિર કર. તેને યૌગિક પરિ ભાષામાં કંભક કહે છે. જ્યાં સુધી શ્વાસ ટકાવી શકાય ત્યાં
Page #109
--------------------------------------------------------------------------
________________
વિધિ
e
સુધી આ ક્રિયા ચાલુ રાખવી. પછી અંગૂઠો ઉઠાવી લઈને ડાખા નસકોરાંથી શ્વાસને ધીર ધીર છેડવા–મહાર કાઢવા. તેને યૌગિક પરિભાષામાં રચક કહે છે. આ રીતે પૂરક, કુંભક અને રચક થાય ત્યારે એક પ્રાણાયામ થયે કહેવાય, કુંભક જેટલા વધારે થાય, તેટલે વધારે ફાયદો થાય છે, પણ તે અભ્યાસ માગે છે. અભ્યાસ વધતાં કુલક લાંખા સમય કરી શકાય છે. પ્રાણાયામ કરતી વખતે કારને જપ ચાલુ રાખવા જોઈ એ.
શરૂઆતમાં પાંચ થી છ પ્રાણાયામ કરવા, પછી ધીમે શ્રીમે સખ્યા વધારવી અને સેાળ સુધી પહોંચવું.
પ્રાણાયામને લીધે અજીણ, મંદાગ્નિ, પેટનુ શૂળ કષ્ટઅદ્વૈતા વગેરે દૂર થાય છે, પિત્તાશય સુધરે છે તથા હૃદયને અળ મળે છે. આ ક્રિયા મનને સ્થિર એકાગ્ર કરવામાં ઉપયેગી હાવાથી જ તેને ચોગસાધનનુ તથા મંત્રસાધનનું એક ખાસ અંગ માનેલ છે.
ન્યાસ :
ॐ अस्य प्रणवकवचस्य ब्रह्मऋषिरनुष्टुप छन्दः । परमात्मा देवता । अं बीजं । उं शक्तिर्मङ्कीलकं । गुणत्रयात्मकमायात्मकबन्धमोक्षार्थे जपविनियोगः ।
પ્રાણાયામ પછી કરન્યાસ તથા અંગન્યાસ કરવા જોઈએ. તે અંગે પ્રણવકલ્પમાં કહ્યુ છે કે
• પ્રજીવકવચના ઋષિ બ્રહ્મા છે, છ અનુષ્ટુપ છે,
Page #110
--------------------------------------------------------------------------
________________
મંત્રચિંતામણિ
..
...
દેવતા પરમાત્મા છે, બીજ જ છે, શક્તિ છે અને કલક જ છે. આવા કારને સત્વ, રજસ અને તમારૂ માયામય બંધથી મુક્તિ પામવા માટે ન્યાસરૂપમાં જપ કરવાને નિશ્ચય કરું છું.”
કરન્યાસ કરવાને વિધિ આ પ્રમાણે સમજવોઃ : ૩૦ –અંગુઠાભ્યાં ન
આ પદ લતાં તર્જની આંગળી પર દૃષ્ટિ રાખવી. અને તેમાં જ રૂપી બીજની સ્થાપના થાય છે, એમ ચિંતવવું. તથા તર્જની આંગળી વડે તેને સ્પર્શ કર.
૪ તન ના
આ પદ ખેલતાં તર્જની આંગળી પર દૃષ્ટિ રાખવી અને તેમાં ૩ રૂપી શકિતની સ્થાપના થાય છે, એમ ચિંતવવું. તથા અંગૂઠા વડે તેને સ્પર્શ કરે.
ॐ मं मध्यमाभ्यां नमः।
આ પદ બેલતાં મધ્યમા આંગળી પર દષ્ટિ રાખવી. અને તેમાં શું રૂપી કિલકની સ્થાપના થાય છે, એમ ચિતવવું તથા અંગૂઠા વડે તેને સ્પર્શ કર. - જે વનવિખ્યાં ન
આ પદ બોલતાં અનામિકા પર દૃષ્ટિ રાખવી અને જ રૂપી બીજની સ્થાપના થાય છે, એમ ચિતવવું તથા અંગૂઠા વડે તેને સ્પર્શ કરે. - ૩ ૪ શનિવ્યાં નમઃ
Page #111
--------------------------------------------------------------------------
________________
જાવિધિ
આ પદ બેલતાં કનિષ્ઠા એટલે ટચલી આંગળી પર દષ્ટિ રાખવી અને તેમાં ૪ રૂપી શક્તિની સ્થાપના થાય. છે, એમ ચિતવવું તથા અંગૂઠા વડે તેને સ્પર્શ કરે.
ॐ मं करतलकरपृष्ठाभ्यां नमः।
આ પદ બોલતાં કરતલ એટલે હથેળી અને કપૃષ્ઠ: એટલે તેની પાછળ ભાગ તેના પર દષ્ટિ રાખવી અને. તેમાં જ રૂપી કીલની સ્થાપના થાય છે, એમ ચિંતવવું તથા બંને હાથના પૃષ્ઠભાગ તથા તળિયાં એક બીજાને મેળવવાં. આ રીતે કરન્યાસની ક્રિયા પૂરી થયા પછી અગન્યાસની ક્રિયા શરૂ કરવી. તે આ પ્રમાણે ઃ
છે દયા મિર!
આ પદ બોલતાં હૃદય પર હાથ રાખવા અને તેમાં ચ રૂપી બીજની સ્થાપના થઈ રહી છે, એમ ચિંતવવું.
૩ ફિરસે સ્વાર્થી
આ પદ ઓલતાં કપાળને સ્પર્શ કરે અને તેમાં રૂપી શક્તિની સ્થાપના થઈ રહી છે, એમ ચિતવવું.
* જે ફિ વફા
આ પદ બેલતાં શિખાને સ્પર્શ કરો અને તેમાં રૂપી કીલકની સ્થાપના થઈ રહી છે, એમ ચિંતવવું.
૩ વાર હું
આ પદ બેલતાં કવચ એટલે હાથના મધ્ય ભાગને સ્પર્શ કરશે અને તેમાં જ રૂપી બીજની સ્થાપના થઈ રહી છે, એમ ચિંતવવું.
Page #112
--------------------------------------------------------------------------
________________
મંત્રચિંતામણિ
ॐ
नेत्रत्रयाय वौषट् ।
આ પત્તુ ખેલતાં એ નેત્રા તથા એ ભ્રૂકુટિના વચલા ભાગને સ્પર્શ કરવા અને ત્યાં = રૂપી શક્તિની સ્થાપના થાય છે, એમ ચિંતવવું.
છેવટે ‘અબાપ ' કહીને તાલી બજાવતાં અંગન્યાસની ક્રિયા પૂરી થાય છે.
ધ્યાનક
પ્રણવર્ષમાં કહ્યું છે કે ॐकारमाद्यं परमात्मरूपं, संसारनाशे च समर्थमन्त्रम् । अचञ्चलं प्राप्यमजिह्मभक्तैयेत् सदा देशिकवाक्यमानात् ॥१॥
• સર્વ જગતનું કારણ પરમાત્માનું શબ્દબ્રહ્મમય રૂપ “અથવા સ્વરૂપને પ્રકટ કરનાર અને તેથી જ સસારને -નાશ કરવામાં તથા નિતિશય સુખ આપવામાં સમ, કુટિલતા આદિ સવ દોષાથી રહિત તથા સરળતા, નિરભિમાનતા આદિ ગુણાથી યુક્ત એવા ભકતા વડે અ ંદર -અને બહારની ચંચલતાથી રહિત થયા પછી સ્થિરતામાં પ્રાપ્ત થનાર એવા ૐકાર મંત્રનું પેાતાની ગુરુપરંપરા વડે પ્રાપ્ત તેનાં અંગ અને રહસ્યનુ જ્ઞાન મેળવી નિર'તર ધ્યાન કરવું જોઈએ.
રશ્મિસાલામાં કહ્યું છે કે નીચેના બ્લેક એલીને ૐકારનું ધ્યાન ધરવું
Page #113
--------------------------------------------------------------------------
________________
જયવિધિ
ओङ्कारवाच्यमुच्चचण्डांशुसदृशप्रभम् ।
वासुदेवाभिधं ब्रह्म विश्वगर्भमुपास्महे॥ “કારરૂપ વાચ્ચે જે મધ્યાહ્નના સૂર્ય જેવી પ્રભાવાળે. છે, વાસુદેવ તરીકે ઓળખાય છે, તે બ્રહ્મારૂપ છે તથા વિશ્વગર્ભ છે, એટલે કે સક્સ વિશ્વ તેના ગર્ભમાં રહેલું છે, તેની અમે ઉપાસના કરીએ છીએ.”
અહીં સમ્પ્રદાય અનુસાર અન્ય શ્લેક બોલ હોય. તે બોલી શકાય છે, પરંતુ એટલી વાત ધ્યાનમાં રાખવી કે મંત્રનું જે સ્વરૂપે ધ્યાન ધરવામાં આવે છે, તે જ સ્વરૂપે તે આગળ જતાં દર્શન દે છે, એટલે ધ્યાનની આ કિયા. અતિ મહત્વની છે. તે માત્ર બેલી જવા માટે નહિ, પણ મનમાં તે પ્રકારનું સ્વરૂપ અંક્તિ કરવા માટે જાયેલી છે.
પ્રણવકપમાં આગળ કહ્યું છે કેन्यासं कृत्वा ततो ध्यात्वा कवचं प्रजपेत् सुधीः ।
“ઉપર બતાવેલા ક્રમાનુસાર ન્યાસ અને સૂચવેલા. પ્રકારથી ધ્યાન કરીને બુદ્ધિમાન સાધકે કવચને પાઠ કરવો... તે આ પ્રમાણે ?
પ્રણવકવચ
ક: પ મૂદ્ધ સહન શોમિત રા तारकं मे भ्रुवोर्मध्यमाज्ञाचक्रविराजितम् । प्रणवः श्रोत्रयुग्मं च नेत्रयुग्मं प्रपञ्चगः ॥३॥
Page #114
--------------------------------------------------------------------------
________________
મંત્રચિંતામણિ
-
-
नासिकां नासिकाध्यक्षस्तालू पातु परात्परः। चिचुकं सर्वदः पातु दन्तान्दानवनाशक: ॥४॥ ओष्ठद्वयं सदा पायात्कण्ठं पातु ममाऽव्ययः । भुजद्वयं भुवोऽध्यक्षः करौ पातु कराकृतिः ॥५॥ कुक्षि मे पातु सततं पृष्ठं पातुः पुमुत्तमः । कुचद्वयं सदा रक्षेद्वेदान्तवनगोचरः॥६॥ नाभिं पातु नराकारो जघने परमेश्वरः । -गुह्यस्थानं गुह्यरूप ऊरू पातु स्वयंभवः ॥७॥ 'अवाच्यो जानुनोमध्यं जो जम्मारिसेवितः। पादद्वयं तथा विष्णुः पुनभवहरो नखान् ॥८॥ "सर्वाण्यानि सर्वात्मा पात बाणीमन:प्रियः । प्राचीनदेशतः पातु मामाचीनदेशतः ॥९॥ प्रतीचीनप्रदेशाच्च पायात्प्रत्यक्सरूपकः । ‘उदीचीनप्रदेशाच्च पातु मां मनुजेश्वरः ॥१०॥ ऊर्धाघोदेशतः पातु त्रिर्तिस्वरूपकः । पञ्चभूतात्मकः पातु पञ्चभूतानि भीतितः ॥११॥ ज्ञानेन्द्रियाणि तद्रूपी कर्चा कर्मेन्द्रियाणि च । पण्णामरीणां वर्ग च हिनस्तूमीश्च षण्मम ॥१२॥ 'पडूभावविकृतीम च द्वन्द्वदुःखानि सर्वशः। हिनस्तु सप्तधातूंच निरोगान् स करोति च ॥१३॥ 'व्याघ्रचोरादिभीतेश्च पातु मां तत्तदाकृतिः ।
Page #115
--------------------------------------------------------------------------
________________
જાવિધિ
સૂત ઉવાચ
मार्गमीत्या शत्रुभीत्या चोरभीत्या च कम्पतः ॥१४॥ इंदं च कवच जप्त्वा मुच्यते भीतिस्ततः । व्याघ्रादिप्रबलग्रस्तो जपान्मुक्तिमवाप्नुयात् ॥१५॥ जपित्वा कवचं नूनं तरन्ति भवसागरम् । कवचेन युतो राजा शनिव दुरासदान् ॥१६॥ तस्मात् पठन्तु सततं त्रिषु कालेषु योगिनः । ॐकारकवचं गौर्या इत्येयं शंभुरब्रवीत् ॥१७॥
॥ इति प्रणवकवचं समाप्तम् ॥
પ્રણવ-કવચને અર્થ બ્રહ્મરંધ્રમાં સ્થિત સહસ્ત્રદલ કમલ વડે શેભિત એવા મારાં મસ્તકનું કાર રક્ષણ કરે. ૨.
સંસારરૂપ મહાભયથી તારનાર “તારક-સ્કાર બે દલવાળા આજ્ઞાચક્રથી વિભૂષિત એવા ભૂદીના મધ્યભાગનું રક્ષણ કરે. - બ્રહ્મ પ્રત્યે લઈ જનાર “પ્રણવ—સ્કાર મારા કર્ણ યુગલનું રક્ષણ કરે.
ખરવાણીના ભાવથી સમસ્ત શબ્દ-પ્રપંચમાં વ્યાપ્ત એ “પ્રપંચગ-કાર મારાં નેત્રયુગલનું રક્ષણ કરે. ૩.
નાસિકામાં સંચાર કરનાર પ્રાણુભા એ નાસિકાષ્યક્ષ –ષ્કાર મારી નાસિકાનું રક્ષણ કરે.
Page #116
--------------------------------------------------------------------------
________________
મન્નચિંતામણિ કાર્યબ્રહ્મથી પર એ “પરાત્પર’–કાર મારા તાલુતું રક્ષણ કરે.
સર્વાત્મક બ્રહ્મને આપનાર એ “સર્વદ–ષ્કાર મારી હડપચીનું રક્ષણ કરે.
દાનવને અથવા દાનવ એવા માનની સંગતિ વડે થયેલ પાપને નાશ કરનાર – દાનવ-નાશન કાર મારા દાતેનું રક્ષણ કરે. ૪.
સર્વકાળે વિરાજમાન એ “સદા કાર મારા બંને હોઠનું રક્ષણ કરે.
ક્ષયથી રહિત-કદી ક્ષયને ન પામે એ “અવ્યય— ૩ષ્કાર મારા કંઠનું રક્ષણ કરે.
ભૂમિને અધિષ્ઠાતા –“ભુવાધ્યક્ષ કાર મારી બંને સુજાનું રક્ષણ કરે.
નાગરી લિપિમાં જે સ્કારની આકૃતિ ફેલાયેલી આનળીઓવાળા હાથની જેમ થાય છે અથવા બધા શિલ્પની રચનામાં જે કારણભૂત છે, એ કરાકૃતિ કાર મારા બંને હાથોનું રક્ષણ કરે. ૫.
(અહીં કારના જુદા-જુદા અો વડે થતી વિશ્વની સમગ્રલિપિઓની આકૃતિઓનું પણ સૂચન હોય એમ લાગે છે)
શાશ્વત બ્રહ્મરૂપ “સતત કારમારી કુક્ષિનું રક્ષણ કરે.
પુરુષોત્તમ રૂપ કાર મારી પીઠનું રક્ષણ કરે. ' વેદાન્તરૂપ વનમાં જે નજરે પડે છે, એ વેદાન્તવન ગોચર કાર મારા બંને સ્તનનું રક્ષણ કરે. ૬.
Page #117
--------------------------------------------------------------------------
________________
વિધિ
પુરુષાકૃતિ' ૐાર મારી નાભિનુ રક્ષણ કરો. પરમેશ્વર' ૐકાર મારાં કટિપ્રદેશનું રક્ષણ કરા. જીહ્વામય' કાર મારાં ગુહસ્થાનનું રક્ષણ કરે. સ્વયભવ ૐકાર મારા ઉપ્રદેશનું રક્ષણ કરશે. ૭. જેને મહિમા કહી ન શકાય એવા અવાચ્ચ કાર મારા જાનુઆના મધ્યપ્રદેશનું રક્ષણ કરો.
જંભારિ—સેવિત’ કાર મારી જાએનું રક્ષણ કરા. વિષ્ણુરૂપ ૐકાર મારા અને ચણાનુ રક્ષણ કરો. ભવહેર કાર મારા નખાતુ રક્ષણ કરો. ૮, સર્વાત્મા’ કાર મારા બધા અગાનું રક્ષણ કરશે. વાણીપ્રિય' ૐકાર પૂર્વ દિશાની બાજુથી રક્ષણ કરા. ‘મન‘પ્રિય’ ૐકાર દક્ષિણ દિશાની ખાજુથી રક્ષણ કરા. ૯. ‘પ્રત્યક્ષરુપ’ૐકાર પશ્ચિમ દિશાની ખાજુથી રક્ષણ કરી, ‘મનુજેશ્વર' ૐકાર ઉત્તર દિશાની બાજુથી રક્ષણ
કરશ. ૧૦.
રક્ષા કરશે. ૧૧.
‘ત્રિમૂર્તિ' ૐકાર ઉપરની ખાજીથી રક્ષણ કરો. સ્વસ્વરૂપક' ૐકાર નીચેની બાજુથી રક્ષણ કરો. ‘પંચભૂતાત્મક' ૐકાર વિભિન્ન ભચેાથી પચભૂતની
જ્ઞાનેન્દ્રિયરૂપી અને ત્વચારૂપ પાંચ જ્ઞાનેન્દ્રિયાનું રક્ષણ કરા.
..
૩૭
કાર આંખ, કાન, નાક, જિવા
"
કર્મેન્દ્રિયરૂપી ' ૐકાર હાથ, પગ વગેરે પાંચ મેન્દ્રિયાનું રક્ષણ કરા. તથા તેજ ૐકાર કામ, પ, લાભ,
Page #118
--------------------------------------------------------------------------
________________
મંત્રચિંતામણિ મેહ, મદ અને મત્સર એવા છે શત્રુઓના સમૂહને તેમજ ભૂખ, તૃષા, શક, મેહ, જા અને મૃત્યુ એવી છ ઊર્મિઓના સમૂહને નાશ કરે. ૧૨.
અને તે કાર છ ભાવવિકા કે જે ઉત્પન્ન થાય છે, વિદ્યમાન રહે છે, વધે છે, વિવિધ રૂપમાં બદલાય છે, ક્ષીણ થાય છે અને નષ્ટ થાય છે–તથા ટાઢ, ગમ, હર્ષ, વિષાદ-દુઃખ, વગેરે બધા સ્થાન-કાળ-નિમિત્ત વડે પ્રાપ્ત એવા ઠંદ્રખેને નાશ કરે.
તે સ્કાર-વચા, રક્ત, માંસ, ચબી, હાડકા, મજજા અને વીર્ય એવા સાત ધાતુઓને નીરોગી બનાવે ૧૩,
તે કાર વ્યાવ્ર, ચેર વગેરેના ભયેથી મારું રક્ષણ કરે. સૂતજી કહે છે–
માર્ગના ભચથી, શત્રુના ભયથી, ચેરના ભયથી અને બીજા કેઈ પણ ભયથી ઉગ પામેલે મનુષ્ય આ કવચને જપ-પાઠ કરવાથી તે–તે પ્રકારના ભયથી મુક્ત થાય છે. ૧૪.
તેમજ વ્યાવ્ર, સર્પ, દાવાનલ વગેરેના ભયથી ઉદ્યોગને પામેલે મનુષ્ય પણ આ કવચના જપ-પાઠથી મુક્ત થાય છે. ૧૫.
આ કવચને જપ કરવાથી નિશ્ચિતપણે ભવસાગરથી પાર પમાય છે કે જેમ રાજા કવચ પહેરીને ફર્જ એવા શત્રુઓને જીતી લે છે. ૧૬.
તેથી ગિઓ! આ કાર-કવચને ત્રિકાળ પાઠ કરે, એમ શિવજીએ પાર્વતીને કહ્યું છે. ૧૭.
પ્રણવ-કવચને અર્થ પૂર્ણ થયે.
Page #119
--------------------------------------------------------------------------
________________
પવિધિ
આ કવચ સહેલાઈથી કંઠસ્થ થઈ શકે એવું છે. તે ઉપાસનાને પ્રારંભ કરતાં પહેલાં કંઠસ્થ કરી લેવું જોઈએ, જપને પ્રારંભ :
કવચ બોલ્યા પછી કારના જપને પ્રારંભ કર, જપ કરે એટલે મંત્રપદોનું યથાક્રમ અવિચ્છિન્ન મરણ કરવું. આ સ્મરણે સહુ સાંભળે તેમ મેટેથી બેલીને થઈ શકે છે, કોઈ ન સાંભળે એ રીતે બેસીને પણ થઈ શકે છે અને માત્ર મનવૃત્તિથી પણ થઈ શકે છે. જપ કે મરણના આ ત્રણ પ્રકારને અનુકમે ભાષ્ય, ઉપાંશુ અને માનસ કહેવામાં આવે છે. તેમાં ભાષ્ય કરતાં ઉપાંશુ અને ઉપાંશુ કરતાં માનસ જ૫ શ્રેષ્ઠ ગણાય છે, તેથી સામાન્ય રીતે ઉપાંશુ અને માનસ જપનું આલંબન જ વધારે લેવાય છે, પરંતુ કારના જપની બાબતમાં તે પ્રથમ ભાષ્યને જ આશ્રય લેવાનો હેય છે, અર્થાત્ તેને ઉચ્ચાર તાર સ્વરે કરવાને હેય છે.
વશિષ્ઠસંહિતામાં કહ્યું છે કે–
ओङ्कारमकरोचारस्वरमूर्ध्वगतध्वनिम् । सम्यगाहतलांगूलं घण्टाकुण्डमिवाम्बरम् ॥
જેમ ઘંટની વચમાં લટક્તા લેલકને દોરી બાંધીને સારી રીતે હલાવવાથી રણકાર ઉઠે છે અને તેનાથી ઘંટની વચ્ચેને ભાગ વ્યાપ્ત થઈ જાય છે, તેમ કારને ઉચાર તાર સ્વરે એવી રીતે કરવો કે જેથી એક પ્રકારને રણકાર ઉઠે અને તે રણકાર ઊંચે જતાં બ્રહ્મરંધ્ર તથા સુખને બધા ભાગ તેનાથી વ્યાપ્ત થઈ જાય.’
Page #120
--------------------------------------------------------------------------
________________
સત્રચિ’તામણુિ
ચેગશાસ્ત્ર તથા અન્યગ્ર થામાં પણ ૐકારના ઉચ્ચાર તાર સ્વરે કરવાનું વિધાન આવે છે, તેમજ સાધુ–સન્યાસીઆ એ રીતે ઉચ્ચાર કરતા નેવાય છે. ગત પ્રકરણમાં સ્વામી શ્રી મહેશાન ઢગિરિજીના ચરિત્રમાં પણ એ હકીકત આવી છે કે તેઓ પ્રથમ ૐકારના તાર સ્વરે ઉચ્ચાર કરતા અને પછી માનસ જપમાં લીન થઈ જતા. તાત્ક્ષય કે ૐકાર મત્રની આમતમાં પ્રથમ થોડા સમય સુધી તેના ઉચ્ચાર તાર સ્વરે કરવા અને પછી ઉપાંશુ કે માનસ જપમાં લીન થવુ, એ સુવિહિત વિધિ છે.
૧૦૦
જપ એ મંત્રસિદ્ધિનું મુખ્ય મડાણ છે, એટલે તે યથાર્થ રીતે થવા જોઈ એ. તેમાં ગરબડ થઈ તા કામ ગેટાળે ચડ્યું સમજવું, જપનું મહત્ત્વ શું છે? જપના પ્રકાશ તથા નિયમ કેટલા છે? જપની ગણનાપદ્ધતિ ક્યા પ્રકારની છે ? તથા જપ સંધી વિશેષ વિચારવાસમજવા જેવુ શુ છે ? તેનુ વર્ણન અમે મત્રવિજ્ઞાનના એકવીશમા પ્રકરણથી આરંભીને ચેાવીશમા પ્રકરણ સુધી વિસ્તારથી કરેલું છે, એટલે સાધકે તે અવશ્ય જોઈ લેવુ અને ૐકારના જપમાં તેના યથાચિત ઉપયોગ કરવા.
મુખ્ય વાત એ છે કે મત્રજય કરતી વખતે ચિત્ત સ્વસ્થ, શાંત, પ્રસન્ન હાવુ જોઈએ અને એ વખતે અન્ય કોઈ વિચાર મનમાં દાખલ થવા ન જોઈ એ, એ વખતે કદી વિચાર આવે તે તે કાર સમ"ધી જ આવે કે તેના અથ સ’બધી જ આવે, એ રીતે મનને કેળવી લેવુ જોઈએ. '
Page #121
--------------------------------------------------------------------------
________________
જાવિધિ
૧૦૧
જપની ભાવના :
આ જપ કરતી વખતે ભાવના કેવી હેવી જોઈએ? તેનું વર્ણન શાસ્ત્રકારોએ કર્યું છે. અથર્વવેદીય પરમહંસ પરિવ્રાજકેપનિષદ્દમાં કહ્યું છે કે
ब्रह्मप्रणवानुसन्धानेन कृतकृत्यो भवति । “બ્રહ્મ અને પ્રણવના અનુસંધાન વડે સાધક કૃતકૃત્ય થાય છે.”
કહેવાનું તાત્પર્ય એ છે કે કારના ઉપાસકે બ્રહ્મ અને પ્રણવને ભિન્ન ન માનતાં તેનું અભેદ ચિંતન કરવું જોઈએ. આ રીતે અભેદ ચિંતન કરવાથી અભીષ્ટની પ્રાપ્તિ થાય છે અને સાધકને અન્ય કંઈ કરવાનું રહેતું નથી.
શિવપુરાણ વિધેશ્વર સંહિતામાં કહ્યું છે કે “પ્રણવના =+=+ આ ત્રણ અક્ષરેથી જીવ અને બ્રહ્મની એકતાનું પ્રતિપાદન થાય છે. આ વસ્તુ ધ્યાનમાં રાખીને પ્રણવને
કારને જપ કરવો જોઈએ. વળી જપકાલમાં એવી ભાવના કરવી જોઈએ કે ત્રણેય લેકની સૃષ્ટિ કરનાર બ્રહ્મા, પાલન, કરનાર વિપશુ તથા સંહાર કરનાર રુદ્ર જે સ્વયં પ્રકાશસ્વરૂપ ચિન્મય છે, તેની હું ઉપાસના કરી રહ્યો છું. આ પ્રકાશસ્વરૂપ ચિન્મય કાર મારી કર્મેન્દ્રિયની વૃત્તિઓને અને મનની વૃત્તિઓને તથા બુદ્ધિની વૃત્તિઓને ધર્મ અને જ્ઞાન પ્રત્યે પ્રેરિત કરે.”
નિયત જપ પૂરો થયા પછી ચિત્ત સ્વસ્થ હોય તે
સ'
કર."
Page #122
--------------------------------------------------------------------------
________________
૧૦૨
મંચિંતામણિ સ્કારનું ધ્યાન ધરવામાં પ્રવૃત્ત થવું, અન્યથા પિતાના કામે લાગવું.
જપ દરમિયાન શુદ્ધ અને સાત્વિક ભોજન કરવું. વળી ઉદરને ચે ભાગ જલપાન તથા વાયુ માટે ખાલી રાખવો. ઠાંસીને જમવાથી આળસ આવે છે, ફરજિયાત નિદ્રા કરવી પડે છે તથા અજીર્ણદિ રોગો ઉત્પન્ન થાય છે, એટલે ભૂખ કરતાં થોડું ઓછું જમવું. જૈન ધર્મમાં તે ઊદરિકાને એક પ્રકારનું તપ માન્યું છે અને તેના ઘણા લાભ બતાવેલા છે.
“અન્ન તેવું મન” એ ન્યાયે શુદ્ધ-સાત્વિક ભજન લેવાથી મનમાં સાત્વિક ભાવો ઉઠે છે અને તે ઉપાસનામાં ઘણુ સહાયક થાય છે.
Page #123
--------------------------------------------------------------------------
________________
[૮] ધ્યાનવિધિ
રષિ-મુનિઓ તથા વેગીઓ શ્કારને જપ કરતા, તેમ તેનું ધ્યાન પણ ધરતા, તેથી જ તેમને કાર મંત્ર સત્વર સિદ્ધ થતું. વાસ્તવમાં કેઈ પણ મંત્રની સાધના, આરાધના કે ઉપાસના ધ્યાન વિના પૂર્ણ થતી નથી, તેથી જ ઉપાસનાવિધિમાં તેને ખાસ નિર્દેશ કરેલ હોય છે.
કેટલાક મંત્રવિશારદાએ મંત્રપાસનાના પાંચ ભાગ કર્યા છે. જેમ કે (૧) અભિગમન, (૨) ઉપાદાન, (૩) ઈજ્યા, (૪) સ્વાધ્યાય અને (૫) ચોગ. તેમાં અભિગમન શબ્દથી મંત્રપાસના માટે નક્કી કરેલા સ્થાન પ્રત્યે જવાને તથા તેની શુદ્ધિ કરવાને અર્થ અભિપ્રેત છે.
ઉપાદાન શબ્દથી મંત્રપાસના માટે જે જે ઉપકરણે કે સાધને આવશ્યક હેય તેને એકત્ર કરવાનો નિર્દેશ છે. ઈજ્યા શબ્દથી ભૂતશુદ્ધિ, પ્રાણાયામ, ન્યાસ આદિપૂર્વક મંત્રદેવતાની વિવિધ ઉપચાર વડે પૂજા કરવાનું સૂચન છે. વાધ્યાય શબ્દમાં જપ કરવાને તથા મેક્ષ અથવા
Page #124
--------------------------------------------------------------------------
________________
૧૦૪
-
-
-
-
-
-
મંત્રચિંતામણિ મંત્રદેવતા સંબંધી શાસ્ત્રોનું ચિંતન કરવાને સંકેત છે અને રોગ શબ્દથી ધ્યાનની પ્રક્રિયા સમજવાની છે.
અહીં પ્રસંગવશાત્ એટલી સ્પષ્ટતા કરી દઈએ કે કેટલાક ઉપાસકે પ્રાણાયામ પહેલાં ભૂતશુદ્ધિની ક્રિયા કરે છે કે જેનું વિવેચન અમે મંત્રવિજ્ઞાનના અઢારમા પ્રકરણમાં કરેલું છે. તેમ જ કેટલાક ઉપાસકે સ્નાન આદિ કર્યા પછી ઉપાસનાના સ્થાનમાં એક બાજોઠ પર ચાંદી કે ઉત્તમ ધાતુને થાળ રાખી તેમાં સુંદર ગુલાબનાં પુષ્પ વડે કારની આકૃતિ બનાવે છે અને તેનું ભક્તિથી વંદન-પૂજન કર્યા પછી તેની સન્મુખ બેસીને મંત્રજપ કરે છે. તાત્પર્ય કે તેઓ ઈજ્યા વડે સૂચવાયેલે વિધિ આ રીતે પૂરે કરે છે.
જેમણે મંત્રાગનાં સોળ અંગે માનેલાં છે, તેમણે પણ જપ પછી ધ્યાનને સ્થાન આપેલું છે. જેમકે-(૧) ભક્તિ, (૨) શુદ્ધિ, (૩) આસન, (૪) પંચાંગસેવન, (૫) આચાર, (૬) ધારણ, (૭) દિવ્યદેશસેવન, (૮) પ્રાણક્રિયા, (૯) મુદ્રા, (૧૦) તર્પણ, (૧૧) હવન, (૧૨) બલિ, (૧૩) યાગ, (૧૪) જપ, (૧૫) ધ્યાન અને (૧૬) સમાધિ.
વળી મંત્રવિશારદોમાં પ્રચલિત “લવ શાતાનું સ્થાન એ ઉક્તિ એમ બતાવે છે કે જપ કરતાં ધ્યાન ઘણું બળવાન સાધન છે, એટલે કે તે મંત્રશક્તિને શીધ્ર જાગ્રત કરે છે અને તેના લીધે મંત્રસિદ્ધિ ઘણી સમીપ આવે છે.
વર્તમાન કાલમાં અદ્વિતીય વિદુષીનું સ્થાન પામેલ ડૉ. એની બેસન્ટે એક સ્થળે લખ્યું છે કે “એક હિંદી
Page #125
--------------------------------------------------------------------------
________________
ધ્યાનવિધિ
૧૦૫
ન્યાયાધીશ ચાલીશ વર્ષથી સત્યનું ધ્યાન ધરતા હતા. મેં તેમને એક વાર પૂછયું કે આટલા વર્ષોના ધ્યાનને તમને શ અનુભવ થયે?” તેમણે કહ્યું કે “આ ધ્યાનના પ્રતાપે મારી સામે રજૂ થયેલે અપરાધી કે સાક્ષી સત્ય બોલે છે કે નહિ તેની મને તરત ખબર પડી જાય છે. તાત્પર્ય કે સત્યનું ધ્યાન ધરતાં તેમને સત્ય જાણવાની શક્તિ પ્રાપ્ત થઈ ગઈ હતી. એ રીતે જે સદૂગુણને વિકાસ કરે છે, તેનું ધ્યાન ધરવાથી તે સદ્દગુણને વિકાસ થાય છે. આ પરથી એમ સમજવાનું કે આપણે બ્રહ્મસ્વરૂપ થવા ઈચ્છતા હાઈએ કે શક્તિને અદ્ભુત વિકાસ કરવા ચાહતા હોઈએ તે આપણે બ્રહ્નસ્વરૂપ અથવા તે શકિતના મહાભંડારરૂપ કાર મંત્રનું ધ્યાન ધરવું જોઈએ.
ડો. રાજારામે ઉપનિષદોની ભૂમિકામાં લખ્યું છે કે મનુષ્યના ધ્યાનમાં એટલી શક્તિ છે કે તેનાથી તે પિતાની અંદર તથા બહાર મોટાં મોટાં પરિવર્તને કરી શકે છે. છાંદોગ્ય ઉપનિષદુનાં સૂક્ત એમ કહી જાય છે કે વરસાદને વરસાવે, રેગને હઠાવવા તથા દીર્ધાયુષી થવું એ બધી સિદ્ધિઓ થાની ઉપાસકના ઈશારા પર નાચે છે. જો કે ઉપાસનાનું પરમ લક્ષ્ય આ સિદ્ધિઓ નથી; પરમ લક્ષ્ય તે એક માત્ર પરમાત્મા જ છે કે જેને પ્રાપ્ત કરવાથી મનુષ્ય સઘળાં બંધનેમાંથી છૂટી જાય છે
આજના માનસવિજ્ઞાને પણ ધ્યાનની અદ્ભુત શક્તિ કબૂલ રાખી છે. વાસ્તવમાં સ્થાનનું બલ અપરિમિત છે અને
Page #126
--------------------------------------------------------------------------
________________
૧૦૬
મંત્રચિંતામણિ
તેને ઉપગ કરતાં આવડે તે મનુષ્ય મહાન કાર્યો કરી શકે છે.
અહીં ધ્યાન શબ્દથી ષ્કારનું અર્થચિંતન તથા તેના અંતર્બોહાસ્વરૂપ પર ચિત્રની એકાગ્રતા સમજવાની છે. તે અંગે સાધકે નીચે પ્રમાણે પ્રવૃત્તિ કરવી એગ્ય છે? પ્રથમ ભૂમિકા
કારના ચિત્રને ફ્રેમમાં મઢાવી એક બાજઠ પર પધરાવવું. તેની જમણી બાજુએ ઘીને દી કરે અને ડાબી બાજુ અગરબત્તીને ધૂપ કરે.
પછી એ છબીની સામે પડ્યાસને બેસવું અને દૃષ્ટિ ઋારના ચિત્ર પર સ્થિર કરવી, એટલે કે તેની સામે એકી ટશે તાકી રહેવું. આ વખતે મનમાં કઈ પણ તર્ક-વિતર્ક કરવા નહિ, એટલે કે મનને તદ્દન શાંત રાખવું. દષ્ટિને સ્થિર કરતાં આંખમાં જળજળિયાં આવી જાય છે તેથી ગભરાવું નહિ કે ધ્યાન છેડી દેવું નહિ. જે વૃત્તિનું ઉત્થાન થાય તે ડી વાર વિશ્રાંતિ લઈને ફરી પાછી ધ્યાનની પ્રવૃત્તિ કરવી અને એ રીતે ૫ થી ૧૦ મીનીટને સમય તેમાં જ ગાળ.
આપણું મન નિરંતર વિચાર કરવાને ટેવાયેલું છે અને તે પિતાના વિષયે બદલ્યા જ કરે છે. તે ઘડીપણ જંપીને રહેતું નથી, તેથી જ અનુભવી પુરુષેએ તેને કુંજરના કાન જેવું તથા મદિરા પીધેલા મર્કટ જેવું કહ્યું
Page #127
--------------------------------------------------------------------------
________________
ધ્યાનવિધિ
૧૦૭૧
છે. પ્રથમ ક્ષણે તેા એમ જ લાગે છે કે આવા 'ચળ. મનના નિગ્રહ શી રીતે થઈ શકે ? પણ સકલ્પ દેઢ હાય, સત્સંગ-સ્વાધ્યાય ચાલુ હાય તથા સાત્ત્વિક ભોજનના ઉપચાગ થતા હાય તેા એ મનના ધીમે ધીમે નિગ્રહ કરી શકાય છે. અને તેને ચિંતનીય વિષયમાં એકાગ્ર કરી શકાય. છે. યાગના સમસ્ત વિષય ચિત્તવૃત્તિઓના નિરાધ કેમકરવા? તે અથે ચેાજાયેલા છે, એટલે ચેગશાસ્ત્રનાં સારાં સારાં પુસ્તકો વાંચવાથી આ ખાખતમાં ઘણી સહાય મળે. છે અને આપણે મનને એકાગ્ર—શાંત-સ્થિર કરવામાં સફળતા પ્રાપ્ત કરી શકીએ છીએ.
ધ્યાનના સમય ધીમે ધીમે વધારતા જવું, આ પ્રમાણે. કેટલાક અભ્યાસ થયા પછી કારનું ધ્યાન ધરતાં તેની આસપાસ તેજનું વર્તુલ દેખાવા લાગશે અને છેવટે શ્વારમાંથી પણ તેજનાં કિરણા ફૂટતાં જણાશે.
આ ધ્યાન પૂરું કરતી વખતે કારને ઉદ્દેશીને કહેવું” કે હૈ ૐકાર! તું મારા પ્રાણ છે, તુ' મારું' જીવન છે, તું મારા જીવનને જ્યેાતિમય બનાવ, તુ મને અમરપદની. પ્રાપ્તિ કરાવ. મને તારા સિવાય બીજા કાના આધાર છે?
ધ્યાનની ક્રિયા સારી રીતે થવા લાગી કે ચિત્તમાં શાંતિ–સ્થિરતા આવે છે અને જય બહુ સારી રીતે થવા. લાગે છે. આ જ કારણે જપની સાથેાસાથ ધ્યાનની શરુઆત. કરી દેવાના મહાપુરુષના ઉપદેશ છે. તેને માટે સ્થાન, સમય, દિશા આદિ જપની માફ્ક જ સમજવું,
Page #128
--------------------------------------------------------------------------
________________
૧૦૮
-
- -
-
-
-
-
-
-
-
મંત્રચિંતામણિ બીજી ભૂમિકા
છબીના આલંબનથી દયાનકિયા બરાબર થવા લાગે, ત્યારે એક ડગલું આગળ વધવું અને હૃદયમાં આઠ પાંખડીએનું એક કમલ કલ્પી તેની કર્ણિકામાં (મધ્યભાગમાં) હકાર વિરાજી રહ્યો છે, એમ ચિંતવવું. આ વખતે નેત્રો બંધ કરીને હૃદય ભણી દષ્ટિ કરતાં કારનું તે ચિત્ર બરાબર દેખાશે કે જેનું આજ સુધી છબી દ્વારા ધ્યાન ધરવામાં આવતું હતું. એક વસ્તુને વારંવાર જોઈ હોય તે તેને સંસ્કાર આપણું મન પર ઘણે ઊંડે પડે છે અને ચિંતન માત્રથી તેનું ઉદ્બોધન તે જ સ્વરૂપે થાય છે. પ્રથમ છબીનું આલંબન લઈને ધ્યાન ધરવાનું મુખ્ય કારણ પણ આ જ છે.
આ ચિત્ર પર મનવૃત્તિઓને સ્થિર કરી દેવી. એથી ધ્યાન જામશે અને એક પ્રકારના અલૌકિક આનંદને અનુભવ થશે. ભૌતિક વસ્તુઓની પ્રાપ્તિથી જે આનદ થાય છે, તે ઉપરછલે હોય છે, તેમ જ ક્ષણિક હેય છે, જ્યારે આ આનંદ ઊંડે હોય છે અને તેની અસર મન તથા શરીર પર વધારે વખત રહે છે. વાસ્તવમાં તે આનંદ આમાના ચિદાનંદસ્વરૂપમાંથી પ્રકટ થાય છે અને તે ધ્યાનની પ્રગતિ સાથે વધારે અને વધારે પ્રમાણમાં વ્યકત થતું રહે છે.
અહીં એટલી વાત લક્ષ્યમાં રાખવી કે હૃદયકમલમાં કારતું જે ચિત્ર ઉઠે, તેને વેત રંગનું જ ચિંતવવું, કારણ
Page #129
--------------------------------------------------------------------------
________________
ધ્યાનવિધિ
૧૦૦ કે તેથી શાંતિ-ષ્ટિ-પુષ્ટિને લાભ થાય છે. અન્ય શદમાં કહીએ તે જેઓ આત્મકલ્યાણું ઈરછે છે, શ્રેયસની સાધનામાં આગળ વધવાની ભાવના રાખે છે અને પરબ્રહ્મ, પરમેશ્વર કે પરમાત્માનાં દર્શન માટે તલસે છે, તેને માટે તરંગનું ધ્યાન જાગ્ય છે.
મંત્રવિશારદ કહે છે કે સગાંસબંધી, જ્ઞાતિજને, સમાજના સર્વ માણસોનું પિતાના તરફ આકર્ષણ થાય, એવી ઈચ્છા હોય તે ઉપાસકે કારનું રકત વણે ધ્યાન ધરવું અને લક્ષમીની ઈચ્છા હોય તે પીત એટલે પીળા વર્ણ ધ્યાન ધરવું. કારનું ધૂમ્ર વણે ધ્યાન ધરતાં સ્તંભન તથા ઉચ્ચાટન થાય છે, એટલે કે શત્રુઓનું કઈ પણ અંગ રહી જાય છે કે તેની સ્થિતિને મેટો ફટકો પડવાથી તેને પિતાનું સ્થાન કે ગામ છોડવાનો વખત આવે છે. વળી
કારનું શ્યામવર્ણ ધ્યાન ધરતાં શત્રુપક્ષને નાશ થાય છે, પણ વિશ્વમૈત્રીની ભાવનાવાળા ઉત્તમ કેટિના ઉપાસકે આ બે રંગોનું ધ્યાન ધરવું ચગ્ય નથી. કદી ન છૂટકે સોવશાત્ ધર્મ, સમાજ કે દેશના હિતાર્થે આવું ધ્યાન ધરવું પડે, એ જુદી વાત છે. ત્રીજી ભૂમિકા
ઋારની આકૃતિ, કારનું ચિત્ર એ તેનું બાહાસ્વરૂપ છે, જ્યારે ચિન્મય જ્યોતિ એ તેનું અંત સ્વરૂપ છે અને તેથી ધ્યાનની ત્રીજી ભૂમિકાએ તેનું તિરૂપે જ દશાન. ધરવામાં આવે છે..
Page #130
--------------------------------------------------------------------------
________________
૧૧૦
મંત્રચિંતામણિ
રોગશાસ્ત્રમાં કહ્યું છે કેध्यायेत् तेजोमयं ब्रह्म, तेजोध्यानं परात्परम् । भुवोर्मध्ये मनोर्दै च, यत्तेजः प्रणवात्मकम् ॥
તેજોમય બ્રહ્મનું ધ્યાન ધરવું. તેજોમય ધ્યાન સર્વોત્તમ છે. બંને ભ્રકુટિઓની વચમાં (અજ્ઞાચક્રમાં)- તથા હરામાં જે પ્રણવરૂપ તેજ છે, તેની જ બાહ્યરૂપે ભાવના કરવી.”
કૃષ્ણયજુર્વેદીય ધ્યાનબિન્દ્રપનિષદમાં કહ્યું છે કેइड्या वायुमापूर्य पूरयित्वोदरस्थितिम् । ओङ्कारं देहमध्यस्थं ध्यायेज्ज्वालावलीवृत्तम् ।।
“ચંદ્રનાડીથી વાયુને ખેંચી, કુંભક કરી, શરીરની મધ્યમાં રહેલા અપાર તેજ પુંજસમા કારનું ધ્યાન ધરવું.
ત્યાં વધારે સ્પષ્ટતા એમ કરી છે કેहत्पनकर्णिकामध्ये स्थिरदीपमिवाकृतिम् । अंगुष्ठमात्रमचलं ध्यायेद् ओङ्कारमीश्वरम् ।।
“હૃદયપદ્યની કર્ણિકાના મધ્ય ભાગમાં સ્થિર દીપકની જ્યોતિ જે, અંગૂઠા જેટલા પ્રમાણુવાળે, અચલ કાર વિરાજે છે, તેનું ઈશ્વરરૂપે-બ્રહ્મરૂપે ધ્યાન ધરવું.'
યાજ્ઞવકેયસંહિતામાં પણ લગભગ આ જ ભાવાર્થવાળ ઉલ્લેખ છે. જેમ કે
ललाटमध्ये हृदयाम्बुजे वा, यो ध्यायति ज्ञानमयीं प्रभां तु।
Page #131
--------------------------------------------------------------------------
________________
ધ્યાનવિધિ
शक्तिं यदा दीपवदुज्ज्वलन्ती, पश्यन्ति ते ब्रह्म तदेकनिष्ठाः ॥
જે સાધકે લલાટની મધ્યમાં કે હૃદયકમલમાં દીપકની માફક પ્રકાશી રહેલી જ્ઞાનમયી પ્રભા શક્તિનું અર્થાત્ કારનું એકનિષ્ઠ થઈને ધ્યાન ધરે છે, તે બ્રહ્માનાં દર્શન કરે છે અર્થાત્ પરમેશ્વર કે પરમાત્માને સાક્ષાત્કાર કરે છે અને કૃતકૃત્ય થાય છે.”
આ રીતે ધ્યાનની ત્રીજી ભૂમિકાએ ઉપાસકને અભીષ્ટની પ્રાપ્તિ થાય છે, એટલે તેને કંઈ પણ કરવાનું રહેતું નથી. તે મંત્રસિદ્ધ મહાપુરુષ ગણાય છે અને સહુ તેને વંદેપૂજે છે. તેનું વચન કદી ખાલી જતું નથી. જે દેખીતું અશક્ય લાગતું હોય, તે પણ શકય બને છે અને તેને સર્વત્ર વિજય થાય છે.
અહીં અમે સાધકને એટલું કહેવા ઈચ્છીએ છીએ કે રકારની આ ઉત્કૃષ્ટ ધ્યાનસિદ્ધિ થડા દિવસ કે છેડા મહિનામાં થતી નથી, પણ કેટલાંક વર્ષો પછી થાય છે, એટલે તેમણે વૈર્યનું આલંબન લેવું અને ખંત રાખીને આગળ પ્રવૃત્તિ કરવી. દરમિયાન કેઈ પણું નાનું કે મોટું વિક્ત આવી જાય તે તેથી ડરવું નહિ કે હતાશ થવું નહિ. સારાં કામમાં વિને તે આવે જ છે, પણ તે આપણા ઘેર્યની કટી કરવા આવે છે, એટલે આપણે તેમાં પાર ઉતરવું જોઈએ અને જે ઉપાસના શરૂ કરી છે, તેમાં સિદ્ધિ મેળવીને જ જંપવું જોઈએ.
Page #132
--------------------------------------------------------------------------
________________
[૯] કુંડલિની-જાગરણ
આધુનિક વિજ્ઞાને મનુષ્યના શરીરને અભ્યાસ કરીને તેમાં કેટલાં હાડકાં હોય છે? કેટલા નાયુઓ હોય છે? કેટલી અને કેવી નાડીઓ હોય છે? તથા તેના જુદા જુદા ભાગે કેવી રીતે કામ કરે છે? તેની માહિતી મેળવી છે, પણ તેમાં જે ચેતના કે ચૈતન્ય છે, તેના વાસ્તવિક સ્વરૂપને તે હજી સુધી જાણું શકયું નથી.”
ચેતના કે ચૈતન્ય વિષેને આધુનિક વિજ્ઞાનને ખ્યાલ તદ્ધ પ્રાથમિક છે. તે એમ માને છે કે અમુક પદાર્થોના સાજનથી ચેતના ઉત્પન્ન થાય છે, પણ તેને લગતું કેઈ પ્રમાણભૂત સમીકરણ હજી સુધી રજૂ કરી શકેલ નથી. તે આંખ, કાન, નાક, હાથ, પગ વગેરેની આકૃતિ બનાવી શકે છે, પણ તેમાં ચેતનને ચમકાર લાવી શક્યું નથી. વૈજ્ઞાનિક પ્રક્રિયાના આધારે બનાવેલે આંખને જુઓ અને જીવંત મનુષ્યના શરીરમાં રહેલે આંખને ડેરી જુઓ, એટલે તેમાં રહેલે જમ્બર તફાવત જાણી શકાશે. તે જ રીતે સર્વે અવયનું સમજી લેવું.
Page #133
--------------------------------------------------------------------------
________________
કંડલિની જાગરણ
૧૧૩ તાત્પર્ય કે ચેતના કોઈ ભૌતિક પદાર્થોથી ઉત્પન્ન કરી શકાતી નથી, તે એક નિરાળી જ વસ્તુ છે અને સઘળી જ્ઞાનપ્રકિયા તેના લીધે જ સંભવે છે. યાંત્રિક મનુષ્ય હલનચલન કરી શકે, દેડી પણ શકે અથવા અમુક પ્રકારને અવાજ પણ કરી શકે, પરંતુ તે વિચારી શકે નહિ, તેને કઈ પણ પ્રકારનું જ્ઞાન થઈ શકે નહિ. વિમાને ઘણી ઝડપથી ઉડી શકે છે, પણ તેણે કઈ દિશામાં ઉડવું અને કયારે કયાં ઉતરવું? તેને નિર્ણય તે તેની અંદર બેઠેલે ચેતનાશક્તિ યુક્ત મનુષ્ય જ કરી શકે છે.
અહીં એ પણ સ્પષ્ટ કરી દઈએ કે આપણા શરીરમાં કેટલાંક શક્તિકેન્દ્રો છે, ચેતન-ચક્રે છે, તેને પત્તો આધુનિક યુગના વૈજ્ઞાનિકોને લા નથી, પરંતુ એ પત્ત આપણા ત્રષિ-મુનિઓએ હજાર વર્ષ પહેલાં પિતાના દીર્ઘ ગાયાસથી મેળ હતું અને તેમાં કુંડલિની નામની એક અદ્ભુત શક્તિ કામ કરી રહી છે, તેની જગતને જાણ કરી હતી. આ શક્તિ નાગણની જેમ કુંડાળું કરીને અર્થાત્ સાડા ત્રણ ગોળ આંટા મારીને રહેલી નાભિની નીચેની નાડી સાથે મુખ્ય સંબંધ ધરાવતી હોવાથી તેને “કુંડલિની” એવું સૂચક નામ આપવામાં આવ્યું હતું.
- તેમણે કુંડલિનીને પરાશક્તિ કહેલી છે, કેમકે તેનું જાગરણુ થતાં સાધકના શરીરમાં અલૌકિક શક્તિને પ્રાદુર્ભાવ થાય છે અને તેના લીધે તે નજીક તથા દૂરના ભૂતકાળની, નજીક તથા દૂરના ભવિષ્યકાલની, તેમજ વર્તમાનકાલની સર્વ વાતે
Page #134
--------------------------------------------------------------------------
________________
૧૪
મંત્રચિંતામણિ
અનાયાસે જાણી શકે છે, તેમજ પરકાયપ્રવેશ આદિ અપૂર્વ સિદ્ધિઓના સ્વામી બની શકે છે. વળી તેનુ શરીર ટ્વિન્ય ક્રાંતિમાન થાય છે અને તે સપૂર્ણ આરેાગ્યયુક્ત દીર્ઘાયુ ભાગવી શકે છે.
વડાદરા રાજ્યના ભૂતપૂર્વ દીવાન અને ધી રીઝવ બૅન્ક એફ ઇંડિયાના ભૂતપૂર્વ ગવર્નર શ્રી મણિલાલ ખાલાભાઈ નાણાવટી કે જેમને હમણાં જ - સ્વર્ગ વાસ થયે, તેમને જગતે એક કાર્ય દક્ષ પ્રામાણિક અધિકારી તરીકે પિછાણ્યા હતા અને કૃષિવિદ્યાના પ્રેમી તરીકે બિરદાવ્યા હતા, પણ તે એક ઉત્તમ કોટિના સાધક હતા અને તેમની 'ડલિની શક્તિ જાગ્રત થઈ હતી, એ વાત બહુ ઓછા મનુષ્યા જાણે છે. છેલ્લાં ત્રીશ વર્ષના તેમની સાથેના સહવાસથી અમે આ વસ્તુ જાણી શકયા હતા અને તેના લીધે તેમના ચિત્તમાં જે શાંતિ, સ્વસ્થતા તથા પ્રસન્નતા રહેતી હતી, તેના અનુભવ પણ કર્યાં હતા. તેમનુ શરીર તથા સુખારવિંદ પૂર્વકાંતિવાળુ' હતુ', તેમના પ્રભાવ તેમના સહવાસમાં આવનાર પર ખૂબ જ પડતા અને તેએ ૯૧ વર્ષ જેટલું દીર્ઘાયુષ્ય ભાગવી શકયા તથા પેાતાની પાછળ સાઁસ્કારી–સુખી કુટુ મને તથા ઉજ્જવલ કીર્તિને મૂકી જવા શક્તિમાન થયા. -
તેઓ ધ્યાનની વિશિષ્ટ ક્રિયા કરતા કે કુંડલિની શક્તિના પ્રવાહ ઉપર ચડવા લાગતા અને ડોક સુધી આવતા. ત્યાં તેમને વિચિત્ર સ ંવેદન થતુ. ત્યાર પછી તેઓ એ પ્રવાહને
*સને ૧૯૬૦ના ઐગસ્ટ માસમાં.
Page #135
--------------------------------------------------------------------------
________________
કુંડલિની જાગરણ
૧૧૫ * ધીમે ધીમે નીચે ઉતારતા. આ હકીક્ત તેમણે સ્વમુખે જ અમને કહેલી છે.
આવી મહિમાશાળી કુંડલિની શક્તિનું જાગરણ કરવાની ઈછા કયા સુજ્ઞ સાધકને ન થાય ? તાત્પર્ય કે ભૂતકાલમાં અનેક સાધકોએ તે માટે પ્રયત્ન કરેલ છે અને આજે પણ કરે છે, પરંતુ આ કાર્ય ધારવા જેટલું સહેલું કે સરલ નથી. પ્રથમ તે તેમાં, જેમણે કુંડલિની શક્તિ જાગ્રત કરી હેય તેવા ગુરુની જરૂર રહે છે અને તેવા ગુરુઓ “રજૂર્વ જે વ” એ ઉક્તિ અનુસાર કવચિત્ કોઈ સ્થળે જ હોય છે, એટલે તેમની મુલાકાત થવી કે તેમને અનુગ્રહ પ્રાપ્ત કરે, એ ખરેખર ! ઘણું કઠિન કાર્ય છે.
બાકી, “દુનિયા ઝુકતી હૈ, ઝુકાનેવાલા ચાહિયે” એ ન્યાયે કેટલાક પિતાની કુંડલિની શક્તિ જાગ્રત થઈ ન હોય છતાં થયાને દેખાવ કરે છે અને તેને ઊી રીતે પ્રચાર પણ કરે છે. વળી તેઓ શક્તિપાતથી એટલે પિતાની શક્તિને અંશ ભક્તમાં મૂકીને તેની કુંડલિની શક્તિ જાગ્રત કરી દેવાને દા પણ કરતા હોય છે, તેથી કેટલાક માણસે તેમની પકડમાં આવી જાય છે. તેઓ પિતાનું ધન તથા પિતાને સમય સારા પ્રમાણમાં ગુમાવે છે, પણ તેમને કશે. લાભ થતું નથી. પેલા ગુરુ તે એક યા બીજું બહાનું આગળ ધરી વિદાય થઈ જાય છે અને ફરી મુખ બતાવતા નથી. અમારા એક શ્રીમંત મિત્રને આવે અનુભવ થયાનું અમારી જાણમાં છે.
Page #136
--------------------------------------------------------------------------
________________
૧૧૬
મંત્રચિ ́તામણિ
<
આ ધૃતવિદ્યા કે ઠાખાજીનું પરિણામ ઘણું ખરામ આવે છે. તેથી ચેગવિદ્યા નિંદ્યાય છે, સાધુસમાજ નિંદ્યાય છે અને પેલાની શ્રદ્ધા આવાં સસાધના પરથી સદાને માટે ઉઠી જાય છે. મંત્ર તથા વિદ્યાની ખાખતમાં પણ આવુ જ છે. આથી અમે પાઠક મિત્રાને તેમજ સાધકવગ ને એટલુ' જણાવવા ઈચ્છીએ છીએ કે પીળુ તેટલુ સાનુ અને ઉજળું તેટલું દૂધ' માની ન લેતાં પરીક્ષા કરતાં શીખે અને તેમાં જેમની પાસે ચેગ, મંત્ર કે વિદ્યાને સાચા પ્રકાશ જણાય ત્યાં તમારું મસ્તક નમાવા, અન્યથા તેમનાથી દૂર રહેા અને તમારી સદ્ગુરુની શોધ આગળ ચલાવા. કદી તેવા ગુરુ ન મળ્યા તા તમે પોતે તમારા ગુરુ અનીને સત્સાધનની પ્રવૃત્તિ ચાલુ રાખેા. તેમાં તમને અદૃશ્ય સહાય જરૂર મળશે.
સદ્ગુરુની પ્રાપ્તિ થયા પછી પણ કુંડલિની શક્તિ જાગ્રત કરવા માટે દીર્ઘકાલ સુધી અભ્યાસ કરવા પડે છે. અને તેમાં ચમ-નિયમપૂર્વક જપ તથા ધ્યાનને આશ્રય લેવા પડે છે. ખાસ કરીને ષટ્ચાતુ ભેદન થાય, ત્યારે જ આ સાધનામાં સફલતા મળે છે,
શ્રીમાન્ અવધૂતે તેમના ષટ્ચક્રો અને કુંડિલેની શક્તિ અંગેના એક નિષધમાં હ્યુ છે કે ષટ્ચા એક પ્રકારની સૂક્ષ્મ ગ્રંથિઓ છે, જે (કરોડરજજુમાંથી પસાર થતી) બ્રહ્મનાડીના માગમાં આવેલી છે. સાધક જ્યારે આ ચક્રગ્રંથિ ઉપર પેાતાનુ ધ્યાન કેન્દ્રિત કરે છે, ત્યારે ત્યાંની સૂક્ષ્મ પરિસ્થિતિના અને અહુ વિચિત્ર અનુભવ્ય
Page #137
--------------------------------------------------------------------------
________________
કુંડલિની જાગરણ
૧૧૭
થાય છે. ખૂણાએ
આ ગ્રંથિ ગેાળ નથી હેાતી, એમાં એવી રીતે નીકળેલા હાય છે કે જેવી રીતે પુષ્પમાં પાંખડીએ. એ ખૂણાવાળી પાંખડીઓને (યૌગિક પરિભાષામાં) ‘પદ્મનલ’ કહે છે. આ એક પ્રકારની તંતુએની સમૂહજાળ છે, અંગ્રેજીમાં એ ચઢ્ઢાને પ્લેકસસ ' (Plexus) અથવા નાડીપુજ કહેવાય છે.'
ચક્રની ગણના નીચેથી શરૂ થાય છે અને તે અનુક્રમે ઉપરના ભાગમાં આગળ વધે છે. આ રીતે આધાર કે મૂલાધાર નામનું પ્રથમ ચક્ર ગુદા અને લિંગની મધ્યમાં આવેલું છે. ત્યાર પછી બીજું સ્વાધિષ્ઠાન ચક્ર પેડુની સીધી લીટીમાં છે, ત્રીજી મણિપુર ચક્ર નાભિની સીધી લીટીમાં છે, ચેાથું અનાહતચક્ર હૃદયની સીધી લીટીમાં છે, પાંચમું વિશુદ્ધ કે વિશુદ્ધાત્મ્ય ચક્ર કે'ડૅની સીધી લીટીમાં અને આજ્ઞાચક્ર ભૃકુટિની મધ્યમાં આવેલુ છે. એના પર મસ્તકના અગ્રભાગે સહસ્રાર કમલ આવેલુ છે કે જેમાંથી અમૃતના છંટકાવ થયા કરે છે.
દરેક ચક્રમાં અમુક દેવ-દેવીઓનું સ્થાન મનાયેલુ છે, તેમાં અમુક વણુની* મત્રીજ રૂપે સ્થાપના કરવામાં આવે છે અને સાધકે તેના અમુક સંખ્યાપ્રમાણુ જપ કરવાના હાય છે, તેમજ તેનુ ધ્યાન પણ ધરવાનુ... હાય છે.
હસેાપનિષદ, ચેાગચૂડામણિ ઉપનિષદ્, ચેાગ શિખાપનિષદ્, તથા યાગ કુંડલિની ઉપનિષ વગેરેમાં, તેમજ દૈવી ભાગવત, લિગપુરાણ, અગ્નિપુરાણુ
Page #138
--------------------------------------------------------------------------
________________
re
મત્રચિ'તામણિ
*
આદિમાં ષટ્ચ અને કુંડલિની સ`ખધી કેટલુંક વર્ણન પ્રાપ્ત થાય છે. શ્રી શ'કરાચાર્ય' સૌંદર્યલહરિમાં કુંડલિની શક્તિ અંગે સુંદર વર્ણન કરેલ છે અને સ્વામી પૂર્ણાન'કૃત ષટ્ચક્રનિરૂપણમાં તેનુ વિસ્તૃત વર્ણન જોઈ શકાય છે. શાન્તાન દતર ગિણીમાં કહ્યું છે કે થ્યાજ્ઞાચક્રમાં જે દ્વિદલ કમલ (એ પાંખડીવાળું કમલ ) વિરાજમાન છે, તેની કણિકામાં સશાસ્ત્રપ્રસિદ્ધ અતીન્દ્રિય સૂક્ષ્મ મનના નિવાસ છે. તે કમલની કણિકામાં એક ત્રિકોણ યંત્ર છે, તેમાં ઈતરાય શિવલિંગ વિરાજે છે. તેના ઊર્ધ્વ ભાગમાં વીજળી જેવા દેદ્દીપ્યમાન એક શક્તિ ત્રિકાણુ છે. તે ત્રિકાણુમાં સ્થિરતર હૃદયવાળા સાધક બ્રહ્મનાડીને જગાવનાર તથા વેદોના આફ્રિીજ એવા કારનું ચિંતન કરે છે.'
ગત પ્રકરણમાં ૐકારનું ધ્યાન આજ્ઞાચક્રમાં ધરવાના જે ઉલ્લેખ આવ્યા છે, તેનુ આ સ્પષ્ટીકરણ છે. જો આ ૐકારના ધ્યાનમાં મન લીન થઈ જાય તે ઉપાસકને પરકાયપ્રવેશ આદ્ધિ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે અને તે સર્વજ્ઞ તથા સર્વેદશી બની જાય છે, એટલે કે તેને ભૂત, ભવિષ્ય અને વર્તમાનનું સર્વજ્ઞાન પ્રાપ્ત થાય છે.
તંત્રથામાં કહ્યું છે કે જે ચેાગીના દેડ આજ્ઞાચક્રમાં ધ્યાન ધરતાં છૂટી જાય છે, તે નિર્વાણુ અર્થાત્ મુક્તિ પામે છે. આ વિષય સંબંધી તત્રગ્રંથામાં ઘણ' સૂક્ષ્મ વિવેચન જોવામાં આવે છે, પણ તે સહેજે સમજાય તેવું નથી અને અહીં તે પ્રસ્તુત પણ નથી.
Page #139
--------------------------------------------------------------------------
________________
કુંડલિની–જાગરણ
૧૧૯
આ સ્થળે તે અમારે એટલું જ કહેવાનું છે કે જે ઉપાસકો પ્રતિદિન ૐકારના તાર સ્વરે ઉચ્ચાર કરે છે અને ત્યાર પછી તેના ઉપાંશુ કે માનસ જપમાં તથા ધ્યાનમાં લીન ખની જાય છે, તેમની કુંડલિની શક્તિ આપેાઆપ જાગ્રત થઈ જાય છે અને તેના જે લાલા ઉપર વણુ વ્યા છે, તે બધા જ તેને પ્રાપ્ત થાય છે.
Page #140
--------------------------------------------------------------------------
________________
[૧૦] Jકારકપ
જીર્ણ થઈ ગયેલી કાયામાં નવયૌવન પૂરનારા આયુવેદના વિશિષ્ટ વિધિ-વિધાનને “કાયાકલ્પ કહેવામાં આવે છે, તેમ માનવાહદયમાં શક્તિને સાત વહેવડાવનારા અને તેને અપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરાવનારા કારના વિશિષ્ટ વિધિ-વિધાનને કારલ્પ' કહેવામાં આવે છે.
કાયાકલ્પની શોધ આપણુ રષિ-મુનિઓએ કરી હતી અને તે વૈદ્યના ઈતિહાસમાં હજી સુધી અજોડ રહી છે, તેમ કારકલ્પ અંગે પણ સમજવાનું છે. તેમાં તફાવત એટલે જ છે કે કાયાકલ્પને પ્રયોગ હજી સુધી યત્રતત્ર થત રહ્યો છે અને તે જનતાની નજરે પડ્યો છે, જ્યારે
કારલ્પને પ્રાગ આધુનિક કાલે ભાગ્યે જ થાય છે, એટલે તે જનતાની નજરે પડે નથી. પરંતુ પ્રાચીન કાળમાં આ પ્રયોગ વ્યાપક પ્રમાણમાં થતે અને તેથી જ મહર્ષિ બધાયને ગૃહસૂત્રમાં તેની નોંધ લીધેલી છે.
Page #141
--------------------------------------------------------------------------
________________
કારકપ
રા
આ ૫ અલબત્ત ઘણે સંક્ષિપ્ત છે, છતાં ઘણે મહત્વને છે અને કારના ઉપાસકેને એક નવી જ પ્રેરણ આપે એવે છે, એટલે અહીં તેની રજૂઆત કરીએ છીએ.
ॐकारकल्प ॐ अथातः पवित्राणां पवित्रायातिपवित्रायापराजिताय गुह्याय ब्रह्महृदयाय ॐकारकल्पं व्याख्यास्यामः ॥१॥
यत्र ग्राम्याणां पशूनां शब्दं नोपश्रृणुयादपां समीपे ब्रह्मक्षेणकस्थूणां कुटीं प्राङ्मुखां कारयेत् ॥२॥ ___कुशध्वजी कुशवेष्टी कुशचीवरवासाः कुशोपविष्टः कुशहस्तः कुशमेखलां धारयमाणविषयणस्नायी कुशशायी शाक्रयावकयोभैंक्षाहार आदित्याभिमुखस्तिष्ठन् ॐकारं पश्वसहस्र जपेत् । ततोऽस्यमन्त्रास्सर्वे सिद्ध्यन्ति, सर्वे वेदा अधीताभवन्ति। सर्वेषु वेदेषु चीर्णवतो भवति । सर्वे तीर्थेषु स्नातो भवति । सर्ववेद ज्ञाता भवति । सर्वैर्देवैख़तो भवति । सर्वयज्ञक्रतुरिष्टवान् भवति । आचक्षुषः पक्ति पुनाति । मातापितदोणैः पुरुषदोपैश्च निर्दोषः पूतो भवति । चाण्डाल-श्वपाकान् पुनाति ॥३॥
श्वेताया : सरूपवत्सायाः पयसि स्थालीपार्क अपयित्वा ऽदित्याभिमुख-ॐकारसहस्रणाभिमन्त्रितं कृत्वा वयं प्राश्नीयात् । ___ सप्तानां पुरुषाणामलक्ष्मी नुदति, जातिस्मरत्वं लभते, श्रियं देवीं भजते, ब्रह्मस्याविच्छिन्नं सन्ततं भवति ॥१॥
MAP
Page #142
--------------------------------------------------------------------------
________________
૧
મત્રચિંતામણિ
पर्यवस्थिताः । प्रणवमभ्यसेत् ॥ ५ ॥
प्रणवाद्यास्तथा वेदाः प्रणवे वाङ्मयं प्रणवं सर्व तस्मात् प्रणवेन विहीनं यत् तन्मन्त्रं प्राणहीनकम् । सर्वमन्त्रेषु मन्त्राणां प्राण: प्रणव उच्यते ॥ ६ ॥
ભગવાન માધાયન મહર્ષિ કહે છેઃ અમે પવિત્રામાં પવિત્ર, અતિ પવિત્ર, અપરાજિત, શુદ્ઘ અને બ્રહ્મહૃદય ( એવા ઉપાસક માટે) કારપના ઉપદેશ આપીએ છીએ.
અહી' પાઠના પ્રારંભમાં ૐ અને અન્ય શબ્દને પ્રયાગ મોંગલ અર્થે તથા અતઃ શબ્દના પ્રયોગ વિષયના અનુસ’ધાન માટે થયેલા છે.
ૐકારની ઉત્કૃષ્ટ ભાવે ઉપાસના કરવી હેાય તે ઉપાસકમાં કેવી ચૈાગ્યતા જોઈએ? અથવા તેા ઉપાસકે કેવી તૈયારી કરવી જોઈએ ? તેનુ' સ્પષ્ટ સૂચન આમાંથી પ્રાપ્ત થાય. છે. જે પૂર્વ તૈયારી ર્યાં વિના યુદ્ધના મેદાનમાં જાય છે, તેના વા હાલ થાય છે, તે આપણે જોયુ છે. કોઈ વ્યાપાર-ધધાની જમાવટ કરવી હાય તે શું એ પૂર્વ તૈયારી વિના થાય છે ખરી ? પરીક્ષામાં ઉત્તીર્ણ થવા માટે વિદ્યાથીએ કેવી અને કેટલી તૈયારી કરે છે, તે આપણા કોઈથી અજાણ્યુ નથી.
જેએ બાહ્ય અને અંતર એમ અને પ્રકારની પવિવ્રતાથી યુક્ત હેાય તે પવિત્રમાં પવિત્ર અથવા અતિપવિત્ર ગણાય છે. તેમાં બાહ્ય પવિત્રતા સ્નાનાથિી આવે છે અને
Page #143
--------------------------------------------------------------------------
________________
કાકલ્પ
૧૨૩,
અંતરની પવિત્રતા કામ, ધ, મદ, માહ, લેાલ આદિ અંતરના શત્રુઓને જિતવાથી આવે છે. સાધુવ્રતમાં સ્થિર રહેનારાઓ આવી પવિત્રતા જરૂર કેળવી શકે છે . અને તેથી જ પવિત્ર પુરુષામાં તેમની ગણના થાય છે.
જેએ કામ–ભાગની વાસનાથી પરાજિત થતા નથી, અર્થાત્ બ્રહ્માચ તુ શુદ્ધ પાલન કરે છે, તે અપરાજિત કહેવાય છે. સર્વ વ્રતામાં આ વ્રત ઘણું મોટુ છે, તેથી શ્રેષ્ઠ કે ઉત્તમ ગણાય છે. આપણી સામે હનુમાનજીના આદશ મૂકાયા છે, તે એટલા માટે જ મૂકાયેા છે. કેટલાક મનુષ્યેા હનુમાનજીને તેલ કે મલીદો ચડાવીને મન:કામના પૂર્ણ કરવાની પ્રાર્થના કરે છે, પણ તેમના જીવનના સહુથી. ઊંચા આદર્શ પ્રાચય, તે તરફ તે દૃષ્ટિપાત પણ કરતા નથી. વાસ્તવમાં બ્રહ્મચર્ય એ સર્વ સિદ્ધિનુ મૂલ છે. બ્રહ્મચારીના સલ્પ ી નિક જતા નથી. તેના સવ નિશ્ચયે પાર પડે છે અને તે કદી મૃત્યુને આછું ઠેલવા ઈચ્છે તે કેલી શકે છે. જેણે પ્રજ્ઞાચય પાત્યુ, તેણે સર્વ વ્રત પાળ્યાં એમ સમજવાનુ છે.
અહી” એ સ્પષ્ટતા પણુ જરૂરી છે કે બ્રહ્મચર્ય'ના અર્થ માત્ર વીય-સરક્ષણ એટલે જ નથી, પણ વીશાષન અને નીયનું ઊર્ધ્વીકરણ પણ છે. જેએ આ રીતે બ્રહ્મચર્યનું પાલન... કરે છે, તેને રાગી સતાવતા નથી કે બીજી કોઈ મુશ્કેલી નડતી નથી.
આજે ભૌતિકવાદે આપણુને જોરથી ભરડો લીધા છે
Page #144
--------------------------------------------------------------------------
________________
૧૧૪
મત્રચિંતામણિ
અને આપણી આધ્યાત્મિક ભાવનાઓને કચડી નાખી છે, એટલે બ્રહ્મચર્યવ્રત પ્રત્યે આપણી જેવી અને જેટલી ચીવટ--કાળજી જોઈએ તેવી રહી નથી. સહશિક્ષણે બ્રહ્મચર્ય ની સાવનાને સખ્ત ફટકો માર્યાં છે અને જીવનના પહેલા અાશ્રમ—જીવનની પહેલી પચીશી (આજના ધેારણે વીશી) કે જેમાં બ્રહ્મચર્યનું યથાર્થ પાલન કરવુ જોઈએ, તેમાં પણ વિદ્યાસની વૃત્તિ ફાટી નીકળી છે. સીનેમા, વિકૃત સાહિત્ય, લક્ષ્યાલક્ષ્યને અવિવેક આદિ વસ્તુ તેમાં ઉત્તેજક નીવડી છે અને તેણે આપણા એ પ્રાચીન આદર્શનું સત્યાનાશ વાળી નાખ્યુ` છે. મ`ત્રસિદ્ધિમાં જે વસ્તુઓને અંતરાયરૂપ ગણુવામાં આવી છે, તેમાંની એક વસ્તુ વિષયવાસના છે. જો મનને ક વિષયવાસના તરફ જ ઢળેલા હાય અને વિષયવાસનાના તરગા મનમાં ઉઠયા જ કરતા હાય તા મંત્રસિદ્ધિ થવાની `ઈ જ શક્યતા નથી, પછી તેનેા ક્રોડાની સંખ્યામાં ભલે જપ કરવામાં આવે.
અહી' એ વસ્તુ પણ સ્પષ્ટ કરવા ઈચ્છીએ છીએ કે જે ગૃહસ્થ પેાતાની વિવાહિત સ્ત્રીથી સ ંતુષ્ટ રહે છે અને અન્ય કાઈ સ્ત્રી તરફ વિકારની દૃષ્ટિથી જોતા નથી, તેને પણ શાસ્ત્રકારોએ બ્રહ્મચારી તુલ્ય જ માન્યા છે. ૐકારકલ્પ દરમિયાન સાધકે મન–વચન-કાયાથી શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરવાનુ હોય છે અને તે પૂર્વના સારા સ’સ્કાશ હાય તા જ શક્ય બને છે.
જેએ ગુપ્ત રહીને ચેાગસાધના કે મ`ત્રસાધના કરે છે, અર્થાત્ તેની પ્રસિદ્ધિ કે જાહેરાત કરતા નથી, તે શુદ્ઘ કહેવાય
Page #145
--------------------------------------------------------------------------
________________
કારકલ્પ
૧૨૧:
છે. ચેાગસાધના કે મંત્રસાધના પેાતાના કલ્યાણ માટે કરવાની છે, તે કંઈ લાકને દેખાડવા માટે કરવાની નથી. જ્યારે લેાકેાને દેખાડવાની વૃત્તિ થાય, ત્યારે સમજવું કે આપણા અહુ સળવળે છે અને તે આપણને ખાટી દિશામાં દોરી જાય છે. અર્જુને આગાળવા અને વિનમ્ર બની જવું, એ ભકત કે મંત્રાપાસકનું એક વિશિષ્ટ લક્ષણ છે અને એ તેણે અવશ્ય કેળવવું' જોઈએ.
જેના હૃદયમાં બ્રહ્માના સાક્ષાત્કાર કરવાની એક માત્ર ઈચ્છા હાય તે બ્રહ્મહૃદય કહેવાય છે. ઋદ્ધિ-સિદ્ધિ આખરે તે માયાના અધનમાં જકડી લેનારી છે, એટલે આવા ઉચ્ચ. કોટિના ઉપાસકો તેની લેશ માત્ર ઈચ્છા રાખતા નથી. તે. તો કયારે બ્રહ્માના સાક્ષાત્કાર કરીએ અને સચ્ચિદાનંદ સ્વરૂપમાં મગ્ન અની જઈએ? તેની જ તાલાવેલી ધરાવે છે અને તે માટે જ આ પ્રકારના કલ્પ કરવા તૈયાર થાય છે.
ત્યાર પછી મહર્ષિએ કારપ માટે ખાસકુટી અનાવવાની જરૂર જણાવી છે અને તે માટે ચાર નિયમનું વિધાન કર્યું છે.
(૧) આ કુટી એવા સ્થળે મનાવવી જોઈએ કે જેની સમીપમાં ગ્રામ્ય પશુએ એટલે ગાય, બળદ, ભેંસ, પાડા, ઘેાડા, ખચ્ચર, ગધેડાં, મકરાં, ઘેટાં વગેરેના અવાજ થતા ન હાય. ગામ કે ગામની નજીકમાં આવા અવાજો થવાની સ'ભાવના છે, એટલે જનસ સર્ગથી અલિપ્ત એવા કાઈ એકાંત પ્રદેશની પસદગી કરવી જોઈ એ.
Page #146
--------------------------------------------------------------------------
________________
મંત્રચિંતામણિ (૨) આવી કુટી કઈ જલાશયની નજીકમાં બાંધવી જોઈએ. આ નિયમ એટલા માટે રાખેલે જણાય છે કે
કારકલ્પ કરનારે પ્રાત, મધ્યાહુ અને સાયં એમ ત્રણ વખત સ્નાન કરવાનું હોય છે, એટલે તે માટે અનુકૂલતા થાય તથા જલાશય નજીક હોવાથી શીતલ વાયુની લહરિએ વાતાવરણને ખુશનુમા રાખે.
(૩) આવી કુટી બ્રહ્મવૃક્ષ એટલે પલાશ કે ખાખરાના લાકડાને એક દંડ ભૂમિમાં ખેડીને તેના આધારે બનાવવી જોઈએ. આપણુ ષિમુનિઓએ વનસ્પતિને ઊંડે અભ્યાસ કર્યો હતો અને તે દરેકના ગુણદોષ જાણી લીધા હતા, એટલું જ નહિ પણ તેમાં જે રહસ્યમય તવે છે, તેની પણ રોગ્ય માહિતી મેળવી લીધી હતી અને તેથી ધમનુષ્ઠાને, મંત્રસાધના તથા મંત્રપ્રયાગ આદિમાં કઈ વનસ્પતિને કેવી રીતે ઉપગ કરે? તેનાં નિશ્ચિત વિધાને કર્યા હતાં. આ કુટીમાં બ્રહ્મવૃક્ષને દંડ ઉપગમાં લેવાની પાછળ પણ કંઈક રહસ્ય અવશ્ય છુપાયેલું હશે.
(૪) આ કુટીનું મુખ પૂર્વ દિશા તરફ રાખવું. આ નિયમ એટલા માટે રાખેલે જણાય છે કે તેમાં સૂર્યને -તડકે આવી શકે. તેમ જ સૂર્યની સામે બેસીને મંત્રજપ કરી શકાય. આગળ આ પ્રમાણે જપ કરવાનું વિધાન આવે છે.
ત્યાર પછી આગળને વિધિ દર્શાવતાં કહ્યું છે કે
(૫) આવી કુટી પર કુશઘાસની બનાવેલી એક વિજા રાખવી.
Page #147
--------------------------------------------------------------------------
________________
કાકલ્પ
૧૧૭
(૬) આવી કુટીની ચારેય બાજુ કુશ ઘાસની જ મનાવવી. (૭) આ પ દરમિયાન કુશનાં બનેલાં જ વજ્ર વાપરવાં. તાત્પર્ય કે લંગાટી તથા ઉત્તરીય વસ્ત્ર વાપરવાં પડે તે તે કુશમાંથી જ બનાવેલાં હાવાં જોઈ એ.
(૮) આ પ દરમિયાન કુશના અનાવેલા આસન “પર જ બેસવું.
(૯) મંત્રજપ હાથમાં કુશ રાખીને કરવા, (૧૦) આ પ દરમિયાન કેડ પર કુશના બનેલા કંદોરા ધારણ કરવા.
(૧૧) પ્રાતઃ, મધ્યાહ્ન અને સાધ્યા એમ ત્રણ વાર સ્નાન કરવું.
(૧૨) કુશની શય્યા પર જ સૂવું.
(૧૩) શાક અને યાદિ દેવધાન્યની ભિક્ષા લઈને આહાર કરવા. આ ૫ મુખ્યત્વે સાધુઓને માટે હાઇ તેમાં ભિક્ષાનુ વિધાન છે. જો ગૃહસ્થ આવા કલ્પ કરે તે શાક અને ચવાદિ દેવધાન્ય પર નિર્વાહ કરે એમ સમજવાનુ છે. કહેવાનુ તાત્પર્ય એ છે કે આ વખતે ફૂલ, સાત્ત્વિક વનસ્પતિ તથા ચવ અને ચાખાના ઉપયાગ કરે, પણ અન્ય ધાન્ય વાપરે નહિ. ચિત્તવૃત્તિઓને શાંત રાખવામાં આહાર પણ અગત્યના ભાગ ભજવે છે, એ ભૂલવાનું નથી.
(૧૪) સૂર્યની સામે મુખ રાખીને ૐકાર મંત્રના ૧૦૦૦ જપ કરવા,
(૧૫) બાકીના સમયમાં શું કરવું ? તેના અહીં સ્પષ્ટ
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૨૮
મંચિંતામણિ
નિર્દેશ નથી, પણ અન્યત્ર જે વર્ણન આવે છે, તે પરથી ખાકીના સમયમાં અર્થચિંતન તથા ધ્યાન કરવાનું હાય છે. સદ્ગુરુ પેાતાના શિષ્યને કારમત્રના ઉપદેશ કર્યાં પછી તેના અર્ધા કહે છે, તેનું વિવષ્ણુ કરે છે અને તેનું ધ્યાન કેમ ધરવું ? તેના વિધિ પણ શીખવે છે, તેથી આ પ દરમિયાન તે કારનું અર્થચિંતન તથા ધ્યાન ઘણી સારી રીતે કરી શકે છે અને તેથી બ્રહ્મસાક્ષાત્કાર સુધી પહેાંચી શકે છે.
(૧૬) આ પ કેટલા દિવસ સુધી કરવા ? તેનુ આમાં સ્પષ્ટ વિધાન નથી, પણ તે ઓછામાં ઓછા ૪૨ વિસને હાવા જોઈએ, એવુ અમારું' અનુમાન છે.
હવે આવા પ કરવાનુ પરિણામ શું આવે છે? તેનુ મહર્ષેિ વર્ણન કરે છે
:
(૧) તેને સર્વે મ ંત્રા સિદ્ધ થાય છે.
(૨) તેને સર્વ વેદોના અધ્યયનનું પુણ્યફલ પ્રાપ્ત થાય છે. (૩) તેને સર્વ વેદનુ જ્ઞાન પ્રાપ્ત થાય છે. (૪) તેને સર્વ તીર્થાંના સ્નાનનુ પુણ્ય મળે છે. (૫) તે સર્વે વૈદિક રહસ્યના જ્ઞાતા થાય છે. (૬) તેને સર્વે દેવાનાં દર્શન થાય છે. (૭) તે સર્વે યજ્ઞયાગાના કરનાર અથવા તેનાથી મળનાર પુણ્યના ભાગી થાય છે.
(૮) તે ચેાગી દૃષ્ટિ માત્રથી માનવસમૂહને પવિત્ર
કરે છે.
Page #149
--------------------------------------------------------------------------
________________
-
કારક૫
૧૨૯ (૮) તે માતૃદોષ, ભ્રાતૃદોષ અને પુષ્પદોષથી રહિત થાય છે.
(૧૦) તે ચાંડાલ અને શ્વપાક જાતિને દૃષ્ટિમાત્રથી પવિત્ર કરે છે.
હવે ઋદ્ધિ-સિદ્ધિની આકાંક્ષાવાળાને માટે બધાયન મહર્ષિ એક વિશિષ્ટ પ્રયોગ બતાવે છે. વેતરંગની ગાય જે શ્વેત વાછરડાવાળી હોય, તેને દૂધમાં ખીર બનાવી સૂર્યની સામે ૧૦૦૦ વાર કાર બેલી અભિમંત્રિત કરી, તેનું પ્રાશન કરવું. આ પ્રયોગ કેટલા દિવસ કરે? તે જણાવ્યું નથી, પણ તે એકવીશ કે અઠ્ઠાવીસ દિવસને હવા સંભવ છે.
આ પ્રવેગ કરવાથી સાત પેઢીનું દારિદ્રય દૂર થાય છે જાતિસ્મરણ એટલે પૂર્વભવનું જ્ઞાન પ્રાપ્ત થાય છે, ઐશ્વર્ય મળે છે તથા તેનું બ્રહ્મચર્ય અવિચ્છિન્ન અને નિરંતર સ્થિર રહે છે.
બધા વેદેને પ્રારંભ પ્રણવથી જ થાય છે અને તેને છેડે પણ પ્રણવમાં જ આવે છે. વાસ્તવમાં સમસ્ત વાડુમય પ્રણવમય છે, તેથી પ્રણવને અભ્યાસ કરવું જોઈએ.
જે મંત્ર પ્રણવથી રહિત હોય છે, તે પ્રાણરહિત એટલે શવ જેવે છે. સર્વે મંત્રમાં મંત્રને પ્રાણ પ્રણવ કહેવાય છે, તાત્પર્ય કે આ પરિસ્થિતિમાં કારની ઉપાસના જ અનન્ય મને કરવી જોઈએ. તેમ કરવાને આ એક ઉત્કૃષ્ટ વિધિ છે અને તેને અનુસરનારે શ્રેયની સાધના અવશ્ય કરી શકે છે.
inni
Page #150
--------------------------------------------------------------------------
________________
[૧૧] જૈન ધર્મમાં કાર–ઉપાસના
ભારતની ભવ્યતાનું નિર્માણ કરનાર આર્ય સંસ્કૃતિ પવિત્ર ત્રિવેણી સંગમ જેવી છે, કારણ કે તેમાં વૈદિક, જૈન અને બૌદ્ધ એવા ત્રણ મહાન ધર્મો પ્રવતેલા છે. આ ત્રણેય ધમેએ પિતાનું મુખ અધ્યાત્મવાદ તરફ રાખેલું છે અને જીવનના એક પવિત્ર ધયેય તરીકે મેક્ષ, મુક્તિ, પરમપદ કે નિવણને સ્વીકાર કરે છે. વળી તેઓ યમ, નિયમ અને નીતિવિષયક ભાવનામાં ઘણું સામ્ય ધરાવે છે અને ઈલેક તથા પરના લ્યાણ અર્થે મપાસનાને એક જરૂરી સાધન માને છે, એટલું જ નહિ પણ તેમાં ૩, હીર, શ્રી, કલી આદિ બીજેને સમાન ભાવે સ્વીકાર કરે છે અને તેની સાધના કે ઉપાસનામાં પણ લગભગ સમાન વિધિનું જ અનુસરણ કરે છે.
પ્રસ્તુત પ્રકરણમાં અમે સ્કાર અને તેની ઉપાસના અંગે જૈન ધર્મ કેવું મંતવ્ય ધરાવે છે, તે રજૂ કરવા ઈચ્છીએ છીએ,
Page #151
--------------------------------------------------------------------------
________________
જૈન ધમમાં કાર-ઉપાસના
૧૧
જૈન ધર્મનું એવુ' મંતવ્ય છે કે આ વિશ્વ અનાદિ છે, જૈન ધમ પણુ અનાદિ છે અને સતત સ્મરવા ચાગ્ય પંચપરમેષ્ઠી પણ અનાદિ છે. આ પંચપરમેષ્ઠીના પ્રથમ અક્ષરાન' સચેાજન થવાથી ૐ એવા એકાક્ષરી મ’ત્ર નિર્માણુ થયેલા છે, એટલે તે પચપરમેષ્ઠી જેટલા જ પવિત્ર છે. તે અંગે નીચેની ગાથા જૈન શાસ્ત્રામાં પ્રસિદ્ધ છે ઃ
अरिहंता असरीरा, आयरिय उवज्झाय मुणिणो । पंचक्खरनिप्फनो, ॐकारो पंचपरमिडि ||
‘ૐકાર પ’ચપરમેષ્ઠી સ્વરૂપ છે, કારણ કે તે અરિહંત, અશરીરી (સિદ્ધ), આચાય, ઉપાધ્યાય અને મુનિ ( સાધુ ) એ પંચપરમેષ્ઠીના પ્રથમ અક્ષરાથી નિષ્પન્ન થયેલા છે.’
અહી થાડી સ્પષ્ટતા કરીએ તે ચેાગ્ય લેખાશે. પ્રથમ પરમેષ્ઠી ારિહ'ત છે તથા બીજા પરમેષ્ઠી જ્ઞ શરીરી એટલે સિદ્ધ છે. તેના પ્રથમાક્ષા લઈએ તા સોંધિના નિયમ અનુસાર અ + અ = આ થાય છે. તેમાં ત્રીજા પરમેષ્ઠી આચાય ના આ ઉમેરીએ તા આ + આ = આ થાય છે, તેમાં ચાથા પરમેષ્ઠી ઉપાધ્યાયના ૬ જોડીએ તે આ + ૩ = એ થાય છે અને તેમાં પાંચમા પરમેષ્ઠી યુનિના ર્ જોડીએ તે ઓમ્ એવા એકાક્ષરી પવિત્ર મંત્ર અને છે.
અહી એટલે ખુલાસા આવશ્યક છે કે અન્યત્ર પરમેષ્ઠી શબ્દથી બ્રહ્મા, વિષ્ણુ કે મહેશ સમજવામાં આવે છે, ત્યારે જૈન ધમ માં પરમેષ્ઠી શદૃથી આધ્યાત્મિક વિકાસ દ્વારા
Page #152
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
૧૩ર
મંત્રચિંતામણિ પરમસ્થાનને પ્રાપ્ત થયેલી વ્યક્તિ એમ સમજવામાં આવે છે. જૈન દષ્ટિએ અષ્ટાદશ દેષરહિત, વિશિષ્ટ અતિશયવંત, સર્વજ્ઞ અને સર્વદશી એવા ધર્મપ્રવર્તક મહાપુરુષ તે અરિહંત નામના પ્રથમ પરમેષ્ઠી છે. સર્વ કર્મોને ક્ષય કરીને આત્માની વિશુદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરનાર પરમાત્મા તે સિદ્ધ ભગવંત નામના બીજા પરમેષ્ઠી છે. લેકસમૂહને આચારનું શિક્ષણ આપનાર ત્યાગી વિરાગી મહાત્મા તે આચાર્ય નામના ત્રીજા પરમેષ્ઠી છે. સાધુસંતને અધ્યાત્મશાસ્ત્રોનું જ્ઞાન આપનાર ત્યાગી વિરાગી મહાત્મા તે ઉપાધ્યાય નામના ચેથા પરમેષ્ઠી છે. અને સંયમાદિ સાધન વડે નિર્વાણુગની સાધના કરનારા ત્યાગી વિરાગી મહાત્મા તે સાધુ નામના પાંચમા પરમેષ્ઠી છે. તેમાં સિદ્ધને માટે અશરીરી અને સાધુને માટે મુનિ એ વૈકલ્પિક પ્રયોગ છે.
જૈન ધર્મને એ આદેશ છે કે શ્રેયસ્ અર્થાત્ આત્મકલ્યાણની અભિલાષાવાળાએ આ પાંચ પરમેષ્ઠીનું સતત મરણ કરવું તથા તેમનું ધ્યાન ધરવું.
જેના નવપદાત્મક પ્રસિદ્ધ નમસ્કાર મંત્રમાં આ પાંચ પરમેષ્ઠીને જ નમસ્કાર કરવામાં આવે છે. જેમકે
नमो अरिहंताणं । અરિહંતોને (અહેતાને) નમસ્કાર છે.
नमो सिद्धाणं। * * આત્માની શક્તિને અવરોધ કરનારા પૌગલિક અથવા ભૌતિક પદાર્થને કર્મ કહેવામાં આવે છે.
Page #153
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મમાં કાર-ઉપાસના
૧૩૩
સિદ્ધોને (અશરીરીને) નમસ્કાર હો. नमो आयरियाणं। આચાર્યને નમસ્કાર છે. नमो उवज्झायाणं । ઉપાધ્યાયને નમસ્કાર છે. नमो लोए सव्वसाहूणं।
લેકમાં (સમસ્ત પૃથ્વીમંડલમાં રહેલા સર્વ સાધુએને નમસ્કાર છે.
આ પાંચ નમસ્કારની ફલશ્રુતિરૂપ નીચેનાં ચાર પદો ચણ સાથે જ બલવામાં આવે છે?
एसो पंच-नमुकारो, આ પાંચને કરેલ નમસ્કાર,
વ્ય-પવિપળો ! સર્વ પાપને સંપૂર્ણ નાશ કરનાર છે. मंगलाणं च सव्वेसि, અને સર્વ મંગલેનું पढम हवइ मंगलं॥ પ્રથમ મંગલ છે.
તાત્પર્ય કે જૈન ધર્મ કારને સતત મરવા ગ્ય પંચપરમેષ્ઠી તુલ્ય માનીને તેને અતિ ઉન્નત સ્થાન આપેલું છે.
જૈન ધર્મના મંત્રગ્રંથમાં કહ્યું છે કે સ્તુતિ, મંત્ર, વિદ્યા આદિને પાઠ કરતાં પહેલાં કારનો ઉચ્ચાર કરે
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૩૪
મત્રચિંતામણિ
જોઈએ. તે અ ંગે શ્રીમતુંગસૂરિવિરચિત સૂરિષુખ્ય સલ્પમાં નીચેના શબ્દો દૃષ્ટિગોચર થાય છેઃ
सर्वत्र स्तुत्यादौ प्रणवाः स्वपरेषु शान्तितुष्टिकृते ।
· સત્ર સ્તુતિ આદિમાં સ્વપરના કલ્યાણનિમિત્તે થતાં શાંતિકમ અને તુષ્ટિકમ માં પ્રણવા હોય છે. '
ખીજા સૂરિમંત્રમાં પણ આ વસ્તુના ખાસ નિર્દેશ કરવામાં આવ્યા છે. જેમકે
एवं ज्ञात्वा सर्व स्तुतिपदप्रारम्भे विद्याविभागप्रारम्भे ओमिति સર્વજો ત્યાત્મનસ્ત્ર શાન્તિપુઽદ્ધિવૃદ્ધિ-સ્ફૂર્તિ શિવાયો
च्चारणीयः ।
-
૮ એમ જાણીને સર્વ સ્તુતિપદના પ્રારંભમાં તથા વિદ્યાવિભાગના પ્રારંભમાં સલાકની તથા પેાતાની શાંતિ, પુષ્ટિ, ઋદ્ધિ, વૃદ્ધિ, સ્ફૂર્તિ ( મત્રદ્વારા પ્રાપ્ત થતી એક વિશિષ્ટ શક્તિ) અને કલ્યાણુ માટે ના ઉચ્ચાર કરવા.’
મંત્રવિશારદ શ્રી સિંહતિલસૂરિએ તેમની પ્રસિદ્ધ કૃતિ શ્રીમત્રરાજ-રહસ્યમાં કહ્યું છે કે
अर्हददेहाचार्योपाध्यायमुनीन्द्रपूर्ववर्णोत्थः । પ્રાયઃ સર્વત્રાવો જ્ઞેયઃ મેથ્રિન્સસ્પૃહૈં ॥ ૨૨૪ ॥ • અર્હત, દેહ (અશરીરી સિદ્ધ), આચાય, ઉપાધ્યાય અને મુનીન્દ્રના પૂર્વ વાંથી બનેલા પ્રણવ અર્થાત્ ૐકાર પક્ષ્મણીના સ્મરણ અર્થે સત્ર આદિમાં ભણવા. ’
તાપ કે કાર સવમત્રાની આદિમાં ઓલવા
Page #155
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મમાં કાર-ઉપાસના
૧૩૫ ગ્ય છે, એ વાતને જૈન ધર્મો પણ સ્વીકાર કર્યો છે અને સર્વ મંત્રે તથા વિદ્યાના પાઠે બેલતી વખતે આ નિયમને અમલ કરવામાં આવે છે. અન્ય માંગલિક પ્રસંગેએ જૈન ધર્મમાં સામાન્ય રીતે નમસ્કારમંત્રને પાઠ કરવામાં આવે છે, પરંતુ તેમાં ગર્ભિત રીતે ષ્કાર રહેલે છે, તેનું વિસમરણ કરવા જેવું નથી.
જૈન ધર્મમાં ૩ષ્કારનું ચિંતન કરવાને અર્થાત ધ્યાન કરવાને ઉપદેશ પણ અપાયેલ છે. તે અંગે શ્રી હેમચંદ્રાચાર્ય રોગશાસ્ત્રના આઠમા પ્રકાશમાં જણાવ્યું છે કે
तथा हृत्पद्ममध्यस्थं शब्दब्रह्मककारणम् । स्वरव्यञ्जनसंवीतं वाचकं परमेष्ठिनः॥ मूर्द्धसंस्थितशीतांशुकलामृतरसप्लुतम् । कुम्भकेन महामन्त्रं प्रणवं परिचिन्तयेत् ।।
તથા હૃદયમલમાં રહેલા સમગ્ર શબ્દબ્રહ્મની ઉત્પત્તિનું એક કારણ, સ્વર તથા વ્યંજન સહિત પંચપરમેષ્ઠી પદવાચક તથા મસ્તકમાં રહેલી ચંદ્રકલામાંથી ઝરતા અમૃતના રસે કરી ભીંજાતા મહામંત્ર પ્રણવને કુંભક કરીને અર્થાત્ શ્વાસે શ્વાસ રોકીને ચિંતવવે.”
આ વિધાન તે વૈદિક પરંપરાને ઘણું જ મળતું છે અને સંસ્કારની એક મહામંત્ર તરીકે પ્રતિષ્ઠા કરનારું છે.
જૈન શાસ્ત્રોમાં એમ પણ કહ્યું છે કે અંતસમયે શુદ્ધ ભાવથી નમસ્કારમંત્ર ગણવે, તેવી રિથતિ ન હોય તે પરમેષ્ઠીપદને અનુસરનારા ફિલ = સ એ પાંચ અક્ષરેને
Page #156
--------------------------------------------------------------------------
________________
૧૩:
મચિંતામણિ
સ્મરવા અને તેમ કરવાનું અનુકૂળ ન હાય ! માત્ર ૐકારને જ સ્મરવા, કારણ કે તે પ ંચપરમેષ્ઠી સ્વરૂપ જ છે,
જૈન મ`ત્રામાં ૐકારના સેતુ અને ખીજ તરીકે વ્યાપક ઉપયાગ થાય છે તથા દેવપ્રતિષ્ઠાદ્રિ સમયે વેદિકા ઉપર તેનુ મનેાહર સુંદર ચિત્ર આલેખવામાં આવે છે.
અમે કેટલાક મુનિઓને ૐકારની વિશિષ્ટ ઉપાસના કરતા જોયા છે અને તેનાથી શીઘ્ર કાવ્યત્વે આઢિ શક્તિએ પ્રાપ્ત થયેલી નિહાળી છે.
શ્રી સંમતભદ્રાચાર્યે કારને મહિમા દર્શાવવા માટે આર Àાકાથી શાલતુ એક સુંદર સ્તોત્ર બનાવ્યું છે, તે પાકાની જાણ માટે અહી” રજૂ કરીએ છીએ.
ॐकारस्तोत्र
प्रणवस्तवं परब्रह्मन् लोकनाथो जिनेश्वरः । कामदस्त्वं मोक्षदस्त्वं ॐकाराय नमो नमः ॥ १ ॥
હું કાર! તુ' પ્રણવ છે, તું પરબ્રહ્મ છે, તુ લક– તુ નાથ છે અને તુજ જિનેશ્વર છે. વળી સંસારની સર્વ કામના પૂરી કરનારા છે તથા મેાક્ષસુખને આપનારા છે. એવા તને મારું પુનઃ પુનઃ નમસ્કાર હા.'
पीतवर्णः श्वेतवर्णो रक्तवर्णो हरिद्वरः । कृष्णवर्णी मतो देवः ॐकाराय नमो नमः ॥ २ ॥ · હું ફેંકાર ! તું પીતવણુ ના,શ્વેત વર્ણના, રક્તવણુ ના, ધૂમ્રવણુના તથા કૃષ્ણવર્ણના એમ પાંચ વસ્તુના દેવ મનાયેલા છે, તને મારા પુનઃ પુનઃ નમસ્કાર હૈ.'
Page #157
--------------------------------------------------------------------------
________________
જે ધર્મમાં કાર-ઉપ સના
૧૩૭ તાત્પર્ય કે કાર રૂપી દેવનું આ પાંચ વર્ણો વડે ધ્યાન ધરવામાં આવે છે. તેનું કુલ આગળ સાતમી તથા આઠમી ગાથામાં બતાવશે.
नमत्रिभुवनेशाय रजोपोहाय भावतः । पञ्चदेवाय शुदाय ॐकाराय नमो नमः ॥३॥
“હે સંસ્કાર! તું ત્રિભુવનને સ્વામી છે અને ભાવથી કર્મરૂપી રજનું હરણ કરનારે છે. વળી તું (પંચપરમેષ્ઠી
સ્વરૂપ હોવાથી) પંચદેવ તરીકે વિખ્યાત છે અને (તાત્વિક દૃષ્ટિએ) અતિ શુદ્ધ છે. એવા તને મારા પુનઃ પુનઃ નમસ્કાર છે.”
मायादये नमोऽन्ताय प्रणवान्तर्मयाय च । वीजराजाय हे देव ! ॐकाराय नमो नमः ॥ ४॥
હે દેવ! તું માયાબીજની એટલે હીરકારની આદિમાં રહેનારે છે, તારા છે તમ પદ લાગે છે અને તે પ્રણવમય છે. એવા બીજરાજ સ્વરૂપ તને મારે પુનઃ પુનઃ નમસ્કાર હે.
આ સ્તુતિ “ ફ્રી રમ” એ મંત્રને ઉદેશીને કરાઈ છે. આ મંત્રની હી કારવિદ્યા તરીકે વિશેષ પ્રસિદ્ધિ છે. અને તે અચિંત્ય ફલને આપનારી છે. આ ગ્રંથના બીજા ખંડમાં તેની ઉપાસનાને વિસ્તૃત વિધિ દર્શાવેલ છે.
धनान्धकारनाशाय चरते गगनेऽपि च । तालुरन्ध्रसमायाते सम्प्राप्ताय नमो नमः ॥५॥
Page #158
--------------------------------------------------------------------------
________________
મત્રચિંતામણિ
હૈ ૐકાર ! તું અજ્ઞાનરૂપી ગાઢ અધકારને નાશ કરનારા છે અને પ્રહાર ધમાં પણ વિચરણ કરે છે. અને જેએ જપ-સ્મરણુ વડે તાલુરંધ્રમાં લાવે છે, તેમને તું પ્રાપ્ત થાય છે, એવા તને મારા પુનઃ પુનઃ નમસ્કાર હા.’
૧૩
गर्जन्तं मुखरन्ध्रेण ललाटान्तरसंस्थितम् । विधानं कर्णरंध्रेण प्रणवं तं वयं नुमः ॥ ६ ॥
· વળી સુખરધ્રમાં ગતા, લલાટના મધ્ય ભાગમાં સ્થિર થતા અને કરપ્રથી ઢંકાતા એવા હે પ્રભુવ ! તને અમે નમસ્કાર કરીએ છીએ.’
ૐકારનું વિધિસર ઉચ્ચારણ કરીએ છીએ ત્યારે તે સુખરધ્રમાં ગાજવા લાગે છે; લલાટના મધ્ય ભાગમાં તેનું ધ્યાન ધરીએ છીએ, ત્યારે ત્યાં સ્થિર થાય છે; અને કાનના એ છિદ્રી પર હાથ દઈ એ ત્યારે તેના સ્વાભાવિક નાદ સાંભળવામાં આવે છે.’
श्वेते : शान्तिकपुष्ट्याख्यांऽनवद्यादिकराय च । पीते लक्ष्मीकरायापि ॐकाराय नमो नमः ॥ ७ ॥
હુંકાર ! શ્વેત વર્ણથી ધ્યાન ધરતાં નિર્દોષ શાંતિ, તુષ્ટિ અને પુષ્ટિ કરનાર તથા પીત વર્ણથી ધ્યાન ધરતાં લક્ષ્મી આપનાર એવા તને મારા પુનઃ પુનઃ નમસ્કાર હા.’
रक्त वश्यकरायापि कृष्णे शत्रुक्षयकृते । धूम्रवर्णे स्तम्भनाय ॐकाराय नमो नमः ॥ ८ ॥
Page #159
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મમાં ૭૪કાર-ઉપાસના
* ૧૩૦
હે હકાર! રક્તવર્ણથી ધ્યાન ધરતાં વશીકરણ કરનાર, કૃષ્ણવર્ણથી ધ્યાન ધરતાં શત્રુને નાશ કરનાર તથા ધુમ્રવર્ણથી ધ્યાન ધરતાં સ્તબ્લન કરનાર, એવા તને મારે પુનઃ પુનઃ નમસ્કાર છે.'
ब्रह्मा विष्णुः शिवो देवो गणेशो वासवस्तथा। सूर्यचन्द्रस्त्वमेवातः ॐकाराय नमो नमः ॥९॥
હે હકાર! તું જ બ્રહ્મા છે, તુંજ વિષ્ણુ છે, તુંજ શિવ છે, તુંજ દેવ છે, તુજ ગણેશ છે, તુંજ ઈન્દ્ર છે, તુંજસૂર્ય છે અને તું જ ચન્દ્ર છે. એવા તને મારે પુનઃ પુનઃ. નમસ્કાર છે.'
તાત્પર્ય કે આ સર્વ વસ્તુઓમાં તેજ વ્યાપીને રહેલ છે અથવા આ બધાં તારાં જ ભિન્ન ભિન્ન સ્વરૂપે છે.
न जपो न तपो दानं न व्रतं संयमो न च । सर्वेषां मूलहेतुस्त्वं ॐकाराय नमो नमः ॥१०॥
સર્વ સિદ્ધિઓનું મૂળ જપ નથી, તપ નથી, દાન. નથી, વ્રત નથી, સંયમ નથી, પણ તે કાર! તું જ છે. એવા તને મારે પુનઃ પુનઃ નમસ્કાર છે.” इति स्तोत्रं जपन् वाऽपि पठन् विद्यामिमां पराम् । स्वर्ग मोक्षपदं धत्ते विद्येयं फलदायिनी ॥११॥
“આ સ્તંત્રને જપતે અથવા આ પરમ વિદ્યાને પાઠકરતે મનુષ્ય સ્વર્ગ અથવા મોક્ષપદને પામે છે. ખરેખર આ કાર વિદ્યા શ્રેષ્ઠફલને આપનારી છે.”
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૪૦
મંત્રચિંતામણિ
करोति मानवं विज्ञमज्ञं मानविवर्जितम् । समानं स्यात् पंचसुगुरोर्विधैका सुखदा परा ॥ १२ ॥
'
આ ૐકાર વિદ્યા અજ્ઞાન મનુષ્યને વિદ્વાન કરે છે • તથા માનવિહીનને માનવાળા કરે છે. પચ સુગુરુઓના પ્રથમાક્ષરાથી નિષ્પન્ન થયેલી આ વિદ્યા અદ્વિતીય અને પરમ • સુખદાયક છે.’
પંચ સુગુરુ એટલે પોંચપરમેષ્ઠી, તેમના પ્રથમ અક્ષરાથી આ મંત્ર કેવી રીતે નિષ્પન્ન થાય છે, તે આ પ્રકરણના · પ્રાર’ભમાં જ સમજાવેલું છે.
ટૂંકમાં જૈન ધર્મ પણ ૐકારના એક મહાન મંત્ર -તરીકે સ્વીકાર કરેલા છે અને તેની ઉપાસના કરવામાં તે • ગૌરવ માને છે.
જૈન ધર્મે કારની જે આકૃતિ માનેલી છે, તેના ખ્યાલ સામેના ચિત્ર પરથી આવી શકશે.
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૪૩
શેષકથન
શ્કારને જપ કરતાં પહેલાં કઈ સાધક-ઉપાસક આ ગાયત્રીને ૨૪ કે ૧૦૮ વાર પાઠ કરે તે લાભ થવા સંભવ છે. જેની આંતરિક શ્રદ્ધા ગાયત્રી પર વિશેષ છે, તેણે તે આ પાઠ અવશ્ય કરે.
પ્રણવકલ્પમાં શ્કારના એક યંત્રનું વર્ણન પણ આવે છે અને શ્રી હેમચંદ્રાચાર્યે ચગશાસ્ત્રમાં કારના એક યંત્રનું વર્ણન કરેલું છે, તેને પ્રયોગ કેઈ ઉપાસક કરવા ધારે તો તેથી લાભ થવા સંભવ છે, પણ તે કરવું જ જોઈએ એવું નથી, એટલે જ અમે ઉપાસનાવિધિમાં તેને ખાસ નિર્દેશ કરેલ નથી. મૂળ તે મનને સ્થિર કરવા માટે જ યંત્રનું આજના છે અને કારની આકૃતિ પણ એક ચંદ્રરૂપ જ છે, એટલે ચિત્તની સ્થિરતાપૂર્વક તેનું ચિંતન કરવાથી ધ્યાન ધરવાથી યંત્રને હેતુ સરે એમ છે.
કેટલાક “ોડ મંત્ર પર ખૂબ ભાર મૂકે છે અને તેને અહર્નિશ જપ કરવાને ઉપદેશ આપે છે, પણ અનુભ
એનું કથન છે કે “જોઉંમંત્રનું ઉચ્ચારણ પણ છેવટે . જો + =ો એ પ્રકારે કારમાં જ પરિણમે છે,
લે તે બેમાં વાસ્તવિક કંઈ ભેદ નથી. તત્રકારે પણ | માંથી ૪ અને દુને લેપ થતાં શો-કાર અવધ રહે છે, એમ માનીને એ બંનેની એકવાર્યતાનું પાદન કરે છે.
એ તે સુજ્ઞ પાઠકો જાણતા જ હશે કે આપણે શ્વાસ છે ત્યારે લો અને મૂકીએ ત્યારે એ અવાજ થાય
Page #162
--------------------------------------------------------------------------
________________
૨૪૪
મંત્રચિ'તામણિ
છે અને એ રીતે આપણા શરીરમાં નિર’તર ‘સોડ્યું ન જપ થતા રહે છે, પણ તેનુ ભાન થાય અને તેના અથ સમજાય તેની જ મહત્તા છે, સોડ્યું મંત્રમાં સઃ અને અદ્ એવાં એ પદો છે. તેમાં સા ના અથ તે અને બન્નેં ના અર્થ હું થાય છે. તાત્પર્યં કે તે હું જ છું ’ એવા સોન્દ્ મંત્રના અથ છે અને તે સુજ્ઞજનાએ સારી રીતે વિચારવા ચેાગ્ય છે.
ܕ
તે એટલે અખિલ વિશ્વમાં વ્યાપી રહેલા પરબ્રહ્મ, પરમેશ્વર કે પરમાત્મા. મારા હૃદયમાં પણ તે જ બિરાજી રહ્યા છે, એટલે તે અને હું' જૂદા નથી, તે હું જ છું. મેં અત્યાર સુધી પરમાત્મા અને મારી વચ્ચે ભેદ્ય રાખ્યા, તે એક પ્રકારના ભ્રમ હતા અથવા તે અવિદ્યા કે અજ્ઞાનનું પરિણામ હતું. હવે મારા તે ભ્રમ ટળી ગયા છે, એટલે તે અને હુંમાં કોઈ ભેદ માનીશ નહિ તે હું જ છું 'એ
ભાવમાં સત્તા મગ્ન રહીશ.
ૐકારના ચિંતનથી પણ મનમાં હૃદયમાં આવાજ ભાવે પ્રગટે છે, એટલે તાત્ત્વિક દૃષ્ટિએ તેમાં ભેદ માનેલા નથી.
સોન્દ્ મંત્ર અસ્ખલિતપણે ખેલાતા હાય તા કો હો એવા શબ્દ શ્રવણુગાચર થાય છે, તેથી તેને હું સમંત્ર પણ કહે છે. આ મંત્રના સતત ઉચ્ચારણથી સપનું ઝેર ઉતરી જાય છે, તેના કેટલાક દાખલાઓ જૈન શાસ્ત્રામાં નોંધાયેલા છે.
કઈ પણ ધર્મ કે સ'પ્રદાયના મનુષ્ય ૐકારને પેાતાના ઈષ્ટદેવ માનીને તેની ઉપાસના કરે તે તેને તે પ્રકારનુ ફળ
Page #163
--------------------------------------------------------------------------
________________
શેષકથન ,
૧૪૫ મળે છે અને તેનું જીવન કૃતાર્થ થાય છે. સંસ્કારની આ મેટામાં મોટી ખૂબી છે અને તેથી જ આજે સમસ્ત વિશ્વમાં તેને મહિમા પ્રસરે છે
કારની નિત્ય નિયમિત ઉપાસના થાય એ અત્યંત ઈચ્છવા ચેશ્ય છે, પણ કદી તેમ ન બની શકે તે રજા કે અવકાશના સમયમાં અથવા તે અમુક દિવસે ફાજલ પાડી શકાય એવા હોય ત્યારે કારની ઉપાસના શરૂ કરી દેવી અને તેને સવા લક્ષ જપ કરી નાખવે તથા શક્તિ પ્રમાણે ધ્યાન ધરતાં રહેવું તે પણ અનેક પ્રકારના લાભ થવા સંભવ છે. એક કવિએ કહ્યું છે કે “ક્રિસિદ્ધિ અને વૃત્તિ મફત નો મહાન પુરુષોના કાર્યની સિદ્ધિને આધાર ઉપકરણે અર્થાત્ સાધન–સ પર નહિ, પણ તેમના સર્વ એટલે બલ અને પરાક્રમ ઉપર છે. આ વસ્તુને ખ્યાલ રાખીને કેટલીક અગવડે હોય તે પણ દઢ સંકલ્પપૂર્વક
ષ્કારને જપ કરતા રહેવાથી માનવજીવનને સાર્થક કરી શકાશે.
એક મંત્રવિશારદે કહ્યું છે કે “૩૦ એ સર્વ મંત્રના રાજા છે. એ એક જ મંત્ર એ છે કે જેને સમસ્ત સંસારના સર્વ ધર્મોએ ઉચ્ચ આસન આપ્યું છે. આલેક અને પરલોકની કઈ પણ કામના એવી નથી કે જે છે મંત્રના જપથી પૂર્ણ થાય નહિ. એના જપથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પ્રાપ્ત થાય છે અને મનુષ્ય દેવતા બની જાય છે.'
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૪૬
મંત્રચિંતામણિ અમે પણ કાર વિષે આ જ અભિપ્રાય દર્શાવેલ છે અને તેના માહાસ્યનું વિસ્તારથી વર્ણન કરેલું છે, તે પાઠકે પુનઃ પુનઃ વાંચે–વિચારે.
કારની ઉપાસના સ્વ–પર–કલ્યાણકારી નીવડે, એવી ભાવના સાથે આ મંત્રચિંતામણિ ગ્રંથને પ્રથમ ખંડ પૂરે કરીએ છીએ.
Page #165
--------------------------------------------------------------------------
________________
ખંડ બીજો
કાર
અને તેની ઉપ સ ના
Page #166
--------------------------------------------------------------------------
Page #167
--------------------------------------------------------------------------
________________
[૧]
હ્રીકારના મહિમા
ૐકાર એ સિદ્ધિસાધન છે, તેમ હોકાર પણ સિદ્ધિસાધન છે, વધારે સ્પષ્ટ કહીએ તેા ૐકારની જેમ હોકારરૂપી મંત્રખીજની વિધિપૂર્વક સાધના, આરાધના કે ઉપાસના કરવાથી અનેક પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે અને અભ્યુયરૂપી ગિરિરાજના ઉચ્ચતમ શિખર પર આરોહણ કરી શકાય છે.
અહી' એવા પ્રશ્ન થવા સ'ભવ છે કે જો અને સાધના સમાન પરિણામ લાવનારાં હાય તા ખીજા સાધનની આવશ્યકતા શી?' તાત્પર્ય કે એ અવસ્થામાં બીજું સાધન અનાવશ્યક ઠરે છે અને તેથી તેનુ વર્ણન કે વિવેચન કરવાની જરૂર રહેતી નથી. પરંતુ આ પ્રશ્નના ઉત્તર એ છે કે ધ્યેય તા સદા એક જ હાય છે, પણ તેની પ્રાપ્તિ કરાવનારાં સાધના સદા એક પ્રકારનાં હાતાં નથી; એટલે કે તે વિવિધ પ્રકારનાં હાય છે અને તે અમુક પરિસ્થિતિ પરત્વે નિર્માણ
'
.
Page #168
--------------------------------------------------------------------------
________________
૧પ૦
મંત્રચિંતામણિ, થયેલાં હોઈ તેમાંના કેઈને પણ અનાવશ્યક અર્થાત્ બીનજરૂરી લેખી શકાતાં નથી.
આજે વિમાને હોવા છતાં મેરે ચાલે છે, મેટ હોવા છતાં ઘોડાગાડીએ ચાલે છે અને ઘોડાગાડીઓ હેવા છતાં બળદગાડાં પણ ચાલે છે, કારણ કે સ્થાન પર તે દરેકની આવશ્યક્તા છે.
એક નગરમાં દાખલ થવાના આઠ દરવાજા હોય તે તેમાંના કેને આવશ્યક અને કેને અનાવશ્યક કહીએ? જુદી જુદી દિશાઓમાંથી આવનાર મનુષ્યને માટે તે દરેકને ખાસ ઉપગ હોય છે. જે નગરમાં દાખલ થવાને એક જ દરવાજે હિય તે કેવી પરિસ્થિતિ નિર્માણ થાય તેની કલ્પના કરવાનું કામ જરાયે અઘરું નથી.
તાત્પર્ય કે વ્હીકારની ઉપાસના કારની ઉપાસના જેવું જ પરિણામ લાવનારી હોવા છતાં તેને પિતાની વિશેષતા છે અને તેથી જ પુરાતનકાલથી માંડીને આજ સુધીમાં અનેક મહાપુરુષોએ તેની અનન્ય મને આરાધના કરેલી છે. દેવી ભાગવતમાં કહ્યું છે કેपुरा कृतयुगे राजन् गायत्रीजयतत्पराः।
तारहृल्लेखयोश्चापि जपे निष्णातमानसाः ।। “હે રાજન ! પહેલાં કૃતયુગમાં દ્વિજે ગાયત્રીને જપ કરવામાં તત્પર હતા, તેમ જ તાર એટલે કાર અને હલેખા એટલે હકાર, તેને જપ કરવામાં પણ નિષ્ણાત માનસવાળા હતા.”
Page #169
--------------------------------------------------------------------------
________________
હીબકારને મહિમા
૧૫૧,
તાત્પર્ય કે કારની જેમ હી કારની ઉપાસના પણ આ દિવ્ય ભૂમિમાં ઘણા પ્રાચીન કાલથી ચાલુ હતી અને ઉચ્ચ કેટિના સાધકો-ઉપાસકે તેમાં ઘણે રસ લેતા હતા.
અમારી સમજ પ્રમાણે હૂંકાર-ઉપાસનાની આ પરં પર એક યા બીજા સ્વરૂપે અવિચ્છિન્ન ચાલુ રહેલી છે અને આજે પણ કેટલાક સાધક-ઉપાસકે તેની ઉપાસના અનન્ય મને કરી રહેલ છે. હજી ડાં વર્ષો પહેલાં જ મહારાષ્ટ્રનાશિકમાં એક ઉપાસક હકાર મંત્રની અખંડ ઉપાસના કરીને વચનસિદ્ધ મહાપુરુષની કટિમાં બિરાજ્યા હતા. તેમણે હ્રીંકારને પ્રસાદ આપીને અનેક દુખિયાનાં દુઃખ તથા રેગિના રેગે મટાડયા હતા, તેમ જ પિતાના શિષ્યસમૂહને પણ હકાર મંત્રની દીક્ષા આપી હતી. અમને જણાવતા આનંદ થાય છે કે તેમના શિષ્યએ પણ હકારની ઉપાસનાના મળે કેટલીક સિદ્ધિઓ મેળવી હતી અને તેને લેકકલ્યાણ અર્થે ઉપગ કર્યો હતે.
અહીં પ્રસંગવશાત્ એ પણ જણાવી દઈએ કે મદ્રાસ હાઈકેર્ટના નિવૃત્ત જજ મી. જહોન વુડફ કે જેમણે પાછળથી આર્થર એલેનના સાંકેતિક નામથી અનેક તંત્રનું અંગ્રેજી ભાષામાં સંપાદન કર્યું, તેમને મંત્ર-તંત્રશાસ્ત્રમાં શ્રદ્ધા ઉત્પન્ન કરાવનાર તાંત્રિક પંડિત હ્રીંકારના ઉપાસક હતા અને તેમણે જે અગ્નિબીજને પ્રયોગ કરીને છેડી જ વારમાં લાકડામાં અગ્નિ ઉત્પન્ન કરી બતાવ્યે હતું. આ
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૫ર
-
મંચિંતામણિ પરથી હી કારની ઉપાસનાનું સામર્થ્ય તથા તેને મહિમા સમજી શકાશે. જ કાર તથા હી કારમાં જે સમાનતા તથા વિશેષતા રહેલી છે, તેને નિર્દેશ દેવી ભાગવતના સાતમા સ્કંધમાં આ પ્રમાણે કરવામાં આવ્યું છે :
ओमित्येकाक्षरं ब्रह्म तदेवाहुच हीमयम्, द्वे बीजे मम मन्त्री स्तो मुख्यत्वेन सुरोत्तमे । तत्रैकभागः सम्प्रोक्तः सच्चिदानन्दनामकः, मायाप्रकृतिसंज्ञस्तु द्वितीयो भाग ईरितः ॥
(ભગવાન શિવ પાર્વતીને ઉદ્દેશીને કહે છે કે હે મહાદેવી! 3 એ એક અક્ષર બ્રહ્મને વાચક છે અને તેને જ હીં મય કહેલો છે. આ બંને બીજે મુખ્યત્વે મારા મંગે છે. તેમને એક ભાગ સચ્ચિદાનંદ નામને છે અને બીજે ભાગ માયા–પ્રકૃતિસંજ્ઞક છે.'
તાત્પર્ય કે કાર અને હી કાર તાત્વિક દષ્ટિએ ભિન્ન નથી, કારણ કે તે બંને બ્રહ્મના વાચક છે. (અન્યત્ર કહેવાયું છે કે “િિત સર્વસિથિાનત્રાવો-હકાર એ સર્વ શક્તિમાન અને સર્વમાં વિરાજમાન બ્રહ્મને બેધક છે.) પરંતુ તેમાં પ્રથમ ભાગ એટલે કાર મુખ્યત્વે સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રત્યે લઈ જનારે છે, જ્યારે બીજો ભાગ એટલે હી કાર માયા કે પ્રકૃતિની અપાર લીલાને દર્શાવનારે છે.
તેવિશારદોએ હ્રીંકારને તંત્રપ્રણવ, શક્તિપ્રણવ તથા
Page #171
--------------------------------------------------------------------------
________________
હીકારને મહિમા
૧૫૩ દેવીપ્રણવની સંજ્ઞા આપીને તેને મહિમા ખૂબ વધાર્યો છે તથા સ્પષ્ટ શબ્દોમાં એમ પણ જણાવ્યું છે કે “ગુલ્લા ગુનો નો વાચ્છાનિામ ધૃતરા-ડ્રીંકાર એ ગુદામાં ગુહા મંત્ર છે અને તે મનુષ્યના મનોરથ પૂર્ણ કરવામાં ચિંતામણિરત્ન સમાન છે. વળી તેમણે ભગવાન શંકરના સુખે એમ પણ કહેવડાવ્યું છે કે “મચાવી હિં મુલ્યો ને અન્ન ચિરા: સન-અર્થાત હીંકાર એ મારે મુખ્ય મંત્ર છે અને તે મને સદા પ્રિય છે?
આમ છતાં કારને પુરુષપ્રણવ અને હકારને પ્રકૃતિ– પ્રણવ માનવાનું વલણ વિશેષ રહ્યું છે અને તેથી અનેક માની આગળ “ ફ્રી ” એ બે મંત્રાક્ષને જોડી દેવામાં આવ્યા છે. વળી કેટલાક સ્થળે આદ્યશક્તિ કે મહાશક્તિને રકારમયી અને હી કારમયી એમ ઉભય સ્વરૂપવાળી માનવામાં આવી છે. જેમકે
नमः प्रणवरूपायै, नमो होकारमूर्तये । नाना मन्त्रात्मिकायै ते, करुणायै नमो नमः ॥
+ + + + હવે તંત્રગ્રંથમાં હી કારની જે સ્તવનાએ થયેલી છે જે મહિમા ગવાયેલે છે, તેના પર એક દષ્ટિપાત કરી લઈએ. હોંકારવિધાસ્તવનમાં કહ્યું છે કે
किं मन्त्रयन्त्रविविधागमोक्तैदुःसाध्यसंशीतिफलाल्पलामैः ।
Page #172
--------------------------------------------------------------------------
________________
૧પ૪
મંત્રચિંતામણિ मुसेव्य-सद्यः फलचिन्तितार्था
ऽधिकप्रदश्वेतसि चेत्वमेकः ॥ “સુખે સાધી શકાય એવે અને ચિંતવ્યા કરતાં પણ અધિક તેમજ શીઘ્ર ફળ દેનારે તું એક જે ચિત્તમાં વિદ્યમાન છે, તે પછી ભિન્ન ભિન્ન આગમએ (તંત્રશાસ્ત્રોએ) નિર્દેશેલા સાધ્ય તેમજ સંદિગ્ધ ફળવાળા અને અ૫. લાભવાળા અન્ય મંત્ર અને યંત્રેથી શું ?”
चौरारि-मारि-ग्रह-रोग-भूता भूतादिशेषानल-बन्धनोत्थाः। मिथः प्रभावात् तव दूरमेव
नश्यन्ति मारिन्द्ररवादिचेमाः॥ સિંહની ગર્જનાથી હાથીઓ જેમ દૂર નાશી જાય. છે, તેમ તારા પ્રભાવથી ચેર, શ, મરકી, ગ્રહે, રેગ, ચામડીનાં દર્દો (કળિયા આદિ), ભૂતને વળગાડ તથા અગ્નિ અને બંધનથી ઉત્પન્ન થતા ભય દૂર નાશી જાય છે.”
प्राप्नोत्यपुत्रः सुतमर्थहीनः, श्रीदायते पत्तिरपीशतीह ॥ दुःखी सुखी चाथ भवेन्न किं किं
त्वद्रूपचिन्तामणिचिन्तितेन ॥ ચિંતામણિ સમાન તારા રૂપનું ચિંતન કરવાથી શું શું પ્રાપ્ત થતું નથી? જેને પુત્ર નથી, તે પુત્ર પામે છે, જેની પાસે ધન નથી, તે ધનવાન થાય છે સેવક પણ સ્વામી બને છે અને દુઃખી હેય તે સુખી થાય છે
Page #173
--------------------------------------------------------------------------
________________
હ્રી કારના મહિમા
पुष्पादिजापामृत होमपूजा क्रियाधिकारः सकलोऽस्तु दूरे । यः केवलं ध्यायति बीजमेव सौभाग्यलक्ष्मीर्वृणुते स्वयं तम् ॥
१५५.
'युष्यो वगेरेथी भ्य, धीनो होम, थूल वगेरे डियाना સમગ્ર અધિકાર દૂર રહેા, પણ ક્વલ તારા ખીજનુ` ધ્યાન ધરનારને સૌભાગ્ય તથા લક્ષ્મી સ્વય' વરે છે.’
त्वत्तोऽपि लोकाः सुकृतार्थकाममोक्षान् पुमर्थांश्चतुरो लभन्ते । यास्यन्ति याता अथ यान्ति ये ते
श्रेयः पदं त्वन्महिमालयः सः ॥
'तारा प्रलावथी सो धर्म, अर्थ, अभ भने भोक्ष
રૂપ ચાર પુરુષાર્થાને પ્રાપ્ત કરે છે. અને જે માક્ષ પ્રાપ્ત કરશે, કરી ગયા તથા કરે છે, તે તારા મહિમાના અ’શમાત્ર છે.’ કલ્યાણવૃષ્ટિસ્તત્રમાં × કહ્યું છે કે
हीङ्कारमेव तव नाम गृणन्ति वेदाः, मातस्त्रिकोणनिलये त्रिपुरे त्रिनेत्रे | यत्संस्मृतौ यमभटादिभयं विहाय, दीव्यन्ति नन्दनवने सहलो कपालैः ॥ 'त्रिशुभां निवास कुरनारी, त्रिपुरा तरी भोजभाती, ×આ સ્નેાત્ર શ્રી શકરાચાયે રચેલું' છે.
Page #174
--------------------------------------------------------------------------
________________
મંત્રચિંતામણિ
ત્રણ નેત્રવાળી હે માતા! વેદો હૂકારના રૂપમાં તારા નામનું કથન કરે છે. તે હૂકારનું સ્મરણ કરવાથી યમરાજના સેવકેના ભયથી મુક્ત થઈ (રસ્મરણ કરનારા લોકે) લેકપાલની સાથે (સ્વર્ગમાં રહેલા) નંદનવનમાં ક્રીડા કરે છે
हो हीमिति प्रतिदिनं जपता जनानां, किं नाम दुर्लभतरं त्रिपुराधिवासे ! ॥ મા-વિપીર-વીર-માનનીયस्तान् सेवते मधुमती स्वयमेव लक्ष्मीः ॥
હે ત્રિપુરમાં વાસ કરનારી ભગવતી ! આ જગતમાં હૂ હીં આ રીતે પ્રતિદિન જપ કરનાર મનુષ્ય માટે કઈ વસંત એવી છે કે જે દુર્લભ હેય? માનનીય એવા તે જપ કરનારાઓની માલા, મુકુટ અને મરવાળા હાથીઓ -વડે મધુમતી લક્ષમી સ્વયં સેવા કહે છે.”
ही कारमेव तव धाम तदेव रूपं, त्वन्नाम सुन्दरि सरोजनिवासमूले । त्वत्तेजसा परिणतं जगदादिमूलं,
सङ्गं तनोतु सरसीरूहसङ्गमस्य ॥ “હે માતા! તારું ધામ અને રૂપ તથા નામ માત્ર
૪ છે. હે કમલમાં વસનારી! તારા તેજથી પરિણત આ વ્હીકાર મંત્ર જગતનું આદિ મૂલ છે. તે કમલના સંગમની સંગતિ કરનારે થાઓ.”
Page #175
--------------------------------------------------------------------------
________________
::
હીકારો મહિમા
૧૫૭ તારાપૂરરાજ તેત્રમાં કહ્યું છે કેव्योमार्ण वामनेत्रान्वितमनलयुतं बिन्दुचन्द्रार्धयुक्तं बीजं ते गुह्यमेतत् त्रिभुवनजननि त्रिक्षणे ये जपन्ति । तेषां वकारविन्दे विहरति मधुरा गद्यपद्यावली गीमतिश्चन्द्वार्धचूडे सकलमयहरे सिद्धिमानां नराणाम् ।
હે ત્રિભુવનજનનિ માર્ણ વામનેત્ર દ્, અનલ: ની સાથે ચન્દ્રાઈબિન્દુથી સંયુક્ત તારા હોં બીજને જે પ્રાત, મધ્યાહુ અને સાયં એમ ત્રણ વેળાએ જપ કર્યા કરે છે, તે પુરુષને સમસ્ત સિદ્ધિઓ મળે છે. તેમ જ તેમા સુખકમલમાં ગદ્યપદ્યથી મધુર વાણી હંમેશાં રહે છે. તાત્યર્થ કે તે મહાકવિ કે મહાપંડિત બને છે.'
દેવીભાગવત-ગાયત્રીસહસ્ત્રનામમાં નિમ્ન પંક્તિના દર્શન થાય છે. हिरण्यवर्णा हरिणी ही कारी हंसवाहिनी ॥ १५४॥
તાત્પર્ય કે ગાયત્રીને હીકારી તરીકે પણ ઓળખવામાં આવે છે:
જૈન ધર્મમાં પણ હ્રીંકારને મહિમા ઘણે ગવાયેલે છે, તે જૈન ધર્મમાં હોંકાર-ઉપાસના 'નામને વિસ્તૃત પ્રકરણથી જાણી શકાશે.”
* આ ઑત્ર ફેકારી તંત્રમાં આપેલું છે. •
Page #176
--------------------------------------------------------------------------
________________
[૨]
હ્રીંકારનાં વિવિધ નામો
એક વસ્તુ અનેક નામથી ઓળખાય છે. પૃથ્વીને કઈ ભૂ કહે છે, કઈ ભૂમિ કહે છે, કેઈ નહી કહે છે, તે કઈ -વસુધા કે વસુમતી તરીકે પણ તેને ઉલ્લેખ કરે છે. વળી પાણને કેઈ જળ કહે છે, કેઈ નીર કહે છે, કઈ સલિલ કહે છે, તે કઈ તેય કે જીવન તરીકે પણ તેને નિર્દેશ કરે છે. આ જ પ્રમાણે સરિતા, સાગર, સૂર્ય, ચંદ્ર વગેરેને માટે જુદાં જુદાં અનેક નામોને પ્રયોગ થયેલ છે અને કેઈ વિદ્વાન તેમાં રહેલા ગુણેને અનુલક્ષીને કોઈના નામનિશ કરવા ચાહે તે કરી શકે છે. વાસ્તવમાં તે આ રીતે જ નામની સંખ્યા વધવા પામી છે અને તે વ્યવહારમાં પ્રચલિત થતાં શબ્દકોષને એક અતિ મહત્વનો ભાગ બની ગયેલી છે.
નામ વિના કેઈ વરતુ ઓળખાતી નથી કે તે અને કેઈ વ્યવહાર શક્ય નથી. આપણને કઈ એમ કહે કે
મૂકી છે તે આપણે શું મૂકી દઈએ? અથવા એમ કહે કે “લઈ આવે તે શું લઈ આવીએ?
Page #177
--------------------------------------------------------------------------
________________
હકીકારનાં વિવિધ નામે
એક વાર અકબર બાદશાહે સવારના પહેરમાં પોતાના એક પાસવાનને કહ્યું કે “જાઓ, બુલાકે લાઓ. એટલે તે પાસવાન જલ્દી બહાર નીકળી ગયે, પણ પછી વિચારમાં પડે કે “મારે કેને બોલાવી લાવે? બાદશાહે તે કોઈનું નામ કહ્યું નથી. જો કેઈને બોલાવ્યા વિના પાછા ફરે તે આદશાહના હુકમનું ઉલ્લંઘન થાય અને તે માટે બહુ મેટો દંડ ભેગવ પડે. આથી તે ભારે ફિકરમાં પડે અને ધીમે. ધીમે રાજમાર્ગ પર ચાલવા લા. એવામાં બીરબલને ભેટો થઈ ગયે. તેણે પાસવાનને ચિંતાતુર ચહેરો જોઈને પૂછયું કે શેની ચિંતામાં પડે છે?” એટલે પાસવાને બનેલી હકીક્ત જણાવી.
તે સાંભળીને બીરબલે પૂછયું કે“એ વખતે બાદશાહ સલામતને હાથ કયાં હતે?” પાસવાને કહ્યું “દાઢી ઉપર. તેઓ એ વખતે પિતાના હાથથી દાઢી પસવારતા હતા.”
બીરબલે કહ્યું: “તે હજામને બોલાવી જાઅને ખરેખર! બાદશાહે હજામને બેલાવી લાવવા માટે જ આ પ્રમાણે કહ્યું હતું. આ દાખલો પ્રત્યુત્પન્નમતિને* છે, પણ દરેક મનુષ્ય આ રીતે વસ્તુના સ્પષ્ટ નામનિશ વિના માત્ર સચે પરથી તેનું સાચું અનુમાન કરી શક્તા નથી, એટલે નામને સ્પષ્ટ નિર્દેશ કરવાની જરૂર રહે છે.
કાલના દીધે પ્રવાહમાં વહેતાં વહેતાં ઋારને અનેક
* સંગે અનુસાર સાચે નિર્ણય કરનારી શીવ્ર બુદ્ધિને પ્રત્યુત્પન્નમતિ કહેવામાં આવે છે.
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૬૦
મંત્રચિંતામણિ નામે પ્રાપ્ત થયેલાં છે. તે જ સ્થિતિ હકારની છે. શાસકારેએ કે સ્તુતિકાએ ડ્રીંકારના જાદા જુદા ગુણને અનુલક્ષીને તેને જુદા જુદા નામથી નિર્દેશ કરે છે અને તે પ્રચલિત થતાં તેના પર્યાયશબ્દતું કે વિશિષ્ટ સંકેતનું સ્થાન પામેલ છે. મંત્રબીને લગતા ખાસ માં, તેમ જ અન્ય મંત્ર-તંત્રમાં તે નામે સંગ્રહ જોઈ શકાય છે. તેના આધારે અહીં હી કારનાં વિવિધ નામેની રજૂઆત કરીશું અને તેને અર્થ પણ જણાવીશું.
મંત્રાભિધાનમાં કહ્યું છે કેही लजा गिरिजा च शक्तिरपि हल्लेरवा च माया परा।
“હીં કારને લજા, ગિરિજા, શક્તિ, હલ્લેખા, માયા અને પરા કહેવામાં આવે છે.'
લજા-સંસ્કૃત ભાષામાં હીને અર્થ લજજા અર્થાત લાજ કે મર્યાદા થાય છે, તેથી હુંકારને માટે આસંજ્ઞાને પ્રયોગ થયેલ છે. અહીં કદાચ એ પ્રશ્ન થશે કે લજજા તે સ્ત્રીઓનું ખાસ ભૂષણ છે, તે હી કારને માટે કેવી રીતે રોગ્ય ગણાય? તે હકારને શક્તિદેવીનું એક સ્વરૂપ માનીને તેમના વિશિષ્ટ ભૂષણ તરીકે જ આ સંજ્ઞાને પ્રયોગ કરવામાં આવ્યે છે. પ્રાચીન કાળમાં હી, શ્રી આદિ છ દેવીઓ* ४ श्री-ही-धृतयः कीतिर्बुद्धिर्लक्ष्मीश्च षण्महादेव्यः। पौष्टिकसमये संघस्य वाग्छितं पूरयन्तु मुदा ॥
–આચારદિનકર-પૌષ્ટિકાધિકાર
Page #179
--------------------------------------------------------------------------
________________
હીરકારનાં વિવિધ નામે
૧૬ અતિ સૌભાગ્યસૂચક લેખાતી. એ રીતે હુને-લજજાને આપણે એક સૌભાગ્યસૂચક સંજ્ઞા લેખી શકીએ.
ગિરિજા–એ શક્તિનું પાવર્તીનું જ એક નામ છે. ગિરિજા એટલે ગિરિમાં–પર્વતમાં જન્મેલી, અથત પાર્વતી.
શકિતહુકાર એ મુખ્યત્વે શક્તિબીજ છે, તેથી તેને શક્તિ કહેવામાં આવે છે.
હલ્લેખાહત એટલે હય, તેની જે લેખા અર્થાત રેખા તે હલેખા. તાત્પર્ય કે જે હૃદયમાં પ્રકાશની રેખા તરીકે ચમકે છે, તેનું નામ હલ્લેખા. ગત પ્રકરણમાં હીંકારને હલેખા તરીકે ઉલ્લેખ થયેલે છે. | માયા–પરમેશ્વરની અવ્યક્ત બીજરૂપ શક્તિ કે જે આ જગતના પ્રપંચનું મૂળ કારણ છે, તેને પ્રકૃતિ, અવિદ્યા કે માયા કહેવામાં આવે છે. હું કાર આ પ્રકારની માયાનું પ્રતીક હોવાથી તેને માટે માયાસંજ્ઞાને પ્રગ થાય છે. હકારને સામાન્ય રીતે માયાબીજ કહેવામાં આવે છે.
પરા–શ્રેષ્ઠ શક્તિ. ભૂતડામરેત બીજાભિધાનમાં કહ્યું છે કેमाया लजा परा संवित् त्रिगुणा भुवनेश्वरी । हृल्लेरवा शम्भुवनिता शक्तिर्देवेश्वरी शिवा ॥ महामाया पार्वती च संस्थानकृतरूपिणी। परमेश्वरी च भुवनाधात्री जीवनमध्यगा ॥ માયા, લજજા અને પાને અર્થ ઉપર જણાવેલો છે.
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૬ર
મંચિંતામણિ સંવિ-પ્રજ્ઞા અથવા ચેતનાને સંવિત કહે છે. હકારની ઉપાસના વડે પ્રજ્ઞાને નિર્મલ પ્રકાશ સાંપડે છે, અથવા તે ચેતનામાં અજબ ચમકારે આવે છે. તેથી તેને “સંવિત” સંજ્ઞા પ્રાપ્ત થયેલી છે.
ત્રિગુણ–ત્રણે ગુણવાળી. અહીં ત્રણ ગુણથી સત્વ, રજન્સ અને તમસ એ ત્રણે ગુણે જાણવા. શક્તિદેવી આ ત્રણ ગુણે વડે જ સૃષ્ટિની રચના કરે છે, તેને સ્થિર રાખે છે, તથા તેને સંહાર કરે છે.
ભુવનેશ્વરી-ભુવન એટલે સ્વર્ગ, મર્યો અને પાતાલ એ ત્રણ જગત્ અથવા બ્રહ્મલેક, તપેલેક આદિચૌદ લેક* તેના પર આધિપત્ય ધરાવનારી તે ભુવનેશ્વરી. તાત્પર્ય કે શક્તિદેવીનું એક નામ ભુવનેશ્વરી છે, તેથી હી કારને માટે આ સંજ્ઞાને પ્રયોગ થાય છે. અહીં પ્રસંગવશાત્ એ પણ જણાવી દઈએ કે શક્તિસંપ્રદાયમાં દશ મહાવિદ્યાને મહિમા ઘણે છે. તેમાં ભુવનેશ્વરી નામની એક મહાવિદ્યા છે, એટલે આ શબ્દ ઘણે મહિમાવંત છે.
* સ્વર્ગમાં સાત લોક છે. સાતમું સ્વર્ગ સત્યલોક અથવા બ્રહ્મલેક, ડું સ્વર્ગ તપલેક, પાંચમું સ્વર્ગ જનલેક, ચોથું સ્વર્ગ મહર્લોક, ત્રીજું સ્વર્ગ સ્વર્લેક, બીજું સ્વર્ગ ભુવલેંક અને પહેલું સ્વર્ગ ભૂલો. તે પછી પૃથ્વી આવે છે. તેની નીચે સાત લેક આવેલા છે, તે આ પ્રમાણેઃ પહેલું તલ અતલ, બીજું તલ વિતલ, ત્રીજું તલ સુતલ, ચોથું તલ રસાતલ, પાંચમું તલ તલાતલ, છ તલ મહાતલ અને સાતમું તલ પાતાલ.
Page #181
--------------------------------------------------------------------------
________________
હકારનાં વિવિધ નામે
હુલેખાને અર્થ ઉપર આવી ગયેલ છે.
શંભુવનિતા-શંભુની વનિતા તે શંભુવનિતા. શંભુ એટલે શિવ, શંકર કે મહાદેવ. તેમની વનિતા એટલે પત્ની, તે પાર્વતી. તાત્પર્ય કે આ સંજ્ઞા પણ પાર્વતીજીને જ એક પર્યાય શબ્દ છે.
શક્તિ અને શક્તિદેવીને અર્થ સરખે જ છે. -
ઈશ્વરી-ઈશ્વરની પત્ની. અહીં ઈશ્વર શબ્દથી શિવ સમજવા.
શિવા--શિવની પત્ની.
મહામાયા-મહાન એવી જે માયા તે મહામાયા. માયાને અર્થ ઉપર જણાવેલ છે.
પાર્વતી--અર્થ સુપ્રસિદ્ધ છે. પર્વતની પુત્રી તે પાર્વતી. તેના વિવાહ શ્રી શંકર ભગવાન સાથે થયા હતા, એટલે તે શંકરપની તરીકે પ્રસિદ્ધ છે.
સંસ્થાનકૃતરૂપિણુ-વિવિધ સંસ્થામાં વિવિધ રૂપ ધરનારી. અર્થાત્ હુંકાર એ જ જૂદા જૂદા દેવના મંત્રો સાથે હી કે હી જેવાં રૂપોને પણ ધારણ કરે છે.
પરમેશ્વરી–પરમેશ્વરની પત્ની તે પરમેશ્વરી. અહીં પરમેશ્વર શબ્દથી શિવ કે સદાશિવ સમજવા. અથવા તે જે પરમ એશ્વર્યને ધારણ કરનારી છે, તે પરમેશ્વરી,
ભુવનાધાત્રી–જે ભુવનના આધારરૂપ છે, તે ભુવનાધાત્રી. ભુવનને અર્થ ઉપર આવી ગયું છે.
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૬૪
મંત્રચિંતામણિ જીવનમષ્ણગા-જીવનના મધ્યમાં ગમન કરનારી તે જીવનમધ્યગા. અહીં જીવન શબ્દથી પ્રાણુ સમજવા, તેની મધ્યમાં તે ચેતનારૂપે રહેનારી છે, એટલે તેને આ પ્રકારની સંજ્ઞા આપવામાં આવી છે.
તંત્રગ્રંથમાં આ સિવાય નીચેનાં નામ પણ દષ્ટિગેચર થાય છે
શિવપ્રિયા, શિવલ્લરી, વાણુર્ણ, એનિમલ, Eલહિતા, વસુધા, વાતાવતી, સકલા, શિાનવલ્લભા, કામાસ, કશા, ગુહા, ચટી, ચેટી,જગતકલી, ત્રિપુરા, ધાત્રી, ધૂમ્રભેરવી, પ્રતિષ્ઠાલા, મદાણી, મંદા, મને હારી મહેશશક્તિ, માતૃકાસૂ, આલિની, મૃત, મૃત્ના, અઢીકા, પ્રજ્ઞા વગેરે
જૈન ધર્મના મંત્રમાં પણ હોંકારનાં અનેક નામે જેવામાં આવે છે. તે અંગે પ્રણવવિધારસ્તવનમાં કહ્યું છે કે
ही कारमेकाक्षरमादिरूपं, मायाक्षरं कामदमादिमन्त्रम्। त्रैलोक्यवर्ण परमेष्ठिबीजं, विज्ञाः स्तुवन्तीश ! भवन्तमित्थम् ॥
હે ઈશ! તમને વિદ્વાન પુરુષ હી કાર, એકાક્ષર, આદિપ, માયાક્ષર, કામદ, આદિમંત્ર, શૈલેયવર્ણ અને પરમેષિબીજ એવા વિશેષણેથી સ્તવે છે.”
એકાક્ષર-જેમાં એક જ અક્ષર આવેલ છે, તે એકાક્ષર
Page #183
--------------------------------------------------------------------------
________________
હી કારનાં વિવિધ નામેા
આહિરૂપ-સહુથી પહેલુંરૂપ તે આદિપ માયાક્ષર-માયાક્ષર અને માથાખીજના અથ સમાન છે. કામદ–સર્વ કામનાને પૂર્ણ કરનારો. આદિમંત્ર—સહુથી પહેલા મંત્ર તે આદ્ધિમત્ર. ગેલા ચવણુ –ત્રણેય લેાકનું ઐશ્વર્ય ધરાવનારા અક્ષર. પરમેષ્ઠિમીજ–અરિહં’ત, સિદ્ધ, આચાય, ઉપાધ્યાય અને સાધુ એ પાંચ પરમેષ્ઠિનુ મૂળ ખીજ તે પરમેષિબીજ, આ વસ્તુની વિશેષ સમજ જૈન ધમ માં હી કાર ઉપાસના ’ એ પ્રકરણ વાંચવાથી પ્રાપ્ત થશે.
'
૧૫
મવ્યાકરણમાં કહ્યું છે કે
मायातत्त्वं शक्तिर्लोकेशो ह्रीँ ँ त्रिमूर्तिवजेशः ।
· હી કાર માયાતત્ત્વ, શક્તિ, લેાકેશ, ત્રિમૂર્તિ અને ખીજેશ તરીકે ઓળખાય છે.
લાકના ઈશસ્વામી તે લેાકેશ. જેમાં શ્રીપાર્શ્વનાથ, ધર્શેન્દ્ર અને પદ્માવતી એ ત્રણુની મૂર્તિ રહેલી છે, તે ત્રિસૂતિ. જેશ એટલે સમ`ત્ર ખીન્નેના ઈશ અર્થાત્ સ્વામી. બ્રહ્મવિદ્યાવિધિમાં હી કારનાં નામાના સંગ્રહ નીચે પ્રમાણે થયેલા છે.
હલ્લેખા, લેાકરાજ, જગઢષિપ, લેાકપતિ, ભુવનેશ્વરી, માયા, ત્રિદેહ, તત્ત્વ, શક્તિ, શક્તિપ્રણવ આિ
લેાકરાજ એટલે લેકમાં વિશ્વમાં દીપનારા, અથવા વિશ્વમાં સહુથી શ્રેષ્ઠ, જગદધિપ એટલે જગતના અધિપ—
Page #184
--------------------------------------------------------------------------
________________
મત્રચિ’તામણિ
૬૬
સ્વામી, લાપતિ એટલે સ્વર્ગ, મર્ત્ય અને પાતાલ એ ત્રણ લાના પતિ સ્વામી. જેમાં સ્કૂલ, સૂક્ષ્મ અને કારણ એવા ત્રણ ઈંડા રહેલા છે, તે દેહ. જે સારભૂત છે, તત્ત્વરૂપ છે, તે તત્ત્વ.
આ નામેા પરથી હી કારનું' સ્વરૂપ કેટલું ભવ્ય તથા કેટલુ ઉદાત્ત છે? તે સમજી શકાય છે અને એક કાલે સાધકવગ માં તેની સાધના–આરાધના-ઉપાસના કેટલી વ્યાપક હશે ? તેના ખ્યાલ પણ આવી શકે છે.
Page #185
--------------------------------------------------------------------------
________________
[૩] હી કારને અર્થ
કોઈ પણ મંત્રની સાધના, આરાધના કે ઉપાસના યથાર્થ પણે કરવી હોય તે તેને અર્થ બરાબર સમજી લેવું જોઈએ, એટલું જ નહિ પણ તેના પર વારંવાર ચિંતનમનન કરવું જોઈએ. તે જ મંત્રાક્ષમાં ચૈતન્ય પ્રકટે છે અને સિદ્ધિને માર્ગ સરય બને છે. કેઈએ મંત્રને અર્થ સમજ્યા વિના માત્ર શ્રદ્ધાના બળે જ તેને જપ કર્યો હોય અને તેનું ધારેલું ફળ મળ્યું હોય, એ બનવા જોગ છે, પણ એ રાજમાર્ગ નથી. તાત્પર્ય કે એવા કિસ્સાઓને અપવાદરૂપ સમજવા જોઈએ અને સુજ્ઞ સાધકે ઈષ્ટમંત્રને અર્થ સમજવા પ્રયત્ન–પ્રયાસ–પુરુષાર્થ કર જોઈએ.
અહીં એટલી વાત લક્ષ્યમાં રાખવી કે મંત્રને જે પ્રકટ કે બાહા અર્થ હોય છે, તે તે સામાન્ય જનેને સમજાવવા પૂરતું જ હોય છે, જ્યારે ગુમ અર્થ કે જે અધ્યાત્મ સંબંધી હોય છે, તે જ તેને ખરે અર્થ હોય છે, એટલે મુખ્ય પ્રયત્ન આ ગુપ્ત અર્થ સમજવા માટે કરવાનું છે.
x मन्त्राणामान्तरार्थस्तु गुप्तो यस्य वाहार्थःकञ्चुकवदवतिष्ठते...तत्र आन्तरार्थ आन्तरङ्गिक आध्यात्मिको वा
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૬૮
મંત્રચિંતામણિ સદ્દગુરુને શોધ્યા વિના અને તેમનું શરણ સ્વીકાર્યા વિના આવા અથની પ્રાપ્તિ થવી ઘણી મુશ્કેલ છે. કેટલાકને અનન્ય ભાવે મંત્ર જપ કરતાં આવા અર્થની પ્રાપ્તિ થાય છે ખરી, પરંતુ એમાં સત્તાણું કે અઠ્ઠાણું સાધકને માટે તે શક્ય નથી, એટલે તેમણે તે મુખ્ય પ્રયત્ન સદ્દગુરુને શેધવાને જ કરવું જોઈએ.
આ કાલમાં સદુથુરુની પ્રાપ્તિ થવી ઘણું મુશ્કેલ છે, પરંતુ દઢ સંકલ્પ કર્યો હોય તે તેઓ અવશ્ય મળી આવે છે અને તેમની કૃપાથી આપણું કામ ઘણું સરલ બની જાય છે, એ એક સિદ્ધ હકીકત છે. મહાત્મા કબીર કે જેમને આજે ભારતવર્ષના લાખે મનુષ્ય માનભેર સંભારે છે, તેમણે સદ્દગુરુ કેવી રીતે મેળવ્યા? તે પાઠકએ જાણવા જેવું છે.
કબીરજીએ સરાસ કેવી રીતે મેળવ્યા?
કબીરજી એક વિધવા બ્રાહ્મણના પુત્ર હતા, પણ ઝુલૈયા જાતિના એક મુસલમાન વણકરને ત્યાં ઉછર્યા હતા, परमार्थसत्योऽन्योऽर्थों वाह्यःस्थूलश्च सामान्योपयोगायावચિતાર તિ
–સિદ્ધાંજનભાષ્યભૂમિકા મંત્રીને આંતરિક અર્થ ગુખ છે. તેને બાહ્યા કચુકની જેમ સ્થિત રહે છે, એટલે કે તે એક પ્રકારના ઢાંકણ જેવું કામ કરે છે. તેમાં અતિરિક અર્થ અતરંગથી સંબંધ રાખનાર અથવા અધ્યાત્મ સંબંધી હોય છે, તે જ વાસ્તવિકપણે સત્ય હોય છે. અત્યાર્થ જે બાહ્ય છે, તે તો માત્ર જનસામાન્યને સમજાવવા માટે જ ઉપયોગી છે.”
Page #187
--------------------------------------------------------------------------
________________
હી કારને અર્થ
*
*
*
એટલે મુસલમાન તરીકે ઓળખાતા હતા. કાશીમાં તેમને નિવાસ હતે.
તેઓ નાનપણથી રામનું રટણ કરતા હતા અને તેમાં તેમને ઘણે આનંદ આવતું હતું. તેઓ યુવાવસ્થામાં આવ્યા ત્યારે તેમને વિચાર આવે કે “ઈન્ટે બ્રહ્માજીને ગુરુ ક્યાં હતા, જનક રાજાએ અષ્ટાવક્રને ગુરુ કર્યા હતા અને શ્રી રામચંદ્રજીએ વસિષ્ઠ ઋષિને ગુરુ કર્યા હતા, તેમ મારે પણ ગુરુ અવશ્ય કરવા જોઈએ. ગુરુ વિના જ્ઞાન નથી અને જ્ઞાન વિના મેક્ષ નથી.”
પરંતુ કેને ગુરુ કરવા? તેની કંઈ સૂઝ પડતી ન હતી. આખરે તેમણે પોતાના આંગણામાં એક તુલસીક્યારે હતે, તેની પાસે ઉઘાડા શરીરે બેસીને એ સંકલ્પ કર્યો કે “જ્યારે મને ગુરુ સંબંધી માર્ગ મળશે, ત્યારે જ હું અહીંથી ખસીશ? અને તેઓ ત્યાં ખાધા-પીધા વિના રામનું નામ રટતા બેસી જ રહ્યા. એમ કરતાં રાત્રિ પડી, છતાં તેમણે પિતાનું સ્થાન છોડ્યું નહિ
એ તે પાઠકે જાણતા જ હશે કે કોઈ પણ વ્યક્તિ વ્રત, નિયમ અથવા પ્રતિજ્ઞા ગ્રહણ કરે, ત્યારે તેની કટી અવશ્ય થાય છે. આ રીતે તેમની પણ કટી થઈવર્ષહતના દિવસે હેવાથી એકાએક વાદળ ચડી આવ્યાં અને ભયંકર ગાજવીજ સાથે વરસાદ તૂટી પડયે. આમ છતાં કબીરજીએ પિતાનું સ્થાન છોડ્યું નહિ. રામનામને જપ ચાલુ રાખ્યું. આખરે મેઘરાજાએ ખમૈયા કર્યા, આકાશ નિર્મળ
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૭૦
મંત્રચિંતામણિ થયું અને તેમાંથી ચાંદનીને પ્રવાહ પૃથ્વીપટ પર રેલાવા લાગે. એ વખતે આકાશમાંથી નીચેના મતલબના શબ્દો સંભળાયાઃ
બેટા! ચિંતા કર નહિ, કર ગુરુ રામાનંદ, ચેલો તો કરશે તને, ટળશે સહુ જગદ
આ વખતે કબીરજીને કે આનંદ થયે હશે? તેનું વર્ણન અમે કરી શકીએ તેમ નથી. તેઓ ત્યાંથી ઉઠયા અને હર્ષિત હૈયે ઘરમાં દાખલ થયા. ત્યાં એક જ વિચાર તેમને આવવા લાગે કે જ્યારે પ્રાતઃકાલ થાય અને કયારે રામાનંદ સ્વામીનાં દર્શન કરું?” એવામાં એક શંકા તેમના મનમાં ઝબકી ઉઠી કે સ્વામીજી સ્વેચ્છને ઉપદેશ આપી શિષ્ય બનાવતા નથી, તે મને શી રીતે સ્વીકારશે?”
આ રીતે ગડમથલ કરતાં રાત્રિને ત્રીજો પ્રહર પૂરે થવા આવ્યું, એટલે તેઓ ઘરમાંથી બહાર નીકળ્યાને અને રામાનંદ સ્વામીનાં આશ્રમ નજીક ગંગાઘાટ પર પહોંચ્યા. એ વખતે ત્યાં અંધકાર છવાયેલું હતું અને કેઈને અવારજવર ન હતા.
કબીરજીએ ગંગાનદીમાં સ્નાન કરી એક ધાયેલું વસ્ત્ર પહેર્યું અને તેઓ હાથમાં તુલસીની માલા લઈ ઘાટના પગથિયા પર સુઈ ગયા તથા રામનું રટણ કરવા લાગ્યા. હવે નિત્યનિયમ પ્રમાણે રામાનંદ સ્વામી પિતાની શય્યામાંથી ઉઠી શૌચરનાનાદિ અથે ઘાટનાં પગથિયાં ઉતરી ગંગાનદીમાં જલ ભરવા જતા હતા, ત્યારે તેમના જમણા
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૭t.
હી કારને અર્થ પગની પાવડી અંધારામાં સૂતેલા કબીરજીના કાને વાગી. કબીરજી સમજી ગયા કે આ ચેટ જરૂર રામાનંદ સ્વામીની પાવડીની છે, એટલે તેઓ મોટેથી બેલી ઉઠયા : “અરે રામ! મારા કાનને પડદો ફૂટી ગયે!' આમ બેલવામાં તેમને હેત સ્વામીજીની કૃપા મેળવવાને હતે.
સ્વામીજીએ જોયું કે પિતાના પગની પાવડી એક મનુષ્યને કાન પર વાગી છે અને તે દર્શન મા બૂમ પાડી. રહ્યો છે, એટલે તેમણે નજીક આવી કાનમાં કહ્યું કે “બેટા! રામ રામ કરે, સબ મીટ જાયગા.”
સ્વામીજી ચોગસિદ્ધ પુરુષ હતા અને તેમણે રામમંત્રને. સિદ્ધ કરેલું હતું, એટલે તેમના વચન પ્રમાણે જ કામ થવાની સંભાવના હતી. તેમણે કુલ છ વાર આ પ્રમાણે કબીરજીના જમણુ કાનમાં ફૂંક મારી અને પૂછયું કે કર્યો બેટા! અબ કાનમેં કુછ ભી દર્દ હેતા હૈ?'
કબીરજીએ કહ્યું કે “આપકી કૃપાસે કાનકા દર્દ મિટ ગયા ઔર ભભકા દુઃખ ભી મિટ ગયા. રામ! રામ શ્રી રામ!'
આ શબ્દો સાંભળતાં જ સ્વામીજી બેલી ઉઠયા : “કૌન મ્લેચ્છ કબીરા! યહાં પર ઈતના જલ્દી કર્યું સયા થા?”
કબીરજી એ કહ્યું કે “ગુરુદેવ! મેરે રામજીકી ઈચ્છા એસી હુઈ કે અભી આપકી શરનમેં જાઉં ઔર આપ મુઝે મિલ ગયા.”
કહેવાની ભાગ્યે જ જરૂર છે કે એક પ્લેચ્છને શિષ્ય
Page #190
--------------------------------------------------------------------------
________________
CR
ત્રચિંતામણિ
તરીકે સ્વીકાર કરતાં લેાકામાં ભારે ઉહાપોહ થાય તેમ હતા તથા તે શિષ્યની કડક કસોટી થાય તેમ હતી, પરંતુ સ્વામીજીએ અત્યંત કૃપાવંત થઈને તેના શિષ્ય તરીકે સ્વીકાર કર્યાં અને એક વખતના કબીરા મહાત્મા મીર અની ગયે..
તાત્પર્ય કે સદ્દગુરુને શોધવાના સપ દૃઢ હાય, અડગ "હાય, અફર હ્રાય તા સદ્ગુરુ અવશ્ય સાંપડે છે.
એક મંત્રવિશારદે પેાતાના અનુભવ ટાંકતાં જણાવ્યુ છે કે જેમ સાધક સદૂગુરુને શોધતા હોય છે, તેમ સદ્ગુરુએ ચેાગ્ય શિષ્યને શેાધતા હાય છે અને તેથી તેઓ સ્વય” શિષ્યની પાસે આવી પહોંચે છે. ગુરુ મત્સ્યેન્દ્રનાથે ચેાગ્ય શિષ્યની શેષ ચલાવતાં તેમને ગારખા નામના એક અભણુઅણુધ માણસ મળી આન્યા હતા કે જે આગળ જતાં ગુરુ ગારખનાથ તરીકે પ્રસિદ્ધિ પામ્યા અને ચેાગ તથા મંત્રશાસ્ત્રમાં પરમ વિશારદ અનતાં એક સિદ્ધ પુરુષ ગણાયા.
તાપ કે સાધકના સંપ દૃઢ હાય તે સદ્ગુરુની પ્રાપ્તિ થયા વિના રહેતી નથી.
અહીં એ જાણી લેવુ' જરૂરનું છે કે મંત્રાની કુલ સાત ભૂમિકાઓ છે. તેમાં પ્રથમ ભૂમિકા પ્રકટ અથની છે અને બાકીની છ ભૂમિકા ગુપ્ત અની છે. તે ગુરુકૃપાથી અનુક્રમે સ્પશી શકાય છે.
મંત્રમહાણું વમાં - આ સાતેય અર્થ ભૂમિકાઓના નિર્દેશ નીચે પ્રમાણે મળે છે
પૃ. ૪૫ર
Page #191
--------------------------------------------------------------------------
________________
હીકાર અર્થ
૧૭૩. ફ્રી શ્રી પ્રાપ્ત-ગુપ્તત્તર-સંગા - -શિ (निगर्म) रहस्य-परापररहस्यसंज्ञक श्री चक्रयोगिनी पादुकाभ्यो
તેમાં અર્થ અને રહસ્યની સ્પષ્ટતા આ પ્રમાણે સમજવીઃ ૧. પ્રકટ અર્થ અર્થની ભૂમિકા ૨. ગુપ્ત અર્થ
» » ૩. ગુપ્તતર અર્થ રહસ્યની ભૂમિકા ૪. સમ્પ્રદાયા ૫. કુલાર્થ ૬. નિગથે ૭. પરાપર-રહસ્ય અંતિમ-રહસ્યની ભૂમિકા
અહીં એટલી સ્પષ્ટતા જરૂરી છે કે સર્વ મંત્રસંપ્રદાયે અર્થની આ સાતેય ભૂમિકાને સ્પર્શતા નથી, પરંતુ તેઓ પ્રકટ અર્થ, ગુમાર્થ, સંપ્રદાયાર્થ અને પરાપર-રહસ્યની ભૂમિકાને તે ઘણા ભાગે સ્પશે જ છે.
મંત્રને અર્થ તથા મંત્રનું રહસ્ય સમજવામાં શારો પણ ઘણું ઉપાગી છે અને તે ગુરુની કેટલાક અંશે ગરજ સારે છે. ખાસ કરીને સદગુરુના વિરહમાં તે તેનું જ આલેબન મુખ્ય છે. પ્રસ્તુત પ્રકરણમાં તેના આધારે જ હ્રીંકારને અર્થ સમજવાને પ્રયાસ કરીશું.
અહીં કેઈને એ પ્રશ્ન ઉઠવા સંભવ છે કે એકક્ષરી મંત્રને અર્થ હોઈ શકે?? પણ મંત્રમાં જેને
Page #192
--------------------------------------------------------------------------
________________
મંત્રચિંતામણિ એકાક્ષર ગણવામાં આવે છે, તે વાસ્તવમાં ઘણું અક્ષરનું સંજન હોય છે અને તે દરેક અક્ષર અમુક અર્થનું પ્રતિપાદન કરનારે હેઈને સમસ્ત અક્ષરનું અર્થગૌરવ વધી જાય છે. કારને જ દાખલે જુઓને ! તે એકાક્ષરી હેવા છતાં કેટલું અર્થૌરવ ધરાવે છે? હ્રીંકારનું પણ તેમજ સમજવું.
હી કારને અર્થ તેમાં રહેલા અક્ષરેના આધારે થાય છે, એટલે પ્રથમ તેનું અક્ષરસજન સમજી લઈએ. હી કારમાં પ્રથમ અક્ષર શું છે, તેમાં 7 જોડાતાં હૂ એ સંયુક્તાક્ષર બને છે. તેમાં હું જોડાતાં તે હૃીનું રૂપ ધારણ કરે છે અને -તેના પર નાદાદિસૂચક ચંદ્રક્લા તથા બિંદુજોડાતાં હીં એવે મંત્રાલર તૈયાર થાય છે.
હીં કારવિદાસ્તવન તથા માયાબીજસ્તુતિમાં -પહેલે શ્લેક આ પ્રમાણે દૃષ્ટિગોચર થાય છે?
सवर्णपाच ल-यमध्यसिद्धमधीश्व(स्व)र भास्वररूपमासम् । खण्डेन्दुविन्दुस्फुटनादशोम,
त्वां शक्तिबीजं प्रमनाः प्रणौमि ॥ ‘જેની પાશ્વમાં “a” વર્ણ છે (એ દુ), જે ૪ અને જેના મધ્યમાં સિદ્ધ (નિકિત) છે (એ), જેની -વચ્ચે “” સ્વર છે, જેની કાંતિ દેદીપ્યમાન સૂર્યના જેવી છે અને અર્ધચન્દ(કલા), બિટ અને સ્પષ્ટ નાદથી શોભી
Page #193
--------------------------------------------------------------------------
________________
હકારને અર્થ
૧૭૫
રહેલ છે, એવા હે શક્તિબીજ! હું તને પ્રેલ્લિસિત મનથી (ભાવપૂર્વક) સ્તવું છું.'
મંત્રરાજ-રહસ્યમાં પણ પ્રથમ હું અને પછી આદિ અક્ષરે હેવાનું વિધાન છે, એટલે “પ્રથમ કે પ્રથમ ?” એ પ્રશ્ન અસ્થાને છે. હ્રીંકારમાં પહેલે શું છે અને પછી જ ર છે. વળી નિરુક્તકાએ જે અર્થ કર્યો છે, તેમાં પણ લ્હી–આદિ પદની જ મુખ્યતા માની છે, એટલે અમે ઉપર જે અક્ષરસજન દર્શાવ્યું છે, તેને જ યથાર્થ સમજીને ઉપાસકે આગળ વધવાનું છે.
આમ તે હુ, , કે શું વગેરે આપણા માટે કઈ વિશિષ્ટ અર્થસૂચક અક્ષરે નથી, પણ મંત્રવિશારદેએ તેનું અર્થનિરૂપણ કરેલું છે. તેથી હી કાર એક અર્થગંભીર ભવ્ય સંજ્ઞારૂપે આપણી સમક્ષ રજૂ થાય છે. તે અંગે તંત્રકારે કહે છે કે
શિવવાની ચા, રે: પ્રવ્રુત્તિર महामायार्थ 'ई' शब्दो, नादो विश्वप्रमः स्मृतः॥
હુકારમાં દુએ જે અક્ષર રહેલો છે, તે શિવને વાચક છે, અર્ધા કાર રૂપ જે રેફ રહેલો છે, તે પ્રકૃતિને વાચક છે. વળી તેમાં જે $ શબ્દ છે, તે મહામાયાના અર્થ વાળે છે અને તેમાં નાદાકિસૂચક જે ચંદ્રકલા તથા બિંદુ રહેલાં છે, તે વિશ્વોત્પત્તિનું સૂચન કરનારા કહેવાય છે.”
તાત્પર્ય કે તંત્રગ્રંથના અભિપ્રાયથી હી કાર એ શિવ અને શક્તિની અપાર લીલાને સૂચવનારું મંત્રીબીજ છે.
Page #194
--------------------------------------------------------------------------
________________
મંત્રચિંતામણિ ત્રિપુરેપનિષદૂમાં હકારને નિરુક્ત-પદ્ધતિએ અર્થ કરતાં જણાવ્યું છે કે હૂમાં દૂને અર્થ હૃદય છે અને ગતિ અર્થવાળા ને અર્થ નિવાસ છે. તાત્પર્ય કે હૃદયરૂપ આગારમાં નિવાસ કરનારી શક્તિને બંધ કરાવવાને લીધે તે હીબકાર કહેવાય છે.
ત્યાં વિશેષમાં એમ પણ જણાવ્યું છે કે આ શક્તિ પરમાત્મતત્વને અવભાસ કરાવનારી છે, ત્રિગુણાતીત છે, નિર્ગુણ બ્રહ્મસ્વરૂપ છે અને રાજરાજેશ્વરી છે. ગાયત્રીનું ત્રીજું પાદ એટલે “ધિયો યો 7 કવાયત તેને અર્થ તેમાં સમાયેલ છે. વળી આ કાર, ૪ કાર અને કારના અર્થમાં બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્રને સંકેત છે, તેમ હી કારના અક્ષરેમાં પણ એ ત્રણેયને સંકેત છે.
કેટલાક તંત્રકારે કહે છે કે ને અર્થે દહરાકાશ એટલે હૃદયમાં રહેલે અવકાશ થાય છે અને તેમાં ફેસરે અર્થાત પ્રકાશિત થાય છે, તે . આ બંનેની સંધિ થવાથી ફ્રી પદ બન્યું છે. તેની સાથે નિર્માણાર્થક મકારને વેગ (કર્મધારય સમાસ કરી) મકારને અનુસ્વાર થયે, એટલે હુંપદ તૈયાર થયું. આ રીતે તેને સામૂહિક અર્થ “દહરાકાશમાં પ્રકાશનું નિમણુ કરનાર એ થાય છે.
કેટલાક તંત્રકારેએ નિરુક્ત-પદ્ધતિથી હ્રીંકારને અર્થ નિરતિશય આનંદરૂપ ચિતશક્તિ એ પણ કર્યો છે, તો કેટલાક તંત્રકારેએ નિસ્કત–પદ્ધતિથી “સ્વપ્રકાશપરમાનંદ રૂપિણી” એ અર્થ પણ કર્યો છે.
Page #195
--------------------------------------------------------------------------
________________
હી કારને અર્થ
91019 દેવીભાગવતના સાતમા ધમાં કહ્યું છે કેहकारः स्थूलदेहः स्याद्, स्कारः सूक्ष्मदेहका। ईकारः कारणात्मासौ ही कारोऽहं तुरीयकम् ॥
“ કાર સ્કૂલ દેહને બેધક છે, કાર સૂક્ષ્મ દેહને બેધક છે, કાર કારણભાને બેધક છે અને તુરીય બીજ એટલે ઉપર રહેલ ચંદ્રકલા તથા બિંદુ તે હું પિતે દેવી સ્વરૂપ જ છું.”
एवं समष्टिदेहेऽपि ज्ञात्वा बीजत्रयं क्रमात् । समष्टिव्यष्टयोरेकत्वं भावयेन् मतिमानरः॥
આવી રીતે સમષ્ટિના દેહમાં પણ ક્રમથી ત્રણ બીજો જાણીને બુદ્ધિમાન મનુષ્ય સમષ્ટિ અને વ્યષ્ટિના એકત્વની ભાવના કરવી.”
આ અર્થ ઠ્ઠી કારના અર્થને સ્કારના અર્થની ઘણી સમીપે લઈ આવે છે, અથવા તે તેના જેવું જ ગૌરવ અપે છે, એમ કહીએ તે અનુચિત નથી.
જૈન ધર્મમાં પણ હી કારને ઘણું મહત્વ અપાયેલું છે. ત્યાં દૂને અર્થ પાર્શ્વનાથ, ને અર્થ ધરણેન્દ્ર નાગદેવતા (કે જે તેમના સેવક તરીકે પ્રસિદ્ધ છે), જેને અર્થ પદ્માવતી દેવી, કાને અર્થે નાગની ફેણુ તથા બિંદુ અને નાદને અર્થ નાગના મસ્તકે રહેલા મણિ એ કરવામાં આવે છે. તાત્પર્ય કે જૈન ધર્મની દષ્ટિએ હ્રીંકાર એ ધરણેન્દ્ર
૧૨
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૯૮
મંત્રચિ’તામણિ
અને પદ્માવતી સહિત શ્રી પાર્શ્વનાથના અથ ખતાવનારું મહાશક્તિશાલી ખીજ છે.
વિશેષમાં જૈન મ’ત્રવિશારદાએ કહ્યુ છે કે સર્વધર્મ વીનમિત્—આ હી કાર ખીજ સવ ધમ ને માન્ય છે.' એટલે તેમાં શિવ-શક્તિ, બ્રહ્મા-વિષ્ણુ-મહેશ આદિ દેવાની ભાવના પણ થઈ શકે છે.
તાત્પર્ય કે હી કારને જેઆ જેવા સ્વરૂપે ભજે છે, તેમને તેવા સ્વરૂપે તેની શક્તિનાં દર્શન થાય છે અને તે સાધકના સર્વ મનોરથાને પૂર્ણ કરે છે.
Page #197
--------------------------------------------------------------------------
________________
[૪]
ઉપાસના અંગે કિચિત્
હી કાર એ મહાશક્તિશાલી મંત્રખીજ છે અને મ`ત્રતંત્રશાસ્ત્રામાં તેના અનેક નામાથી વ્યવહાર થયેલા છે, એ. હકીક્ત અને પૂર્વ પ્રકરણેામાં વિસ્તારથી જણાવી છે. વળી તેના અથ પણ ઘણા ઊંડા છે અને તે વારંવાર વિચારવા ચાવ્ય છે, તેની પ્રતીતિ પણ અમે ગત પ્રકરણમાં અનેક પ્રમાણાપૂર્વક કરાવી દીધી છે. હવે તેની ઉપાસના પર આવીશુ અને તે અંગે કેટલીક મહત્ત્વની વિચારણાઓ રજૂ કરીશુ
ઉપાસનાને સામાન્ય અર્થ સેવા કે ભક્તિ થાય છે, પરંતુ અહીં મંત્રને સિદ્ધ કરવા માટેના જે જરૂરી પુરુષાર્થ તેને જ ઉપાસના સમજવી. તેમાં આવશ્યક ક્રિયાઓ ઉપરાંત આચાર અને ભાષના પૂછુ સમાવેશ થાય છે. સાધના અને આરાધના એ તેના પર્યાયશબ્દો છે, તેથી જ અમે પ્રસ્તુત ગ્રંથમાં અનેક સ્થળે સાધના-આરાધના ઉપાસના એવા શબ્દપ્રયાગ કરેલા છે,
Page #198
--------------------------------------------------------------------------
________________
મત્રચિંતામણિ
મંત્રાપાસના યથાર્થ પણે કરવા માટે કઈ કઈ ક્રિયાએ આવશ્યક છે? તેનુ વણુંન અમે ‘મંત્રવિજ્ઞાનમાં વિસ્તારથી કરેલું છે કે જે સુજ્ઞ પાકાએ ધ્યાનથી વાંચ્યું હશે. કદાચ ન વાંચ્યુ હાય તા એ અવશ્ય વાંચી લેવુ જોઈ એ. કારણ કે તે સિવાય મ ંત્રાપાસનાની ક્રિયાઓનુ રહસ્ય પૂરેપૂરું સમજી શકાશે નહિ અને તે સુચારુ સ ંપન્ન પણ થશે નહિ. આ ક્રિયાઓમાં પૂજા, ધ્યાન, જપ અને હેાસની મુખ્યતા છે અને તે સિદ્ધિ છિનાર સાધકે પ્રતિનિ અવશ્ય કરવાની છે.
૧૮૦
શાસ્ત્રમાં જે કાર્યાં કરવા યેાગ્ય જણાવ્યાં છે, એટલે કે આચરણમાં મૂકવા ચેાગ્ય છે, તેને ‘ આચાર’ કહેવામાં આવે છે. જેમ પૈડાં વિના ગાડી ચાલતી નથી, તેમ આ આચારનુ પાલન કર્યાં વિના ઉપાસનારૂપી ગાડી આગળ ચાલતી નથી. ધમ શાસ્ત્રાએ પણ આચારને ખૂબ જ મહત્ત્વ આપ્યુ' છે અને ‘આવા: પ્રથમો ધર્મ' એવી સ્પષ્ટ ઘેષણા કરી છે. વળી આપણા સામાન્ય અનુભવ પણ એવા જ છે કે જે મનુષ્ય આચારવાન છે, સદાચારી છે, તે શિષ્ટસમુદાયમાં ાલે છે, માન-પાનના અધિકારી થાય છે અને જીવનને પ્રગતિમય અનાવી શકે છે; જ્યારે આચારહીન મનુષ્ય શિષ્ટસમુદાયમાં શૈાણતા નથી, તેના પ્રત્યે કોઈ ને માનની લાગણી થતી નથી. અને તે પેાતાના જીવનને કી પણ પ્રગતિમય બનાવી શકતા નથી.
જ્યાં આચારનું પાલન નથી, અર્થાત્ અનાચાર તરફની પ્રવૃત્તિ છે અને તેમાં જ આનંદ માનવામાં આવે છે, ત્યાં વહેલું કે માડુ' પતન અનિવાય છે, પછી તે ગમે તેટલી
Page #199
--------------------------------------------------------------------------
________________
ઉપાસના અને કિંચિત
ઉચ ભૂમિકાએ કેમ ન હોય! હજાર વર્ષ સુધી તપ કર્યું હોય, ઉપાસના કરી હોય, પણ તેના પર અનાચારની છાયા પડી કે તે તપનું તેજ ખત્મ થાય છે અને તે ઉપાસનાની સર્વ સુંદરતા ઉડી જાય છે, તેથી જ સાધકેએ-ઉપાસકેએ સદાચારમાં સ્થિર થવું આવશ્યક છે અને તે માટે મહાપુરુ
એ જે રાજમાર્ગ બતાવ્યું છે, તેનું ઉલ્લંઘન પ્રાણુતે પણ કરવાનું નથી.
મધ્યયુગમાં બૌદ્ધ ધર્મની વજીયાન શાખાએ તથા શાત સમ્પ્રદાયે મંત્રસાધન ઉપર ખૂબ ભાર મૂક્યું હતું અને તેનાં કેટલાંક અંગેની સારી ખીલવણી પણ કરી હતી, પરંતુ આચારની બાબતમાં તેઓ જોઈએ તેવા મક્કમ રહી શકયા નહિ, અર્થાત્ વામાચારને પણ એક સાધન માનીને કામ લેવા લાગ્યા, એટલે અનેક દુરાચારી લે કે તેમાં દાખલ થઈ ગયા અને તેમની નિરંકુશ પિશાચલીલાએ માઝા મૂકી દીધી. મધ, માંસ તથા મત્સ્યલક્ષણ તે તેમને સામાન્ય
વ્યવહાર થઈ પડે અને પરસ્ત્રી કે જેને માતા સમાન લેખવાને વેદાદિ સર્વ શાસ્ત્રોને ઉપદેશ હતું, તેને ઠોકરે મારી તેનું છડેક સેવન કરવા લાગ્યા. આથી શિષ્ટ સમાજને મંત્ર-તંત્ર-સાધના પ્રત્યે ભારે નફરત પેદા થઈ અને તેમને પુણ્યપ્રકોપ જાગી ઉઠતાં આ દુરાચારીઓને દુમ દબાવી ભાગવું પડ્યું.
કેટલાક બૌદ્ધ તથા શાક્ત તંત્રએ વામાચારને ચગ્ય -ન્યાયી ઠરાવવા પ્રયત્ન કર્યો છે, પણ તેમની દલીલમાં
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૫૧
મત્રચિંતામણિ
વજૂદ નથી અને તે માર્ગ કોઈ પણ રીતે સમાજને હિતકારી થઈ શકે એમ નથી. તાત્પર્ય કે આપણે એવા જ આચારનું સેવન કરવુ જોઈએ કે જે આપણા મન, વચન અને કાયાને સંયમમાં રાખવામાં મદદ કરે અને આપણુ એક ઉત્તમ મનુષ્ય તરીકે ઘડતર કરે. મંત્રાપાસના અંગે આપણે એક ઉત્તમ ટિના મનુષ્ય અનીએ તેા પણુ આપણે આ જીવનમાં કંઈક કર્યુ" ગણાશે, કંઈક મેળવ્યું મનાશે.
મત્રાપાસના કરતી વખતે આચારની મર્યાદા નહિ રાખવાથી કેટલાય ઉપાસકોનું પતન થયું છે અને તે જીવનમાં ફરી ઊંચા આવી શકયા નથી, એ અમે નજરે નિહાળ્યું છે; એટલે જ અહીં સદાચારમાં સ્થિર થવાને આટલે આગ્રહ કરી રહ્યા છીએ.
અમે અહીં એ પણ કહેવા ઈચ્છીએ છીએ કે સિદ્ધિ મળ્યા પછી પણ સદાચારમાં સ્થિર રહેવુ જરૂરી છે, અન્યથા મળેલી સિદ્ધિ ચાલી જવાના પૂરેપૂરા સંભવ છે. એ બ્રાહ્મશુખ એને ઘણા પ્રયાસે સપ ઉતારવાના મંત્ર સિદ્ધ થયા હતા, પણ તેમાંના એક તેને લગતા નિયમાનું પાલન લાં સમય કરી શકયા નહિ, એટલે તેની સિદ્ધિ ચાલી ગઈ અને બીજો તેને લગતા નિયમાનું' અરામર પાલન કરતા રહ્યા, એટલે તેની સિદ્ધિ ચાલુ રહી. આ બ્રાહ્મણે પોતાના જીવનમાં ૧૦૦૦૦ ઉપરાંત મનુષ્યાને સર્પના ઝેરથી મુક્ત કર્યાં હતા અને તેમના તથા તેમના કુટુંબીજનેાના અંતરના આશીર્વાદ મેળવ્યા હતા.
Page #201
--------------------------------------------------------------------------
________________
ઉપાસના અશે કિંચિત
૧૮૩
એક સાધુ મહાત્માને કેટલાક પ્રયાસે અમેરિકન ફીચર જાણવાની સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી અને તેથી અનેક લોકો તેમની પાસે આવી તેમનું વંદન-પૂજન કરતા અને તેમના ચરણે સારી એવી પૈસાની રકમો ધરતા. આ રીતે લક્ષમીની રેલ છેલ થતાં એ સાધુ મહાત્મા પિતાની વૃત્તિઓને કાબૂમાં રાખી શક્યા નહિ, એટલે કે સંસારી મનુષ્ય જેવાં કાર્યો છૂપી રીતે કરવા લાગ્યા અને થોડા જ દિવસમાં તેમને પ્રાપ્ત થયેલી સિદ્ધિ ચાલી ગઈ. પછી તેમના પશ્ચાત્તાપને પાર રહ્યો નહિ, પણ રાંડ્યા પછીનું ડહાપણ શા કામનું?
તાત્પર્ય કે સદાચાર એ સિદ્ધિને નજીક લાવનારું તથા સ્થિર રાખનારું મહાન બળ છે, એમ જાણીને ઉપાસકે તેનું અવશ્ય પાલન કરવું જોઈએ.
હવે ભાવ પર આવીએ. તે અંગે તંત્રમાં વિસ્તારથી વર્ણન થયેલું છે. તેને સાર એ છે કે પ્રથમ તે ઉપાસકે
પશુભાવ” ધારણ કરવું જોઈએ. આ ભાવ ધારણ કરનારે નીચેના ચાર નિયમનું પાલન કરવું આવશ્યક છે :
(૧) નિરામિષ (માંસ વગરનું) ભજન કરીને દેવપૂજન કરવું.
(૨) મદ્યને સ્પર્શ કરે નહિ, અર્થાત તેનાથી સદંતર દૂર રહેવું.
(૩) તુકાલ સિવાય પિતાની સ્ત્રીને પણ સ્પર્શ કરે નહિ, અર્થાત્ તેણે કોઈ પણ સ્ત્રીને સ્પર્શ કરવો નહિ કે તેની સામે વિકારી દૃષ્ટિથી જેવું નહિ
Page #202
--------------------------------------------------------------------------
________________
૧૮૪
મંત્રચિંતામણિ (૪) રાત્રિએ માલાજપ કરે નહિ
જો કે ત્રણ પ્રકારના ભામાં આ ભાવ નિષ્પષ્ટ કેટિને છે, તે પણ તેમાં જે નિયમનું પાલન કરવાનું છે, તે નિયમો ઘણું ઉત્તમ છે અને તેનું યથાર્થ પાલન થાય તે મનુષ્યમાં રહેલી પાશવી વૃત્તિ પર ઘણે મેટો વિજય મેળવી શકાય છે.
ઉપાસક જ્યારે આ ભાવને બરાબર સ્પશે અને આગળ વધવાની ઈચ્છા રાખે, ત્યારે તેણે “વીરભાવ” ધારણ કરે જોઈએ. આ ભાવ ધારણ કરનારે નીચેના નિયમોનું પાલન કરવું આવશ્યક છે:
(૧) સર્વ પ્રકારની હિંસા છોડી દેવી, અર્થાત્ કઈ પણ જીવને મારે નહિ.
(૨) પાંચે ય ઈન્દ્રિયોને જિતવી. અહીં પાંચ ઈન્દ્રિયેથી સ્પશનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય તથા શ્રેગેન્દ્રિય સમજવી.
(૩) સુખમાં છકી જવું નહિ કે દુખમાં હિંમત હારવી નહિ.
() સર્વ જીવોનું કલ્યાણ ઈચ્છવું.
તે માટે નીચેના બે કલેકનું ચિંતન-મનન કરવા યોગ્ય છે :
सर्वे वै सुखिनः सन्तु, सर्वे सन्तु निरामयाः । . सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चिद् दुःखभाग भवेत् ॥
આ વિશ્વનાં સઘળાં પ્રાણુઓ સુખી થાઓ, સઘળાં
Page #203
--------------------------------------------------------------------------
________________
ઉપાસના અને કિચિત
૧૮૫
..
-
-
-
પ્રાણુઓ રેગરહિત થાઓ તથા સઘળાં પ્રાણુઓ લ્યાણને નિહાળે. આ વિશ્વનું કઈ પણ પ્રાણી દુઃખી ન થાઓ.”
शिवमस्तु सर्वजगतः परहितनिस्ता भवन्तु भूतगणाः । दोषा प्रयान्तु नाशं, सर्वत्र सुखी भवतु लोकः ॥
સર્વ જગનું કલ્યાણ થાઓ. પ્રાણીઓના સમૂહ ; બીજાનું હિત કરવામાં તત્પર રહે. સર્વ દોષને નાશ થાઓ અને સર્વત્ર લેક સુખી થાઓ.’
સર્વનું સુખ ઈચ્છનારને બદલામાં સુખ જ મળે છે, એ વસ્તુનું પ્રત્યેક ઉપાસકે બરાબર સમરણ રાખવું.
અહી એટલી સ્પષ્ટતા આવશ્યક છે કે જ્ઞાનોદય થયા વિના આ ભાવને પૂરેપૂરે સ્પશી શકાતું નથી. “હું કેણુ છું? આ વિશ્વ શું છે? મારે અને તેને સંબંધ કયા પ્રકારને છે? સુખ-દુઃખનાં કારણે શું છે? સુખની પ્રાપ્તિ કયા સાધનથી થાય? દુખની નિવૃત્તિ માટે કેવા ઉપાસે અજમાવવા જોઈએ? પરમ તત્વ શું? તેને સાક્ષાત્કાર કેવી રીતે થાય?” વગેરે બાબતેનું સંશયરહિત નિશ્ચયાત્મક જ્ઞાન થાય ત્યારે જ્ઞાનેદય થયે ગણાય છે.
ઉપાસક જ્યારે આ ભાવને બરાબર પશે અને તેમાં કેટલેક વખત સ્થિર થાય, ત્યાર પછી તે આગળ વધીને દિવ્યભાવ” ધારણ કરે. આ ભાવ ધારણ કરનારે રાગદ્વેષથી રહિત થવું જોઈએ, સર્વે ભૂત-પ્રાણ પ્રત્યે સમદશી" બનવું જોઈએ અને મનની ચંચલતાને સર્વશે ત્યાગ કરે
Page #204
--------------------------------------------------------------------------
________________
૧૮
મત્રચિંતામણિ
જોઈ એ. આ ભાવમાં સ્થિરતા થતાં જ સિદ્ધિ સાંપડે છે અને ઉપાસક એક અદને મનુષ્ય મટીને સિદ્ધ મહાપુરુષની કોટિમાં વિરાજે છે. પછી તેને માટે આ જગતમાં કશું અશકય કે અસભવિત રહેતુ' નથી.
હવે જે છ કારણેાથી મંત્રના નાશ થાય છે, મંત્રપાસના નષ્ટભ્રષ્ટ થઈ જાય છે, તેની રજૂઆત કરીશું. આ આ કારણે! અમારાં પેલાં નથી, પણ મંત્રવિશારદોએ ઘણા અનુભવ પછી શાખી કાઢેલાં છે અને તેને ખ્યાલ આવવાથી ઉપાસક મધુએ પેાતાની ઉપાસના રૂપી હેાડીને સહારરૂપી ખડક સાથે અથડાઈ પડતાં જરૂર અટકાવી શકે એમ છે, તત્રકારો કહે છે :
अत्याहारः प्रयासश्च प्रजल्पो विषयाग्रहः । जनसंगोष्ठलौल्यं च षड्रभिर्मन्त्रो विनश्यति ॥
‘ અત્યાહાર, પ્રયાસ, પ્રજ, વિષયાગ્રહ, જનસ ગાઢ તથા માનસિક ચંચલતા, એ છ વસ્તુ વડે મંત્ર નાશ પામે છે.’ તાત્પર્ય કે ઉપાસકે
(૧) પ્રમાણુ કરતાં અધિક આહાર કરવા નહિ.
(૨) વધારે શ્રમ કરવા નહિ, અન્યથા જપ કરતાં ઊ’ધ આવશે અને ધ્યાનાદિ ક્રિયા પણ ખરાબર થઈ શકશે નહિ.
(૩) વધારે માલવુ નહિ કે વધારે પડ્તી વાતા કરવી.
નહિ.
(૪) મનનું વલણ કામભેાગ પ્રત્યે ઢળવા દેવુ નહિ.
Page #205
--------------------------------------------------------------------------
________________
ઉપાસના અને કિંચિત
૧૮૭ (૫) જનસમુદાયમાં બેસીને તેમની સાથે જે તે વિષયની વાત કરવી નહિ કે ગપાટા મારવા નહિ. તેથી મનની એકાગ્રતા તૂટે છે અને જે સ્વસ્થતાથી જપાદિ ક્રિયાઓ કરવી જોઈએ તે થતી નથી.
(૬) મનની ચંચલતાને ત્યાગ કરે. ઉપાસકને સહુથી માટી નડતર મનની ચંચલતાની છે. તેને નિગ્રહ થાય નહિ તે એકાગ્રતા જામે નહિ અને એકાગ્રતા જામે નહિ તે કઈ પણ ક્રિયા યથાર્થપણે થઈ શકે નહિ. આ વિષયમાં પૂર્વે કેટલુંક કહેવાઈ ગયું છે, તે પુનઃ પુનઃ વિચારવું અને તેમાં. જે ઉપાય બતાવ્યા છે, તેને અમલ કરે.
જે ઉપાસકે ફરિયાદ કરે છે કે ઘણે મંત્રજપ કરવા. છતાં સિદ્ધિ થતી નથી, તેમણે આ છ નિયમને લક્ષ્યમાં રાખીને પિતાની જીવનચર્યા તપાસી લેવી જોઈએ અને તેમાં જે એ દોષે હસ્તી ધરાવતા હોય તે તેમને પહેલી તકે દૂર કરવા જોઈએ.
આ પ્રકરણ સમાપ્ત કરતાં એટલું જણાવીશું કે સંપાસના એ ગસાધનાને જ એક પ્રકાર છે, તેથી યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહારને જેટલે અભ્યાસ થાય તેટલે આ બાબતમાં વધારે લાભ થવા સંભવ છે.
Page #206
--------------------------------------------------------------------------
________________
[૫] ઉપાસનાના આરભ
ઉપાસના કોની કરવી ? ૐકારની કે હી કારની ? એવા પ્રશ્ન ઉઠવે સહજ છે. થાડા વખત પહેલાં અમારે ત્યાં એક મહાશયે દૂરથી આવીને અમને આ પ્રશ્ન કર્યાં હતા. અમે કહ્યુ: એ તા આપની રુચિની વાત છે.’
'
'
તેમણે કહ્યું: રુચિતા અને પ્રત્યે છે. પણ તેમાં જે શીઘ્ર ફળદાયી થાય તેમ હાય તેની ઉપાસના કરવી છે. ' અમે કહ્યું : “તા હી કારની જ ઉપાસના કરી, કારણ કે આ કાળમાં સહુથી વધારે શીઘ્ર ફળદાયી ઉપાસના એની છે. વળી એમાં ૐકારની ઉપાસના આવી જાય છે’
<
'
તેમણે પૂછ્યું : “ એ કેવી રીતે ?” અમે કહ્યું : હ્રી કારની ઉપાસનામાં એકલા હુી” ખેલાતા નથી. તેમાં શ્રી નમઃ’એ રીતે ત્રણ પદ્મ ખેલવાનાં હાય છે. આ ત્રણ પદોને હી કાર વિદ્યા કે મહાવિદ્યા કહેવામાં આવે છે અને તેની ઉપાસના કદી પણ નિષ્ફળ જતી નથી.' પછી તેમને ન્હી કારવિદ્યાસ્તવનના નીચેનેા શ્લોક સંભળાવ્યેશ :
Page #207
--------------------------------------------------------------------------
________________
ઉપાસનાના આરંભ
विधाय यः प्राक् प्रणवं नमोऽन्ते मध्यैकबीजं नतु जअपीति । तस्यैकवर्णा वितनोत्यवन्ध्या कामार्जुनी कामितमेव विद्या ॥
૧૮
જે મનુષ્ય પહેલાં પ્રણવ એટલે ૐ અને અંતે નમઃ.. તેમ જ મધ્યમાં અનુપમ બીજ હી કારના પુનઃ પુનઃ જપ કરે છે, તેના વાંછિતાને અવધ્ય અને કામધેનુ સમાન આ એક વણુ વાળી હી કાર વિદ્યા પૂછુ કરે છે.'
'
અહીં' અમે એ ખુલાસા પણુ કરી દીધા કે હી કાર વિદ્યામાં ત્રણ પદ્મા છે, તેમાં પહેલ' પદ એ સેતુ છે, ખીજું. હી પદ એ મંત્રબીજ કે વિદ્યાખીજ છે અને ત્રીજી તમ પદ્મ એ પલ્લવ છે. અહીં હી” એ જ મુખ્ય વિદ્યાપદ્ય હાવાથી આ વિદ્યાને એક વણુ વાળી વિદ્યા કહી છે.'
፡
'
અમારા આ ખુલાસા સાંભળીને પેલા મહાશયે પ્રશ્ન k કે “ સેતુ એટલે શું ?' અમે કહ્યુ... જે પદ્ય મંત્રની મૂળ શક્તિનુ અનુસ ́ધાન કરી આપે, તેને સેતુ કહેવાય છે. અહી' લૅપદ એ પ્રકારનુ' છે અને મ‘ત્રશાસ્ત્રના નિયમ મુજ તેને સહુથી પહેલુ મૂકવુ જોઈએ, એટલે તેને પહેલુ મૂકેલું છે.”
'
પેલા મહાશયે કહ્યું: એ તે સમજ પડી, પણ પલ્લવ સંખથી કંઈ ખુલાસા કરશે ખરા ?’ અમે કહ્યું: ' મંત્રનું અમુક પરિણામ લાવવા માટે તેની પાછળ જે પટ્ટો લગાડવામાં
Page #208
--------------------------------------------------------------------------
________________
-
--
-
૧૯૦
મંત્રચિંતામણિ આવે છે, તેને પલ્લવ કહે છે. હવા, પા, વૌષ, a વગેરે આ પ્રકારનાં પદો છે.
હજી પેલા મહાશયની જિજ્ઞાસા પૂરેપૂરી સંતોષાઈન હતી, એટલે તેમણે પ્રશ્ન કર્યો કે “કઈ મંત્રને ના પટ્ટવ લગાડવામાં આવે તે તેનું પરિણામ શું આવે?” અમે કહ્યું
એ મંત્ર શાંતિ, સુષ્ટિ અને પુષ્ટિ કરનારે થાય. તાત્પર્ય કે હી કાર વિદ્યા મુખ્ય શાંતિ, સુષ્ટિ અને પુષ્ટિને કરનારી છે અને તેથી સૌભાગ્યની ઈચ્છા રાખનાર સહ કેઈએ તેની સાધના-આરાધના-ઉપાસના કરવા જેવી છે.'
આટલા ખુલાસાથી તે મહાશય પ્રસન્ન થયા અને હુકારની ઉપાસના કરવાનો નિર્ણય કરીને અમારાથી છૂટા પડ્યા
બીજા પણ કેટલાક મહાનુભાવોને અમે આજ જાતની સલાહ આપેલી અને તેમણે હકાર વિદ્યાની ઉપાસના શરૂ કરેલી, તે દરેકની યશકીર્તિમાં વધારે થયે છે અને તેમના મનની મુરાદ મોટા ભાગે ફળી છે. વળી છેલ્લાં બારતેર વર્ષોમાં અમને પિતાને તેને ઘણું સારો અનુભવ થયેલ છે. વધારે સ્પષ્ટ જ્હીએ તે વિવિધ હેતુને અનુલક્ષીને તેના જે જે અનુષ્ઠાને કર્યો, તે બધાં જ ફલદાયી નીવડ્યાં છે, એટલે અમારી હ. કારવિદ્યા પરની શ્રદ્ધા અતિ મજબૂત બનેલી છે અને તેને ચિંતામણિ માનીને આજે પણ તેની ઉપાસના - કરી રહ્યા છીએ.
હીં*કારની ઉપાસના એ માનવજીવનનું એક મંગલ પ્રસ્થાન છે, એટલે તે અનેરો ઉત્સાહથી કરવું જોઈએ જે
Page #209
--------------------------------------------------------------------------
________________
ઉપાસનાનો આરંભ
હાલત સૂર્યને દેખતાં કમલવનની થાય છે, અથવા જે હાલત ચંદ્રને દેખતાં કુમુદિનીઓની થાય છે તે જ હાલત આ અવસરે આપણા હૃદયકમલની થવી જોઈએ જે એની એકે એક પાંખડી વિસ્જર ન થાય, તે સમજી લેવું કે હકારની ઉપાસના માટે આપણે ઉત્સાહ હજી પૂર્ણતાએ પહેર્યો નથી.
પ્રથમ શુભ દિવસે સદગુરુ પાસે જઈને વિનયાવનત મસ્તકે બે હાથની અંજલિ જેડીને તેમના મુખેથી આ વિદ્યા ત્રણ વાર શ્રવણ કરવી જોઈએ. જે વિદ્યા ગુરુના મુખેથી પ્રકટેલી હોય છે, તે ઘણી બલવતી હોય છે અને શીઘફલ આપનારી થાય છે. મંત્રસાધનામાં ગુરુની કેવી અને કેટલી આવશ્યક્તા છે? તે અમે મંત્રવિજ્ઞાનના દશમા પ્રકરણમાં વિસ્તારથી બતાવ્યું છે. - ત્યાર પછી શુભ દિવસે અને શુભ મુહુર્ત હી કાર વિદ્યાની ઉપાસના શરૂ કરવી જોઈએ. - આ ઉપાસના દરમિયાન ઉપાસકે બ્રાહ્મ મુહૂર્તમાં જાગ્રત થવું જોઈએ અને વિદ્યાગુરુનું નામ લઈને તેમને ત્રણ વાર પ્રણામ કરવા જોઈએ. ત્યાર પછી સહસાર પદ્યમાં તેમનું ધ્યાન ધરીને વાવ, બીજ છેમંત્રને દશ અથવા વધારે વખત જપ કરવું જોઈએ. ત્યાર પછી અધિકાર અનુસાર કુંડલિની શક્તિનું ધ્યાન ધરવું જોઈએ અને નિત્યકર્મથી પરવારીને હોંકાર વિદ્યાની ઉપાસના શરૂ કરવી જોઈએ
પાસનાને આ ખાસ વિધિ છે, એટલે તે યથાર્થપણે કર જોઈએએમાં કંઈ પણ ગરબડ કે ગોટાળે ન થવા પામે તેનું ખાસ લક્ષ્ય રાખવું જોઈએ.
Page #210
--------------------------------------------------------------------------
________________
૧૯ર
મંચિંતામણિ આપણા પૂર્વજે વહેલા સૂઈને વહેલા ઉઠવાની ટેવવાળા હતા અને તેથી પ્રાતઃકાલીન ક્રિયાઓ સારી રીતે કરી શકતા હતા. આજનું હવામાન મોડા ઉઠવાનું છે, એટલે બ્રાહ્મ મુહૂર્તમાં જાગ્રત થવાનું કેટલાકને ભારે લાગશે, પણ મન મક્કમ હશે તે એ સમયે બરાબર ઉડી શકાશે અને છેડા દિવસ એ પ્રમાણે ઉઠવાની ટેવ પડી, એટલે તેમાં કોઈ જાતની કન્નિાઈ ભાસશે નહિ.
ગુરુ પ્રત્યે કેટલે આદર હવે જોઈએ? તે આ પરથી સમજી શકાશે. તેમના પ્રત્યે વિનય–ભક્તિબહુમાનની લાગણું પ્રકટયા વિના વિદ્યા સિદ્ધ થતી નથી, એમ આપણા ઋષિમહર્ષિએ કહી ગયા છે અને અનુભવે તે સાચું જણાયું છે.
વળી જે મનુષ્ય પિતાના ધર્મમાં શ્રદ્ધાવાળા હોય છે અને નિત્યકર્મો બરાબર કરે છે, તેને વિદ્યા જલ્દી સિદ્ધ થાય છે. એટલે સ્વધર્મશ્રદ્ધા અને નિત્યકર્મોની બાબતમાં જરા પણ શિથિલતા દાખવવી નહિ.
કારના જપવિધિમાં અમે જપ કરવાનું સ્થાન, આસન, શરીરની અવસ્થા, માલા, દિશા અને સમય અંગે જે વિવેચન કરેલું છે, તે હીભકારની ઉપાસના કરનારે ફરીને વાંચી લેવું, કારણ કે આ બધી વસ્તુઓ બંનેમાં સમાન છે. છતાં તેના તારણરૂપે અહીં એટલું જણાવીએ છીએ કે હી કારની ઉપા-' સના કરવા માટેનું સ્થાન એકાંત અને પવિત્ર હોવું જોઈએ, આસન કંબલનું રાખવું, શક્ય હોય તે પદ્માસને બેસવું : નહિ તે સુખાસને બેસવું, બરડે અને મસ્તક ટટાર રાખવા
Page #211
--------------------------------------------------------------------------
________________
ઉપાસનાનો આરંભ
૧૯
દષ્ટિ નાસિકાના અગ્રભાગ પર સ્થાપવી અને માતા અને તે પ્રવાલની વાપરવી, દિશા પૂર્વ કે ઉત્તર રાખવી અને સમય મુખ્યત્વે પ્રાતઃકાલને તથા પૂર્તિમાં સાયંકાલને રાખ. રાત્રિએ પણ મંત્રજપ કરી શકાય છે, પરંતુ એ વખતે દેવપૂજન કરવાને નિષેધ છે.
આ વિદ્યા આઠ લાખ જપ કરવાથી સિદ્ધ થાય છે. જે નિત્ય પ્રાતઃકાલ અને સાયંકાલ અને સમય અઢી-અઢી હજાર જપ કરવામાં આવે તે એક દિવસના પાંચ હજાર જપ થાય અને એ રીતે ૧૬૦ દિવસમાં એટલે ૫ માસ અને ૧૦ દિવસમાં એ જપસંખ્યા પૂરી કરી શકાય.
આ વિદ્યાની એકમાલા (૧૦૮)ને જપ કરવામાં સામાન્યરીતે ત્રણ મીનીટ લાગે છે, એટલે અઢી હજાર જપ કરતાં સવા કલાક જેટલે સમય જવા સંભવ છે.
અહીં એટલી સ્પષ્ટતા આવશ્યક છે કે મંત્રના દરેક પદનું ઉચ્ચારણ શુદ્ધ અને સ્પષ્ટ થવું જોઈએ અને તેમાં કદાચ છેડે વખત વધારે જાય તે તેની દરકાર કરવી ન જોઈએ. હજી વધારે સ્પષ્ટ કહીએ તે મંત્રજપની સંખ્યા કરતાં મંત્રના ઉચ્ચારણનું મહત્વ વધારે છે અને તે જેટલું શુદ્ધ તથા સ્પષ્ટ થશે, તેટલું મંત્રમૈતન્ય વહેલું પ્રકટ થશે એટલે જ સંખ્યા પૂરી કરવાની ખાતર મંત્રપદો ઝડપથી ગમે તેમ બેલી જવા તે ચેડ્ય નથી. મોટા ભાગે આ પરિસ્થિતિ જોવામાં આવે છે, તેથી જ અહીં આટલી સૂચના કરેલી છે.
૧૩
Page #212
--------------------------------------------------------------------------
________________
મંત્રચિંતામણિ સ્કાર તાર સ્વરે બેલ જોઈએ, હીં-પદ બેલતાં રણકાર થવું જોઈએ અને હડપચી જરા નીચી થતાં ગળાની બંને બાજુની નસે છેડી ફૂલવી જોઈએ. તેની અસર એ જ વખતે હૃદય પર થાય છે, તે અનુભવથી સમજી શકાશે. નમ પદ તેના સ્વાભાવિક ધોરણે બલવું જોઈએ, પણ તેમાં વિસર્ગને ઉચ્ચાર બરાબર થી જોઈએ.
આ વસ્તુ પ્રત્યક્ષ પ્રયાગ સિવાય સમજવી કઠિન છે, છતાં ઉપાસકોને તેને ખ્યાલ આવે, એટલે અહીં આટલું વિવેચન કરેલું છે.
ઉચ્ચારણ વનિપૂર્વક બરાબર થાય તે મન તેમાં જોડાઈ જાય છે અને તે જ્યાં ત્યાં ભટકી શતું નથી. એ વરતુ અતિ મહત્વની છે, તેથી ઉપાસકે ઉચારણની બાબતમાં ગુરુગમ મેળવીને અથવા તે વિષયના જાણકાર પાસેથી તેનું જ્ઞાન પ્રાપ્ત કરીને મંત્ર રચાર કરવા જોઈએ.
આ જપ ભાષ્ય એટલે મોટેથી બેલીને કરવાને નથી; તે ઉપાંશુ જ કરવાનું છે, પણ તેમાં શુદ્ધ અને સ્પષ્ટ ઉચ્ચારની જરૂર તે રહે જ છે.
મંત્રજપ કરતી વખતે મનને સ્વસ્થ રાખવું અને જે ગતિએ જપ શરૂ કર્યો હોય, તે જ ગતિ છેવટ સુધી જાળવી રાખવી. અન્ય શબ્દોમાં કહીએ તે એ ગતિને ધ્રુત એટલે ઝડપી બનાવવી નહિ, તેમ જ વિલંબિત એટલે ધીમી પણ બનાવવી નહિ. ચિત્તની સ્વસ્થતા બરાબર હશે તે જપ સમગતિએ થયા કરશે, એટલે ચિત્તની સ્વસ્થતા એ મુખ્ય વસ્તુ છે.
Page #213
--------------------------------------------------------------------------
________________
ઉપાસનાનો આરંભ
૧૫ વળી એ જપ નિરંતર એટલે વચમાં અંતર પાયા વિના કરે જોઈએ. મંત્રવિશારો કહે છે કે મંત્રપદો બોલવામાં વચ્ચે અંતર પાડી દેવામાં આવે તે તેનું ફલ ચાલ્યું જાય છે. મોતીની માળામાં જેમ એક પછી એક મણકા ક્રમશઃ આવ્યા કરે છે, તેમ મંત્રપદી પણ એક પછી એક બરાબર બોલાવા જોઈએ.
ઉપાસનાને આરંભ કરતાં હુંકારનું પૂજન કરવું જોઈએ. જો આ ઉપાસના નિમિત્તે ત્રાંબાના પતરા ઉપર હકાર કેતરાવી લીધું હોય અને તેને પંચામૃત આદિથી શુદ્ધ કરી લીધું હોય તે તેને એક ઊંચા આસન પર મૂકી ધૂપ, દીપ, પુષ્પ, ગંધ તથા નૈવેદ્ય વડે તેનું પૂજન કરી પછી ભૂતશુદ્ધિ, પ્રાણાયામ તથા ન્યાસાદિ ક્રિયાઓ કરવી જોઈએ અને ત્યાર બાદ મૂલ વિદ્યાને જપ શરૂ કર જોઈએ.
જે ત્રાંબાના પતરાની સગવડ ન હોય તે નાગરવેલનાં સાત અખંડ પાન લઈ તેના પર કુંકુમથી હ્રીંકાર લખવા અને તેના પર સેપારી મૂકી તેને ત્રણ વાર કુંકુમથી ચાંલ્લા કરવા. આ વખતે મૂલમંત્ર બેલતાં જવું, એટલે તે સેપારી અભિમંત્રિત થઈ ગણાય. નાગરવેલનાં પાન રેજ તાજાં અને નવાં લાવવા જોઈએ, જ્યારે સોપારી એની એ મૂકવી જોઈએ.
ભૂતશુદ્ધિ તથા પ્રાણાયામની બાબતમાં પૂર્વે પર્યાપ્ત વિવેચન થઈ ગયેલું છે, તે અનુસાર એ બંને કિયાએ કરવી. કદાચ ભૂતશુદ્ધિની ક્રિયા ન આવડે તે જતી કરવી, પણું પ્રાણાયામની ક્રિયા અવશ્ય કરવી. ત્યાર બાદ નીચેને સં૫મંત્ર ત્રણ વાર બોલવો :
-
Page #214
--------------------------------------------------------------------------
________________
૧૯૬
સકલ્પમ ત્ર
जाय
अशक्त्ये ँ विनियोगाय
મંચિંતામણિ
નમઃ ।
નમઃ ।
नमः ।
આ મંત્ર ખેલતી વખતે આચમની વડે જળ મૂકવુ અને નમસ્કાર કરવા. ત્રણેય વખત આ પ્રમાણે ક્રિયા કરવી. ત્યાર પછી કરચાસ વિધિ કરવા. તે આ પ્રમાણે ઃ ટ્રી અનુષ્ઠાભ્યાં નમઃ। (આમ ખેલી તર્જની આંગળી વડે અંગૂઠાને સ્પર્શ કરવા.)
ટ્રી તનનીઝ્યાં નમઃ। ( આમ ખાલી અંગૂઠા વડે તર્જની આંગળીને સ્પર્શ કરવા.)
મધ્યમાભ્યાં નમઃ । ( આમ ખાલી અ ંગૂઠા વડે. મધ્યમા આંગળીને સ્પર્શ કરવા. )
ટ્રી અનામિશમ્યાં નમઃ । (આમ ખેલી અંગૂઠા વડે અનામિકા આંગળીને સ્પશ કરવા.)
ૐ દો. નિષ્ઠિામ્યાં નમઃ । (આમ ખેલી અંગૂઠા વડે કનિષ્ઠિકા એટલે ટચલી આંગળીને સ્પશ કરવા. ) ફ્રી" તરૃણામ્યાં નમઃ । (આમ ખાલી અને હાથના પૃષ્ઠભાગ તથા તલિયાં એકબીજાને મેળવવાં.) અહી' કરન્યાસના વિધિ પૂરા થયેલા સમજવા. હવે અંગન્યાસના વિધિ કરવા, તે આ પ્રમાણે : ૐ દી ાથાય નમઃ । ( આ મંત્ર મેલીને હૃદયને સ્પશ કરવા,)
Page #215
--------------------------------------------------------------------------
________________
ઉપાસનાનો આરંભ
૧૯૭
છે ફ્રી શિપણે !િ (આ મંત્ર બોલીને કપાળને
સ્પર્શ કરે.) ફ્રી રિક્ષા વા (આ મંત્ર બોલીને શિખાને
સ્પર્શ કરે.) છે ફ્રી વવાય દુમ ! (આ મંત્ર બોલીને ભુજાના મધ્ય
ભાગને સ્પર્શ કરે.) » બ્રીજ નેત્રત્રકાર વૌવા (આ મંત્ર બોલીને બંને નેત્રને
તથા ભૂકુટિના વચલા ભાગને સ્પર્શ કરે.)
છેવટે ગન્નાર પર્ કહીને તાલી બજાવવી. અહીં અંગન્યાસને વિધિ પૂરે થયેલે સમજ.
ન્યાસ પછી ધ્યાન ધરવાને વિધિ છે. અહીં ડ્રીંકારનું શક્તિરૂપે ધ્યાન ધરવું અને સંપ્રદાય અનુસાર ધ્યાનને શ્લેક એલી, તે જ પ્રમાણે ચિત્ર મનમાં અંકિત કરવું.
ત્યાર બાદ જપને પ્રારંભ કરે. જ્યારે નિશ્ચય મુજબના જપ પૂરા થાય ત્યારે હાથમાં જલ લઈ નીચે પ્રમાણે વિસર્જનમંત્ર બેલ :
यैषा सेवा कृता मन्त्रन्यस्तत्वबुद्धिना मया । यथा साध्येन मनसा ह्येकाग्रेण युताऽधुना ॥१॥ तावकमजने रतिदा त्वमेवैका यदा भवदेवि । मच्छ्रद्धां पर्द्धयती च नायं प्रापयत्सौ भवतु ॥२॥
પછી તરભાણામાં જલ મૂકીને બે હાથ જોડી નીચે પ્રમાણે પ્રાર્થના કરવીઃ
Page #216
--------------------------------------------------------------------------
________________
૧૯૮
મત્રચિંતામણિ
न्यासादीन्न च पल्लवं स्वरमपि प्राज्ञो न वेद्मि स्वयं, श्रद्धासक्तमतिः करोमि मनसा सेवा परं तेऽधुना । - कार्य मेऽद्य करोमि चेन भगवन् दोषैकदृष्टिस्तदा, कार्योऽस्मिन् विषयेऽस्त्यनन्यगतिना कस्याचलम्बो मया ॥ પછી આસનના ત્યાગ કરવેા.
ઉપાસનાના પ્રારભ આ રીતે વ્યવસ્થિત થવાથી તેને પ્રવાહ નિયમિત ભાગળ ચાલશે અને તે સિદ્ધિને સમી सर्व मावशे.
Page #217
--------------------------------------------------------------------------
________________
[૬] પ્રગતિ અને પૂર્ણાહુતિ
“ડગલું ભર્યું કે પાછું ન હઠવું” એ ઉત્તમ પુરુષની નીતિ છે અને તેઓ પ્રાણુતે પણ તેને વળગી રહે છે. વિને તેમને ડરાવી શક્તા નથી, મુશ્કેલીઓ તેમના માર્ગની રુકાવટ કરી શક્તી નથી. અણધારી–આકરિમક ગમે તેવી ગમખ્વાર ઘટનાઓ બની જાય તે પણ તેઓ પિતાના ચિત્તને શાંત સ્વસ્થ રાખી નિર્ધારિત કાર્ય પૂરું કરે છે અને તેથી જ આ જગતમાં તેમને યશ કે વાગે છે.
મંત્રપાસકે પણ આ જ નીતિને અનુસરવાનું છે, અન્યથા મપાસનામાં પ્રગતિ થવાનો સંભવ નથી. આપણે કોઈ પણ કાર્ય શરૂ કરીએ તે સીધેસીધું પાર ઉતરી જાય એવું ભાગ્યે જ બને છે. તેમાં વિન્ને મુશ્કેલીઓ-મુંઝવણે આવે છે અને અનેકવિધ સમસ્યાઓને ઉકેલ કરે પડે છે, જે અખૂટ શ્રદ્ધા અને અડગ શૈર્ય હેય તે જ બની શકે છે. શ્રદ્ધા ખૂટી કે ઉત્સાહ મંદ પડી જાય છે અને ધૈર્યમાં ઓટ આવી કે બધી બાજી સકેલાઈ જાય છે, ખેલ ખલાસ થાય છે!
Page #218
--------------------------------------------------------------------------
________________
મન્નચિંતામણિ કેટલાક ઉપાસકે ઉપાસના થેડી આગળ વધી કે કોઈ ચમત્કારની, કોઈ અવનવી ઘટનાની અપેક્ષા રાખે છે અને
જ્યારે તેવું કંઈ પણ લેવામાં આવતું નથી, ત્યારે હતોત્સાહ થઈ જાય છે. પછી તેમને ઉપાસનામાં રસ આવતે નથી અને તે જે ગતિ-વિધિએ આગળ વધવી જોઈએ, તે વધતી નથી. અકાળે ફળની ઈચ્છા કરવાનું આ પરિણામ છે, તેથી હિતાવહ એ છે કે અકાળે ફળની ઈચ્છા કરવી નહિ. બીજ વાયું છે, તે તે ઉગશે જ અને તેમાંથી એક મહાન વૃક્ષ તૈયાર થશે, એ આત્મવિશ્વાસ રાખવે. “વાવેલું બીજ નહિ ઉગે તે? ઉગ્યા પછી પણ તે કરમાઈ જશે તે? એમાંથી વિશાળ વૃક્ષ તૈયાર થશે ખરું?” આ બધા તકે છે અને તે આપણી આંતરિક શ્રદ્ધાને આપણા આત્મવિશ્વાસને ડહેળી નાખનારા છે, માટે તેનું સેવન કરવું નહિ.
મંત્રપાસનામાં શ્રદ્ધાને મુખ્ય ગણવામાં આવી છે, તેની પાછળ આ દષ્ટિ રહેલી છે. જેમ પાસે પાકે હેય તે ઈમારત ટકે છે, તેમ શ્રદ્ધા મજબુત હોય તે મંત્રપાસના આગળ વધે છે અને તે ફલદાયી બને છે. અજ્ઞાની તથા અશ્રદ્ધાલુને આ જગતમાં કોઈ મહાન વસ્તુની પ્રાપ્તિ થતી નથી. તેઓ અથડાઈને, કુટાઈને, હડધૂત થઈને આ જગતમાંથી વિદાય લેવાને સર્જાયેલા છે. મંત્રોપાસક હરગીઝ એ રસ્તે ન જાય, એ અમારે આગ્રહભો અનુરોધ છે.
હવે કેટલીક અનુભવની વાત કહીશું. વ્હીકારવિદાને જપ વિધિપૂર્વક આગળ વધતાં આપણું શરીર અને મનમાં
Page #219
--------------------------------------------------------------------------
________________
પ્રગતિ અને પૂર્ણાહુતિ
૨૦૧
શક્તિનો સંચાર થતો હોય એવું લાગે છે અને આપણું કામ કરવાની તથા વિચાર કરવાની ઝડપ વધી જાય છે. જે શક્તિ વીટામીન બી ને આખે કેર્સ એટલે ૧૨ ઇજેકશને લેવાથી ન આવે તે શક્તિ આ જપના પ્રતાપે થોડા જ દિવસમાં આવી જાય છે અને તેથી આપણી જીવનચર્યામાં પણ મેટ ફેર પડી જાય છે. જ્યાં પ્રથમ નિરાશા, બેદ કે વિષાદનાં દર્શન થતાં, ત્યાં હવે આશા, ઉત્સાહ અને આનંદને અનુભવ થાય છે અને આપણું અંતરકમલની પાંખડીઓ ઉઘડી રહી હોય તેવું લાગે છે.
જપસંખ્યા એક લાખ પર પહોંચ્યા પછી અવનવા અનુભવ થવા લાગે છે, એટલે કે નહિ ધારે લાભ થવા લાગે છે અને જે કાર અધૂરાં રહ્યાં હોય કે પૂર્ણ થવાની સંભાવના ન હોય તે પૂર્ણ થવાના સંગે ઊભા થાય છે. અન્ય શબ્દોમાં કહીએ તે આ સમયથી –વિજયનાં નિશાને ફરકવા લાગે છે અને આનંદ-મંગલનાં તૂર બજવાની શરૂઆત થાય છે. તેથી હિતાવહ એ છે કે મપાસકે ધીર–વીર ગતિથી મંત્રપાસનામાં આગળ વધવું અને પિતાના મનને કોઈ પણ પ્રકારની શંકાકુશંકાઓથી પ્રતિહત થવા દેવું નહિ.
હવે સિદ્ધિગને અનુલક્ષીને થોડું વિવેચન કરીશું. મંત્રવિશારદો કહે છે કે કેઈપણ ગ્રહણ વખતે સ્પર્શ કાલથી મલકાલ સુધી મંત્રજપ કરવાથી મંત્રસિદ્ધિ સત્વર થાય છે. તેમ જ આશ્વિન માસની કૃષ્ણાષ્ટમી અથવા ચતુર્દશીની
Page #220
--------------------------------------------------------------------------
________________
૨૦૨
મંત્રચિંતામણિ
રાત્રિએ મન્ત્રજપ કરવાથી પણ મ`ત્રસિદ્ધિ સત્વર થાય છે. કાર્તિક શુક્લપક્ષની વૈકુંઠ ચતુર્દશીની રાત્રિ પણ તે માટે સંઢ કરવા ચેાગ્ય છે. જો કોઈ પણ કારણે આ ચેગ ન સધાય તેા નીચે જણાવેલા સમયે અવશ્ય મત્રજપ કરવા, તેથી પણ સત્વર સિદ્ધિ મળવા સંભવ છે.
← રાત્રિના વખત દિશા
તિથિ વાર ૧ શુક્રવાર ૬ થી ૧૦ વાગતાં સુધી પશ્ચિમાભિમુખ બેસીને
૨ બુધવાર ૬ થી ૯ ૩ મંગળવાર ૮ થી ૧૧
,,
""
૪ શનિવાર ૧૨ થી ૪
૫ ગુરુવાર ૧૦ થી ૧ ૬ શુક્રવાર ૬ થી ૯ ૭ બુધવાર ૬ થી ૯ ૮ મંગળવાર ૯ થી ૧૧,
,,
૯ શનિવાર ૧૨ થી ૪ ૧૦ ગુરુવાર ૧૦ થી ૧
૧૧ શુક્વાર ૬ થી
ܕ
,,
""
29
''
77
'
૧૨ યુધવાર ૬ થી ૯ ૧૩ શનિવાર ૮ થી ૧૧,, ૧૪ શનિવાર ૧૨ થી ૪
૧૫ ગુરુવાર ૧૦ થી ૧
3
"9
??
79
""
39
99
""
""
""
"}
""
""
""
,,
ઉત્તરાભિમુખ
""
પૂર્વાભિમુખ અન્યભિમુખ નૈઋત્યાભિમુખ પશ્ચિમાભિમુખ
પૂર્વાભિમુખ પશ્ચિમાભિમુખ ઉત્તરાભિમુખ
99
ઈશાનાભિમુખ પૂર્વાભિમુખ
""
AAA
17
'
17
36
27
""
r
77
h
17
22
પંચાંગમાં જણાવેલા શુભ ચેગે. પણ આ ખાખતમાં સહાયક નીવડે છે. વળી મન્ત્રવિશારદોએ તા એ પણ કહ્યું
Page #221
--------------------------------------------------------------------------
________________
પ્રગતિ અને પૂર્ણાહુતિ
૨૦૩ કે જ્યારે શુભ ગેમને કોઈ પણ વેગ ન જણાય ત્યારે મનમુહૂર્તને ચેગ સાધવે. તાત્પર્ય કે સાધકને જે દિવસે મંત્રસિદ્ધિ કરવાનું તીવ્ર મન થાય, તે જ દિવસને વધારે અનુકૂલ સમજી સિદ્ધિની તીવ્ર ભાવનાપૂર્વક મંત્રજપ ચાલુ કરવા. ઓછામાં ઓછા ત્રણથી ચાર કલાક આ પ્રકારે જપ ચાલુ રાખવાથી મંત્રસિદ્ધિ થાય છે.
મંત્ર આપણુ મનમાં બરાબર જડાઈ જાય, આપણુ. અંતરના તારેતારમાં વસુઈ જાય અને હરઘડી તેનું સ્મરણ થયા કરે, ત્યારે સમજવું કે મંત્રપાસનામાં પ્રગતિ થઈ છે. મંત્રજપ બરાબર થતું હશે તે થોડા જ દિવસમાં આવું પરિણામ આવ્યા વિના રહેશે નહિ.
મંત્રપાસકે પ્રતિદિન દેવતાપૂજન, ધ્યાન અને જપ ઉપરાંત હેમ પણ કરવાનું હોય છે, તે વાત બરાબર લક્ષ્યમાં રાખવી. તેમની સંખ્યા જપની સંખ્યાના બરાબર દશમ ભાગની હોય છે, એટલે ૫૦૦૦ મંત્રજપ કરનારે પ૦૦ હેમ કરવા જરૂરી છે. જે એટલા હામ થઈ ન શકે તે તેથી, બમણું સંખ્યાને જપ કરી લે જોઈએ, એટલે કે પ્રાતઃકાલ. અને સાયંકાળે ૩૦૦૦-૩૦૦૦ જપ કરવાનું રાખવું જોઈએ
હેમ માટે ત્રિણિયે કે ચખૂણિયે કુંડ તૈયાર કરવું જોઈએ અને તેમાં ખીજડીનાં કાષ્ઠ વાપરવા જોઈએ. તેમાં અગ્નિ પ્રકટાવતી વખતે અગ્નિસ્થાપન મંત્ર બેલ જોઈએ. અગ્નિ પ્રકટ થયા પછી ગુગળ અને કણેરમાં ઘી મેળવી હેમ કર જોઈએ અને ત્યાર પછી કેપ, દ્રાક્ષ, અગર
Page #222
--------------------------------------------------------------------------
________________
૨૦૪
મંત્રચિંતામણિ સુખડ, કેસર, સાકર, લવિંગ વગેરેને મિશ્ર કરી તેને ઘીને કરમ દઈ તેને તેમ કરવું જોઈએ. પ્રત્યેક આહુતિ વખતે મૂલમત્રોને ઉચ્ચાર કરી જરૂરી છે.
મંત્રજપની સંખ્યા પાંચ લાખ પર પોંચે ત્યારે કેટલાક પ્રત્ય થાય છે, પણ તે કઈને કહેવા નહિ કે તે સંબંધી કેઈની સાથે ચર્ચા કરવી નહિ, કારણ કે તેમ કરવાથી એ પ્રત્યે બંધ થઈ જાય છે અને મંત્રસિદ્ધિ થવામાં અંતરાય ઊભે થાય છે.
- મંત્રજપ સિવાયના સમયમાં મંત્રના અર્થ પર ચિંતન –મનન કરવું જોઈએ અને તેનું ધ્યાન પણ ધરવું જોઈએ. તે માટે કારના ધ્યાનવિધિમાં જે કંઈ કહ્યું છે, તે અહીં પણ ઉપયુક્ત સમજવું અને તે જ ધોરણે ધ્યાનમાં પ્રવૃત્ત થવું.
એમ કરતાં જ્યારે મંત્રના અક્ષરે તિર્મય દેખાય અને તેમાં આપણું મનવૃત્તિને લય થાય, ત્યારે સમજવું કે હવે મંત્રસિદ્ધિ નજીક છે. તે
મંત્રસિદ્ધિ નજીક હોય ત્યારે જે ચિહ્નો થાય છે, તે અમે મંત્રવિજ્ઞાનના બત્રીશમા પ્રકરણમાં સવિસ્તર જણાવ્યું છે, એટલે અહીં તેની પુનરુક્તિ નહિ કરીએ, પણ સારરૂપે એટલું જણાવીશું કે એ વખતે સુંદર સ્વપ્ન આવે છે, ચિત્તની પ્રસન્નતા ખૂબ વધી જાય છે અને આપણું અંતરમાં તેમ જ બહાર પણ જોતિપુંજના દર્શન અવારનવાર થાય છે.
ખરી મંત્રસિદ્ધિ તે ત્યારે જ થઈ કહેવાય કે જ્યારે મંત્રજપની પૂર્ણાહુતિ વખતે મંત્રદેવતા પ્રકટ થઈને સાક્ષાત્,
Page #223
--------------------------------------------------------------------------
________________
પ્રગતિ અને પૂર્ણાહુતિ
૨૦૫
દન આપે અને આપણા મનેરથા પૂરા કરવાના કોલ આપે. પછી તા જ્યારે જ્યારે સ્મરણ કરીએ, ત્યારે તે હાજર થાય છે અને તેમની સાથે વાર્તાલાપ પણ કરી શકાય છે. કેટલાકનું મ'તવ્ય એવું છે કે આ કાલમાં મંત્રદેવતા સાક્ષાત્ તા પ્રકટ થતા નથી, પણ અમુક પ્રત્યયા દ્વારા તેમની પ્રતીતિ કરાવે છે અને ઉપાસકના મનેરથા ફળવા લાગે છે,
છેવટે તા આ વિષય અનુભવના છે અને જેને જે પ્રકારના અનુભવ થાય, તે પર જ તેણે આધાર રાખવાના છે.
હી કારવિદ્યાનું આટલું અનુષ્ઠાન થઈ ગયા પછી. ખીજા કોઈના લાભાથે તેનું અનુષ્ઠાન કરવું હાય તેા ચાક્કસ વિનિયેગપૂર્વક થઈ શકે છે અને તેથી ધાયુ" ફળ મેળવી શકાય છે.
વળી આ હી કાર વિદ્યાનું અનુષ્ઠાન કરનાર ૧૦૮ મંત્ર મેલીને જલને અભિમ"ત્રિત કરે અને તે કોઈપણ રાણીને આપે તે તેનાથી એ રાગીના રાગ મટી જાય છે અને તે અંતરના આશીર્વાદ આપે છે.
તેમજ આ અનુષ્ઠાન કરનાર ૧૦૮ વાર હી કાર વિદ્યાના મૂલમંત્રથી કુંકુમને અભિમંત્રિત કરી કાઈ ને આપે તે તેના સૌભાગ્યની વૃદ્ધિ થાય છે અને તેને કોઈ પણુ પ્રકારની મુશ્કેલી હેાય તે તેનું નિવારણ થાય છે.
ખરેખર ! હા કારવિદ્યા એ મહાવિદ્યા છે અને તે વર્તમાનકાળે ચિંતામણિ રત્ન સરીખું અદ્દભુત કાર્ય કરે છે.. સૌભાગ્યકાંક્ષીઓએ તેના લાભ જરૂર લેવા.
Page #224
--------------------------------------------------------------------------
________________
[ 9 ]
જૈન ધર્મમાં હી કાર–ઉપાસના
૧. પ્રાસ્તાવિક
જૈન ધર્માંમાં હી કારની ઉપાસના ઘણી આગળ વધેલી છે. કદાચ એમ કહીએ કે આ ખાખતમાં તે સહુથી મોખરે છે, તે પણ અતિશયાક્તિ લેખાશે નહિ, હી કારને લગતા -કલ્પા, સ્તોત્રા, સ્તુતિ તથા ચત્રા વગેરે જૈનધમ માં જેટલા પ્રમાણમાં નજરે પડે છે, તેટલા અન્ય ધર્મમાં ભાગ્યે જ નજરે પડે છે. વળી દરેક જૈનમ"દિરમાં પ્રાય: ત્રાંષાના પતરા પર તૈયાર કરેલા નાના—માટો હી કારના પૂજનયંત્ર હાય છે અને ચિત્રા વગેરેમાં પણ તેને ખાસ સ્થાન આપેલું હાય છે.
જૈના એમ માને છે કે હી કારમાં પાંચપરમેષ્ઠી,
* નમસ્કાર મંત્રની ગણુના કરવા માટેના વિશિષ્ટ મંત્રાવાળા પુસ્તકને અનાનુપૂર્વી કહે છે. તેમાં ચાવીશ તીથ કરા, કાર તથા ન્હી કારનાં ખાસ ચિત્રા આપેલાં હાય છે. .
Page #225
--------------------------------------------------------------------------
________________
જૈનધર્મમાં હીરકાર-ઉપાસના
૨૦૭
વીશ તીર્થકરે તથા અન્ય પ્રભાવશાલી દેવતાઓની સ્થાપના છે, એટલે તેઓ એની ઉપાસનામાં અનન્ય શ્રદ્ધા ધરાવે છે અને વિશેષ ન બની શકે તે અનાનુપૂવી વગેરેમાં તેનાં નિત્ય દર્શન કરે છે. ૨. ડ્રીંકારને અપૂર્વ મહિમા
જૈનાચાર્યોએ હ્રીંકારને મહિમા વર્ણવતાં કહ્યું છે કેचतुर्विशतितीर्थेशजैनशक्त्या विभूषितः । परमेष्ठिमयश्चैष सिद्धचक्रमयो वयम् ॥ त्रयीमयो गुणमयः सर्वतीर्थमयो ह्ययम् । पञ्चभूतात्मको ह्येष लोकपालैरधिष्ठितः ॥ चन्द्रसूर्यादिग्रहयुम् दशदिक्पालपालितः । गृहे तु पूज्यते यस्य तस्य स्युः सर्वसिद्धयः ॥
–માયાબીજક૫ ગા. ૨૬ થી ૨૮ “જેને વીશ તીર્થકરેએ જૈન શક્તિથી વિભૂષિત કરેલ છે, જે પંચપરમેષિમય છે, સિદ્ધચક્રમય છે, તત્વત્રિયીમય છે, ગુણમય છે, સર્વતીર્થમય અને પંચભૂતાત્મક છે. વળી જે લેકપાલેથી અધિષિત છે, સૂર્યચંદ્ર આદિ ગ્રહથી યુક્ત છે અને દશ દિક્ષાલેથી સુરક્ષિત છે, એ હકાર જેના ઘરમાં પૂજાય છે, તેને સર્વ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે.”
ચેડા વિવેચનથી આ વસ્તુ વધારે સ્પષ્ટ થશે. જૈન
Page #226
--------------------------------------------------------------------------
________________
૨૦૮
મંત્રચિંતામણિ શાની પરિભાષા મુજબ ધર્મરૂપી તીર્થને સ્થાપનાર અલૌકિક મહાપુરુષને તીર્થકર કહેવામાં આવે છે. વર્તમાન અવસર્પિણી કાલમાં+ આવા વીશ તીર્થકર થઈ ગયા, તે આ પ્રમાણે ૧ શ્રી રાષભદેવ ૯ શ્રી સુવિધિનાથ ૧૭ શ્રી કુંથુનાથ ૨ શ્રી અજિતનાથ ૧૦ શ્રી શીતલનાથ ૧૮ શ્રી અરનાથ ૩ શ્રી સંભવનાથ ૧૧ શ્રી શ્રેયાંસનાથ ૧૯ શ્રી મલ્લિનાથ ૪ શ્રી અભિનંદન ૧૨ શ્રી વાસુપૂજ્ય ૨૦ શ્રી મુનિસુવ્રત ૫ શ્રી સુમતિનાથ ૧૨ શ્રી વિમલનાથ ૨૧ શ્રી નેમિનાથ ૬ શ્રી પદ્મપ્રભ ૧૪ શ્રી અનંતનાથ રર શ્રી અરિષ્ટનેમિ ૭ શ્રી સુપાર્શ્વનાથ ૧૫ શ્રી ધર્મનાથ ૨૩ શ્રી પાર્શ્વનાથ ૮ શ્રી ચંદ્રપ્રભ ૧૬ શ્રી શાંતિનાથ ૨૪ શ્રી મહાવીર સ્વામી
+ ૨. જન ધર્મના મંતવ્ય અનુસાર કાલ અનાદિ છે. આ અનાદિ કાલનો પ્રવાહ કાલચક્ર વડે નિર્માણ થાય છે, એટલે કે એક કાલચક્ર પૂરું થાય છે અને બીજુ કાલચક્ર શરૂ થાય છે. આમ એક પછી એક કાલચક્ર આવતાં જ જાય છે. || એક કાલચક્રમાં ઉત્સર્પિણીકાલ અને અવસર્પિણીકાલ એવા બે ભાગ હોય છે. તેમાં પ્રથમ કાલમાં વસ્તુના રસ-કસ આદિતું. ઉત્સર્ષણ થાય છે, એટલે કે તે ઉત્તરોત્તર વૃદ્ધિ કે વિકાસ પામતા રહે છે અને બીજાકાલમાં વસ્તુના રસ-કસ આહ્નિ અવસર્ષણ થાય
છે, એટલે કે તે ઉત્તરોત્તર ઘટતા જાય છે. આ બંને કાલના છ-છ પિટાદ્વિભાગે છે, તેને આરા કહેવામાં આવે છે.
Page #227
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મમાં હીબકાર-ઉપાસના
૨૦૯ આ દરેક તીર્થકરે ઉત્કૃષ્ટ સંયમસાધનાથી પિતાના આત્માની સંપૂર્ણ શુદ્ધિ કરી હતી, અર્થાત્ પરમાત્મભાવ પ્રકટ કર્યો હતે અને સર્વજ્ઞ તથા સર્વદેશી બનીને જગતના
લ્યાણ અર્થે સત્ય ધર્મનું પ્રવર્તન કર્યું હતું, એટલે જેને તેમને જ ઈશ્વર માની તેમની સેવાભક્તિ-આરાધના-ઉપાસનામાં જીવનની સાર્થક્તા માને છે. જિનમંદિરમાં આ ચોવીશ તીર્થકો પૈકી એક કે વધારે તીર્થકરોની મૂતિની પ્રતિષ્ઠા કરેલી હેય છે.
આ વીશે ય તીર્થકરાનું શક્તિબીજ હકારમાં રહેલું છે. (આગળ ઉપર “હુીકારમાં વીશ તીર્થકરેની સ્થાપનાને વિષય આવે છે, તે આ વસ્તુને વધારે સ્પષ્ટ કરશે.)
(૧) અરિહંત (જિન કે તીર્થકર), (૨) સિદ્ધ ( મુક્તાત્મા), (૩) આચાર્ય, (૪) ઉપાધ્યાય અને (૫) સાધુ, આ પાંચ આત્મવિકાસની દૃષ્ટિએ પરમ સ્થાનમાં રહેલા હાઈ તેમને પરમેષ્ઠી કહેવામાં આવે છે. જેને સવાર-સાંજ તથા દરેક માંગલિક પ્રસંગે નમસ્કાર મંત્રનું સ્મરણ કરે છે, તેમાં આ પંચપરમેષ્ઠીને અનુક્રમે નમસ્કાર કરવામાં આવે છે. જૈન દૃષ્ટિએ જીવનને ઊંચામાં ઊંચે આદર્શ પરમેષ્ઠી છે, એટલે તે સતત સ્મરણ કરવા એચ છે. * આ પાંચેય પરમેષ્ઠી હી કારમાં રહેલા છે.
હાલ અવસર્પિણી કાલને પાંચમો આરે ચાલી રહ્યો છે, તે ઘણું કઠિન મનાય છે, એટલે કે આ સમયમાં લોકોને ઘણા કપરા સંયોગેમાંથી પસાર થવું પડે એવી સ્થિતિ નિમણુ થાય છે.
૩ અમોએ નમસ્કાર-મંત્રસિદ્ધિમાં નમસ્કારમાત્ર તથા પંચ
૧૪.
Page #228
--------------------------------------------------------------------------
________________
-
-
- - -
-
૨૧૦
મંચિંતામણિ અહેજ મંત્રની મુખ્યતાવાળાં મહાન યંત્રને સિદાચક તરીકે ઓળખવામાં આવે છે. જૈન ધર્મમાં તેની પૂજાને અતિશય મહિમા છે. આ સિદ્ધચક્રનું સ્વરૂપ પણ હકારમાં અંતર્ગત છે.
સુદેવ, સુગુરુ અને સુધર્મને તક્નત્રયી કહેવામાં આવે છે. આ તત્વત્રયી હકારમાં સમાયેલી છે.
સમ્યગદર્શન, સમ્યગ્રજ્ઞાન અને સચ્ચારિત્રને આત્માના મુખ્ય ગુણે માનવામાં આવે છે. તેના પરિપૂર્ણ વિકાસથી જ કઈ પણ આત્મા મેક્ષમાં જઈ શકે છે. આ ગુણે હીં કારમાં વ્યાપીને રહેલા છે.
જે સંસારસાગર તરવામાં સહાયભૂત થાય તેને તીર્થ કહેવામાં આવે છે. આવાં તીર્થોની યાત્રા કરવી એ જીવનને અણમોલ લહા ગણાય છે અને તેથી શ્રદ્ધાળુ આત્માઓ પ્રતિવર્ષ કઈને કઈ તીર્થની યાત્રા કરે છે. પરંતુ આ સર્વ તળે હી કારમાં સમાઈ ગયેલાં છે.
પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ અને આકાશ એ પાંચ વસ્તુઓને પંચભૂત કહેવામાં આવે છે. આ વિશ્વની તમામ દશ્ય વસ્તુઓ આ પંચભૂતની બનેલી છે. આ પંચભૂત પર કાબૂ મેળવવા માટે તથા તેની શુદ્ધિ કરવા માટે ખાસ મને રોજાયેલા છે, પરંતુ હી કાર એકલે એ બધાની ગરજ સારે પરમેષ્ઠીનું વિસ્તારથી વર્ણન કરેલું છે, તે જિજ્ઞાસુઓએ અવશ્ય જેવું. આ ગ્રંથ થડા વખત પહેલાં જ પ્રકટ થયેલ છે અને પ્રાપ્ત કરવા સુલભ છે.
Page #229
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મોમાં હી કાર-ઉપાસના
૧
છે, એટલે કે તેનાથી આ પંચભૂત પર કામૂ મેળવી અચિંત્ય ફ્રાય કરી શકાય છે.
લાકનુ' પાલન અર્થાત્ રક્ષણ કરનાર દેવાને લાકપાલ કહેવાય છે. તે અડી" સામ, યમ, વરુણ અને વૈશ્રવણ એટલે કુબેર જાણવા કે જે ઈન્દ્રના સામ્રાજ્યની ચાર દિશાનું રક્ષણ કરે છે.
સૂર્યચંદ્ર આદિ ગ્રહેા એટલે (૧) સૂર્ય, (૨) ચંદ્ર, (૩) મંગલ, (૪) સુધ, (૫) શ્રૃહસ્પતિ (ગુરુ), (૬) શુક્ર, (૭) શનિ, (૮) રાહુ અને (૯) કેતુ એ નવ ગ્રહેા. આકાશમાં ીજા ગ્રહેા અનેક છે, પણ આ નવ ગ્રહો મનુષ્યના જીવન પર વિશેષ પ્રભાવ પાડનારા હાવાથી જ્યાતિષશાસ્ત્ર તથા મત્રશાસ્ત્રમાં તેમની ખાસ ગણના થાય છે. આ ગ્રહેા શુભ હાય તા મનુષ્યને સુખશાંતિને અનુભવ થાય છે, અન્યથા અનેક પ્રકારની વિટંબણાઓ ભાગવવી પડે છે અને જીવન ત્રાસરૂપ થઈ પડે છે. હી કારમાં આ નવે ય ગ્રહાની સ્થાપના થયેલી હાવાથી તેની ઉપાસના કરનારને આ ગ્રહેા અનુકૂળ રહે છે.
જૈનશાસ્ત્રામાં દશ દિક્પાલો કહેલા છે, તે આ પ્રમાણે રક્ષા કરનાર દેવનુ નામ
ઈન્દ્ર
યમ
× દિશા સમ્ધી જૈનોનું મંતવ્ય સમજવા માટે જી અમે એ રચેલી નવતત્ત્વ દીપિકા-પૃષ્ઠ ૧૨૧–૨૨.
દિશા
(૧) પૂર્વ (૨) દક્ષિણ
Page #230
--------------------------------------------------------------------------
________________
મંચિંતામણિ
૨૧૨ (૩) પશ્ચિમ (૪) ઉત્તર
(૫) અગ્નિ
વરુણ સેમ અગ્નિ નૈઋત (નૈઋતિ) વાયુ ઈશાન
(૬) નૈઋત્ય (૭) વાયવ્ય (૯) ઈશાન
(૯) ઊર્વે
(૧) અધઃ
નાગ આ દશેય દિપાલથી હી કાર સુરક્ષિત છે.
મંત્રાધિરાજ કલ્પમાં ડ્રીંકારને મહિમા વર્ણવતાં કહ્યું છે કે
हितं जयावहं भद्रं कल्याणं मङ्गलं शिवम् । तुष्टिपुष्टिकरं सिद्धिप्रदं निर्वृतिकारणम् ॥ निर्वाणाभयदं स्वस्तिशुभधृतिरतिप्रदम् । मतिबुद्धिप्रदं लक्ष्मीवर्द्धन सम्पदा पदम् ॥ त्रैलोक्याक्षरमेनं ये संस्मरन्तीह योगिनः । नश्यत्यवश्यमेतेषामिहामुत्रभवं भयम् ॥
લેકચાક્ષર એટલે હી કાર સાધકનું હિત કરનારે છે, જ્યને લાવનારે છે, સુખને આપનારે છે, કલ્યાણ કરનારે
Page #231
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મમાં હી કાર-ઉપાસના
૨૩ છે, વિનેને દૂર કરી અભીષની પ્રાપ્તિ કરાવનારે છે, શુભ છે, તુષ્ટિ અને પુષ્ટિ કરનારે છે, સર્વ કાર્યોમાં સિદ્ધિ અપાવનારે છે, મોક્ષનું કારણ છે, નિવણરૂપી અભયને નારે છે, સ્વસ્તિ–શુભ-તિ–રતિ–મતિ–બુદ્ધિને આપનારે છે, તમને વધારનારે છે તથા વિવિધ પ્રકારની સંપત્તિએનું ધામ છે. જે ગસાધકે તેનું સારી રીતે સ્મરણ કરે છે, તેમને આ લેક અને પરલેક સંબંધી ઉત્પન્ન થયેલે ભય અવશ્ય નાશ પામે છે.”
મંત્રરાજ-રહસ્યમાં કહ્યું છે કેमायावी लक्ष्य परमेष्ठि-जिनालि-रत्नरूपं यः । ध्यायत्यन्तवीर इदि स श्री गौतमः सुधर्माऽथ ॥
જે પંચપરમેષ્ઠી, વીશ જિન અને રત્નત્રયરૂપ માયાબીજને અર્થાત્ હ્રીંકારને લક્ષ્ય બનાવીને તેનું હૃદયમાં ધ્યાન ધરે છે, તે શ્રી મહાવીર પરમાત્માનું હૃદયમાં ધ્યાન કરનાર શ્રી ગૌતમ કે સુધર્મા ગણધર જે થાય છે.”
ભગવાન મહાવીરને ૧૧ પટ્ટશિષ્ય હતા, તેમને ગણધર કહેવામાં આવતા. શ્રી ગૌતમસ્વામી તથા શ્રી સુધમાં સ્વામીને તેમાં સમાવેશ થતું હતું. આ ગણધરે મહા વિદ્વાન તથા અનેક લબ્ધિઓ (ચમત્કારિક શક્તિએ) થી યુક્ત હતા. ભગવાન મહાવીરના ઉપદેશને તેમણે જ અક્ષરાંક્તિ કર્યો હતે.
Page #232
--------------------------------------------------------------------------
________________
૨૧૪
મંત્રચિંતામણિ
૩હી કારની આકૃતિ જૈનધમ માં હી કારની આકૃતિ નીચે પ્રમાણે મનાયેલી છે.
*
આ આકૃતિ દેવનાગરી લિપિના હી કારને કેટલાક
Page #233
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મમાં હી કાર-ઉપાસના
૧૫
અ ંશે મળતી આવે છે, પણ તેને પાતાની વિશેષતા છે. બૌદ્ધોએ પણ હી કારની આકૃતિ લગભગ આવી જ માની છે. કેટલાંક વર્ષોં પૂર્વે સારનાથ (કાશી) ના નવા આંધકામમાં અમે તેનાં દન કર્યાં હતાં.
૪–હી કારના
શા
અન્યત્ર હી કારના છ અંશે મનાયેલા છે, જ્યારે જૈન મંત્રવિશારદોએ હ્રી કારના સાત શા માન્યા છે. તે અંગે શ્રી ઋષિમ ડેલસ્તવય ત્રાલેખનમાં કહ્યુ છે કે
रेफः सान्तः शिरश्चन्द्रकलाभ्रं नाद ईस्वरः ।
હી કારમાં સાત અંશ છે, તે આ પ્રમાણે : (૧) રક્ અર્થાત્ ર્, (૨) સાન્ત એટલે સની પાસે રહેલા અક્ષર અર્થાત્ ૪, (૩) શિર એટલે ૪ સહિત હૈં ના મથાળાની સીધી લીટી, (૪) ચંદ્રકલા, (૫) બિંદું, (૬) નાદ અને (૭) સ્વર.
હી કારનું સ્વરૂપ ખરાખર સમજવા માટે તથા તેમાં પંચપરમેષ્ઠી, ચાવીશ તીથ કર આદિની સ્થાપના કેવી રીતે થાય છે, તે જાણવા માટે હી કારના આ અશાના ખ્યાલ રાખવા અતિ જરૂરી છે.
૫–ઉપાસના માટે મંત્રપઢની આવશ્યકતા
જૈન મંત્રવિશારદાનુ... એ મંતવ્ય છે કે હી કાર વિદ્યાની ઉપાસના કરવા ઈચ્છનારે સહુથી પ્રથમ ત્રાંબાના પતરા ઉપર હી કાર કરાવવા જોઇએ. અહીં સંપ્રદાય એવા છે કે ત્રાંબાનુ' પાંચ આંગળ લાંષુ અને પાંચ આંગળ પહેાળુ
Page #234
--------------------------------------------------------------------------
________________
૨૧૬
મંત્રચિંતામણિ એવું પતરું લેવું, તેને સાફ કરવું અને ત્યાર બાદ પચામૃતમાં ડૂબાડી શુદ્ધ જળથી ધોઈને તેને કામમાં લેવું, અર્થાત્ તેના પર કુશળ કારીગર પાસે કાર કેરાવે.
માયાબીજકલ્પમાં કહ્યું છે કેसुप्रकाशे ताम्रमये पट्टे मायाक्षरं गुरु । कारितं परमात्मत्वममलं लभते स्फुटम् ॥
જે ઉપાસક સુપ્રકાશિત ત્રાંબાના પતરા ઉપર મોટો હીકાર કરાવે, તે નિર્મલ એવા પરમાત્મપણાને નિશ્ચયથી પામે છે.”
તાત્પર્ય કે આ હીકાર કરાવીને તેની નિત્ય-નિયમિત ઉપાસના કરવાથી મનુષ્ય પરમાત્મપદની પ્રાપ્તિ કરી શકે છે.
પ્રારંભિક અવસ્થામાં કઈ પણ આલંબન વિના મનની સ્થિરતા થઈ શકતી નથી, વળી મંત્રાક્ષરનું સ્વરૂપ વારંવાર નિહાળ્યા વિના તેની યથાર્થ આકૃતિ મનમાં ઉઠી શકતી નથી, એટલે આ પ્રકારના મંત્રપટનું વિધાન કરેલું છે.
આ મંત્રપટ સમક્ષ જપ તથા ધ્યાનને સારી રીતે અભ્યાસ થયા પછી હી કારનું ચિંતન, માત્ર મનવૃત્તિ વડે પણું સારી રીતે થઈ શકે છે. મહાપુરુષ હૃી કારનું સ્મરણ આ રીતે કરે છે. મંત્રપટની પ્રાણપ્રતિષ્ઠા
જેમ મૂતિ તૈયાર થયા પછી તેની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં
Page #235
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મમાં હીબકાર-ઉપાસના
૨૧૭ આવે છે અને ત્યારથી તે પૂજનને યોગ્ય ગણાય છે, તેમ મંત્રપટ પણ તેની પ્રાણપ્રતિષ્ઠા કે પ્રતિષ્ઠા થયા પછી જ પૂજનને ચોગ્ય ગણાય છે.
આ મંત્રપટની પ્રતિષ્ઠા શુભતિથિમાં એટલે શુકલપક્ષની પાંચમ, દશમ કે પૂર્ણિમાના દિવસે કરાવવામાં આવે છે અને તે માટે મુહૂર્ત પણ એવું પસંદ કરવામાં આવે છે કે જ્યારે ચંદ્રબળ ઉત્તમ પ્રકારનું હેય.
જેણે ડ્રીંકાર વિદ્યા તથા તેને આખાય (વિધિ આપ્યો હિય તે મંત્રગુરુ કહેવાય છે. તેમને નમસ્કાર કરીને તથા તેમને ઉચિતદાનથી સંતુષ્ટ કરીને પ્રતિષ્ઠાવિધિ કરવામાં આવે છે
અહીં સંપ્રદાય એ છે કે તૈયાર થયેલ મંત્રપટને પંચામૃતથી અભિષેક કરે અને શુદ્ધ જળથી સ્વચ્છ કર્યા પછી શુદ્ધ વસ્ત્રથી લૂછીને તેને આપણ નાભિથી ઊંચે હેય એવા બાજોઠ પર પધરાવ. આ બાજોઠ પકાણ એટલે રાતા ચંદનના લાકડાને બનેલે હેય તે વધારે સારું ગણાય છે.
ઈક સ્થળે સેનાના પાટલાનો ઉલલેખ પણ કરે છે, પરંતુ તે દ્ધિમંત શ્રાવકેને માટે. - ત્યાર પછી કપૂર, અગર, ચક્ષકદમ આદિ સુગંધી પદાર્થોથી અથવા સુખડથી તેનું વિલેપન કરવામાં આવે છે અને તેની સેવંત્રા, ચંપ, જાઈ વગેરે પુષ્પોથી પૂજા કરવામાં આવે છે. છેવટે રાતી કરેણનાં પુષ્પ ચડાવવામાં આવે છે. ત્યારબાદ અબેટ નાહીને સૌભાગ્યવતી સ્ત્રીએ ખાસ તૈયાર કરેલું નૈવેદ્ય તેની સમક્ષ ધરવામાં આવે છે તથા દશાંગ
Page #236
--------------------------------------------------------------------------
________________
4
મંત્રચિંતામણિ
ગ્રૂપ ઉવેખવામાં આવે છે. પછી તેની સમક્ષ પાન, સોપારી અને નાચેિર મૂકીને હાર્દિક ભક્તિભાવ પ્રકટ કરવામાં આવે છે.
સાયાણીજ કૅમ્પમાં કહ્યું છે કે
सर्वमन्त्रमयत्वाच्च, सर्वदेवमयत्वतः । नान्यमन्त्रस्य संन्यासमयमर्हति तीर्थराट् ॥
♦ આ હી કાર સ્વય' તી રાજ, સવાઁમંત્રમય અને સવ દેવમય હાવાથી તેની પ્રતિષ્ઠા માટે બીજા મંત્રાના ન્યાસ વગેરે કરવાની જરૂર નથી.’
તાત્પર્ય કે આ મન્ત્રપટની પ્રતિષ્ઠાના વિધિ વિશિષ્ટ પૂજનથી જ પૂરા થાય છે અને તેમાં અન્ય કોઈ મત્રી ઉચ્ચારવામાં આવતા નથી.
પ્રતિષ્ઠિત મંત્રપટને સામાન્ય રીતે પુજાના કબાટમાં પૂજાના સ્થાનમાં રાખવામાં આવે છે અને તેવી સગવડ ન હાય તા લાકડાની પેટી વગેરેમાં એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી તેની આશાતના થાય નહિ. તેને લાખ’ડની પેટીમાં મૂકવાના નિષેધ છે.
વસ્તુની પવિત્રતા ખ'તિ થાય તેવા આચરણને આશાતના કહેવામાં આવે છે. ઉપાસકે આવી આશાતના ત્યજવી જોઈએ, એટલે કે ઉક્ત મંત્રપટની પવિત્રતા દૂષિત થાય એવું કાઈ પણ આચરણ તેની સમક્ષ કરવુ ન જોઇ એ. વળી તેને જે તે માણસના પશ થવા દેવા ન જોઈ એ' તથા
Page #237
--------------------------------------------------------------------------
________________
=
=
=
=
=
==
જૈન ધર્મમાં હીરકારઉપાસના
૨૧૯ તુમતી સ્ત્રીની છાયા પડી ન જાય તે માટે પૂરી તકેદારી રાખવી જોઈએ. ૭–ઉપાસના અંગે મુખ્ય નિયમો
માયાબીજ ક૫માં કહ્યું છે કેकृतस्नानेन सद्धर्मचारिणा चकमोजिना । साधकेन सदा भाव्यं विजने भूमिशायिना ॥
હીરકારની ઉપાસના કરવા માટે તત્પર થયેલા સાધકે. પ્રતિદિન ઉચિત રીતે સ્નાન કરવું જોઈએ, સદ્ધર્મને આચર જોઈએ, દિવસમાં માત્ર એકવાર ભેજન કરવું જોઈએ.. ભૂમિશયન કરવું જોઈએ, એટલે કે પલંગ અથવા ખાટલાને. ઉપયોગ ન કરતાં જમીન પર ચટાઈ કે શેત્રંજ બિછાવીને સૂવું જોઈએ. (આમાં બ્રહ્મચર્યને સમાવેશ થઈ જાય છે.) તથા એકાંત સ્થાન પસંદ કરી ત્યાં નિત્ય-નિયમિત ઉપાસના કરવી જોઈએ. હીં કારવિદાસ્તવનમાં કહ્યું છે કે
शिष्यः सुशिक्षा सुगुरोरवाप्य शुचिवशी धीरमनाश्च मौनी । तदात्मबीजस्य तनोतु जाप
मुपांशु नित्यं विधिना विधिज्ञः ॥ - “સદગુરુ પાસેથી સમુચિત શિક્ષા પ્રાપ્ત કરીને વિધિ બનેલા એવા ઉપાસકે પવિત્ર થઈને, ઇન્દ્રિયને વશમાં રાખીને,
Page #238
--------------------------------------------------------------------------
________________
૨૨૦
મંત્રચિંતામણિ
“મનમાં અડગ ધૈર્ય ધારણ કરીને તથા મૌન રાખીને તે -આત્મબીજને અર્થાત હી કારને વિધિયુક્ત ઉપાંશુ જપ* હમેશાં કરવું જોઈએ.’
તાત્પર્ય કે જૈન મંત્રવિશારદેએ ટ્વીંકારની ઉપાસના માટે સંયમ, બ્રહ્મચર્ય, તપ, એકાંત તથા મૌનની ખાસ આવશ્યક્તા માની છે અને કેઈ ન સાંભળે એ રીતે ચિત્તની સ્થિરતાપૂર્વક તેને જપ કરવાને આદેશ આપે છે. ૮-પૂર્વસેવા :
પૂર્વ સેવામાં “ ફ્રી માએ મંત્રને એક લાખ જપ કરે જોઈએ. કેટલાક સવા લાખનું સૂચન પણ કરે છે. પ્રતિદિન ૩૦૦૦ મંત્રને જપ કરતાં કર દિવસે આ સંખ્યા પૂરી થાય છે. જે તેવી અનુકૂળતા ન હોય તો રોજના ૨૦૦૦ જપ કરી ૬૩ દિવસે પણ આ સંખ્યા પૂરી કરી શકાય છે. નિપાસનાને વિધિ
હવે રેજને ૩૦૦૦ કે ૨૦૦૦ જપ કેવી રીતે કરે? તેનું વિધાન પણ જૈન મંત્રવિશારદોએ ઝીણવટથી કરેલું છે. તેને સાર એ છે કે
(૧) સાધકે શુદ્ધ-સ્વચ્છ જલથી સ્નાન કરવું. તે વખતે
x બીજા ને સાંભળે એ રીતે જપ કરે તેને ઉપાશુ જપ કહેવાય છે. જપના નિયમ તથા પ્રકારે વિસ્તારથી જાણવા માટે જુઓ મંત્રવિજ્ઞાન-પ્રકરણ બાવીશમું.
Page #239
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મમાં હીરકાર-ઉપાસના
૨૧. મેટું પૂર્વ દિશા ભણી રાખવું અને નીચેને મંત્ર બોલી શુદ્ધ થવાની ભાવના કરવી?
स्नानमंत्र-ॐ प्रापी प्रः अमले विमले अशुचिः. शुचिर्भवामि स्वाहा ।
અહીં સંપ્રદાય એ છે કે ઉપાસનાના પ્રથમ દિવસે કુમારિકા પાસે કેરે ઘડે પાણી મંગાવી તેના વડે સ્નાન કરવું. આ કુમારિકાએ શુદ્ધ વસ્ત્ર પહેરેલાં હોવાં જોઈએ. અને તેના પગ અલુઆણું એટલે બુટ કે ચંપલ આદિ પહેર્યા વિનાના જોઈએ.
(૨) સ્નાન કરી રહ્યા પછી જમણે હાથ હૃદય પર મૂકીને નીચેને મંત્ર બેલ અને હૃદય શુદ્ધ થવાની ભાવના કરવી ?
हृदयशुद्धिमन्त्र-ॐ विमलाय विमलचित्ताय झ्वी ી હવા
(૩) પછી શરીર તથા આત્માની સંપૂર્ણ શુદ્ધિ થવા માટે નીચેને મંત્ર બેલ તથા મારે શારીરિક અને આધ્યાત્મિક મલ દૂર થઈ રહ્યો છે...હું પવિત્ર થઈ રહ્યો છું, એવી. ભાવના કરવી :
कल्मषदहनमन्त्र-ॐ विद्युत्फुलिंगे महाविद्ये मम सर्व-- कल्मषं दह वह स्वाहा ।'
(૪) પછી વેત અથવા કસુંબલ રંગનું વસ્ત્ર પહેરીને ત્રણ વાર નીચેને મંત્ર બોલવાપૂર્વક પિતાના પાલમાં
Page #240
--------------------------------------------------------------------------
________________
મચિંતામણિ
સર
તિલક કરવું. તે માટે રક્ત ચંદન અર્થાત્ રતાંદલીના ઉપયોગ
વિહિત છે.
સિમન્ત્ર
ધી નૈ" તે નમઃ ।। (૫) પછી ભૂમિને શુદ્ધ કરવા માટે નીચેનેા મત્ર બાલવા, भूमिशुद्धिमन्त्र - ॐ भूरसि भूतधात्रीयं विश्वाधारे नमः । (૬) પછી ઊનના આસન પર બેસવું.
(૭) તેમાં પ્રથમ મંત્રપટને પંચામૃતથી અથવા શુદ્ધ જલથી અભિષેક કરવા અને ત્યાર બાદ શુદ્ધ સ્વચ્છ અંગલૂછણુા વડે ઘસીને સાફ કરવા.
(૮) પછી તેના પર શ્વેત ચંદનનુ વિલેપન કરવુ. (૯) ત્યાર બાદ તેના પર જાઈ વગેરે પુષ્પ ચડાવવાં. (૧૦) (આપણી) ડાબી બાજુ આવે એ રીતે તેની પાસે દીપક કરવા તથા જમણી માજી ધૂપ કરવા કે અગરબત્તી સળગાવવી.
(૧૧) ત્યાર બાદ તેના માટે નિયત કરેલી ખાસ માલા વડે મત્ર જપના પ્રારભ કરવા ન
(૧૨) મંત્રજપ અતિ ઉતાવળે પણ નહિ અને અતિ ધીમે પણ નહિ એવી રીતે મધ્યમ ગતિએ નિરંતર (અંતર રાખ્યા વિના) કરવા.
+ માલાના પ્રકાર આદિ અંગે કેટલીક મહત્ત્વની વિચારણા 'મન્ત્રવિજ્ઞાન' પૃષ્ઠ ૨૦૦ થી શરૂ કરેલી છે, તે જિજ્ઞાસુએ અવશ્ય જોવી, નમકાર–મત્રસિદ્ધિ' ગ્રંથના એવીશમા પ્રકરણમાં પણ તે અંગે વિસ્તૃત વિવેચન જોઈ શકાશે.
.
Page #241
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મમાં હી કાર–ઉપાસના
૧૩
(૧૩) ૩૦૦૦ કે ૨૦૦૦ મંત્રજપ પૂરા થાય ત્યારે તેના દશમા ભાગે હામ કરવા અર્થાત્ ૩૦૦ વખત કે ૨૦૦ વખત ડામવા ચેાગ્ય દ્રવ્યની આહુતિ આપવી.
ત્યાં શાંતિક ના ઈચ્છુક ચેારસ અથવા ત્રિણ કુંડ કરવા. (જ્યારે કામ્યકમ કરવુ હાય ત્યારે ગોળ કે અન્નકમલદલાકાર કુંડ કરવાનું વિધાન છે.) તેમાં સમિધ તરીકે ખીજડીનાં કાષ્ઠ વાપરવાં અને નીચેના વર૪ મત્ર ખેલી અગ્નિ સ્થાપન કરવા
अग्निस्थापनमन्त्र - 'ॐ छगस्य तनुपाद् वरद एहि एहि
W
आगच्छ आगच्छ हू फट् स्वाहा ॥ '
તેમાં કઈ વસ્તુને હામ કરવા? તેની સ્પષ્ટતા કરતાં માયાખીજસ્તુતિમાં જણાવ્યું છે કે ક્ષીરાત્ર—નાાિય, દ્રાક્ષવાહની । शर्करा चोचती चव, लवङ्गैर्धृतमिश्रितैः ॥ प्रथमं गुग्गुलैः सार्ध, कलिं कणचीरस्य च । सम्मील्यघृतयुक्तेन, हवनं तत्र कारयेत् ॥
(
ખીર, નાળિયેર, દ્રાક્ષ, અગરુ, ચદન, સાકર, તજ અને ઘીથી મિશ્રિત એવા લવિંગ એ બધાને પ્રથમ ગુગળ સાથે મેળવવાં, પછી તેમાં શેરની કળીએ મેળવવી અને એ બધાનો ઘીસહિત હામ કરવા.
(૧૪) હેામ પૂરા થયેથી વિસર્જનમુદ્રાએ નીચેને મંત્ર એલી વિસર્જન કરવુ :~~
Page #242
--------------------------------------------------------------------------
________________
મંત્રચિંતામણિ
विसर्जन मंत्र - 'ॐ ह्रीं फट् स्वस्थानं गच्छ गच्छ स्वाहा।' (૧૫) હામ ન કરી શકે તેણે તેની સ ંખ્યાથી ખમણે મંત્રજપ કરવા, એટલે કે તે નિમિત્તે ૬૦૦ કે ૪૦૦ મંત્રજપ વધારે કરવા.
૧૪
(૧૬) ત્યાર માદ ભૂલચૂકની માફી માટે નીચેના શ્ર્લોક એલીને આસન છોડવું :
आज्ञाहीनं क्रियाहीनं, मन्त्रहीनं च यत्कृतम् । तत् सर्व क्षम्यतां देवि प्रसीद परमेश्वरि ||
૧૦-કેટલીક સ્પષ્ટતા
અહીં એટલી સ્પષ્ટતા કરવી ઉચિત છે કે જેમ દેવ-મૂર્તિ પધરાવ્યા પછી તેને અપૂજિત રાખી શકાતી નથી, તેમ આ પ્રતિષ્ઠિત કરેલા મત્રપટને પણ અપૂજિત રાખી શકાતા નથી; એટલે લાખ કે સવા લાખ મંત્રના જપ થયા પછી તેનુ' પૂ વત્ નિયમિત પૂજન કરવામાં આવે છે. પણ તેમાં હામ કરવામાં આવતા નથી તથા જપની સખ્યા શક્તિભાવના અનુસાર રાખવામાં આવે છે. આ રીતે જેના ઘરમાં હી કારનું નિત્ય પૂજન થાય છે, ત્યાંથી રાગ, શેક, આપત્તિ વગેરે દૂર ભાગે છે અને આનમંગલ વર્તાઈ રહે છે. હી કારની પૂર્વસેવા. થઈ ગયા પછી કોઈ કામ્ય કર્મ કરવુ હાય તા તે નિમિત્તે એક લાખ મત્રજપ ઉપરની વિધિએ કરવા જોઈએ અને તેમાં ક્રમ અનુસાર આસન, દિશા, કાલ, માલા, મુદ્રા વગેરેનુ
મંત્રકલ્પામાં જણાવ્યું છે કે
Page #243
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મમાં હકાર-ઉપાસના
૨૨૫
જે પ્રમાણે વિધાન કરેલું હોય તેને અનુસરવું જોઈએ. અહીં એટલી સ્પષ્ટતા આવશ્યક છે કે હ્રીંકાર તે સાક્ષાત્ શક્તિ છે, શક્તિને ભંડાર છે, એટલે તેના દ્વારા કોઈ પણ પ્રકારનું કાર્ય સિદ્ધ થઈ શકે છે. ભવભીરુ ભવ્યાત્માઓએ તે તેને ઉપગ શાંતિક-પૌષ્ટિક કર્મ માટે તથા મોક્ષની પ્રાપ્તિ માટે જ કરવું જોઈએ. હીં કાર જેવી પવિત્ર શક્તિથી કઈ સ્ત્રીનું આકર્ષણ કરવું, હરીફને મહાત કર કે તેને ચાટ પહોંચાડવી કે બીજી રીતે ઉપદ્રવ કરે, એ ધર્મભાવના સાથે સંગત નથી. કોઈ અસાધારણ પ્રસંગમાં ધર્મના રક્ષણનિમિત્તે કે શીલવતી સ્ત્રી આદિના શીલનું રક્ષણ કરવા માટે તેને ઉપયોગ કરવા પડે તે અપવાદરૂપે કરી શકાય છે, પણ સામાન્ય બાબતે માટે તેને ઉપયોગ કરે હિતાવહ નથી. મધ્યયુગમાં આ રીતે તેને ઉપગ થવાથી જ મંત્રવિદ્યા નિંદાઈ છે અને માંત્રિકનું નામ વાયડું બનેલું છે. મંત્ર
એક શક્તિશાળી સાધન છે, એમાં તે બેમત છે જ નહિ, પણ તેને ઉપગ કલ્યાણું અર્થે કરવો જોઈએ. ૧૧-રેગનિવારણ
આ મંત્રપટના પ્રક્ષાલનું પાણી એક કલશમાં ભરી લઈ તેને “છે ફ્રી ન” એ મૂલ મંત્ર ૧૦૮ વાર બોલી, અભિમંત્રિત કરવામાં આવે છે. પછી કોઈ પણ રોગીને આચમન કરાવતાં તેને રેગ દૂર થાય છે. એમાં શરત એટલી જ કે રાગીએ પૂર્ણ શ્રદ્ધાપૂર્વક તેનું આચમન કરવું જોઈએ.
૧૫
Page #244
--------------------------------------------------------------------------
________________
મંચિંતામણિ સેલાપુરમાં એક જૈન ગૃહસ્થને ત્યાં આ વસ્તુ અમે નજરે જોઈ છે. તેઓ હ્રીંકારના મહાન ઉપાસક હતા અને પ્રાતઃકાલને લગભગ બધા જ સમય તેની ઉપાસનામાં જ વ્યતીત કરતા હતા. તેમની એ ઉપાસના પૂરી થવા આવે કે તેમને ત્યાં અભિમંત્રિત જલ લેવા માટે સ્ત્રી-પુરુષની હાર લાગતી. અમે તેમાંના કેટલાંક સ્ત્રી-પુરુષને પ્રશ્ન કર્યો હતું કે “આ જલથી તમને કંઈ ફાયદો જણ ખરે?” તેમણે ઉત્તરમાં જણાવ્યું હતું કે “જે ફાયદો ન થતા હેય તે અમે આટલે દૂર આ જલ લેવા આવીએ જ શા માટે? અને કેને કે ફાયદો થશે? તેની વિગતે પણ આપી હતી. ૧૨-ઈષ્ટિફલની પ્રાપ્તિ
જેણે હી કારની લાખ કે સવા લાખ મંત્રજપ વડે પૂર્વસેવા કરી છે અને હી કારની મંગલમય મૂર્તિને હૃદયરૂપી સિંહાસન પર સુપ્રતિષ્ઠિત કરેલી છે, એ સાધક હીં કારનું જૂદા જૂદા વણે ધ્યાન ધરીને ઈષ્ટફલની પ્રાપ્તિ કરી શકે છે. તે અંગે હકારવિદ્યાસ્તવનમાં કહ્યું છે કે
त्वां चिन्तयन् श्वेतकरानुकार ज्योत्स्नामयों पश्यति यत्रिलोकम् । श्रयन्ति तं तत्क्षणतो ऽनवद्य
विद्याकलाशान्तिकपौष्टिकानि ॥ “ચંદ્ર સમાન ઉજજવલ વર્ણથી તારું ધ્યાન ધરતે જે ઉપાસક ત્રણેય લેકને પ્રકાશમય જુએ છે, તેને નિર્દોષ એવી
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૨૭
તથા શાંતિક અને પૌષ્ટિક માઁ તત્ક્ષણુ
જૈન ધર્મ માં હી કાર–ઉપાસના
વિદ્યાઓ, કલા સિદ્ધ થાય છે.'
તાત્પર્ય કે આ જાતનાં ફૂલની ઈચ્છા રાખનારે હ્રી કારનું વેત વર્ણ ધ્યાન ધરવું.
त्वामेव बालारुणमण्डलाभं, स्मृत्वा जगत् त्वत्करजालदीप्रम् । विलोकते यः किल तस्य विश्व विश्वं भवेद् वश्यमवश्यमेव ॥
• ઉગતા સૂર્યના મંડલ જેવી કાંતિવાળા તને સ્મરીને જે તારા કિરણાના સમૂહથી દેદીપ્યમાન જગતને જુએ છે, તેને ખરેખર સમગ્ર વિશ્વ અવશ્યમેવ વશ થાય છે.’ તાપ કે જેને જનસમૂહનું આણુ કરવુ' હાય અને લેાકપ્રિયતા પ્રાપ્ત કરવી હાય, તેણે હી કારનું રકત વણું ધ્યાન ધરવું.
यस्तप्तचामीकरचारुदीत्रं, पिङ्गप्रभं त्वां कलयेत् समन्तात् । सदा मुदा तस्य गृहे सहेलि करोति केलि कमला चलाऽपि ॥
જે પીળી કાંતિવાળા તને તપાવેલા સેાનાની જેમ સુંદર રીતે સÖત્ર પ્રકાશમાન જુએ છે, તેના ઘરમાં ચલ એવી લક્ષ્મી પણ આનંદ અને લીલાસહિત ક્રીડા કરે છે.?
Page #246
--------------------------------------------------------------------------
________________
મચિંતામણિ
તાત્પર્ય કે જે ધનવાન લક્ષમીવાન થવા ઈચ્છતે હેય તેણે હકારનું સુવર્ણસમ પીતવણે ધ્યાન ધરવું.
यः श्यामलं कज्जलमेचकामं वां वीक्षते वा तुषधूमधूनम् । विपक्षपक्षः खलु तस्य वाता
हताऽभवद् यात्यचिरेण नाशम् ।।
જે ઉપાસક કાજળ કે મેચક મણિ જેવા શ્યામવર્ણ રૂપે અથવા ફેતરાના ધુમાડા જેવા ધૂમ્રવર્ણરૂપે તને જુએ છે–તારું ધ્યાન ધરે છે, તેને શત્રુસમૂહ પવનથી વિખરાયેલાં વાદળાંની જેમ ખરેખર! ક્ષણવારમાં નાશ પામે છે.”
તાત્પર્ય કે જે શત્રુઓથી ઘેરાઈ ગયેલ હોય અને તેમને દૂર કરવા ઈચ્છતો હોય, તેણે હકારનું ધૂમ્રવર્ણ અથવા શ્યામવર્ણ ધ્યાન ધરવું.
જૈન મંત્રવિશારદોની એ માન્યતા છે કે— पीतं स्तम्भेऽरुणं वश्ये, क्षोभणे विद्रुमप्रभम् । कृष्णं विद्वेषणे ध्यायेत् , कर्मधाते शशिप्रभम् ।।
સ્તંભન કરવામાં પીળા રંગનું ધ્યાન, વશીકરણ કરવામાં રાતા રંગનું ધ્યાન, ક્ષોભ પમાડવામાં પરવાળાની કાંતિ સરખું ધ્યાન, વિદ્વેષણ કર્મમાં કાળા રંગનું ધ્યાન અને કર્મને નાશ કરવા માટે ચંદ્રની કાંતિ જેવું ઉજવણ ધ્યાન ધરવું જોઈએ.’
Page #247
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મમાં હુંકાર-ઉપાસના
ઉપરનું વિધાન આ સિદ્ધાંત અનુસાર જ કરવામાં આવ્યું છે.
રંગને પ્રભાવ મનુષ્યના શરીર અને મન ઉપર ખૂબ જ પડે છે, એ વાતમાં હવે કોઈને કશી શંકા રહી નથી, કારણ કે તેનાં સેંકડો પ્રયોગ સફળતાપૂર્વક કરવામાં આવ્યા છે અને તેના આધારે તેને મટાડવાની ખાસ પદ્ધતિ (રંગચિકિત્સા પદ્ધતિ અમલમાં આવેલી છે.
અહીં એ પણ સ્પષ્ટ કરવું જોઈએ કે નહી કારને પંચવણને માની તેની ઉપાસના કરવાની એક વિશિષ્ટ પદ્ધતિ પણ જૈન ધર્મમાં સારો પ્રચાર પામેલી છે. તે અંગે થી ત્રાષિમંડલ રતવર્યોત્રાલેખન માં કહ્યું છે કે
सशिरोरेफ ह: पीतः कला रकासितं वियत् । નાતા હુ, નીરો વર્તાનુશાસિનોર
શિરેખા અને રેસરિત ને વર્ણ પીત એટલે પીળે ચિંતવ, ચંદ્રકળાને વર્ણ રક્ત એટલે રાતે ચિંતવે, બિંદુને વર્ણ આસીત એટલે કાળે ચિંતવ, નાદને વર્ણ
ત એટલે પેળે ચિંતવ અને શું ને વર્ણ નીલ એટલે વાદળી ચિંત. આ વર્ણ અનુસાર તેમાં (પંચપરમેષ્ઠી તથા) જિનભગવંતની ભાવના કરવી.” ૧૩-હી કારમાં પંચપરમેથીની ભાવના :
પંચપરમેષ્ટી એટલે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ, એ સ્પષ્ટતા પૂર્વે કરવામાં આવી છે. તેમનું ધ્યાન ધરવા માટે નીચેના વર્ણો–રંગે નિયત થયેલા છે?
Page #248
--------------------------------------------------------------------------
________________
૩૦.
મંત્રચિંતામણિ
૧ અરિહંત
શ્વેત ૨ સિદ્ધ ૩ આચાર્ય
પીત ૪ ઉપાધ્યાય
નીલ ૫ સાધુ કૃષ્ણ (શ્યામ) નીચેની ગાથા તેના પ્રમાણરૂપ છેઃ ससि धवला अरहंता, रत्ता सिद्धा य सुरिणो कणया। मरगयमा उवज्झाया सामा साहू सुहं दितु ।।
ચંદ્રના જેવા શ્વેત વર્ણવાળા અરિહંતે, રક્તવર્ણવાળા સિદ્ધો, કનક સમાન પીળા વર્ણવાળા આચાર્યો, મરક્ત મલ્ફિની પ્રભા જેવા એટલે નીલવર્ણવાળ ઉપાધ્યાયે અને શ્યામવર્ણવાળા સાધુઓ અમને સુખ આપો.*
હવે હી કારમાં આ પાંચેય વર્ણ–રંગે રહેલા છે એટલે તે તે રંગ અનુસાર પરમેષ્ઠીની ભાવના કરવી જોઈએ. તે અંગે શ્રી ઋષિમંડલસ્તવ મંત્રાલેખનમાં કહ્યું છે કે
नादोऽर्हन्त: कला सिद्धाः सान्तः सूरिः स्वरोऽपरे। विन्दुः साधुरितः पञ्चपरमेष्ठिमयस्त्वसो।।
નાદ એ અરિહંત છે, કલા એ સિદ્ધ છે, રકાર * શ્રી માનતુંગરિએ નમસ્કાર મહામંત્રનું ગૂઢાર્થ પ્રકાશના નવકારસારથવણું (નવકારસારસ્તવન) રચેલું છે, તેની આ સાતમી ગાથા છે. સંભવ છે કે આ ગાથા વધારે પ્રાચીન હોય અને તેમણે તેને સંગ્રહ કર્યો હેય.
Page #249
--------------------------------------------------------------------------
________________
જૈનધમ માં હી કાર-કપાસના
૩૧
સહિત હૈં એ આચાય છે, ૐ સ્વર ઉપાધ્યાય છે અને હિંદુ સાધુ છે, આ રીતે તેન્ટ્રી કાર પચપરમેષ્ઠીમય છે.'
તાપ કે હી કારમાં રહેલા નાનેા વર્ણ શ્વેત છે, એટલે ત્યાં શ્વેત વણુ વાળા અરિહંતાની ભાવના કરવી જોઈ એ; ચંદ્રકલાના વણુ રક્ત છે, એટલે ત્યાં રક્ત વર્ણવાળા સિદ્ધોની ભાવના કરવી જોઈએ; ર્ કાર સહિત હૈં કારના વર્ણ પીત છે, એટલે ત્યાં પીત વર્ણવાળા આચાર્યની ભાવના કરવી જોઈએ; ૢ કારના વણ નીલ છે, એટલે ત્યાં નીલ વણુ વાળા ઉપાધ્યાયેાની ભાવના કરવી જોઈ એ અને બિંદુના વર્ણ શ્યામ છે, એટલે ત્યાં શ્યામ વર્ણવાળા સાધુઓની ભાવના કરવી જોઈ એ. આ રીતે હી કારમાં પાંચ વર્ણ અનુસાર પાંચ પરમેષ્ઠિની ભાવના કરી, તેમનુ ધ્યાન ધરતાં, કમ ની નિજ રા થાય છે અને સિદ્ધિ સમીપ આવે છે.
"
હી કારમાં અન્ય રીતે પણ પંચપરમેષ્ઠીની સ્થાપના થાય છે. તેની નોંધ લેતાં શ્રી ઋષિમડલસ્તવય ત્રાલેખનમાં કહ્યું છે કે
अर्हन्तो वृत्तकला, त्रिकोणसिद्धस्तु शीर्षकं वरः । चन्द्रकलोपाध्यायो, दीर्घकला साधुरिह पञ्च ॥
વૃત્તકલા એટલે બિંદુ, તેને અરિહત સમજવા. ત્રિકોણ એટલે નાદ, તેને સિદ્ધ સમજવા. શીયુક્ત હૈં અને ર્ને આચાય સમજવા, ચંદ્રકલાને ઉપાધ્યાય સમજવા અને દીર્ઘ ઈકલા એટલે સ્વરસૂચક વિશિષ્ટ આકૃતિને સાધુ સમજવા. આ પ્રમાણે હી કારમાં પંચપરમેષ્ઠી રહેલા છે, એમ જાણવું.
Page #250
--------------------------------------------------------------------------
________________
૨૩૨
મંત્રચિંતામણિ આ સ્થાપના ધ્યાનની કઈ વિશિષ્ટ પ્રણાલિકાને અનુસરીને કરેલી હોય એમ લાગે છે. ૧૪-હીબકારમાં ચાવીશ તીર્થકરોની ભાવના
શ્રી અરષિમંડલતેત્રમાં કહ્યું છે કેअस्मिन् वीजे स्थिताः सर्वे, ऋषभाया जिनोचमाः। वर्णेनिजैनिजैर्युक्ता ध्यातव्यास्तत्र सङ्गताः॥
આ બીજમાં પિતપતાના વણેથી યુક્ત એવા સર્ષભાદિ સર્વે તીર્થકો રહેલા છે, ત્યાં તેમનું વર્ણ અનુસાર ધ્યાન ધરવું.'
તાત્પર્ય કે હી કારની રચનામાં સહુથી ઉપર નાદની આકૃતિ હેય છે. તેને રંગ શ્વેત છે, એટલે ત્યાં શ્વેત વર્ણવાળા ચંદ્રપ્રભ અને પુષ્પદંત એટલે શ્રી સુવિધિનાથનું ધ્યાન ધરવું જોઈએ.
તેની નીચે બિંદુ હેાય છે. તેને વર્ણ શ્યામ છે, એટલે ત્યાં શ્યામ વર્ણવાળા શ્રી મુનિસુવ્રત તથા શ્રી અરિષ્ટનેમિનું ધ્યાન ધરવું જોઈએ.
તેની નીચે ચંદ્રલા હોય છે, તેને વર્ણ રક્ત હેય છે, એટલે ત્યાં રક્ત વર્ણવાળા શ્રી પદ્મપ્રભ અને શ્રી વાસુપૂજયનું ધ્યાન ધરવું જોઈએ.
કારને વણે નીલ છે, એટલે ત્યાં નીલ વર્ણવાળા શ્રી મલિલનાથ અને શ્રી પાર્શ્વનાથનું ધ્યાન ધરવું જોઈએ.
અને હું તથા જૂને વર્ણ સુવર્ણ સમાન પીળે છે,
Page #251
--------------------------------------------------------------------------
________________
-
~
-
~
જૈનધર્મમાં હી કાર-ઉપાસના એટલે ત્યાં સુવર્ણ સમાન કાંતિવાળા નીચેના સોળ જિનેશ્વરનું ધ્યાન ધરવું જોઈએ ઃ (૧) શ્રી રાષભદેવ, (૨) શ્રી અજિતનાથ, (૩) શ્રી સંભવનાથ, (૪) શ્રી અભિનંદન, (૫) શ્રી સુમતિનાથ, (૬) શ્રી પાર્શ્વનાથ, (૭) શ્રી શીતલનાથ, (૮) શ્રી શ્રેયાંસનાથ, (૯) શ્રી વિમલનાથ, (૧૦) શ્રી અનંતનાથ, (૧૧) શ્રી ધર્મનાથ, (૧૨) શ્રી શાંતિનાથ, (૧૩) શ્રી કુંથુનાથ, (૧૪) શ્રી અરનાથ, (૧૫) શ્રી નમિનાથ અને (૧૬) શ્રી મહાવીર સ્વામી.
શ્રી ઋષિમંડલ યંત્રની મધ્યમાં પંચવણું હી કાર હોય છે. તેમાં આ પ્રમાણે વીશ તીર્થકરોની સ્થાપના હોય છે. હકારના કેટલાક સ્વતંત્ર પટને પણ આ રીતે ચોવીશ તીર્થકરોની સ્થાપનાથી વિભૂષિત કરેલા હોય છે, એટલે તેનાં દર્શન અતિ પવિત્ર મનાય છે.
૧૫- હી કારમાં શ્રી પાર્શ્વનાથ, શ્રી ધરણેન્દ્ર તથા
શ્રી પદ્માવતીની ભાવના
હીં કારમાં શ્રી પાર્શ્વનાથ, શ્રીધરણે તથા શ્રી પદ્માવતી દેવી રહેલાં છે. એવી માન્યતા પણ પ્રચલિત છે. તે અને મંગરાજ રહસ્યમાં કહ્યું છે કેवर्णान्तः पार्थजिनः कलाफणा बिन्दुरस्त्र नागमहः । नागो र ईतु पछा तत्रार्हन् सूरिमेरुमयः॥
* શ્રી ધરણે નાગરાજ અને તેમના પત્ની છી પઢાવતી દેવી એ બંને શ્રી પાર્શ્વનાથ ભગવાનના સેવ છે અને તેમની ભક્તિ કરનારના સર્વ મને પૂર્ણ કરે છે.
Page #252
--------------------------------------------------------------------------
________________
મચિંતામણિ
'
વણુની અતે રહેલા ૢ એ પાર્શ્વજિન છે; ક્લા એ નાગની ણા છે; હિંદુ અને નાદ એ નાગના મસ્તકે રહેલા મણિ છે; ‘' એ નાગ એટલે ધરણેન્દ્ર છે અને ક્રૂ' એ પદ્માવતી દેવી છે. તેની વચ્ચે ૐકારમાં અહિંતની જે આકૃતિ છે, તેને સૂરિમેરુ સમજવાના છે.’
૨૪
નીચેના ચિત્રનુ નિરીક્ષણ કરવાથી આ વસ્તુ સ્પષ્ટ
સથાશે :
જે હી કારમાં શ્રી પાર્શ્વનાથ-ધરણેદ્ર-પદ્માવતીની
Page #253
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મમાં હીરકાર-ઉપાસના
૨૫. ભાવના કરે છે, તેઓ આ પ્રકારને ચિત્રપટ તૈયાર કરીને તેનું ધ્યાન ધરે છે. આ પટને અમને પિતાને અનુભવ છે અને તેના આધારે કેટલાંક અનુષ્ઠાને પણ કરેલાં છે. મંત્રના વિષયમાં તે શ્રદ્ધા–ભાવના મુખ્ય વસ્તુ છે. તેનું પ્રાબલ્ય થતાં ઈષ્ટાર્થની પ્રાપ્તિ અવશ્ય થાય છે.
અન્યત્ર શ્રી પદ્માવતી દેવીને હકારી કહી છે, તેને અર્થ એ છે કે હીબકાર એ પદ્માવતી દેવીનું અક્ષરસ્વરૂપ છે. એ રીતે તેની ઉપાસના કરતાં શ્રી પદ્માવતી દેવી પ્રસન્ન થાય છે અને ઉપાસના સર્વ મને રથે પૂર્ણ કરે છે. ૧૬- હીબકારમાં અન્ય દેવેની ભાવના
જૈન મંત્રવિશારદએ એ સ્પષ્ટ કર્યું છે કે “સર્વ-ધર્મ , લીમ-આ હીંકારને સર્વ ધર્મવાળાએ એક સમર્થ મંત્રી તરીકે સ્વીકાર કરે છે, એટલે તેમાં શિવ-શક્તિ, બ્રહ્મા-વિષ્ણુ-મહેશ આદિ દેવેની ભાવના પણ થઈ શકે છે. તાત્પર્ય કે હકારની ઉપાસના કરતાં સર્વે દૈવી તની. ઉપાસના થઈ જાય છે, એટલે સાધકે અનન્ય શ્રદ્ધાથી વિધિપૂર્વક હ્રીંકારની ઉપાસના કરવી જોઈએ. ૧૭– હૂકારનું ધ્યાન
જૈન ધર્મમાં હીબકારનું ધ્યાન ધરવાની પણ કેટલીક રીતિઓ પ્રચલિત છે. તે અંગે શ્રી હેમચંદ્રાચાર્યે ચાગશાસના આઠમા પ્રકાશમાં કહ્યું છે કે
ध्यायेत् सिताजं वक्रान्तरष्टवर्गीदलाष्टके। ॐ नमो अरिहंताणमिति वर्णानपि क्रमात् ।।
Page #254
--------------------------------------------------------------------------
________________
:238
મચિંતામણિ केसराली स्वरमयीं सुधाबिन्दुविभूषिताम् । कर्णिकां कर्णिकायां च चन्द्रविम्बात् समाएतत् ॥ सञ्चरमाणं वक्रेण प्रभामण्डलमध्यगम् । सुधादीधितिसंकाशं मायावीनं विचिन्तयेत् ॥
સુખની અંદર આઠ પાંખડીવાળું ઉજજવલ કમલ तिमने ये मा8 पांमडीमामा मनु अ क चट तप य श मे मा वर्गना या वा स्थावा, तेभर 'ॐ नमो अरिहंताणं' 2 मा भाक्षरोमाथी - અક્ષર એક-એક પાંખડીએ સ્થાપ. તે કમલના કેસરના ચારે બાજુના ભાગમાં – વગેરે સળ સ્વરે એઠવવા અને વચલી કર્ણિકાને અમૃતબિંદુએથી વિભૂષિત કરવી. પછી -ચંદ્રમંડળમાંથી આવતું હોય, મુખમાં સંચરતું હોય અને પ્રભામંડલથી ઘેરાએલું હોય એવું ચંદ્રમા સદશ ઉજજવલ માયાબીજ એ કર્ણિકામાં ચિંતવવું.
ततो भ्रमन्तं पत्रेषु सश्वरन्तं नभस्तले । ध्वंसयन्तं मनोध्वान्त सवन्तं च सुधारसम् ॥ तालुरन्ध्रेण गच्छन्तं लसन्तं भूलतान्तरे । त्रैलोक्याऽचिन्त्यमाहात्म्यं ज्योतिर्मयमिवाद्भुतम् ॥ इत्यमुं ध्यायतो मन्त्रं पुण्यमेकापमानसम् । वाङ्मनोमलमुक्तस्य श्रुतज्ञानं प्रकाशते ॥ પછી તે માયાબીજ દરેક પાંખડીમાં ભમી રહ્યું છે
Page #255
--------------------------------------------------------------------------
________________
જૈનધર્મ માં હી કાર-ઉપાસના
G= એમ ચિંતવવું. ત્યાંથી તે બ્રહ્મરંધ્રમાં જાય છે અને મનની મલિનતાને નાશ કરે છે તથા અમૃતરસને કરી રહ્યું છે, એમ. ચિંતવવું. ત્યાંથી તે તાલુર પ્રમાં આવે છે, એમ ચિંતવવું અને ત્યાર પછી ભ્રકુટિના મધ્ય ભાગમાં તે સ્થિર થાય છે, એમ ચિંતવવું. આ રીતે ત્રણે લોકમાં અચિંત્ય માહામ્યવાળા,
તિર્મય અને અદ્ભુત એવા આ પવિત્ર મંત્રનું એકાગ્ર મનથી ધ્યાન ધરતાં મન અને વચનની મલિનતા દૂર થઈ શ્રુતજ્ઞાન (શાસ્ત્રજ્ઞાન) પ્રકાશ પામે છે.”
मासैः पडूमिः कृतास्यासः स्थिरीभूतमनारततः । निःसरन्ती मुखाम्भोजाच्छिखां धूसस्य पश्यति ॥ संवत्सरं कृताभ्यासस्ततो ज्वालां विलोकते । ततः सातसंवेगः सर्वज्ञमुखपङ्कजम् ।। स्फुरत् कल्याणमाहात्म्यं सम्पन्नातिशयं ततः । भामण्डलगतं साक्षादिव सर्वज्ञमीक्षते ॥ ततः स्थिरीकृतस्वान्तस्तत्र सजातनिश्चयः । मुक्त्वा संसारकान्तारमध्यास्ते सिद्धिमन्दिरम् ॥
મનને સ્થિર રાખી છ મહિના નિરંતર અભ્યાસ કરતાં સાધક મુખકમલથી નીકળતી ધૂમ્રશિખા જોઈ શકે છે. પછી વિશેષ અભ્યાસ કરતાં જવાલા જુએ છે અને તેથી આગળ વધતાં વૈરાગ્યભાવનાથી વાસિત થઈને સર્વાનું સુખ જુએ. છે. તે પછી વિશેષ અભ્યાસ થતાં કલ્યાણના મહિમાવાળા, સતિશયસંપન્ન અને પ્રભામંડલની અંદર રહેલા જાણે,
Page #256
--------------------------------------------------------------------------
________________
૩૮
મત્રચિંતામણિ
સાક્ષાત્ સર્વજ્ઞ વિરાજી રહ્યા હૈાય તેમ સજ્ઞ ભગવાનને જુએ છે. પછી તે સર્વજ્ઞના સ્વરૂપમાં થયેલ નિયવાળા મનને સ્થિર કરી, સંસાર અટવીના ત્યાગ કરી, મેાક્ષમ’દ્વિરમાં આરૂઢ થાય છે, અર્થાત્ સકના ક્ષય કરી મુખ્તાવસ્થા પ્રાપ્ત કરે છે.
માયામીજપમાં પણ હી કારના ધ્યાનનું વર્ણન કરેલ છે. જેમ કે
I
भ्रुवोर्मध्ये तु साध्यस्य चिन्तनीयो गुरुः क्रमात् । गृहीतस्य च चन्द्रस्याकृष्ट्या प्राणप्रयोगतः ॥ પ્રાણાયામના પ્રયાગથી ચન્દ્રનાડી વડે ગ્રહણ કરેલા શ્વાસના કુલક કરીને સાધકે પેાતાના ભૂમધ્યમાં હી”કારને ધીમે ધીમે માટા ચિતવવા’
सालम्बाच्च निरालम्बं निरालम्बात् पराश्रयम् । भ्यानं ध्यायन् विलोमाच्च साधकः सिद्धिमान् भवेत् ॥
(
પ્રથમ યંત્ર કે ચિત્રની આકૃતિનુ આલંબન લઈને ધ્યાન ધરવું, પછી તેવા કોઈ આલેખન વિના માત્ર મનાવૃત્તિથી ધ્યાન ધરવું અને ત્યાર પછી પરા વાણીને અનુલક્ષીને નાભિકમલમાં તેનું ધ્યાન ધરવું, પછી ઉલટા ક્રમે ધ્યાન ધરવું "એટલે કે પરાશ્રય ધ્યાનમાંથી નિરાલખન ધ્યાન પર આવવુ અને નિરાલ મન ધ્યાનમાંથી સાલખન ધ્યાન પર આવવું. આ રીતે હી કારનું ધ્યાન ધરવાથી સાધકને સિદ્ધિ સાંપડે છે.’
Page #257
--------------------------------------------------------------------------
________________
-
-
-
જૈનધર્મમાં હકાર-ઉપાસના
ત્યાં વિશેષમાં કહ્યું છે કેक्षीरपूर्णा महीं पश्येत् सितकल्लोलमालिनीम् । अवृक्षपर्वतामेकामर्णवात्माद्वितीयकम् । बाधसम्बाधरहितां शान्तामानन्ददायिनीम् । चिन्तयेदेकमेवात्रामलं कुसुममुत्तमम् ॥ पत्राष्टकैस्तु ही कारं स्फाटिकं वर्णकोपरि । स्मरेदात्मानमत्रैवोपविष्टं ' धवलत्विषम् ॥ चतुर्मुख चतुभदगतिविच्छेदकारकम् । सर्वकर्मविनिर्मुक्तं सर्वसत्त्वाभयावहम् ॥ निरक्षनं निरावा सवव्यापारवर्जितम् । पद्मासनसमासीनं श्वेतवस्त्रविराजितम् ॥ ही कारेण शिरःस्थेन स्फाटिकेनोपशोभितम् । क्षरद्भिरमृतैर्माया मायावीजाक्षराङ्गकैः (जैः)। इतिध्यानमयो ध्याता सम्यक् संसारमेदकः । भवैस्विमिश्चतुर्मिळ मोक्षमाग च गच्छति ॥
“સાધકે વૃક્ષ અને પર્વતે વિનાની, બાધા અને સંબધાથી રહિત અર્થાત્ નિરુપદ્રવ, શાંત, આનંદ આપનાર, અદ્વિતીય, ક્ષીરથી પરિપૂર્ણ, ક્ષીરના વેત ëલના સમૂહથી શોભતી અને જાણે કેવળ ક્ષીરને જ મહાસાગર હેય એવી પૃથ્વીને ચિંતવવી. તેમાં વચ્ચે અદલ કમલ છે, દરેક દલ ઉપર હ્રીંકાર છે અને વચ્ચે કણિકામાં ઉજજવલ કાંતિવાળે
Page #258
--------------------------------------------------------------------------
________________
૪૦
મંત્રચિંતામણિ
પિતે બેઠેલે છે, એમ ચિંતવવું. ત્યાં તે પિતાને સમવસરણમાં વિરાજી રહેલા શ્રી જિનેશ્વર દેવની જેમ ચારે ગતિને વિચછેદ કરનાર, સર્વ કર્મોથી રહિત, પદ્માસને બેઠેલ અને શ્વેત વસ્ત્રોથી શોભી રહેલ ચિંતવે. તે પછી પ્રારબ્રમાં સ્થાપન કરેલા સ્ફટિક વર્ણના (વેત વર્ણન) હકારની વચ્ચે વિરાજેલ પિતાના આત્માને જુએ. તે પછી હકારના દરેક અંગમાંથી ઝરતા અમૃત વડે સિંચાતે પિતાના આત્માને ચિંતવે.
આ પ્રકારે હ્રીંકારના ધ્યાનમાં પરિણમેલે ધ્યાતા. સંસારને સારી રીતે ઉચછેદ કરનારે થાય છે. તે ત્રીજા કે ચેથા ભવે અવશ્ય મેક્ષ પામે છે.”
હોંકાર વિદ્યાસ્તવનમાં તેનું કુંડલિની રૂપે ધ્યાન ધરવાનું વિધાન છે અને તેનાથી અદ્ભુત કાવ્યશક્તિ તથા વાદમાં અજેયપણું પ્રાપ્ત થાય છે, એમ જણાવેલું છે. ૧૮-હીબીજને વ્યાપક પ્રયોગ
જૈન મંત્રવિશારદેએ મંત્રનિમણમાં હી કારબીજને વ્યાપક પ્રયાગ કરે છે, કારણ કે તેની શક્તિ, તેનું સામર્થ્ય અચિંત્ય છે. નમસ્કારમંત્ર, અહમંત્ર તથા શ્રી પાર્શ્વનાથ ભગવાનના ઘણુ મંત્રમાં કારની સાથે તેને પણ પ્રગટ હેય છે અને તેનું મનવાંછિત ફળ શીધ્ર મળે છે, એમ માનવામાં આવે છે. અહીં તેમાંના બે અતિ પ્રભાવશાળી મંત્રને પાઠકેની જાણ માટે નિર્દેશ કરીએ છીએ.
Page #259
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મમાં હીરકાર-ઉપાસના
(૧) 8 પાર્શ્વનાથ દૂ
આ મંત્રની પ્રયત્નપૂર્વક દશ દિવસ સુધી આરાધના કરતાં સ્ત્રીઓ, પુરુષ અને ખાસ કરીને રાજાએ (રાજ્યધિકારીઓ) વશ થાય છે.
પદભ્રષ્ટ થયેલે માનવી દશ દિવસ સુધી પ્રતિદિન યત્નપૂર્વક આ મંત્રને એક હજાર વાર જપ કરે તે જલ્દીથી પિતાનું પદ સ્થાન પ્રાપ્ત કરી શકે છે.
એક લાખ વાર જપ કરતાં આ મંત્ર અવશ્ય સિદ્ધ થાય છે અને તે સઘળા મને વાંછિતેને પૂર્ણ કરે છે.
(૨) ” શ્રી ક્રિસુva pનમઃ |
સુવર્ણના કલશમાં દૂધ ભરીને શ્રી પાર્શ્વનાથ ભગવાનને પ્રક્ષાલ કરે તથા ત્યાર બાદ અંગભૂંછણા કરીને જાઈના વેત પુખેથી પૂજા કરવી. ત્યાર બાદ તેમની સમક્ષ મંત્રજપ કરે. આ રીતે બાર હજાર પુષ્પોથી પૂજા થતાં અને તેટલે જ જપ થતાં આ મંત્ર પિતાને પ્રભાવ બતાવે છે. તાત્પર્ય કે તાવ, દુષ્ટ ગ્રહે, શાકિની, વ્યંતર વગેરેના ઉપદ્વ આદિ નાશ પામે છે અને રાક્ષસ, યક્ષ, સર્પ, વાઘ, કૂર પશુ, અગ્નિ, વિષ આદિ તેનું કંઈ પણ ખરાબ કરવાને શક્તિમાન થતા નથી. વળી લમી, કીર્તિ, તેમજ સૌભાગ્યની તરત પ્રાપ્તિ થાય છે.
અહીં બાર હજાર પુષ્પની પૂજાને પૂર્વસેવા સમજવી.
Page #260
--------------------------------------------------------------------------
________________
૨૪૨
મંત્રચિંતામણિ
જે એક લાખ પુષ્પની પૂજા અને તેટલું જ મંત્રજપ થાય તે તેનું ઉપર બતાવ્યું તેવું ફળ જરૂર પ્રાપ્ત થાય છે. ૧–ઉપસંહાર
આટલા વિવેચન પરથી જૈનધર્મમાં હુંકારની ઉપાસના કેવા સ્વરૂપે થાય છે, તે જાણી શકાશે. કોઈ પણ મુમુક્ષુ આ પ્રમાણે હ્રીંકારના સ્મરણ, જપ તથા ધ્યાનને આશ્રય લઈને પિતાને વિકાસ સાધવા ઈચછે તે ગુરુકૃપાથી સાધી શકે છે અને ઈષ્ટાર્થની પ્રાપ્તિ કરીને જીવનને સફલ બનાવી શકે છે.
આ મંચિંતામણિ ગ્રંથને બીજો ખંડ અહીં પૂરે થાય છે.
--
-
---
-
Page #261
--------------------------------------------------------------------------
________________
ખંડ ત્રીજો
અન્ય મંત્રો
અને
પ્રયોગો
-
-
-----
-
--
-
-
Page #262
--------------------------------------------------------------------------
Page #263
--------------------------------------------------------------------------
________________
[૧] પ્રાસ્તાવિક
પ્રસ્તુત ગ્રંથના પ્રથમ ખંડમાં ઉષ્કાર અને તેની ઉપાસનાનું વિસ્તારથી વર્ણન કર્યું; બીજા ખંડમાં હકાર અને તેની ઉપાસનાનું વિસ્તારથી વર્ણન કર્યું; હવે ત્રીજા ખંડમાં કેટલાક મહિમાશાળી મંત્રનું વર્ણન કરીએ છીએ અને તે સાથે તેના પ્રયોગ પણ રજૂ કરીએ છીએ કે જેને આશ્રય લેવાથી મનુષ્ય નાની-મેટી અનેક પ્રકારની આપત્તિઓ કે મુશ્કેલીઓને પાર કરી શકશે અને પ્રગતિ, વિકાસ કે આયુદયને સાધી શકશે. - મંત્ર અને મંત્રપયોગને નામે આજ સુધીમાં એવું ઘણું ઘણું બની ગયું છે કે જે અત્યંત ખેદ ઉપજાવનારું હેય તથા મંત્ર પરની શ્રદ્ધાને ભંગ કે લેપ કરનારું હોય આમ છતાં મંત્રસાધના–મંત્રપાસના ટકી રહી છે અને તે અનેક મનુષ્યને અનેક રીતે ફાયદે પહોંચાડી રહી છે, તેથી એ વસ્તુ નિશ્ચિત છે કે મંત્રનું મંડાણ સત્ય સિદ્ધાંત પર થયેલું છે અને તેની સાધના-આરાધના-ઉપાસના યથાર્થપણે
Page #264
--------------------------------------------------------------------------
________________
૪૬
મન્નચિંતામણિ
કરવામાં આવે છે તે મનુષ્યના સર્વ મને પૂર્ણ કરવા ઉપરાંત તેને પરમપદે પ્રતિષિત કરી શકે એમ છે.
સુજ્ઞ સંસ્કારી પાઠક બંધુઓને અમે અહીં એટલું વિચારવાને અનુરોધ કરીએ છીએ કે જેનું વિધાન પરોપકારપરાયણે નિસ્પૃહ ત્યાગી–વિરાગી મહાત્માઓએ કરેલું છે, તેના તથ્યમાં કે પથ્યમાં (હિતકારીપણામાં કોઈ પ્રકારની ખામી કે કઈ પ્રકારને દોષ કેમ હોઈ શકે? કોનું વિવિધ પ્રકારના ભયમાંથી રક્ષણ થાય તથા તેમને આલેક અને પરલેક સુધરે એવા ઉદાર આશયથી જ તેમણે મંત્રનું વિધાન કરેલું છે અને ધર્મશાસ્ત્રોએ તે મંજૂર રાખેલું છે. એટલું જ નહિ, પણ આજે ય જે વિદ્વાને સત્યશોધનના દષ્ટિબિંદુથી આપણા પ્રાચીન શાને તેમજ આપણી પ્રાચીન વિદ્યાઓને અભ્યાસ કરે છે, તેમણે પણ એ વાત મંજૂર રાખી છે કે મંત્રવિદ્યા એ ભારતની એક શ્રેષ્ઠ વિદ્યા છે અને તેમાં વૈજ્ઞાનિક તથ્ય ઘણું છે, એટલે આપણે તેની મંગલમયતા–તેની કલ્યાણકારિતા પર શ્રદ્ધા-વિશ્વાસ રાખીને તેની યથાવિધિ ઉપાસના કરીએ, એ જ હિતકારી છે.
મંત્રસાધના કે મંત્રપ્રણેમાં શ્રદ્ધા-વિશ્વાસ ઉપરાંત વિધિતત્પરતા એટલે વિધિ અનુસાર દરેક ક્રિયા કરવાની કાળજી રાખવી, એ ઘણું જરૂરનું છે. તેમાં આગળ કરવાની વસ્તુ પાછળ કરીએ કે પાછળ કરવાની વસ્તુ આગળ કરીએ અથવા તેને જેમ તેમ પતાવીએ તે ચાલી શકે નહિ. દરેક ક્રિયા તેને વિહિત કમે અને તેના વિહિત સ્વરૂપે કરવી જોઈએ.
Page #265
--------------------------------------------------------------------------
________________
-
- -
-
-
- -
-
-
-
-
- -
-
-
પ્રાસ્તાવિક
૨૪૭ અને તે વખતે આસન, દિશા, મુદ્રા આદિ અંગે જે આદેશ કરેલું હોય, તેનું સંપૂર્ણ પાલન કરવું જોઈએ. વળી મંત્રના ઉરચાર પણ બને તેટલા શુદ્ધ અને સ્પષ્ટ કરવા જોઈએ તથા તેમાં આપણું ચિતવૃત્તિઓને બરાબર જોડી રાખવી જોઈએ. તંત્રકારે તાર સ્વરે કહે છે કે મંત્ર અને મન એક ન થાય તે કટિકલ્પ પણ સિદ્ધિ થતી નથી તેથી સાધકે મંત્ર અને મન એક થઈ જાય તે માટે ખાસ લક્ષ્ય રાખવું જોઈએ.
આજે મંત્રસાધના કે મંત્રપાસનામાં પ્રથમ કરતાં ઓછી સફલતા મળે છે, તેનું મુખ્ય કારણ એ જ છે કે મંત્ર સાથે આપણું મન જેડાતું નથી, ઓતપ્રેત થતું નથી. મંત્રની ગતિ એક પ્રકારની રહે છે, તે મનની ગતિ બીજા પ્રકારની રહે છે અને એ રીતે વિસંવાદ પેદા થતાં સિદ્ધિ અતિ દૂર ઠેલાઈ જાય છે. મંત્રનું સ્મરણું કરવાને, જપ કરવાને તથા ધયાન ધરવાને હેતુ એ જ છે કે મંત્ર અને મનનું સત્વર ઐક્ય સધાય અને તે મંત્રચતન્યની ભૂમિકા ખડી કરી દે. વળી મંત્રદેવતાનું પૂજન અને ન્યાસાદિ ક્રિયા કરવાને આખરી હેતુ પણ એ જ છે કે આપણું મનમાં એ મંત્ર તદાકાર થઈ જાય અને મંત્ર તથા મંત્રસાધક વચ્ચે જે ભેદ અનુભવાય છે, તેને લેપ થઈ જાય. પરંતુ આ બધી ક્રિયાઓ મનની એકાગ્રતાપૂર્વક કરીએ તે જ આવું પરિણામ આવી શકે, જ્યારે આપણી વર્તમાન અવસ્થા તેથી જૂદા જ પ્રકારની છે. આપણે દેવપૂજન કે રમરણાદિ ક્રિયાઓ કરવા માંડીએ ત્યાં સારા-ખોટા અનેક વિચારે
Page #266
--------------------------------------------------------------------------
________________
૨૪૮
મંત્રચિંતામણિ
આપણું મનમાં પેસી જાય છે અને તે આપણી માનસિક એકાગ્રતાને ડહોળી નાખે છે. જે આપણે મન પર બળાત્કાર કરીએ એટલે કે વિચારોને જોરથી અટકાવવાનો પ્રયત્ન કરીએ તે પરિણમ વધારે ખરાબ આવે છે, અર્થાત્ એ વિચારે વારંવાર આવ્યા કરે છે અને આપણે જે પરિણામની આશા રાખી હોય, તે ધૂળમાં મળે છે.
આ પરિસ્થિતિનું ઊંડું અવલોકન કરતાં અમને એમ લાગે છે કે પ્રજ્ઞાપરાધને લીધે અથત બેટી સમજ અને બેટી માન્યતાને લીધે આપણું વાસનાઓ વધી ગઈ, તેણે આપણુ મનને વિસ્તાર ઘણે મેટો કરી નાખ્યું અને આપણું આધુનિક તામસિક આહાર-વિહારે પણ તેમાં ઘણો ભાગ ભજળે, તેથી આજે આપણી આ સ્થિતિ થવા પામી છે; એટલે આપણે આપણી સમજણ અને માન્યતા સુધારીએ, વાસનાઓ પર કાબૂ રાખીએ અને આહાર-વિહારમાં પણ ધરખમ સુધારે કરીએ તે જ મનને શાંત અને એકાગ્ર કરી શકીશું અને તેના દ્વારા યથાર્થ મંત્રપાસના કરીને અભીષ્ટની સિદ્ધિ કરવાને શક્તિમાન થઈશું
વાર, હકાર, રામનામ, ગાયત્રી મંત્ર, નમસ્કાર મહામંત્ર આદિની ઉપાસનાઓ નિર્દોષ છે, એટલે કે તેને સ્વીકાર કરીને આગળ વધતાં બીજી કંઈ હરક્ત આવતી નથી. કદાચ ધાર્યો લાભ ન થાય, તોયે નુકશાન તે થતું જ નથી, પણુ યક્ષ, યક્ષિણીઓ, ભૂત કે વ્યંતર આદિને વશ કરવાને પ્રસંગ હોય તે ત્યાં ખૂબ સાવધાની રાખવી પડે છે અને '
Page #267
--------------------------------------------------------------------------
________________
પ્રાસ્તાવિક
૨૪૦ પિતાને પ્રાપ્ત થયેલું સાધન સબળ હય, તેમજ ગુરુકૃપા પ્રાપ્ત કરેલી હોય તે જ તેમાં સફલ થવાય છે, અન્યથા નુકશાન વેઠવાને અને કદી પ્રાણુ ગુમાવવાને પ્રસંગ પણ આવે છે.
એક કૂવામાં પુષ્કળ ધન પડેલું હતું, પણ એક ભૂત કઈ પ્રકારની મમતા–મૂછીને લીધે કે કોઈ અગમ્ય કારણે તેની ચકી કહ્યું હતું અને તેમાંથી કંઈપણ કેઈને લેવા દેતું ન હતું. કેટલાક માણસોએ તે માટે પ્રયત્ન કર્યો, તે તેમને ખૂબ જ કડવો અનુભવ થયે એટલે કે કોઈને અદશ્ય રીતે માર પડે તે કેઈને લેહીની ઉલટીઓ થઈ વગેરે. હવે એ ગામમાં એક મંત્રસાધક આવ્યું અને તેણે આ વાત જાણી, એટલે નિશ્ચય કર્યો કે એ ભૂતને વશ કરવું અને કૂવામાંનું બધું ધન લઈ લેવું.
ગામલેકએ કહ્યું કે “આ સાહસ કરવા જેવું નથી, કારણ કે આ ભૂત કઈ સામાન્ય કટિતું નથી. પરંતુ મંત્રસાધકને પિતાની શક્તિનું અભિમાન હતું, એટલે તેણે એ સૂચના પ્રત્યે ખાસ લક્ષ્ય આપ્યું નહિ અને નિર્ધારિત કાર્ય માટે તૈયારી કરી,
રાત્રિને બીજો પ્રહર શરૂ થયે કે પેલા મંત્રવાદીએ ફુવા ભણી પ્રયાણ કર્યું અને તેના કઠેથી થોડે દૂર મંત્રવિધિથી એક કુંડાળું દેરી તેમાં પિતાનું આસન જમાવ્યું તથા ભૂતને વશ કરવા માટેની સામગ્રી વ્યવસ્થિત રીતે ગોઠવી દીધી. પછી તેણે મંત્રજપ કરવા માટે. આ પ્રકારે કેટલેક
Page #268
--------------------------------------------------------------------------
________________
E
૨પ૦
મચિંતામણિ. મંત્રજપ થયે કે તે ભૂત કૂવામાંથી બહાર નીકળ્યું અને વિકરાળ સ્વરૂપ ધારણ કરીને તેની સામે ધર્યું.
મંત્રસાધકને તે પાકી શ્રદ્ધા હતી કે તે મંત્રવિધિથી જે કુંડાળું દોર્યું છે, તેને ઓળંગીને ભૂત તેની પાસે આવી શકશે નહિ, પણ આંખના પલકારામાં તે ભૂતે તેને પકડી લીધે અને ત્યાંથી લગભગ એક ફર્લોગ દૂર એક ખેતરમાં ફેકી દીધું. એ જ વખતે તેના રામ રમી ગયા અને ભૂત પિતાના સ્થાને ચાલ્યું ગયું.
તાત્પર્ય કે સબળ સાધન તથા ગુરુકૃપા મેળવ્યા સિવાય આ જાતનું સાહસ કરવું એ યે નથી.
અહીં પ્રાસંગિક એક બીજે કિસ પણ રજૂ કરીશું કે જે સબળ સાધન તથા ગુરુકૃપાની મહત્તા દર્શાવનારે છે અને તેથી દરેક મંત્રસાધકે જાણવા જેવે છે.
એક મેજીસ્ટ્રેટે એક વાર એક મેપલાને (મલબારી. મુસલમાનને) કેઈ ગુના માટે શિક્ષા કરીને જેલમાં મોકલ્યો. હવે તે પલાએ આ ઘટનાનું વેર વાળવા માટે એક ખવીસને તેની પાછળ મૂકી દીધું કે જેને તેણે કેટલાક વખત પહેલા કોઈ મં ગથી વશ કરેલ હતું. એ ખવીસે અદશ્ય રીતે મેજીસ્ટ્રેટના ઘર પર મોટા મોટા પત્થર ફેંકવા માંડયા. આથી ઘરના બધા માણસે ગભરાયા અને ખુદ મેજીસ્ટ્રેટના દિલમાં પણ ભયને સંચાર થયે. આથી તેણે મંત્રવાદીઓની શોધ ચલાવી અને કેટલાક મંત્રવાદીઓ ખાસ આ ઉપદ્રવનું
Page #269
--------------------------------------------------------------------------
________________
પ્રાસ્તાવિક નિવારણ કરવા માટે જ ત્યાં આવી પહોંચ્યા. પરંતુ તેઓ પિતાનું માંત્રિક વિધિ-વિધાન કરીને આગળ વધે કે સણસણુટ કરતા પત્થરે આવી પડે અને તે ડી જ ક્ષણમાં પિતાને ભુક્કો લાવી દેશે એમ લાગે, આથી તેઓ ત્યાંથી. ચાલ્યા ગયા.
મેજીસ્ટ્રેટને ભારે નિરાશા થઈ છતાં તેણે કઈ પ્રબળ. મંત્રવાદીની શોધ ચાલુ રાખી અને આખરે તેમને એવા એક મંત્રવાદી મળી આવ્યા. તેમણે શ્રી પદ્માવતી દેવી, કેટલીક ચેગિનીઓ તથા હનુમાનજીની સાધના કરેલી હતી. અને ગુરુકૃપા પણ મેળવેલી હતી. વળી તેઓ મંત્ર-યંત્ર-તંત્રપ્રયાગેમાં ઘણું કુશલ હતા અને આવી આવી અનેક ઘટનાએમાં સફલ કામગીરી બજાવી ચૂક્યા હતા.
તેમણે મેજીસ્ટ્રેટના ઘરથી થોડે દૂર ઊભા રહી માંત્રિકક્રિયા દ્વારા હનુમાનજીનું આવાહન કર્યું અને તેમના દ્વારા પિલા ખવીસને મહાત કરી તેને એક શીશીમાં ઉતારી દીધે તથા દૂરના એક સ્થળે દોડી આવ્યા. ત્યારથી મેજીસ્ટ્રેટના ઘર પર પથરે પડવા બંધ થઈ ગયા અને તેમણે નિરંતને દમ ખેંચ્યું. તેમણે આ મંત્રવાદીની કદર કરી અને તેને મહાન ઉપકાર માન્ય.
જેમને મંત્રપ્રયોગ કરવાની ઈચ્છા હેય, તેમણે. ધીરતા અને વિરતાને ગુણ પણ કેળવે જ જોઈએ. ધીરતા. એટલે છે કે ખામોશ. જે મુશ્કેલ પરિસ્થિતિ જોઈને આકળા કે ઉતાવળા થયા તે બધી બાજી બગડી જવાની,
Page #270
--------------------------------------------------------------------------
________________
પર
મંત્રચિતામણિ
ધણું સોનું ધૂળ થવાનું. “ધીરજનાં ફળ મીઠાં' એ ઉક્તિનું આ પ્રસંગે અવશ્ય અનુસરણ કરવું ઘટે.
વીરતા એટલે સુશ્કેલીઓ સામે ઝઝુમવાનું શુરાતન, તેને પાર કરવાની અનેરી ધગશ. આ ગુણ કેળવ્યા વિના કોઈ પણ મંત્રસાધક મંત્રસાધનામાં કે મંત્રપ્રયાગમાં સફલતા મેળવી શકે નહિ, કારણ કે સમય સમય પર મુશ્કેલીઓ તે આવવાની જ. જે એ વખતે કાયર બન્યા કે હિમ્મત -હારી ગયા તે પરિણામ શૂન્યમાં આવવાનું–બધી મહેનત માથે પડવાની.
વર્ષો સુધી મહેનત કરીને અમે મ તથા મંત્રપ્રયોગ અંગે જે અનુભવ મેળવ્યા છે, જે કંઈ સારભૂત સામગ્રી પ્રાપ્ત કરી છે, તે સાધકના હિતાર્થે આ ખંડમાં પ્રકટ કરેલી છે, એટલે સાધકેએ તેને શાંત-સ્થિર ચિત્ત વાંચવી-વિચારવી અને તેને આવશ્યક્તા અનુસાર ઉપગ કરે.
Page #271
--------------------------------------------------------------------------
________________
[૨]
મંગલકારી મંત્રપ્રયોગ
આ જગતમાં મંગલની આકાંક્ષા-ઈચ્છા–આશા કેણુકરતું નથી? જેઓ ધન-ધાન્યથી સમૃદ્ધ છે, ઉચ્ચ અધિકારપદે વિરાજે છે તથા જનસમુદાય પર અનેરું પ્રભુત્વ ધરાવે છે, તેઓ પણ મંગલની આકાંક્ષા કરે છે, તે સામાન્ય જનનું કહેવું જ શું? અન્ય રીતે કહીએ તો આ જગતમાં અમંગલની આકાંક્ષા-ઇચ્છા કઈ કરતું નથી, અરે! તેને પડછાયો પડે તે પણ પિતાને હતભાગી સમજે છે અને તે વહેલી તકે દૂર થાય તેવા પ્રયાસો કરે છે. આ સ માં મંગલકારી મંત્રપગને સહુ કોઈ અંતરથી આવકારશે અને તેની સિદ્ધિ માટે નિષ્ઠાભર્યો પ્રયાસ કરશે, એમ માની લેવું વધારે પડતું નથી જ.
આ જગતમાં પરમેશ્વર કે પરમાત્માનું નામ સૌથી વધારે મંગલમય છે, એટલે તેનું અનન્ય શ્રદ્ધાથી સ્મરણ કરવું, તેને અનન્ય ભાવે જપ કરે, એ સહુથી શ્રેષ્ઠ મંગલકારી મંત્રપ્રયાગ છે. અહીં કે એમ કહેતું હોય કે
Page #272
--------------------------------------------------------------------------
________________
૨૫૪
મંત્રચિંતામણિ
પરમાત્માના નામને મંત્ર કેમ કહેવાય? કારણ કે અક્ષરના વિશિષ્ટ સજનને મંત્ર કહેવામાં આવે છે, તે તેનું સમાધાન
એ છે કે મંત્રવિશારદના અભિપ્રાયથી પરમાત્માનું દરેક -નામ એક પ્રકારને નામમંત્ર છે અને તેનું અનન્ય ભાવે -મરણ કરતાં સર્વ અમંગલે દૂર થઈ મંગલની પ્રાપ્તિ થાય છે, એટલું જ નહિ પણ તે મંગલની પ્રતિદિન અભિવૃદ્ધિ થતી રહે છે અને તેના લીધે મનુષ્યની સર્વ મન કામના પૂર્ણ થવા ઉપરાંત મહાન યશકીતિની પણ પ્રાપ્તિ થાય છે. શ્રીમદ ભાગવતના બારમા સ્કંધના તેરમા અધ્યાયમાં
नामसंकीर्तनं यस्य, सर्वपापप्रणाशनम् । प्रणामो दु:खशमनस्तं, नमामि हरिं परम् ।।
જેમનું નામ સંકીર્તન સર્વ પાપને નાશ કરનારું છે અને જેમને કરાયેલે પ્રણામ સર્વ દુનું શમન કરનાર છે, તે પરમ હરિને હું નમું છું.'
હરિ, હર, બ્રહ્મા એ સઘળા શબ્દો પરમાત્માના વાચક છે અને તેનું વિશિષ્ટ સ્વરૂપ દર્શાવનાર છે. તાત્પર્ય કે અહીં હરિ શબ્દથી પરમેશ્વર કે પરમાત્મા એ સામાન્ય અર્થ જ સમજવાને છે.
જૈન ધર્મમાં પણ નામકીનનું મહત્વ સ્વીકારાએલું છે. તે અંગે મહષિ નહિ અજિતશાંતિસ્તવમાં
Page #273
--------------------------------------------------------------------------
________________
સૉંગલકારી ભત્રપ્રયાગ
अजियजिण सुहृप्पवत्तण, મુખવાળ, तव पुरिमुत्तम नामकित्तणं । સચ શિક્—અ—વાળ, तव य जिणुत्तम संति कित्तणं ॥
પ
હૈ પુરુષોત્તમ અજિતનાથ! તમારું નામ કીર્તનનામ-સ્મરણુ સવ શુભને અથવા સર્વ સુખને આપનારું છે તથા કૃતિ અને મતિતુ' પ્રવર્તન કરનારું છે, હું જિનેત્તમ શાંતિનાથ ! તમારું નામકીન પણ આવું જ છે. '
અહીં ચાવીશ તીકરા પૈકી બીજા તીથકર શ્રી અજિતનાથ અને સેાળમા તીર્થંકર શ્રી શાંતિનાથની સ્તવનાના પ્રસંગ છે, એટલે તેમના નામના ઉલ્લેખ કરેલા છે, પણ આ વસ્તુ સર્વ જિના—અર્હતા—તીથ કરો કે પરમાત્માને લાગુ પડે છે.
ગાવામી શ્રી તુલસીદ્યાસજીએ એક સ્થળે જણુાવ્યું છે કે नाम जपत मंगल दिशा दश हु ।
પરમાત્માનું નામ લેતાં દશેય દિશામાં મંગલ પ્રવર્તે છે.? અહીં વ્યાસજીના નિમ્ન શબ્દનુ ઉદ્ધરણ કરીએ તે તે ચાગ્ય જ લેખાશે :
केचिद् वदन्ति धनहीननरो जघन्यः । केचिद् वदन्ति गुणहीननरो जघन्यः ॥ व्यासोऽवदन्निखिलवेदपुराणवेत्ता ' नारायणस्मरणहीननरो
વન્ય
Page #274
--------------------------------------------------------------------------
________________
૫૬
મંત્રચિંતામણિ કેટલાક કહે છે કે ધન વિનાને નર કનિષ્ઠ ગણાય છે, કેટલાક કહે છે કે ગુણવિનાને નર કનિષ્ટ ગણાય છે, પરંતુ સમસ્ત વેદ અને પુરાણના વેત્તા એવા વ્યાસ મુનિ કહે છે કે જે મનુષ્ય નારાયણના (પરમાત્માના) સ્મરણ વિનાને છે, તે જ કનિષ્ઠ છે.'
તાત્પર્ય કે મનુષ્ય માત્ર પરમાત્માનું મંગલમય નામ જપવાથી જ ઉન્નત સ્થિતિને પામે છે અને તે લાખ લેકેના હૃદયમાં માનભર્યું સ્થાન મેળવી શકે છે.
મહામંડલેશ્વર શ્રી જયેન્દ્રપુરીજી મહારાજે મંત્રવિષયક એક મનનીય લેખમાં જણાવ્યું છે કે “પરમેશ્વરને લક્ષ્ય કરીને જે નામને પૂર્ણ રીતિથી જપ કરવામાં આવે છે, તે નામ સર્વ અંતર્યામીને પ્રાપ્ત કરવામાં સમર્થ થઈ જાય છે, તેથી જ ભિન્ન-ભિન્ન સંપ્રદાયના મનુષ્ય પિતપિતાના સંપ્રદાય અનુસાર જુદાં જુદાં નામે જપ કરે છે. હિંદુઓ અમુક નામે જપ કરે છે, (જૈનો તથા બૌદ્ધો અમુક નામને જપ કરે છે.) મુસલમાને અમુક નામને જપ કરે છે, ખ્રીસ્તી ધર્મવાળાએ અમુક નામને જપ કરે છે, એ જ રીતે અન્ય દેશવાસીઓ અન્ય અન્ય નામનું મરણ કરીને તથા તેને જપ કરીને પિતાપિતાની ભાવના અનુસાર ઈષ્ટસિદ્ધિ પ્રાપ્ત કરી લે છે. જો તમે દીક્ષાગુરુ વિના પણ પરમાત્માના કેઈ નામને પકડી લ્ય અને તમારી ભાવના શુદ્ધ હેય તથા તમે એકાગ્રચિત્ત થઈને તેને જપ કરતા રહો તે જગદ્ગુરુ જગદીશ્વર તમારી ભાવના અનુસાર મૂર્તિ
Page #275
--------------------------------------------------------------------------
________________
--
---
મંગલકારી મંત્રપ્રાગ
૨૫૭ મય બનીને તમારી પાસે સ્વયં ઉપસ્થિત થઈ જશે, એમાં કોઈ શંકા રાખવી નહિ
પરમાત્માના નામમાં એવી અલૌકિક શક્તિ છે કે તે ઘર પાપી કે નીચમાં નીચ મનુષ્યને પણ શુદ્ધ કરી તેને આ જગતમાં ગૌરવનું પાત્ર બનાવી દે છે. ભગવદ્ ગીતામાં કહ્યું છે કે
अपि चेत्सुदुराचारो भजते मामनन्यभाक् । साधुरेव स मन्तव्यः सम्यगू व्यवसितो हि सः॥ क्षिप्रं भवति धर्मात्मा शश्वच्छान्तिं निगच्छति । कौन्तेय ! प्रतिजानीहि न मे भक्तः प्रणश्यति ॥
–આ. ૯ લે. ૩૦-૩૧. અતિશય દુરાચારી પણ બીજાને નહિ ભજતે જે મને ભજે તે તેને ઉત્તમ જ માનવે, કારણ કે તે ઉત્તમ નિશ્ચયવાળે થય છે.
તે જલદી ધર્માત્મા થાય છે અને શાંતિ પામે છે. હે કુંતીપુત્ર! તું નિશ્ચય જાણું કે મારો ભક્ત નાશ પામતે નથી.”
તાત્પર્ય કે મનુષ્ય અનેક દેશવાળો હોવા છતાં પરમાભાનાં મંગલમય નામનું સ્મરણ કરવા માંડે તથા તેને નિયમિત સવાર-સાંજ જપ કરતે રહે, તે તેની વૃત્તિઓ ધમાભિમુખ થાય છે—ધર્મપરાયણ થાય છે અને તેને અનેક પ્રકારનાં દુઃખે, ગે તથા ઉપનાં શમનરૂપ શાંતિને અનુભવ થવા લાગે ૧૭
Page #276
--------------------------------------------------------------------------
________________
૨૫૮
મત્રચિંતામણિ
છે. વળી જે મનુષ્ય પરમાત્માના મંગલમય નામના શ્રદ્ધા ભક્તિ–મહુમાનપૂર્વક નિર’તર જપ કરતા રહે છે, તેની આ સંસારમાં કી અવનતિ થતી નથી, એટલે કે તે પોતાને માન–માભા છેવટ સુધી જાળવી શકે છે અને તેના યેગ ક્ષેમમાં કદી હરકત આવતી નથી.
સ્વામી શ્રી કૃષ્ણાન ધ્રુજીએ એક સ્થળે લખ્યુ છે કે નામમાત્રમાં વિલક્ષણુ શક્તિ છે. એકવાર હુ ચાત્રાએ નીકળ્યેય હતા. જતાં જતાં રસ્તામાં ઘેર જ ગલ આવ્યું. એ વખતે દિવસ ચાલ્યા ગયા હતા અને રાત્રિ પડી ગઈ હતી. હું પણ થાકી ગયા હતા. મેં વિચાર કર્યાં કે હવે કઈ સ્થળે આરામ કરવા જોઈએ. પરંતુ ચારે તરફ જંગલ જ જંગલ હાવાથી ત્યાં આરામ કરવા માટે કોઈ સ્થળ મળ્યુ નહિ. રાત અજવાળી હતી, એટલે શેડુ આગળ ચાલ્યા, ત્યાં એક મકાન જોવામાં આવ્યું. એ મકાન બે માળનુ હતુ. હું. સીડીથી ઉપર ચર્ચા અને અગાશીમાં પહોંÀા. ત્યાં કપડાં ઉતાર્યાં અને આસન લગાવીને બેઠા.
ચાડી વારમાં ત્યાં ત્રણ સ્ત્રીએ આવીને જોર-શારથી રાવા લાગી. હું સમજ્યા કે તે કદાચ આટલામાં જ રહેનારી હશે, પણ તેમને આશ્વાસન આપું કે સમજાવું તે પહેલાં જ તે અદૃશ્ય થઈ ગઈ અને તેમના સ્થાને ત્રણ સ્ત્રીઓ વાડા પર સવાર થયેલી નજરે પડી.
પહેલાં તે હું કંઈ સમજ્યા નહિ, પણ પછી મેં વિચાર કર્યાં કે અગાશી પર ઘેાડેસ્વાર થયેલી સ્ત્રીઓ ક્યાંથી
Page #277
--------------------------------------------------------------------------
________________
-
-
મંગલકારી મંત્રપ્રયાગ
૨૫૦ હિય? નક્કી આ તે ભૂત, પ્રેત, કે ચૂડેલ છે, પરંતુ હું ગભરાયે નહિ. મેં પરમાત્માના મંગલમય નામનું અનન્ય શ્રદ્ધાથી સમરણ કરવા માંડ્યું, એટલે થેડી જ વારમાં એ સ્ત્રીઓ ત્યાંથી ચાલી ગઈ અને ફરી કઈ પણું સ્વરૂપમાં દેખાઈ નહિ. પછી હું ત્યાં નિશ્ચિત મને સૂઈ રહ્યો અને બીજા દિવસે સવારે ત્યાંથી ચાલતો થયો.”
આ વિષયમાં શ્રી જયદયાલજી ગાયદાને અનુભવ પણ ધ્યાનમાં લેવા જેવું છે. તેઓ કહે છે: “નામને અભ્યાસ હું બાલપણથી જ કરવા લાગ્યા હતા. જેથી ધીમે ધીમે મારા મનની વિષયવાસના ઓછી થતી ગઈ અને પાપમાંથી હવા માટે મને ઘણું જ સહાયતા મળી. વળી કામ-ક્રોધાદિ અવગુણ ઓછા થતા ગયા અને અંતઃકરણમાં શાંતિને વિકાસ થા. કદી કદી નેત્ર બંધ કરવાથી ભગવાન શ્રી રામચંદ્રજીનું ધ્યાન સારા સ્વરૂપે થવા લાગ્યું. સાંસારિક સ્કૂરણાઓ ઘણુ ઓછી થતી ગઈ. ભેગમાં વૈરાગ્ય થયે. એ વખતે મને વનવાસ અથવા એકાંત સ્થાનમાં રહેવાનું વધારે અનુકૂલ લાગતું હતું.
આ રીતે અભ્યાસ થતાં થતાં એક દિવસ સવપ્નમાં શ્રી સીતાજી તથા શ્રી લક્ષમણુજી સહિત ભગવાન શ્રી રામચંદ્રજીનાં દર્શન થયાં તથા તેમની સાથે વાતચીત પણ થઈ શ્રી રામચંદ્રજીએ વર માગવા માટે મને ઘણું કહ્યું, પરંતુ મારી ઈચ્છા વર માગવાની થઈ નહિ. અને ઘણે આગ્રહ કરવાથી મેં એટલું જ માંડ્યું કે “આપનાથી મારે વિયેગ ક્કી ન થાય.” આ બધું નામજપનું જ ફલ હતું.
Page #278
--------------------------------------------------------------------------
________________
२६०
મંત્રચિંતામણિ
• ત્યાર પછી નામજપ કરતાં મને આથી પણ ઘણે વધારે લાભ થયે કે જેને મહિમા વર્ણવવાને હું અશક્ત છું. હા, એટલું અવશ્ય કહી શકું છું કે નામજપ કરતાં મને જેટલે લાભ થ છે, તેટલે શ્રીમદ્ ભગવદ્દગીતાના અભ્યાસ વિના અન્ય કોઈ સાધનથી થયું નથી.
જ્યારે જ્યારે મને સાધનાથી ભ્રષ્ટ કરે એવાં ભારે વિદને સામે આવ્યાં, ત્યારે ત્યારે હું પ્રેમપૂર્વક ભાવના સહિત નામજપ વધારે કરતે હતું અને તેનાથી એ વિનાને પાર કરી જતો હતે.
નામજપને મહિમા શાસ્ત્રમાં અનેક રીતે વર્ણવાયેલે છે અને આપણા સાધુ-સંતે મુખ્યત્વે તેને જ આધાર લેતા આવ્યા છે. તેનાથી તેમને જે આનંદ અને મંગલની પ્રાપ્તિ થાય છે, તે આપણાથી અજાણ નથી. તાત્પર્ય કે મંગલની મહેચ્છા રાખનારા સર્વે મહાનુભાવોએ આ પ્રયોગ અવશ્ય કરવા જેવું છે. તેમાં ખર્ચ કેડીને પણ નથી અને લાભ લાખને છે. વળી તે કઈ પણ સ્થળે અને કોઈ પણ સમયે કરી શકાય છે. કદાચ એ નામને ઉચ્ચાર કરવામાં કંઈ ભૂલ રહી ગઈ તે પણ હરકત આવતી નથી. માત્ર શુદ્ધ બુદ્ધિએ એ નામ જપ્યા કરવું જોઈએ.
એક મહાત્માએ કઈ સાધકને “અમેચન” એ નામમંત્ર આપ્યું અને તેને શ્રદ્ધાપૂર્વક જપ કરવા કહ્યુંતે સાધક ઘડી વાર એ મંત્રને જપ કરી નિદ્રાધીન થયેજ્યારે તે નિદ્રામાંથી જાગ્રત થયે, ત્યારે અધમેચન 'શબ્દ
Page #279
--------------------------------------------------------------------------
________________
મંગલકારી મંત્રપ્રયાગ
૨૧
ચાદ આવ્યે નહિ, પરંતુ થાડી વાર પ્રયત્ન કરતાં ઘમાચનનુ સ્મરણ થયું અને તે ઘમેાચનના જપ કરવા મ'ડી પાયે. તેનું મન એ જપમાં એટલું લીન થઈ ગયુ કે તેને ખાવાપીવાનું પણ યાદ આવ્યું નહિ. તેના અ ંતરમાં ઘમેાચનને જ રણકાર થવા લાગ્યા. તેની આવી પ્રખલ નિષ્ઠા જોઈને પરમાત્મા પ્રસન્ન થયા અને તેમણે દશન આપ્યાં તથા તેની સર્વ ભીડ ભાંગી નાખી.
ખીજમ`ત્રમાં ઉચ્ચારની કંઈ પણ ભૂલ થાય તેા ચાલતી નથી, પણ નામમંત્રમાં ક્દાચ એમ અની જાય તે પશુ, ઉપર જણાવ્યુ તેમ, ખાસ વાંધા આવતે નથી. તેની આ જાતની સરલતાને લીધે જ સાધુસ ંત તેના વિશેષ પ્રચાર કરે છે અને જનતાને પણ તે વધારે અનુકૂલ પડે છે.
પ્રિય પાટો! તમે આ મંગલકારી મ`ત્રપ્રયાગ કરવાનું” ચૂકશેા નહિ.
Page #280
--------------------------------------------------------------------------
________________
[૩] રામનામની બલિહારી
ભીર, ગેસ્વાસી
અદાસ
પાત્ર છે. તે
નામના
રામ” એ બે અક્ષરોને મહામંત્ર છે. તેનો મહિમા ભારતવર્ષમાં ખૂબ પ્રસરે છે. તેમાં મહાત્મા કબીર, ગોસ્વામી તહસીદાસ, સમર્થ સ્વામી રામદાસ આદિ મહાપુરુષને હિસ્સો નેંધપાત્ર છે. તેઓ કહે છે કે આ કલિકાલમાં રામનામની બલિહારી છે. મનુષ્યના સર્વ સંકટોનું હરણ કરવા માટે તથા તેને સુખ-સંપત્તિ-આરેગ્યશ-આનંદ આપવા માટે તેના જે સમર્થ મંત્ર અન્ય કેઈ નથી. તમે વિશુદ્ધ ભાવે–પવિત્ર અને તેનું સમરણ કરવા લાગે કે તેનું ફલ દેખાવા લાગે છે.
સ્મરણ (કીર્તન), જપ, મનન, અને લેખન એ ચાર રીતે તેની ઉપાસના થઈ શકે છે. આ ઉપાસના દરમિયાન ઉપાસકે સદાચારી, જિતેન્દ્રિય, ફ્લાહારી, તથા એકાહારી રહેવું જોઈએ, તેમ જ મૌનનું બને તેટલું સેવન કરવું જોઈએ. પરિણામે સિદ્ધિ થાય છે અને તેના પ્રભાવે મનુષ્યને અભિનવ મંગલની પ્રાપ્તિ થાય છે.
Page #281
--------------------------------------------------------------------------
________________
રામનામની બલિહારી
૨૬૩ રામનામનું અખંડ કીર્તન કરનારા મહાપુરુષેએ તેની કુંચી બતાવતાં કહ્યું છે કે
केवल युगल नाम लय लाई। स्टै बैठि सब संग विहाई ॥ राम नाम सिय नाम विहीना।
स्टहि न जे प्रभुभक्त प्रवीना ॥ તાત્પર્ય કે રામનામનું કીર્તન સીતાજીના નામની સાથે કરવાથી ઘણે લાભ થાય છે. જે ખરે પ્રભુ ભક્ત છે, તે સીતાજી વિના રામનું નામ રટતું નથી.
આ રીતે “સીતારામ” તથા “જ્ય સિયારામ” એ મંત્રને પણ જપ થાય છે અને તે સાધકને ઘણે લાભદાયી નીવડે છે,
શ્રી રામના ષડક્ષરી મંત્ર અનેક છે. જેમકે(૧) ૩ શ્રી રામાય નમ: (૨) ૩ કી સમાજ (૩) છ સમાજ રમો. () છે શી સમાજ ! (૫) ૐ શ્રી રામાય નમ: (૬) છે ” રામાય નમઃ |
ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ માટે આમાંને કઈ પણ મંત્ર જપી શકાય છે.
દૂર નાનજીવરમોર એ રામને દશાક્ષરી
Page #282
--------------------------------------------------------------------------
________________
૨૬૪
મંત્રચિંતામણિ
મત્ર છે અને તે પેાતાની વિશેષતા ધરાવે છે. આ મત્રની સિદ્ધિસમયે શ્રીરામ જાનકીજી એટલે સીતાજીની સાથે દેન દે છે અને સાધકના સર્વ મનેરથા પૂરા કરે છે.
શાસ્ત્રોમાં એવા ઉલ્લેખ પણ પ્રાપ્ત થાય છે કેश्रियं रामं जयं रामं द्विर्जयं राममीरयेत् । त्रयोदशाक्षरो मन्त्रः सर्वसिद्धिकरः स्मृतः ॥
*
તાપ કે શ્રી રામ જય રામ જય જય રામ' એ તેર અક્ષરાના મંત્ર સર્વ પ્રકારની સિદ્ધિઓને આપનારા છે.
સમથ સ્વામી રામદાસ આ જ મત્રના અહર્નિશ જય કરતા હતા. તેમની પવિત્ર પ્રેરણાથી જ શિવાજી મહારાજે મોગલ સમ્રાટ્ ઔર ંગઝેબ સામે ખાથ ભીડી હિંદુ ધર્માંની રક્ષા કરી હતી અને મરાઠા રાજ્ય સ્થાપ્યું હતું.
રામનામના અખંડ જયજ્ઞો થાય છે તથા તેની લેખનપ્રવૃત્તિ પણ વિશાળ પાયે ચાલે છે. અનુભવીઓનું એ કથન છે કે કાઈ પણ સાધકે રામનામ લખવાની શરૂઆત કરે અને તે મૌનપૂર્વક લખ્યું જ જાય તેા પાંચ લાખ મ ંત્રા લખતાં એ મંત્ર સિદ્ધ થઈ જાય છે અને તેના ચમત્કાર પ્રત્યક્ષ દેખાવા લાગે છે.
શ્રી રામકીર્તનના એક વિશેષ વિધિ નૌકાજપ નામના છે. તેનુ વર્ણન જ્ઞાનેશ્વરસહિતામાં કરેલું છે. ત્યાં મહાદેવજી પાર્વતીજીને ઉદ્દેશીને કહે છે
Page #283
--------------------------------------------------------------------------
________________
રામનામની બલિહારી
राजमये शत्रुभये त्रितापे प्राणसङ्कटे । कर्तव्यं साधकेनेदं सर्वसम्पत्तिदायकम् ॥ महामोक्षप्रद श्रेष्ठं भक्तिद ज्ञानदं नृणाम् । वेदशास्त्रपुराणेषु प्रशस्त शुभकर्मणि ।। नौकाजपमिदं देवि ! कुर्वन्ति ये महात्मनः । ते यान्ति परमे धाम्नि साकेते राममन्दिरे॥ इह लोके सुखं भुक्त्वा सीताराम-प्रसादतः। प्राप्नोति रामचन्द्रस्य भक्तिं श्रेयस्करीशुभाम् । नव नौकाजपेनैव श्रीरामदर्शनं भवेत् ॥ रोम्णि रोम्णि रमेद् रामस्तेषां किश्चिन्न दुर्लभम्।
રાજા તરફથી ભય ઉત્પન્ન થાય, શત્રુ તરફથી ભય ઉત્પન્ન થાય, આધિ-વ્યાધિ-ઉપાધિને તાપ વધી જાય કે પ્રાણનું સંકટ ખડું થાય, ત્યારે સાધકે સર્વ-સંપત્તિદાયક એવું આ સાધન કરવું.
આ સાધન મનુષ્યને માટે શ્રેષ્ઠ છે, કારણ કે તે મહામિક્ષને દેનારું છે, ભક્તિ તથા જ્ઞાનને આપનારું છે અને વેદ, શાસ તથા પુરાણમાં શુભ કર્મ કરવાને માટે પ્રશસ્ત કહેલું છે.
હે દેવી! જે મહાપુરુષ સાક્ત એટલે અયોધ્યાપુરી વિષે રામમંદિરમાં રહીને આ નૌકાજપનું સાધન કરે છે, તે પરમ ધામમાં જાય છે.
Page #284
--------------------------------------------------------------------------
________________
મન્નચિંતામણિ વળી તે સીતારામની કૃપાથી આ લેકમાં સુખ ભોગવી ને શ્રી રામચંદ્રજીની કલ્યાણકારી શુભ ભક્તિને પ્રાપ્ત કરે છે.
વિશેષ શું?' નવ નૌકાજપથી શ્રી રામનાં સાક્ષાત્ દર્શન થાય છે. જેના રેમ રમમાં રામનું રટણ થઈ રહ્યું છે, તેને આ જગતમાં કંઈપણ દુર્લભ નથી.”
અહીં એટલી સ્પષ્ટતા જરૂરી છે કે એક નૌકાજપમાં નવ ઝાડ, નવ લાખ, નવ હજાર, નવસે ને નવ મંત્રને જપ કરવાનો હોય છે. આ જપ ભવસાગર તરવા માટે નૌકા સમાન હોવાથી નૌકાજપ કહેવાય છે.
કેટલાક અનુભવી પુરુષને અભિપ્રાય એ છે કે એક એક નૌકાજપ જન્મકંડલીના એક એક સ્થાનને શુદ્ધ કરે છે, એટલે બાર નૌકાજપ કરવાથી બારેય સ્થાન શુદ્ધ થઈ જાય છે અને તેને સાધક જીવન્મુક્ત મહાત્મા બની જાય છે. કહેવાય છે કે ગોસ્વામી શ્રી તુલસીદાસે આ રીતે બાર નૌકાજપ કર્યા હતા અને શ્રી રામનાં સાક્ષાત દર્શન કરીને તથા જીવમુક્ત મહાત્મા બનીને પિતાનું જીવન સાર્થક કર્યું હતું. - હવે નવ નૌકાજપ વિના પણ શ્રી રામનાં સાક્ષાત્ દર્શન થાય એવું એક અપૂર્વ અનુષ્ઠાન અહીં રજૂ કરવામાં આવે છે. વર્તમાન કાલના કેટલાક સાધકેએ આ અનુષ્ઠાન કરેલું છે અને તેને ચમત્કાર અનુભવે છે. શ્રી રામનામનું અપૂર્વ અનુષ્ઠાન
આ અનુષ્ઠાન કેઈ એકાંત શાંત ઓરડામાં કરવું
Page #285
--------------------------------------------------------------------------
________________
રામનામની બલિહારી જોઈએ. સ્થલ એવું કહેવું જોઈએ કે બહારને કેલાહલ ચિત્તને સુબ્ધ કરે નહિ, તથા કેઈ દ્વારા હરક્ત પોંચવાને સંભવ હેય નહિ. જે સ્થાન વસ્તીથી દૂર હોય અને અનુષ્ઠાન. કેઈને પણ સૂચના આપ્યા વિના ચૂપચાપ કરવામાં આવે. તે વધારે સારું.
ઓરડે એ હવે જોઈએ કે લઘુશંકા આદિની નિવૃત્તિ. માટે તેની બહાર જવું પડે નહિ; અર્થાત તેના એક ભાગમાં આ પ્રકારની સગવડ હેવી જોઈએ. અનુષ્ઠાન કરવાના આગલા દિવસે ભજન એટલું અલ્પ કરવું જોઈએ કે એ દિવસે. શૌચાદિની આવશ્યકતા રહે નહિ. અનુષ્ઠાનના દિવસે પૂરે ઉપવાસ કરી શકાય તો ઉત્તમ, અન્યથા માત્ર દૂધ લેવું જોઈએ.
કઈ પણ શુભ દિવસ તથા પવિત્ર તિથિમાં સગવડ મુજબ સૂર્યોદયની પૂર્વે નિત્યકર્મથી નિવૃત્ત થઈને, સ્નાનસંધ્યા કરીને, અગાઉથી ધોઈ રાખેલ ઓરડામાં ભગવાનનું સિંહાસન સ્થાપિત કરવું અને તેની પાસે પાણીથી ભરેલ ઘડે મૂકે. એ ઘડા પર ઢાંકણ મૂકીને તેના પર ગણેશજીની સ્થાપના કરવી તથા તેની સન્મુખ ઘીને દીવે પ્રકટાવ. દીવામાં ઘી ઓછું થાય કે બીજું પૂરવું. એ દીવે અનુષ્ઠાન પર્યત બરાબર બળાતે રહેવું જોઈએ. તે બૂઝાય નહિ, તેની ખાસ સાવધાની રાખવી.
તે પછી તુલસીની માલા લઈને “રામ” મંત્રને ઉપાંશુ જ૫ ચાલુ કરવો. શરીર, વસ્ત્ર તથા મનને બને તેટલા પવિત્ર રાખવાં. એ ઓરડામાં બેસીને, આડા પડીને, ઊભL
Page #286
--------------------------------------------------------------------------
________________
૨૬૮
મંચિંતામણિ
રહીને કે ટહેલતાં ટહેલતાં ઠીક લાગે તે રીતે જપ કર્યો કરવે, પરંતુ એ ઓરડાની બહાર જવું નહિ. આ વખતે એક ક્ષણ માટે પણ નિદ્રા લેવી નહિ અને જપને રેક નહિ. દૂધ કે પાણી પીતાં અથવા બીજી ક્રિયા કરતાં પણ જપને છેડે નહિ. જપ અખંડ રાખવે એ આ અનુષ્ઠાનને મુખ્ય નિયમ છે.
ગમે તેટલી આવશ્યક્તા હેય, કઈ ગમે તે કહીને બહારથી બોલાવે, પણ ઓરડાનાં દ્વાર ખેલવાં નહિ કે કઈ પણ પ્રકારને જવાબ આપ નહિ. જવાબ આપવા જાઓ તે જપને ભંગ થાય, એ દેખીતું છે. આ વખતે એ નિશ્ચય કરી લેવું જોઈએ કે “પ્રલય થશે તે પણ હું મારા નિયમમાં અડગ રહીશ.”
- રાત્રિના પાછલા પહોરે નિદ્રા વિશેષ આવે છે. એ -વખતે ટહેલતાં રહેવું. ગમે તેટલે થાક જણાય તે પણ ઊભા રહેવું કે બેસવું નહિ. જે ઊભા રહ્યા કે બેઠા તે -અવશ્ય નિદ્રા આવવાની અને અનુષ્ઠાન તૂટવાનું. કેટલાક સાધકેનાં અનુષ્ઠાને આ રીતે તૂટી ગયાં છે, તેથી જ આ બાબતની અહીં આટલી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.
આ વખતે કઈ અસાધારણ ઘટના બને કે અકઃપ્ય -અનાવ બને તે ચેકવું નહિ કે ભયભીત થવું નહિ. ધર્ય
પૂર્વક આરાધ્યની પ્રતીક્ષા કરવી. આથી શ્રી રામનાં મંગલમય - દર્શન અવશ્ય થશે અને તે દિવસથી જ જીવનની સમુન્નતિ અનુભવાશે.
Page #287
--------------------------------------------------------------------------
________________
--
રામનામની બલિહારી
૨૬૯: રામનામમાં મહાત્મા ગાંધીજીની અપૂર્વ પ્રદા
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને રામનામમાં અપૂર્વ શ્રદ્ધા હતી. તેમણે એ નામને ચમત્કાર અનુભવ્યું હતું અને. તેથી તેને પિતાના જીવનમાં વણી લીધું હતું. દિલ્લીમાં ગોડસે નામના એક યુવકે તેમના પર ગોળી ચલાવી અને. તેઓ સખ્ત રીતે ઘાયલ થયા, ત્યારે તેના મુખમાંથી “હે રામ!' એટલા જ શબ્દો નીકળ્યા હતા. તાત્પર્ય કે તેમણે રામનામને પિતાના જીવનમાં વણી લીધું હતું અને તેના આધારે અનેક મહત્વપૂર્ણ કાર્યોનું માર્ગદર્શન મેળવી સમાજ, રાષ્ટ્ર તથા. સમસ્ત માનવજાતિની મહાન સેવા બજાવી હતી.
“રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતા રામ” આ ધૂનને તેમના પ્રયાસોએ વ્યાપક બનાવેલી છે અને તે આજે અનેક સ્થળે પ્રાર્થના સમયે બેલાય છે. રામનામનો આભુત પ્રભાવ
કલિસંતરણ ઉપનિષદમાં કહ્યું છે કેहरे राम हरे राम राम राम हरे हरे। हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे ॥
આ પણ એક મહામંત્ર છે અને તેને સાડા ત્રણ. કડ જપ કરવાથી મનુષ્ય જીવનમુક્ત બની જાય છે.
શ્રી ડાહ્યાભાઈ રામચંદ્ર મહેતાએ દેવી ઉપા-- સનામાં આ મને પ્રભાવ દર્શાવતું એક છત નીચે મુજબ આપ્યું છે?
Page #288
--------------------------------------------------------------------------
________________
Go
મંચિંતામણિ મારા એક મિત્ર મહનિવાસી બી.એ. એલ એલ. બી. -વકીલ છે. એક વખત કેઈ કારણવશાત્ તેઓ લોનાવલા ગયા.
ત્યાં એક સુંદર તળાવ છે. એક દિવસ તેઓ એ તળાવ જેવા ગયા, એ સમયે એક ઓફિસર માછલાને શિકાર કરવા ત્યાં આવી પહોચ્યું. મારે મિત્ર તેને એમ કરતાં રોકી શકે તેમ ન હતું અને વિના કારણે માક્લાને સંહાર થાય તે પણું જેવા ચાહતા ન હતા, તેથી (નજીકમાં) એક રમણીય સ્થાન જોઈને ત્યાં બેસી ગયે અને મનમાં ને મનમાં જ નીચે -મંત્ર એકાગ્ર ચિત્તે જપવા લાગે
हरे राम हरे राम राम राम हरे हरे ।
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे॥
આ મંત્રને જપ કરતાં તેણે મનમાં એવી ભાવના કરી કે હે પ્રભો! આ શિકારીની જાળમાં એક પણ માછલી આવે નહિ
શિકારીએ લગભગ એક કલાક સુધી શિકારના બધા નિયમો અજમાવી જોયા, પણ તેની જાળમાં એક પણ માછલી ફસાઈ નહિ. અને તે નિરાશ થઈ પિતાના ઘેર ચાલ્યો ગયો.
વિલક્ષણતા તે એ જોવામાં આવી કે એ શિકારીના ગયા પછી વકીલ સાહેબે ડબલ રેટી (પાઉં) ના કકડા કરી તળાવમાં નાખ્યા કે તરત બધી માછલીઓ પાણીમાં ઉપર. આવી ને તે ખાઈ ગઈ. તાત્પર્ય કે આ મંત્રથી માછલીઓ પર આવનારું સંકટ ટળ્યું, તે મનુષ્ય પર આવતાં સંકટો કેમ ન ટળે?
Page #289
--------------------------------------------------------------------------
________________
[૪] વ્યાધિવિનાશક નારાયણ મંત્ર
જે મંત્ર અત્યંત પ્રભાવશાળી હોય અને અનેક કાર્યોની સિદ્ધિ કરનારે હોય, તેને મહામંત્ર કહેવામાં આવે છે. રામનામને એટલા માટે જ મહામંત્ર કહે છે અને પ્રસ્તુત નારાયણ મંત્રને પણ એ જ કારણે મહામંત્ર ગણવામાં આવે છે.
શાસ્ત્રોમાં તેની અષ્ટાક્ષરી મંત્ર તરીકે વિશેષ પ્રસિદ્ધિ છે, કારણ કે તેમાં નીચે પ્રમાણે આઠ અક્ષરે આવે છે.
ॐ नमो नारायणाय ।
(મંત્રપ્રયાગ વખતે આ મંત્રને છેડે ૩૦ લગાડવામાં આવે છે, તે સંપુટ સમવે.)
મહાભારત-અનુશાસનપર્વમાં આમંત્રને મહિમા વર્ણવતાં જણાવ્યું છે કે
किं तस्य बहुभिर्मन्त्रैः किं तस्य बहुमित्रतैः । नमो नारायणायेति मन्त्रसर्वार्थसाधकः ।।
ના ચાતિ વિવલસાણા अन्तकाले जपाचान्ति तद् विष्णोः परमं पदम् ॥
Page #290
--------------------------------------------------------------------------
________________
મત્રચિંતામણિ,
તે ઘણા મંત્રાથી શુ' ? અને તે ઘણાં તેથી પણ શુ' ? ૐ નમો ના ચળાય ? એ મ`ત્ર સ` અર્થાના સાધક છે. તાત્પર્ય કે તેનાથી ધમ, અથ, કામ અને મેક્ષ એ ચારેય વની પ્રાપ્તિ થાય છે.
૧
♦ ૐ નમો નાચળાચ' એ મંત્રને જેએ શાશ્વત પ્રશ્ન સમજે છે અને અંતકાલે તેના જપ કરે છે, તે વિષ્ણુનુ પરમ પદ્ધ પામે છે.’
ગૃહાતિસ્મૃતિમાં કહ્યુ` છે કે
व्यापकानां च सर्वेषां ज्यायानष्टाक्षरो मनुः । अष्टाक्षरस्य जप्त्वा तु साक्षान्नारायणस्वयम् ॥
સર્વે વ્યાપક મંત્રામાં અષ્ટાક્ષરવાળે મત્ર શ્રેષ્ઠ છે. તે આઠ અક્ષરાના જપ કરીને સાધક સ્વય' નારાયણ ખની જાય છે.’
નારદીય પમાં કહ્યું છે કે
यथा सर्वेषु देवेषु नास्ति नारायणात्परः । तथा मन्त्रेषु सर्वेषु नास्ति चाष्टाक्षरात्परः ॥
૮ જેમ સર્વ દેવામાં નારાયણથી શ્રેષ્ઠ કાઈ દેવ ની, તેમ સ મંત્રામાં અષ્ટાક્ષરથી કઈ શ્રેષ્ઠ માઁત્ર નથી.’ નારાયણ ઉપનિષમાં તા એવા સ્પષ્ટ શબ્દો જોવામાં આવે છે કે ૐ નમો નારાયળાયેતિ મન્તોષાતો વૈજ્યું ગરિષ્યતિ । ’- ૐ નમો નારાયણાય એ મત્રના ઉપાસક વૈકુંઠમાં જશે.’
1
Page #291
--------------------------------------------------------------------------
________________
વ્યાધિવિનાશક નારાયણમંત્ર
૭૩ આ અષ્ટાક્ષરી નારાયણ મહામંત્રને અનન્ય ભાવે જપ કરતાં સુખ, સૌભાગ્ય, આનંદ અને મંગલની પ્રાપ્તિ થાય છે તથા તેને વિધિસર પ્રયોગ કરવાથી અનેક પ્રકારના ગે મટાડી શકાય છે. આ વિષયમાં ઉર્જનનિવાસી પં શિવદત શર્માએ જે પ્રકાશ પાડ્યો છે, તે પાઠકેને ઘણો માર્ગદર્શક થઈ પડશે એમ અમે માનીએ છીએ. તેઓ સંપચાર” નામના મનનીય લેખમાં કહે છે કે
“મમાં ઉત્પાદક વિચારનું બીજ હોય છે. તે પિતાને જપ કરનારની રક્ષા કરે છે. એકાગ્રતાથી અર્થ પર વિચાર કરતાં જપ કરનારના સમસ્ત મને પૂર્ણ થાય છે અને ઈષ્ટદેવ દર્શન આપે છે.
પહેલું સોપાન ઉદાહરણ તરીકે છે. નમો નાર/ચા-(૩) એ અષ્ટાક્ષરી મંત્ર મહાવિષણુ અથવા નારાયણ, જે વિશ્વની રક્ષા કરનારી મહાશક્તિ છે, તેની ઉપાસનાને મંત્ર છે. આટલું જાણી લેવું, એ મંત્રજપનું પહેલું પાન છે.
બીજું પાન નારાયણુ એ શક્તિનું નામ છે કે જે સર્વજ્ઞ, સર્વ શક્તિમાન, સર્વ વ્યાપક અજર, અમર, નિત્ય, શુદ્ધ, સ–ચિઆનંદસ્વરૂપ છે. આટલું સમજી લેવું એ બીજું પાન છે.
- ત્રીજું પાન
મંત્રાર્થ જે સર્વની રક્ષા કરનારા અને સર્વનું અધિ૧૮
Page #292
--------------------------------------------------------------------------
________________
૨૭૪
મત્રચિંતામણિ
હઠ્ઠાન છે, તેનુ નામ ૐ છે. નાર એ મહત્ તત્ત્વનું નામ છે કે જે સર્વ જગતને ચલાવી રહેલ છે. એ તત્ત્વમાં સત્ત્વ ચિત્—આનંદરૂપથી વાસ કરનારા તે નારાયણ કહેવાય છે. આવા નારાયણને મારા નમસ્કાર છે. આ રીતે મંત્રાર્થ સમજી નારાયણને પ્રણામ કરવા, એ ત્રીજી સેાપાન છે.
આ ત્રણે ય સાપાનને સમજી લીધા પછી જે જપ કરવામાં આવે છે, તેને મહાજપ કહે છે અને તે મહાજપથી સાધક તે આરાગ્યદાયક પ્રાણશક્તિની લહરિને પ્રાપ્ત કરે છે કે જે લહરિ તે સર્વવ્યાપક મહાવૈદ્યના પ્રાણા સાથે સાક્ષાત્ સંબધ ધરાવે છે. આ પ્રકારના મહાજપ કરતી વખતે તે નારાયણને જ મહાવૈદ્ય અને ઉપચારકર્તા માને
તથા પેાતાને કેવલ નિમિત્ત માત્ર સમજે છે અને તેના પ્રભાવે જ તે અસાધ્યમાં અસાધ્ય મહારાગાને પણ મટાડી શકે છે.
ચાથું સાપાન
C
કોઈ ધાતુ કે લાકડાનું એક ગાલ ચક્ર મનાવવું. તેના પર બધી માજી અને વચ્ચે પણ ૐ નમો નારાયળાચ ' એ સત્રને લખવા. આ ચક્રને અભ્યાસસ્થાનમાં એવા સ્થાન પર લગાડવુ' ( મૂકવું) કે જેથી અભ્યાસ કરતી વખતે બિલકુલ સામે જ રહે. પછી આસન લગાવીને એ ચક્ર તરફ મીટ માંડતાં નીચે પ્રમાણે પ્રાથના કરવી :
હું પ્રલે ! આપ પ્રેમસુધાના સમુદ્ર છે, સમસ્ત વિશ્વ આપના પ્રેમનુ પાત્ર છે, હું પણુ આપના પ્રેમનું પાત્ર છું”.
Page #293
--------------------------------------------------------------------------
________________
વ્યાધિવિનાશક નારાયણ મંત્ર
૭૫ મને પ્રેમથી પૂર્ણ કરે. હું અનંત કાલથી આપની સાથે છું અને અનંત કાલ સુધી આપની સાથે જ રહીશ. હું આપને જ અંશ છું. મને આપના ચરણેમાં પૂર્ણ વિશ્વાસ છે. અને જન્મ-જન્માંતરમાં અનંત કાલ સુધી આપના ચરશુકમથી દૂર કરશે નહિ.”
પાંચમું સંપાન તે પછી નાસ્તિતાના ભાવથી અથવા ભય, ચિંતા વગેરેના વિચારેથી મનને ખાલી કરી નાખવું અને પરમાત્યાના પ્રેમમાં મગ્ન થઈ જવું તથા મંત્રજપ શરૂ કર.
છઠું સોપાન જપ પૂરા કર્યા પછી થોડી વાર સુધી શાંતિપૂર્વક બેસી રહેવું અને ઉપર જણાવેલી પ્રાર્થના કરી મનને આશાવંત બનાવવું. અર્થાત્ નારાયણની પ્રાણશક્તિની લહરિએ હવે આવી રહી છે, એવી ભાવના મનમાં ઉત્પન્ન કરવી અને તેને ઉત્તરોત્તર બળવાન બનાવવી.
સાતમું અથવા અંતિમ સોપાન
ત્યારબાદ આંખે બંધ કરવી અને માનસચક્ષુઓની સિમક્ષ દૂધ જેવા શ્વેત પદાર્થથી ભરેલ એક ત સમુદ્ર ચિંતવ કે જેને ન તે આદિ હોય કે ન અંત હોય. એ સમુદ્રમાં મનથી સ્નાન કરવું અને તેના પયનું પાન કરવું તથા અંદર બહાર સર્વત્ર તેમાં તરબળ બની જવું.
Page #294
--------------------------------------------------------------------------
________________
મંત્રચિંતામણિ
આ વખતે શરીરને બિલકુલ ઢીલું બનાવી દેવું, પણ નાસિકાથી શ્વાસ-પ્રશ્વાસની ક્રિયા નિયમિત કરવી. હવે શ્વાસ
અંદર લેતી વખતે એમ વિચારવું કે હું નારાયણની પ્રાણુ-શક્તિની લહરિએ મારામાં ભરી રહ્યો છું; પછી શ્વાસ સ્થિર કરતી વખતે એમ વિચારવું કે નારાયણની પ્રાણશક્તિની લહરિઓ મારામાં સ્થિર થઈ રહી છે, અને શ્વાસ બહાર કાઢતી વખતે મનથી છે કે એ ઉચ્ચાર કર.
અષ્ટાક્ષરી મંત્રને આ અનુભૂત જાવિધિ છે. હવે એ મંત્રની સહાયથી વેગને ઉપચાર કરવાની વિધિ બતાવીશું. માંત્રિક આ મંત્રથી પ્રત્યક્ષ કે દૂર કઈ પણ રોગને ઉપચાર કરી શકે છે. તે પિતાની તથા રેગીની અનુકૂલતા મુજબ કોઈ પણ સમયે ઉપચાર કરી શકે છે, પણ સૂતાં પહેલાં -ઉપચાર કરે તે તે ઉત્તમ અને શીઘ ફલદાયી થાય છે. જે રેગી દૂર દેશમાં હોય તે ઉપચારક પિતાના સૂવાના સમયે અને જે પત્ર દ્વારા નકકી કર્યું હોય તે બંનેને સૂવાના સમયે આ ઉપચાર કરવાનું વધારે ઠીક રહે છે.
સહુથી પ્રથમ રાગીને એ સમજાવી દેવું જોઈએ કે સૂવાના સમયે તેણે પિતાનાં બધાં અંગે કેવી રીતે ઢીલાં કરી દેવાં અને મનને શાંત કેમ બનાવવું? પછી તેને દીર્ઘ શ્વાસ-પ્રશ્વાસની ક્રિયા પણ સમજાવી દેવી જોઈએ. પછી ઉપચારક તેની સમીપે બેસીને, “» નમો નાચગાર છે” એ મંત્ર તરફ તેનું ધ્યાન આકર્ષિત કરે અને તેને આ પ્રમાણે સમજાવે–
Page #295
--------------------------------------------------------------------------
________________
વ્યાધિવિનાશક નારાયણ મંત્ર
અખિલ વિશ્વનું જીવન, અખિલ વિશ્વનું આરોગ્ય, અખિલ વિશ્વની શાંતિ અને
અખિલ વિશ્વની પ્રસન્નતા, જે તત્વથી પ્રાપ્ત થાય છે, તે તત્વનું નામ છે નારાથયું, જે આ તત્વનું ચિંતન કરે છે, તેને (૧) જીવન, (૨) આરોગ્ય, (૩) શાંતિ અને (૪) પ્રસન્નતા અવશ્ય પ્રાપ્ત થાય છે.
જે મનમાં આપોઆપ થત રહે અને જેમાં હેઠ ન હાલે, તે જ સારે ગણાય છે. આ પ્રકારના જપથી શરીર અને મનમાં આરોગ્યના અંકુર ફૂટવા લાગે છે. જપ કરવાથી શોક, ભય, ચિંતા તથા કલેશને સમૂલ નાશ થઈ આરોગ્ય, ઉત્સાહ અને પ્રસન્નતાને લાભ થાય છે. જપના જેવી રેગનિવારણ કરનારી અન્ય કઈ વસ્તુ નથી.
એકાંત અને એકાગ્રતા ઉપચારક રેગીને એકાંતસેવનનું મહત્વ પણ સમજાવે. ઘણુ મનુષ્ય રેગીની ખબર લેવાને બહાને તેની પાસે આવીને જે વિચારને સક્ષમ ઊભો કરે છે, તેનાથી રેગીને હાનિ પહોંચે છે, લાભ કંઈ પણ થતું નથી. એ બધી ઝંઝટથી દૂર રહીને તે એકાગ્ર મનથી નીચે મુજબ પ્રાર્થના કરે ?
પ્રાર્થના હે નારાયણ પરમાત્મન ! મને આરોગ્યના નિયમની પ્રેરણા કરે. આરોગ્યના નિયમ પાળવાની શક્તિ આપે.
Page #296
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
-
મંત્રચિંતામણિ આરોગ્ય આપનાર સર્વ સ ને મેળાપ કરી દે. મને સંપૂર્ણ આરોગ્ય આપ. હું નાશવંત વસ્તુઓને આશ્રય છેડીને આપના શરણમાં આ છું. મારી રક્ષા કરે. આપના દ્વારથી કદી કોઈ નિરાશ થઈને પાછું ફરતું નથી, તેથી મારી આશા પૂર્ણ કરે છે ?
પછી “ રમો નારાજગાર ૩ એ મંત્રને યથાશક્તિ જપ કરે અને તે પૂરે થાય કે ઇચ્છિત અવસ્થામાં આવી જવું. ઈચ્છિત અવસ્થામાં પણ વિચાર તે એ જ કરે કે “મનુષ્યને આરોગ્ય અને આનંદ પદાર્થોથી નહિ, પણુ પરમેશ્વરથીનારાયણથી પ્રાપ્ત થાય છે. તે નારાયણ અંદર-બહાર સર્વત્ર વિરાજી રહ્યા છે. હું હવે સમજી ગયે છું અને નારાયણના શરણમાં પહોંચી ગયે છું. હવે મને આરોગ્ય પ્રાપ્ત થવામાં જરા પણ સંદેહ નથી.”
આત્મસમર્પણ જે કંઈ થાય છે, તે ભગવાનની ઈચ્છાથી જ થાય છે. તેને હુકમ વિના એક પાંદડું પણ હાલી શકતું નથી. મનુબેની હાનિ-લાભ, જીવન-મરણ આદિ સર્વ દશાઓને પ્રભુ (સ્વામી) પરમાત્મા જ છે. મારા શરીરમાં મિથ્યા આહાર અને મિથ્યા વિહારથી જે વિષ ઉત્પન્ન થયું હતું, તેનાથી મારું શરીર શુદ્ધ કરવા માટે જ પરમેશ્વરે મને રેગી બનાવ્યે હતે. હવે મારું શરીર શુદ્ધ અને મન નિર્મલ થઈ ગયું છે અને તે નારાયણ તત્વ મને હવે આરેચ આપી રહ્યું છે. હવે હું બિલકુલ નીરોગી છું. મારે સર્વ રોગ
Page #297
--------------------------------------------------------------------------
________________
વ્યાધિવિનાશક નારાયણમંત્ર
૨૯
દૂર થઈ ગયેા છે. મારા શરીર અને મનની અવસ્થા બિલકુલ રોગરહિત મની ગઈ છે. તે નારાયણુતત્ત્વ મને આરાગ્યના નિયમાનું જ્ઞાન અને તેને પાલવાની શક્તિ આપી રહ્યું છે. હું સવથા તેને શરણે છું, મેં મારું શરીર તથા મન તેને સમર્પણુ કરેલુ છે.
આ ભાવ વિદ્વાન અને બુદ્ધિમાનાને માટે માનસશાસ્ત્રના નિચાડરૂપ છે.
આ પ્રકારે ભાવના કરતાં કરતાં શાંત થઈને સૂઈ રહેવું. જો નિદ્રા આવી જાય તે સારી વાત છે. હવે તે રાણી જ્યારે જાગ્રત થશે, ત્યારે તેના શરીર અને મનમાં વિલક્ષણ ફેરફાર થયેલે હશે. વધારે સ્પષ્ટ કહીએ તો તેને રાગ સર્જાશે મટી ગયા હશે અને તેનુ સ્વાસ્થ્ય પહેલાં કરતાં સારું હશે, તે સુખી અવસ્થામાં હશે.
માનસચિત્ર
જ્યારે રાગી નિદ્રાવસ્થામાં હેાય ત્યારે માંત્રિક તેની પાસે એસવુ' અને તેના સ્વસ્થ ચિત્તની માનસિક રચના કરવી. તે મનની આંખેાથી જુએ કે એક વેંત તત્ત્વ રાગીની અધી માજુએ ફેલાયેલુ છે. સ` ઇન્દ્રિયે તથા રામકૃપમાંથી તે રાગીના શરીરમાં પ્રવેશ કરી રહ્યું છે. સાથે મંત્રના જપ પણુ કરતા રહે. આ પ્રયાગથી રાગી અત્યન્ત પ્રસન્નતા અને પુષ્ટિ પ્રાપ્ત કરશે.
માંત્રિકના અભાવે ઘરના કોઈ પણ મનુષ્ય જે રાગીના સાચા હિતચિંતક હાય, તે આ પ્રયાગ કરી શકે છે. તેના વિચારાના પણ આવા જ પ્રભાવ પડશે.'
Page #298
--------------------------------------------------------------------------
________________
[૫]
પચાક્ષરી મત્રોના પ્રશસ્ત પ્રયોગ
પંચાક્ષરી મંત્રા અનેક છે, પરતુ તેમાંના એ મ`ત્રાના પ્રશસ્ત પ્રયોગ અમારા જોવામાં આવ્યા છે; તેની પાઠક સમક્ષ રજૂઆત કરીશુ.
'
તેમાંના પ્રથમ મત્ર છે ૐ નમઃ શિવાય ।' આમ તે આ મંત્રમાં છ અક્ષર છે, પણ શૈવમતાનુયાયીઓ પેાતાના સંપ્રદાય અનુસાર ૐની ગણુના માક્ષરમાં કરતા નથી, એટલે તે પંચાક્ષરી મંત્રાની પ`ક્તિમાં સ્થાન પામેલ છે.
આ મત્રના પ્રભાવ રામનામ કે નારાયણ મત્ર કરતાં જરાયે ઉતરતા નથી. જે જે કાર્યો એ મત્રા વડે સિદ્ધ થાય છે, તે બધાં જ કાઈં આ મંત્ર વડે પણ સિદ્ધ થાય છે.
:
શિવ, સદાશિવ, શંભુ, શંકર, મહાદેવ એ અષા એકાથી શબ્દો છે. એમ કહેવાય છે કે શિવજીએ સ્મશાનમાં વસી વિશિષ્ટ પ્રણાલિકાથી મહાન સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી અને તેનુ રહસ્ય શ્રીમુખે પાવતીજીને કહ્યુ હતુ. તે પરથી જે શાસ્ત્રો રચાયાં, તે આગમ નામથી પ્રસિદ્ધ થયાં. સામાન્ય.
Page #299
--------------------------------------------------------------------------
________________
२८१
પંચાક્ષારી મત્રોને પ્રશસ્ત પ્રયાણ રીતે તેમને તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. પ્રસ્તુત ગ્રંથમાં
જ્યાં જ્યાં તંત્રકાર શબ્દ વાપર્યો છે, ત્યાં ત્યાં આ તંત્રના રચયિતા એમ સમજવું.
મંત્રસાધનાને વિકાસ થવામાં આ તંત્રએ ઘણું ફળ આપે છે, પરંતુ તેમાં એક યા બીજા કારણે કેટલીક એવી કિયાએ પણ દાખલ થઈ ગઈ છે કે જે પ્રચલિત નીતિનિયમથી વિરુદ્ધ છે અને તેથી શિષ્ટ સમાજને તેના પર ધૃણા થાય છે, પરંતુ એ તંત્રે સર્વથા તરછોડવા ચોગ્ય નથી. તેમાં મંત્રસાધના અંગે ઘણું મહત્વની સામગ્રી ભરેલી છે. તેને હંસ-ક્ષીર-નીર ન્યાયે ઉપયોગ કરી લેવું જોઈએ.
આટલું પ્રાસંગિક કહ્યા પછી હવે મૂળ વાત પર આવીએ. આ મંત્રને સામાન્ય અર્થ તો એટલે જ થાય છે કે “» શિવને નમસ્કાર છે. અહીં શિવ શબ્દમાં જે અર્થગાંભીર્ય છે, તે વિચારવું ઘટે છે. શિવ એટલે નિરુપકવતા, શિવ એટલે મંગલ, શિવ એટલે કલ્યાણ, શિવ એટલે મોક્ષ. શિવ એ આ બધા ભાવેની સાક્ષાત્ મૂર્તિ છે અને તેથી જ મહાદેવ તરીકે વિખ્યાતિ પામેલા છે.
ઉપદ્રનું શમન કરવું, શાંતિ પ્રસારવી, આનંદમંગલનું વાતાવરણ પ્રસારવું, એ આ મંત્રની ખાસ ખૂબી છે અને તેને આપણે સહુ કેઈ અનુભવ કરી શકીએ તેમ છીએ.
હાલ તે આ મંત્રજપને જે અદ્ભુત પ્રયાગ અમારા જોવામાં આવ્યે, તેનું જ અહીં વર્ણન કરીશું.
Page #300
--------------------------------------------------------------------------
________________
મચિંતામણિ.
જ નામના એક મહાશય બેંકમાં નોકરી કરતા હતા. અને રેકડ (Cash) નું કામ સંભાળતા હતા. તેમની પ્રામાણિકતા બાબત કેઈને કંઈ શંકા ન હતી; પણ એક વખત રેકડમાંથી મેટી રકમ ઉચાપત થઈ અને તેને વહેમ તેમના પર આવ્યું. આથી તેમને ઘણું દુઃખ થયું અને તેઓ આ કલંકમાંથી કેમ મુક્ત થવું? તેની ઊંડી ફિકરમાં પડયા.
આ વખતે એક સ્નેહીએ તેમને સલાહ આપી કે તમે બીજું બધું મૂકીને શિવમંત્રને જપ કરે, તેનાથી તમે નિર્દોષ ઠરશે અને તમારી ચડતી કલા થશે. પછી તેમણે શિવા” એ પંચાક્ષરી મંત્ર આવે અને તેની ગણનાને વિધિ બતાવ્યું.
જ મહાશયે એ મંત્રની નિયમિત ગણના કરવા માંડી. તેઓ પ્રાતઃકાલમાં ચાર વાગે ઉઠીને નાહીધોઈને મંત્રજપ કરવા બેસી જતા અને સૂર્યોદય થાય ત્યાં સુધી એ મંત્રજપ ચાલુ રાખતા. પછી શિવમંદિરમાં જઈ શિવજીનાં દર્શન કરી તેમને બીલીપત્ર ચડાવતાં અને ત્યાંથી પાછા ફર્યા બાદ પોતાના કામે લાગી જતા. રાત્રે સૂતાં પહેલાં પણ તેઓ અનુકૂલતા મુજબ અર્ધો કલાક, પોણે કલાક કે એક કલાક આ પંચાક્ષરી મંત્રનો જપ કરતા અને નિદ્રાધીન થતાં પહેલાં અંતઃકરણથી શિવજીને પ્રાર્થના કરતા કે “હે ભોલાનાથ! મને આ કલંકમાંથી બચાવી લેજે, મને તારું જ શરણ છે.” • બેંકના અધિકારીઓ ઉચાપત થયેલી રકમ અt બારીકાઈથી તપાસ ચલાવતા હતા, પણ હજી સુધી તેનો
Page #301
--------------------------------------------------------------------------
________________
પંચાક્ષારી મંત્રાના પ્રશસ્ત પ્રચાગ
૨૫૩,
પત્તો લાગતા ન હતા કે ચાર પકડાતા ન હતા. તેમને અ મહાશય માટે વહેમ હતા અને તેથી તે તેમની હિલચાલ પર ખારીક નજર રાખી રહ્યા હતા. પરંતુ જ્ર મહાશયે મંત્રજપ શરૂ કર્યાં અને થાડા દિવસ થયા કે અધિકારીઆની એ માન્યતામાં ફેરફાર થયા અને આ રકમની ઉચાપત કરનાર કોઈ બીજી જ વ્યક્તિ હાવી જોઈ એ, એવા વિચાર તેમના મનમાં મજબૂત થવા લાગ્યા તથા તે તેની તપાસમાં પડ્યા.
આ બાજુ એકવીશ દિવસના જપ પૂરા થયા કે તેના ચાર પકડાઈ ગયા અને ઉચાપત થયેલી રકમના અમુક ભાગ પણ અમુક સ્થળેથી મળી આવ્યેા. તાત્પર્ય કે તે દિવસથી. ૐ મહાશયનું કલંકધાવાઈ ગયું અને સહુ તેમને વધારે આદરથી જોવા લાગ્યા. અહીં એ પણ જણાવી દેવુ જોઇએ. કે આ બનાવ બન્યા પછી બીજા કે ત્રીજા માસે જ તેમના પગારમાં વૃદ્ધિ થઈ. કહેવાની જરૂર છે ખરી કે આ બનાવ પછી આ પંચાક્ષરી મંત્ર તેમના પ્રાણ થઈ પડ્યો અને તેના નિત્ય-નિયમિત જપ દ્વારા તેઓ દિન પ્રતિદિન વિશેષ ઉન્નતિ. પામ્યા ? ' કોઈ પણ મહાનુભાવ ઉપરના વિધિ અનુસાર આ મંત્રના જપ કરશે, તે તેના સવ દુઃખા દૂર થશે અને આનંદ મંગલની પ્રાપ્તિ થશે.
અહેજ માત્ર
હવે અમે બીજા પંચાક્ષરી મંત્રની રજૂઆત કરીશું કે જેને અહુમત્ર કહેવામાં આવે છે. અને જેને જૈ
Page #302
--------------------------------------------------------------------------
________________
૨૮૪
મંત્રચિંતામણિ મહર્ષિઓએ સર્વ સંકલ્પની સિદ્ધિ માટે કલ્પવૃક્ષ સમાન ગણેલે છે. તેને મૂલ પાઠ છે
છે ? |
આ મંત્રમાં કહ્યું એ મુખ્ય બીજ છે. તે અહંતે, જિને કે તીર્થકરેને સક્ત કરે છે કે જેમણે અહિંસા, સંયમ અને તપની સાધના વડે કૈવલ્યાવસ્થાની પ્રાપ્તિ કર્યા બાદ આ વિશ્વને સત્ય ધર્મને ઉપદેશ કર્યો હતો અને તેને પ્રવાહ કે તેની પરંપરા બરાબર ચાલુ રહે તે માટે ધર્મ સંઘની રચના કરી હતી. આવા અહંત ભૂતકાળમાં અનંત થઈ ગયા, આજે પણ ભૂમંડલના અમુક ભાગમાં વિચરે છે -અને ભવિષ્યમાં પણ આ જગતને તેમની અપૂર્વ ધર્મદેશનને લાભ આપશે.
“હરિહંતા મં” એ શબ્દોથી એ વસ્તુ નિશ્ચિત છે કે આ અહંતે મંગલ રૂપ છે અને તેમના નામનું સ્મરણ કરવાથી સર્વ પ્રકારના મંગલની પ્રાપ્તિ થાય છે.
છબીજમાં આ અર્હતેની અપરિમિત શક્તિ નિહિત છે અને તેથી લૌકિક-અલૌકિક સર્વ કારની સિદ્ધિમાં તે પિતાને અદ્દભુત પ્રભાવ બતાવી શકે છે. મંત્રરાજરહસ્યમાં કહ્યું છે કે
अहं जपात् क्षयमरोचकमग्निमान्ध,
कुष्ठोदरामकसनश्वसनानि हन्ति । • प्राप्नोति चाप्रतिमवाय महतीं महद्भ्यः,
पूजा परत्र च गतिं पुरुषोत्तमाप्ताम् ।।.
Page #303
--------------------------------------------------------------------------
________________
પંચાક્ષારી મને પ્રશસ્ત પ્રગ
૨૮૫ “શ મંત્રરાજ તેના જપ કરનારના ક્ષય, અરુચિ, અગ્નિમાંદ્ય, કેહ, આમરેગ, ખાંસી, શ્વાસ વગેરેને નાશ કરે છે. વળી તેને જપ કરનાર અપ્રતિમ વાણીવાળો બને છે, એટલે કે તે સમર્થ વિદ્વાન કે કવિશિરોમણિ થાય છે. અને મહાપુરુષની પૂજાને પ્રાપ્ત કરે છે. વળી પરલેકમાં તે. ઉત્તમ પુરુષોએ પ્રાપ્ત કરેલી ગતિને પામે છે, અર્થાત્ તે સ્વર્ગનાં સુખે ભેગવે છે કે મેલના અક્ષય અનંત સુખને અધિકારી થાય છે.
એક ખાનદાન ગૃહસ્થ એકાએક બિમાર પડ્યા. ડેકટરોએ કહ્યું કે માંદગી ગંભીર છે. તિષીઓએ કહ્યું કે તેમની ગ્રહદશા ઘણી ખરાબ છે અને તેમના પર મેટી ઘાત આવે એ સંભવ છે. મતલબ કે તેઓ આ માંદગીમાંથી બચે એવા સંજોગો બહુ ઓછા છે.
આ સાંભળી કુટુંબીજનેને આઘાત થાય એ સ્વાભા-- વિક છે. તેમની સુશિક્ષિત પુત્રીને આથી ખૂબજ આઘાત લાગે અને અમારા પર ટેલીફેન કરી ખાસ મળવા જણાવ્યું. અમે તેમને મળ્યા, ત્યારે તેમણે આ હકીક્ત અમારી સમક્ષ રજૂ કરી અને તે અંગે કંઈ પણ કરવા જેવું હોય તે કરવાની તૈયારી બતાવી.
અમે કહ્યું: “શ્રદ્ધા હેય તે એક ઉપાય છે. “ મંત્રને જપ શરૂ કરે. આ પંચાક્ષરી મંત્ર મૃત્યુ જ્યનું કામ કરે છે અને ગમે તેવા ભંયકર રેગોનું પણ શમઃ
Page #304
--------------------------------------------------------------------------
________________
-
--
-
મંત્રચિંતામણિ તે પુત્રીએ તેને સ્વીકાર કર્યો અને શુભ મુહુર્ત તેની -ગણના શરૂ કરી. તેઓ નાહી-ધંઈ શુદ્ધ શ્વેત વસ્ત્ર ધારણ કરી પ્રથમ શ્રી પાર્શ્વનાથ ભગવાનની ત પુષ્પથી પૂજા કરતા અને પછી તેમની સામે બેસીને આ મંત્રને જપ કરતાં. રેજના અઢી હજાર મંત્રનેમ કરે, એવે તેમણે અંતરથી નિર્ણય કર્યો હતો અને તેનું તેઓ બરાબર પાલન કતા હતા.
આ તે અદ્દભુત પ્રભાવશાલી મંત્ર. તેની ગણના થેડી આગળ વધી કે બિમારીએ પીછેહઠ કરવા માંડી અને સર્વે કુટુંબીજનેનાં હૃદયમાં આશાનાં કિરણે ફૂટયાં. એમ કરતાં જપસંખ્યા લાખ પર પહોંચી ત્યારે ગણના કરનારને સુંદર સ્વપ્ન આવ્યું. તેમાં ક્ષીરસાગર દેખાય અને તેમાંથી સેન --રૂપાના કળશ ભરીને પોતે જાણે શ્રી પાર્શ્વનાથ પ્રભુને તેને
અભિષેક કરી રહેલ છે, એવું દશ્ય જોવામાં આવ્યું અને તેમના પિતાશ્રી ફૂલની છાબડી લઈ સામે ઊભા છે, એ દેખાવ પણ નજરે પડ્યો.
બરાબર પચાશ,દિવસના આ જાપથી તેમના બિમાર પિતા તદ્દન સારા થઈ ગાડ્યા અને ત્યાર પછી દશ-બાર વર્ષ જીવ્યા.
કહેવાનું તાત્પર્ય એ છે કે ગમે તેવી માંદગીને પણ આ મંત્ર હટાવી દે છે અને આરોગ્ય તથા આનંદની પ્રાપ્તિ
કરાવે છે.
એક વખત એક ગૃહસ્થ અમારી આગળ પોતાની હકીક્ત રજૂ કરી અને પોતે શેરબજારના અમુક વેપારમાં
Page #305
--------------------------------------------------------------------------
________________
પચાક્ષારી મંત્રાના પ્રરાસ્ત પ્રયાગ
૧૮૭
ફસાઈ ગયા છે, એમાંથી ઉગરવાના ઉપાય પૂછ્યો, તેમને માટે આ જીવન-મરણના પ્રશ્ન હતા, જો તેમને આ પરિ સ્થિતિમાંથી અચાવ થાય નહિ તે સર્વસ્વ ગુમાવવાના પ્રસંગ આવે અને આબરૂને બટ્ટો લાગે તે જૂદા,
અમે તેમની બધી હકીકત ધ્યાનપૂર્વક સાંભળ્યા પછી કહ્યું કે તમને આ પરિસ્થિતિમાંથી બચાવી શકે એવી એક વસ્તુ છે, પણ તે તમારે અનન્ય શ્રદ્ધાથી કરવી જોઈએ. તેમણે એ પ્રમાણે કરવાની તત્પરતા બતાવી, એટલે અમે તેમને અહુ મંત્રની સવાર–સાંજ ગણુના કરવાનું કહ્યું અને ભોંય પથારી કરી પ્રહાર પાળવાને નિયમ સમજાવ્યે. તે સાથે મીઠાઈના ત્યાગ પણ કરાવ્યેા. તેમણે ઘણા આનદપૂર્વક આ નિયમ સ્વીકાર્યા.
P
તે રાજ શ્રીજિનેશ્વર દેવની પૂજા તા કરતા જ હતા, પણ તેમાં શ્વેત પુષ્પના વિશેષ પ્રયાગ કરવાનુ
સૂચન કર્યુ..
પછી તેઓ અમિત્રના નિયમિત જપ કરવા લાગ્યા અને તેમણે અતિ આશ્ચયપૂર્વક નિહાળ્યુ કે મજાર ધીમે ધીમે સુધરી રહ્યો છે અને તેમની તરફેણમાં આવી રહ્યો છે. આ રીતે સવાલાખને મત્રજપ પૂરા થયા કે અજાર સારી રીતે સુધરી ગયા અને તેઓ એ વેપારમાં થનારી નુકશાનીમાંથી અણિશુદ્ધ મચી ગયા.
અમિત્રની અનન્ય મને આરાધના કરવાથી સાધકને અંતઃસ્ફુરણા થાય છે અને તેથી છું થયું ? શું થાય છે
"
Page #306
--------------------------------------------------------------------------
________________
૨૮૮
મંત્રચિતામણિ કે હવે શું થશે?” તેની પણ ખબર પડી જાય છે. વર્તમાન કાલે પણ આવા આરાધકે અમારા જેવામાં આવ્યા છે. , કેઈ પણ વ્યક્તિ અનન્ય ભાવે આ પંચાક્ષરી મંત્રને જપ કરશે, તે તેને મનવાંછિત ફલની અવશ્ય પ્રાપ્તિ થશે, એવી અમારી પૂરેપૂરી ખાતરી છે. “ ફ્રી જ ન” એ રીતે પણ આ મંત્રને જપ થાય છે અને તેનું ફળ. ઉપર મુજબ જ મળે છે.
Page #307
--------------------------------------------------------------------------
________________
[૬]
શ્રી નમસ્કાર મહામત્ર
મંગલકારી મ ́ત્રસમૂહમાં શ્રી નમસ્કાર મહામંત્રનુ સ્થાન પ્રથમ પ"ક્તિમાં આવે છે, જૈના તેને જૈન ધર્મના સારરૂપ માને છે અને તેનું ઉઠતાં-બેસતાં-સૂતાં તથા સવ શુભ પ્રસંગેામાં અનન્ય ભાવે સ્મરણ કરે છે. જિનાગમેામાં કહ્યું છે ..
नासेइ चोरसावयविसहरजलजलणबंधणभयाई । चिन्तिज्जन्तो रक्खसरणरायभयाइं भावेण ||
• ભાવથી ચિંતન કરાતા આ નમસ્કાર ચાર, શ્વાપદ એટલે શિકારી પશુએ, વિષધર એટલે સાપ, જલ એટલે પાણીનું પૂર, અગ્નિ એટલે એકાએક આગનુ' પ્રકટવુ, અંધન, રાક્ષસ, રજીસ ગ્રામ તથા રાજા તરફ્થી ઉત્પન્ન થનાર ભચાને નાશ કરે છે.’
જૈન ધર્મના અન્ય ગ્રંથામાં એમ પણ કહેવાયું છે કે सिंहेनेव मदान्धगन्धकरिणो मित्रांशुनेव क्षपाध्वान्तौघा विधुनेव तापततयः कल्पद्रुमेवाधयः । ताक्ष्येंणेव फणाभृतो घनकदम्बेनेव दावाग्नयः, सत्त्वानां परमेष्ठिमन्त्रमहसा वल्गन्ति नोपद्रवाः ॥
૧૯
Page #308
--------------------------------------------------------------------------
________________
૨૯૦
મંત્રચિ’તામણિ
- સિંહથી જેમ મદોન્મત્ત ગધસ્તિ, સૂર્યથી જેમ રાત્રિ સમધી અધકારના સમૂહેા, ચંદ્રથી જેમ તાપના સમુદૃાયે, કલ્પવૃક્ષથી જેમ મનની ચિંતાએ, ગરુડથી જેમ ફણાધારી વિષધરા અને મેઘસમુદાયથી જેમ અરણ્યના દાવાનલા શાંત થાય છે, તેમ પરમેષ્ઠિમત્રના તેજથી પ્રાણીઓનાં ઉપદ્રવા નાશ પામે છે.'
વળી એમ પણ કહેવાયું છે કે અત્યાર સુધીમાં જે માક્ષે ગયા છે, જાય છે તથા જશે, તે સ નમસ્કાર–મહામંત્રના પ્રભાવ જાણવા.
શ્રી નમસ્કાર મહામત્રને પરમેષ્ઠિ મંત્ર, પંચપસેષ્ઠિ મંત્ર, પચ્ચગુરુનમસ્કૃતિ, પચમ ગલ, પોંચનમસ્કાર, નમસ્કાર, નવકાર આદિ અન્ય નામેાથી પણ એળખવામાં આવે છે. તેના મૂલપાઠ આ પ્રમાણે જાણવા :
પકૅમ
નમો અહિંસાનું | नमो सिद्धाणं ।
नमो आयरियाणं ।
नमो उवज्झायाणं ।
नमो लोए सव्वसाहूणं ॥ एसो पंच-नमुकारो । સવ્વ-બાવળાલનો 1 मंगलाणं च सव्वेसिं । पढमं हवइ मंगलं ॥
૧
૨
૩
૫
G
U
૯
અક્ષરસ ખ્યા
♠ ♠ રહ
૯=૩૫
V v↓
.
.
ર
૯=૩૩
d
€ €
Page #309
--------------------------------------------------------------------------
________________
૯૧
'
અરિહતાને નમસ્કાર હા. સિદ્ધીને નમસ્કાર હો. આચાર્યાન્ નમસ્કાર હેા. ઉપાધ્યાયને નમસ્કાર હા, લેાકમાં રહેલા સર્વ સાધુઓને નમસ્કાર હો.
શ્રી નમરકાર મહામત્ર
આ પુચ-નમસ્કાર સર્વ પાપાના અત્યંત નાશ કરે છે અને સર્વે મગલેામાં પ્રથમ મોંગલ છે.’
આ મંત્રનાં પ્રથમ પાંચ પાને અધ્યયન અને પછીનાં ચાર પદોને ચૂલિકા કહેવામાં આવે છે.
માંત્રિક પરિભાષામાં કહીએ તે! આ અડસઠ અક્ષરના માલામંત્ર છે અને શાંતિ-તુષ્ટિ પૃષ્ટિ કરવામાં સર્વોત્તમ છે,
અહી' એટલી સ્પષ્ટતા કરવી ઉચિત છે કે મત્રા માત્ર સંસ્કૃત ભાષામાં હોય એવું નથી. તે પ્રાકૃત ભાષાઓમાં તથા અન્ય ભાષાઓમાં પણ હાઈ શકે છે. પ્રસ્તુત મંત્ર અર્ધમાગધી પ્રાકૃત ભાષામાં છે કે જેના ઉપયાગ શ્રી મહાવીર ભગવાને ધમેપદેશમાં કર્યાં હતા અને જે એક વખત સમસ્ત આર્યાવત માં સારી રીતે સમજાતી હતી.
આ મંત્રની રચના સાદા-સરલ શબ્દોથી થયેલી છે, એટલે સહુ કોઈ તેને સહેલાઈથી યાદ કરી શકે એવા છે. આમાં કોઈ મત્રખીને દેખાતાં નથી, પણ પરમ મહર્ષિઓની વાણીના પ્રત્યેક શબ્દ મંત્રીજ રૂપ હોય છે અને તેમાં અગાધ શક્તિ રહેલી હાય છે, એ ભૂલવાનુ' નથી. રામ અને હેરિ શબ્દ કેટલા સાદા અને સરલ છે ? પણ તે પરમ મહર્ષિઓએ પ્રખાયેલા હેાવાથી મહામત્રમાં સ્થાન પામ્યા છે
Page #310
--------------------------------------------------------------------------
________________
૧૯૨
મંત્રચિ’તામણિ
અને તેની ઉપાસના કરનારને અવનવા ચમત્કાર બતાવે છે. શ્રી નમસ્કાર મહામત્ર વિષે પણ આમ જ સમજવાનુ છે.
પ્રાતઃકાલમાં નિદ્રાના ત્યાગ કર્યાં પછી આ મ ંત્રનું સાત—આઠ વાર સ્મરણ કરવાથી દિવસ સારી જાય છે. તેમાં કાઈ વિઘ્ન આવતું નથી.
જો આ મંત્રની અષ્ટકમલદલમાં નીચે મુજબ સ્થાપના કરીને તેના જપ કરવામાં આવે તે ફલ ઘણુ વધારે મળે છે.
નમો સિદ્ધાણ
!rnine-pake peh00
પઢમં હવઇ મંગલ
*
beelc
હતા.
નમો ઉવ ભાયાણ
એસો પંચ નમુક્કા
*
નમો આ
ચાણ
dellow blh we
આ મજપને કમલમ ધ જપ કહેવામાં આવે છે.
Page #311
--------------------------------------------------------------------------
________________
શ્રી નમસ્કાર મહામંત્ર
રાત્રે સૂતાં પહેલાં પણ આ રીતે મંત્રજપ કરે ઈષ્ટ છે. એક વાર મહાવરે પડી ગયે, પછી આ રીતે જપ કરવામાં કંઈ જ કઠિનતા જણાતી નથી.
દિવસ–રાત થઈને આ મંત્રની ઓછામાં ઓછી એક માલા ફેરવવી જોઈએ, એટલે કે અષ્ટોત્તરશત (૧૦૮) ની ગણના કરવી જોઈએ, તે જ ધારેલે લાભ થવા માંડે છે અને યશની પ્રાપ્તિ થાય છે.
કેટલાક રજની વીશ કે તેથી અધિક માલાઓ ગણે છે, પણ તેમાં જપના નિયમનું પાલન કરતા નથી, એટલે તેમને એ જપને કેઈ વિશિષ્ટ પ્રભાવ જોવામાં આવતું નથી. શ્રદ્ધા અને મનશુદ્ધિ એ બે મંત્રજપની અનિવાર્ય શરતે. છે, એટલે દરેક સાધકે તેનું પાલન કરવું જ જોઈએ. જે સાધક શ્રદ્ધા અને મનઃ શુદ્ધિપૂર્વક શ્રી નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરે છે, તેના દુઃખ-દારિદ્રને થોડા વખતમાં નાશ થાય છે, સૌભાગ્યની વૃદ્ધિ થવા લાગે છે, સર્વ કામમાં સારા સમાચાર સાંપડે છે અને આનંદમંગલ વર્તાઈ રહે છે.
નમસ્કાર મંત્રને ગણનારે દ્ધી દુઃખી ન હોય. એ ઉક્તિ જૈન સમાજમાં ઘણી પ્રચલિત છે અને તેમાં ઘણું તથ્ય સમાયેલું છે.
શ્રી નમસ્કાર મહામંત્રને જપ કરનારે તેનું ધ્યાન પણ ધરવું જોઈએ, જેથી સિદ્ધિ સત્વર થાય છે. આ સ્થાન જપ કરતાં પહેલાં કે પછી પણ અનુકૂળ સમયે કરી શકાય છે.
Page #312
--------------------------------------------------------------------------
________________
બીજા
મંત્રચિંતામણિ મુખ્ય વાત એ છે કે તે દિવસ-રાત્રિ દરમિયાન થોડો સમય પણું અવશ્ય કરવું જોઈએ.
શ્રી નમસ્કાર મહામંત્રનું ધ્યેય પંચપરમેષ્ઠી છે. તેમનું ધ્યાન ઉપરના ચિત્રમાં દર્શાવેલી અવસ્થા પ્રમાણે કરવું જોઈએ, પરંતુ તે વખતે વર્ણ નીચે પ્રમાણે ચિતવે જોઈએ ? ક્રમ પરમેષ્ઠી
વર્ણ (રંગ) પહેલા અરિહંત
વેત (ધોળ) સિદ્ધ
રક્ત (લાલ) ત્રીજા આચાર્ય
પીત (પી) ચોથા ઉપાધ્યાય
નીલ (વાદળી) પાંચમા સાધુ
શ્યામ (કાળ) આ વખતે તેમના ગુણોનું પણ યથાશક્ય ચિતન કરવું જોઈએ કે જેની સંખ્યા ૧૨ + ૮+૩૬ ૨૫ + ૨૭ મળી બરાબર ૧૦૮ થાય છે. આ વિસ્તાર અમેએ રચેલા નમસ્કાર મંત્રસિદ્ધિ ગ્રંથથી જાણ.
અહીં એટલી સ્પષ્ટતા આવશ્યક છે કે જે પંચપરમેષ્ટીના ૧૦૮ ગુણનું ચિંતન ન થઈ શકે તે પ્રથમ અરિહંત દેવના ૧૨ ગુણનું ધ્યાન તે અવશ્ય ધરવું.
નમસ્કાર મંત્રનું એક લાખનું અનુષ્ઠાન વીસ દિવસમાં પૂરું થાય છે, તે મહામંગલકારી છે અને મનુષ્યની સર્વતસુખી ઉન્નતિ કરે છે. બીજું અનુષ્ઠાન નવ લાખનું છે, તે પાપીમાં પાપી આત્માને પણ ઉદ્ધાર કરે છે અને તેને
Page #313
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
- -
-
શ્રી નમસ્કાર મહામંત્ર
૨૯૫ હવે નરક કે તિર્યંચ (પશુ-પક્ષી આદિની) ગતિમાં પરિબ્રમણ નહિ કરવું પડે તેને કેલ આપે છે.
જીવનને અંતસમય નજીક આવે ત્યારે આ મંત્રની ગણુના અવશ્ય કરવી જોઈએ, કારણ કે તેથી મતિ લક્ષ્યા) સુધરે છે અને સદ્ગતિની પ્રાપ્તિ થાય છે.
શ્રી નમસ્કાર મહામંત્રમાંથી અનેક મંત્ર અને અનેક વિધાઓ પ્રકટેલી છે અને તે જુદાં જુદાં કાર્યોને સિદ્ધ કરે છે. દાખલા તરીકે
(१) 'अरिहंत सिद्ध आयरिय उवज्ज्ञाय साहू' थे. શાક્ષરી વિદ્યા છે. તેનું ધ્યાન ધરતાં વિદ્યુત જે પ્રકાશ થાય છે અને તે લાખે જન્મ-મરણને નાશ કરે છે.
(૨) “ રિહંત-સિદ્ધ-સોપી વહી રહ્યા” એ પંચદશાક્ષરી વિદ્યા છે અને તેને જપ કરવાથી સાધક સર્વજ્ઞ જેવું બને છે.
(૩) “ ફ્રી નમો રિહંતા નમઃ” એ ચૌદ અક્ષરવાળી કેવલિવિદ્યા છે અને તેનાથી કોઈ પણ પ્રશ્નને ઉત્તર જાણી શકાય છે.
(૪) “ નમો અરિહંતાણં ” એ નવ અક્ષરેનું કાન પર ધ્યાન ધરતાં કર્ણપિશાચિની વિદ્યાનું કામ આપે છે.
(૫) “અરિહંત સિદ્ધ” એ ષડક્ષરી વિદ્યા છે. તે ત્રણ વાર જપવાથી એક ઉપવાસનું ફળ મળે છે. “રિહંત-સાદૂ” અને “બિસિદ્ધહૂ' એ ષડક્ષરી–વિદ્યાને જપ કરતાં પણ એવું જ કુલ મળે છે.
Page #314
--------------------------------------------------------------------------
________________
૨૯૬
મંત્રચિંતામણિ (૬) “રિહંત” એ ચતુરક્ષરી વિદ્યા છે. તેને ચાર વાર જપ કરવાથી એક ઉપવાસનું ફળ મળે છે.
(૭) નમસ્કાર મહામંત્રના પ્રથમ પાંચ પદોને નીચે પ્રમાણે જપ કરતાં ગમે તેવી ઘેર વિપત્તિનું પણ નિવારણ થાય છે: ૩૦ ફ્રી નમો અરિહંતાઈ !
હૃી નો સિદ્ધાળે .. ॐ हीं नमो आयरियाणं ।
શ્* નમો રવજ્ઞાસા | છે ફ્રી રમો છો સાહૂળ
(૮) “ ફ્રી નમો સિદ્ધાળ, # ફ્રી સિદ્ધ 7 આ મંત્ર સાત વાર બોલીને વસના છેડે ગાંઠ બાંધતાં ગમે તેવા ઘેર જંગલમાં પણ શેરને ભય થતું નથી.
'ॐ नमो अरिहंताणं धणु धणु महाधणु महाधणु ”િ આ મંત્રનો જપ કરવાથી ચેરને ઉપદ્રવ થતું નથી.
(૧૦) “ ફ્રી વો રિહંતા મન અદ્ધિ કૃદ્ધિ સમીહિર્ત હે ગુરુ સ્વાહ” આ મંત્ર પવિત્ર થઈને સવારે તથા સાંજે બત્રીશ વાર જપવાથી સર્વ પ્રકારની ઋદ્ધિ અને સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
એક જૈન મુનિએ આ મંત્ર એક ગુરખાને શિખો હતે. તે પિતાના મુલ્કમાં એટલે નેપાળ ગયે, ત્યાં પિતાના એક સંબંધીને વીછીં કરડતાં તેણે આ મંત્રની મનમાં ત્રણ
Page #315
--------------------------------------------------------------------------
________________
શ્રી નમસ્કાર મહામત્ર
૨૦
વાર ગણુના કરી અને કપડાં વડે તે ભાગને છાયા કે વીંછીનુ ઝેર ઉતરી ગયુ.. ત્યાર પછી તેણે આ પ્રત્યેાગ કરીને અનેક વ્યક્તિઓને વીંછીના ઝેરમાંથી મુક્ત કરી. આજે એ વ્યક્તિ મુંબઈમાં મૌજૂદ છે અને અનન્ય ભાવે આ મહામંત્રની નિત્ય ગણના કરે છે.
એક જૈન સાધુ મહારાજે આ મંત્ર એક ખેડૂતને આપ્યા હતા. તે ખેડૂતે તેની અનન્ય ભાવે ગણુના કરવા માંડી. એમ કરતાં જપસખ્યા લાખા પર પહોંચી ગઈ. હવે એક વાર તેના કોઈ પાડોશીને સર્પ કરયા અને તેમણે આ ખેડૂતને કઈ પણ કરવાની વિન'તિ કરી, ત્યારે તેણે નમસ્કાર મંત્ર ભણીને પાણી છાંટવા માંડ્યુ કે તે પાડાશી સના ઝેરથી સતર મુક્ત થઈ ગયા. ત્યારબાદ તેણે આ પ્રયાગથી ઘણા માણસેાને સપના ઝેરથી મુક્ત કર્યાં હતા અને અંતરનાં આશીર્વાદ મેળવ્યા હતા.
એક વાર એક ગૃહસ્થ અમારી પાસે આવ્યા અને ધધે બિલકુલ બંધ થઈ ગયાની ફરિયાદ કરી. તેમને છ માણસાનું કુટુંબ નભાવવાનું હતું, તેથી મનમાં ઘણી ફીકર થાય, એ દેખીતુ છે. અમે કહ્યું : ‘ જશ પણ ગભરાશે નહિ. તમે નમસ્કાર મહામંત્રની ગણના સવાર–અપેાર-સાંજ કરવા માંડા, થોડા જ વખતમાં ખૂલ્લું સારું' થઈ જશે.' અને તેમણે અનન્ય નિષ્ઠાથી નમસ્કાર મહામંત્રની ગણના કરવા માંડી. આથી થાડા જ દિવસમાં તેમને ધંધા સારી રીતે ચાલવા લાગ્યા અને આજે તે! તે ખૂબ જ સારી સ્થિતિમાં છે.
Page #316
--------------------------------------------------------------------------
________________
મંત્રચિંતામણિ
આ દાખલાઓ પરથી નમસ્કાર મહામંત્રને મહિમા સમજી શકાશે. જગતને કોઈ પણ મનુષ્ય પછી તે સ્ત્રી હોય કે પુરુષ, આ મત્રને નિત્ય નિયમિત જપ કરવાથી મંગલ તથા કલ્યાણની પ્રાપ્તિ અવશ્ય કરી શકે છે અને પિતાનું જીવન સાર્થક બનાવી શકે છે.
આ મંત્રનું સવિસ્તર વર્ણન અમે “નમસ્કાર મંત્રસિદ્ધિ' નામના ગ્રંથમાં કરેલું છે, તે જિજ્ઞાસુઓએ. અવર જેવું.
Page #317
--------------------------------------------------------------------------
________________
[0]
ગાયત્રી મંત્રનુ અજમ સામર્થ્ય
ઉપનિષદો, પુરાણા તથા અન્ય ધર્મગ્રંથામાં ગાયત્રીને મહિમા વિસ્તારથી વર્ણવાયેલા છે. કેટલાકે તેને વેઢમાતાની ઉપમા આપી છે, તે કેટલાકે તેને સર્વ વેદાના સાર કહ્યો છે. વળી કેટલાકે તેને પરમ તત્ત્વ અને પરમ ગતિ કહી છે, તેા કેટલાકે તેને સમસ્ત જગતના સાર કહ્યો છે, ટૂંકમાં ગાયત્રી એ વૈદિક પર પરાના એક શ્રેષ્ઠ મત્ર છે અને તે માનવજીવનના સતામુખી વિકાસ કરવાનું અજબ સામર્થ્ય ધરાવે છે.
પ્રથમ તેના પાઠ જોઈ એ, પછી તેના અથ સમજીએ, પછી તેના રહસ્ય સુધી પહોંચવાના પ્રયત્ન કરીએ, તેા આ. વસ્તુ આપણા ખ્યાલમાં ખરાખર આવી શકશે.
ગાયત્રી મંત્રના મૂલ પાઠે નીચે મુજખ છે :
ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॥
Page #318
--------------------------------------------------------------------------
________________
-
-
-
--
-
-
-
-
--
---
-
--
૩eo
મંત્રચિંતામણિ તેને અર્થ આ પ્રમાણે સમજઃ “ ભૂત, ભુવક અને સ્વઃ એ ત્રણેય લેકના ચણા–સવિતા દેવનાતે સેટ તેજનું અમે ધ્યાન ધરીએ છીએ, જે અમારી બુદ્ધિને (સદુવિચાર તથા સત્ કર્મની) પ્રેરણું કરે.”
છે એ પરમાત્માનું મહામંગલકારી નામ છે.
ભૂઃ ભુવઃ અને સ્વઃ આ ત્રણ પદને ત્રણ વ્યાતિઓ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તે ગૂઢાર્થવાળા રહયમય શબ્દો છે. આમ છતાં ભૂઃ શબ્દથી નાગક કે પાતાલનું સૂચન થાય છે, ભુવઃ શબ્દથી મર્યલેક કે મનુષ્યલકનું સૂચન થાય છે અને સ્વ: શબ્દથી સ્વર્ગનું સૂચન થાય છે. સમસ્ત વિશ્વને આ ત્રણ લેકમાં સમાવેશ થઈ જાય છે, એટલે આ ત્રણ વ્યાહુતિઓ દ્વારા ત્રણ લેકરૂપ વિશ્વનું સૂચન કરવામાં આવ્યું છે. મનુસ્મૃતિના અભિપ્રાય અનુસાર
આ ત્રણેય વ્યાહુતિઓને અનુક્રમે , વજુષ્ય અને સામ -એ ત્રણ વેદોમાંથી ઉદ્ધરવામાં આવી છે.
- સવિતાને અર્થ સૂર્ય પણ થાય છે અને સર્જનહાર -એટલે લેક્સટ્ટા પણ થાય છે.
વરેણ્ય શબ્દ પ્રધાનતા, શ્રેષ્ઠતા કે સંસ્કૃષ્ટતા સૂચવે છે.
ભગને અર્થ તેજ કે જ્યોતિ છે. બ્રહ્મા, શિવ વગેરે અર્થો પણ તેના વડે સૂચવાય છે, પણ અહીં તે પ્રસ્તુત નથી.
ધીમહિ એટલે ધ્યાન ધરીએ છીએ. વિચઃ એટલે બુદ્ધિએને-બુદ્ધિને. ચો–જે. –અમારી. વોચાર-પ્રેરણા કરે, ચલાવે.
Page #319
--------------------------------------------------------------------------
________________
૩૦૧.
ગાયત્રી મંત્રનું અજબ સામર્શ
વાસ્તવમાં આ એક પ્રકારને ધ્યાનમંત્ર છે અને તે જગતની મહાન શક્તિ આગળ આપણે શું માગવું? તેનું સૂચન કરે છે.
આપણુ સહુને હિતાહિતને વિવેક કરી શકે તેવી બુદ્ધિ સાંપડી છે, પણ વાસનાજન્ય સંસ્કારોથી તે બુદ્ધિ અસત્, તરફ દોડી જાય છે અને તેથી અસત્ વિચાર તથા અસત્ . કર્મોની પરંપરા જાગે છે. પરિણામે દુઃખ, શેક, ચિંતા તથા વિષાદનું વાતાવરણ ખડું થાય છે અને માનવજીવનમાં જે સુખ તથા શાંતિને અનુભવ થવા જોઈએ, તે થતા નથી. આ દુખદ પરિસ્થિતિને અંત તે જ આવી શકે કે જે, આપણી બુદ્ધિ સદા સત્ તરફ દોરાય અને સદ્દવિચાર તથા સત્યની પરંપરા જાગે.
હવે આપણું બુદ્ધિ સદા સત્ તરફ દોરાય, તે માટે આપણે ત્રણ લેકની રચના કરનાર શ્રી સવિતા નારાયણનું ધ્યાન ધરવાનું છે અને તેમાં તેમના અપ્રતિમ આનંદદાયક દિવ્ય તેજ સામે આંતરદષ્ટિ સ્થાપીને એક જ પ્રાર્થના કરવાની છે કે “હે પ્રભો મને સની પ્રેરણું કરે જેથી મારી બુદ્ધિ સદ્દવિચાર અને સત્ કર્મોમાં પ્રવતે અને હું અજ્ઞાનદશામાંથી જ્ઞાનદશામાં આવું તથા મૃત્યુની પરંપરામાંથી મુક્ત થઈને અમૃતાવસ્થાને અનુભવ કરી શકું?
આવું ધ્યાન અને આવી પ્રાર્થના અનન્ય ચિત્ત થવા. લાગે તે આપણું જીવનમાં જે અસત્ રહ્યું છે, જે ત્રુટિઓ રહી છે, જે દો રહેલા છે, તે દૂર થવા માંડે અને સર્વતે-- મુખી વિકાસની શરૂઆત થાય, એમાં કંઈ આશ્ચર્ય નથી.
Page #320
--------------------------------------------------------------------------
________________
૩૦૨
મંચિંતામણિ
ગાયત્રી મંત્રનો જપ આગળ વધતાં સાધકની બુદ્ધિ સૂફમદશી થાય છે અને તેને પ્રણાને અપૂર્વ પ્રકાશ સાંપડે છે, એ અનુભવ ઘણાને થયેલું છે. એટલે ગાયત્રી મંત્ર એ સન્મતિદાયક શ્રેષ્ઠ મંત્ર છે અને એ રીતે તે મનુષ્યને સર્વતમુખી વિકાસ સાધવાનું અજબ સામર્થ્ય ધરાવે છે, એ એક નિઃસંદેહ હકીકત છે.
આપણને કેઈ એ પ્રશ્ન કરે કે “અલ બડી કે ભેંસ?' તેમાં કોઈ ભેંસ કહે તે આપણે તેની ખાઈ પર હસીએ છીએ, કારણ કે અક્કલ હેય તે ભેંસ લાવી શકાય છે, તેને સાચવી શકાય છે અને તેનું દૂધ પી શકાય છે, જ્યારે અક્કલ ન હોય તે આવેલી ભેંસ ચાલી જાય છે અને તેને કંઈપણું લાભ લઈ શકાતું નથી. પરંતુ સંસારમાં આપણી સ્થિતિ અલ કરતાં ભેંસને પસંદગી આપવા જેવી છે. આપણે પરમ કૃપાળુ પરમાત્મા પાસે ધન, ધાન્ય, સંપત્તિ, પત્ની, પુત્ર આદિ અનેકાનેક વસ્તુઓ માગીએ છીએ, પણ તે બધી વસ્તુઓ જેને આધીન છે, તે સન્મતિની દરકાર કરતા નથી, તેની માગણી કરતા નથી. તાત્પર્ય કે ધનધાન્યાદિ અનેક વસ્તુઓ માગવા કરતાં એક સન્મતિ માગવી, તે જ ડહાપણભરેલું છે. જે સન્મતિ આવશે, તે ધનધાન્યાદિ અનેક વસ્તુઓ તેની પાછળ આવવાની જ છે. ગાયત્રી -મંત્ર આપણને આ દિશા દર્શાવે છે અને તેથી તેને “સર્વ– -મંત્રશિરોમણિ માનીએ તે કંઈ હરકત નથી.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ આ દેશની કુખદાયક
Page #321
--------------------------------------------------------------------------
________________
ગાયત્રી મંત્રનું અજા સામર્થ્ય
૩૦
હાલત જોઈ ને—ખાસ કરીને હિંદુ-મુસલમાનના ભક્ષ્ય કર અખેડાએ જોઈને એક ભત્ર ઉચ્ચાર્ય :
• ઇશ્વર અલ્લા તેરા નામ, સબકો સન્મતિ દે ભગવાન — હું ભગવાન્ ! ઈશ્વર નામ પણ તારું' છે અને અલ્લાહ નામ પણ તારું છે. આ વસ્તુ ભૂલી જઈ ને જે લેકે ધમ ના નામે ઝઘડા કરે છે અને અરસપરસનાં ગળાં કાપવાની જે અતિ નિત્ય પ્રવૃતિ કરે છે, તેને તુ ં સન્મતિ આપ, જેથી તેઓને પેાતાની ભૂલનું ભાન થાય અને તે સત્યના રાહુ પર આવી જાય.’
તાત્પય કે વ્યક્તિત્વના વિકાસમાં સન્મતિની જેટલી જરૂર છે, તેટલી જ જરૂર સમાજ અને રાષ્ટ્રનું ચાગ્ય ઘડતર કરવા માટે પણ છે. અને આગળ વધીને કહીએ તે સમસ્ત વિશ્વમાં અંધુત્વની લાગણી ફેલાય તે માટે પણ સહુ પ્રથમ સન્મતિની જ આવશ્યકતા છે.
ગાયત્રી મત્રને જપ કરનારે તેનું આ રહસ્ય પુનઃ પુન: વિચારવુ ઘટે છે. તે જો ખરાખર સમજાયુ હશે તે ગાયત્રીના જપ સફળ થશે અને તેનુ પરિણામ જીવનના
ઉત્કૃષ્ટ માટે ઘણુ માટુ' આવશે.
ગાયત્રીના જપ કરતી વખતે તેનુ ધ્યાન, અંગન્યાસ, સ્તત્ર, કવચ, શાપમેાચન વગેરે ક્રિયાઓ કરવાની છે, તે તેના નિષ્ણાત પાસેથી જાણી લેવી. આ લઘુ લેખમાં તેનુ વણું ન થઈ શકે એમ નથી.
ગાયત્રી મત્રના ચાવીશ લાખ જપ કરવાથી એક પુર
Page #322
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
-
-
-
-
-
- - -
- -
- -
-
-
૩૦૪
મંત્રચિંતામણિ. શ્ચરણ થાય છે, પણ ગૃહસ્થાશ્રમની અનેકવિધ ઉપાધિઓને લીધે એટલું ન બની શકે તે પ્રથમ સવા લાખ ગાયત્રીનું અનુષ્ઠાન કરી લેવું જોઈએ અને તે સાથે હેમ, તર્પણ, માર્જન તથા બ્રહ્મભેજન આદિ કિયાએ પણ શાસ્ત્રવિહિત નિયમાનુસાર કરી લેવી જોઈએ. તેથી સાધકનાં પાપ નાશ પામે છે અને પછી જે જે કામ્ય પ્રાગે કરવાં હોય તે માટેની ભૂમિકા ઉત્પન્ન થાય છે.
ગાયત્રી મંત્રના પ્રાગથી વિવિધ પ્રકારના રેગેનું નિવારણ થઈ શકે છે, સર્પ, વીંછી, ગળી વગેરેનાં ઝેર ઉતારી શકાય છે; બુદ્ધિસ્મૃતિને સુધારી શકાય છે દરિદ્રતાનું નિવારણ કરી શકાય છે, સુસંતતિની પ્રાપ્તિ કરી શકાય છે, શત્રુને શિકસ્ત આપી શકાય છે તથા ભૂત-પ્રેતના દોષેની શાંતિ કરી શકાય છે. વળી રાજદ્વારી ક્ષેત્રમાં સફલતા મેળવવી. હેય તે તેના પ્રભાવે મેળવી શકાય છે અને નઠારાં સ્વપ્ન કે નઠારાં શકુનેને પરિહાર કરવું હોય તે તે પણ તેના પ્રભાવે કરી શકાય છે.
આ પ્રોગે પિકી દરિદ્રતાનિવારણું, સુસંતતિની પ્રાપ્તિ તથા શત્રુને શિકસ્ત આપવાના પ્રાગ અહીં રજૂ કરવામાં આવે છે. દરિદ્રતાનિવારણને પ્રયોગ
ધનને કઈ પણ કારણે નાશ થયે હેય, ધંધા-- જિગારમાં મંદી આવી હોય, બેકારીના જોગ બનવું પડ્યું હોય, આવક ઓછી હોય અને ખર્ચ વધારે હોય તથા
Page #323
--------------------------------------------------------------------------
________________
૩૦
ગાયત્રી મંત્રનું અજમ સામર્થ એક યા બીજા કારણે દ્રવ્યની તંગી રહેતી હોય ત્યારે ગાયત્રી મંત્રની ઉપાસના ઘણી મદદગાર થઈ પડે છે.
આ વખતે ગાયત્રી મંત્રને જે જપ કરવામાં આવે, તેમાં મંત્રના છેડે ત્રણ વખત શ્રી બીજને સંપુટ કરે જોઈએ, એટલે કે મંત્ર પૂરો થયા પછી શ્રીશ્રી શ્રી એમ બોલવું જોઈએ. - આ સાધના કરતી વખતે વર પીળાં પહેરવાં જોઈએ, પુપે પીળાં વાપરવાં જોઈએ, યપવિત પીળું જોઈએ, તિલક પણ પીળું એટલે કેસરનું કરવું જોઈએ અને આસન પણ પીળું વાપરવું જોઈએ.
શુક્રવારના દિવસે હળદર અને તેલ ભેગાં કરીને શરીરે ચળવાં જોઈએ અને રવિવારે ઉપવાસ કરે જોઈએ.
મંત્રજપ કરતાં પહેલાં ધ્યાન ધરવાને વિધિ છે, તે પ્રસંગે પીતામ્બરધારી અને હાથી પર બિરાજેલા ગાયત્રીદેવીનું ધ્યાન ધરવું જોઈએ.
ભેજનમાં પીળા રંગની વસ્તુ વિશેષ વાપરવી જોઈએ.
પીળો રંગ એ લક્ષમીદેવીનું પ્રતીક છે, તેથી આ પ્રગમાં પીળા રંગને મહત્વ અપાયેલું છે.
આ પ્રમાણે ગાયત્રીદેવીની ઉપાસના કરતાં થોડા જ વખતમાં દરિદ્રતા દૂર થાય છે અને ધનની વૃદ્ધિ થવા લાગે છે.
ગાયત્રી દેવીના એક ઉપાસક કહે છે કે “ગાયત્રીદેવીની
Page #324
--------------------------------------------------------------------------
________________
૩૦૬
મંચિંતામણિ
અનન્ય મને ઉપાસના કરનારને કદી પણું દ્રવ્ય સંબંધી ચિંતા રહેતી નથી. તે કઈ પણ રીતે તેને મળતું જ રહે છે અને તેને નિર્વાહ માન-આબરૂર સારી રીતે ચાલે છે.”
આમ છતાં જેને દ્રવ્યની જરૂર છે, તેણે ઉપર બતાવેલી વિધિ અનુસાર ગાયત્રીદેવીની ઉપાસના કરવી એગ્ય છે. તેથી પરિણામ સત્વર અને વધારે સુંદર આવવાને સંભવ છે. સુસંતતિ પ્રાપ્ત કરવાને પ્રયોગ
ગૃહસ્થજીવન સંતતિથી શેભે છે, એટલે સર્વે ગૃહસ્થને સ્વાભાવિક રીતે જ સંતતિની ઈચ્છા રહે છે, પણ બધાની એ ઈચ્છા પૂરી થતી નથી. કેટલાકને સંતાન થાય છે ખરાં, પણ તે મરેલાં જમે છે અથવા રેગી જન્મે છે અને થોડા વખતમાં જ મૃત્યુ પામે છે, વળી કેટલીક સ્ત્રીઓને ગર્ભપાત થવાથી પણ સંતતિને અભાવ હોય છે. આવા પ્રસંગે ગાયત્રીદેવીની નીચે પ્રમાણે ઉપાસના કરવાથી સુસંતતિની પ્રાપ્તિ થાય છે અને તેથી ગૃહસ્થજીવન શૈલી ઊઠે છે ઃ
પ્રાતઃકાલમાં નિત્યકર્મથી નિવૃત્ત થયા બાદ પૂર્વાભિમુખ બેસીને પુરુષે આ મંત્રનો જપ કરે. એ વખતે નેત્ર બંધ કરીને શ્વેત વસ્ત્રાલંકાર ધારણ કરેલી, કિશોર વયવાળી, કમલ પુષ્પોને હાથમાં ધારણ કરનારી એવી ગાયત્રી માતાનું પ્રારંભમાં ધ્યાન ધરવું. મંત્રના છેડે ય બીજને ત્રણ વાર સંપુટ કર. માલા સુખડની વાપરવી.
મંત્રજપ કરતાં પહેલાં ભૂતશુદ્ધિ તથા પ્રાણાયામની
Page #325
--------------------------------------------------------------------------
________________
ગાયત્રી મંત્રનું અજબ સામર્થ્ય
30u ક્ષિા કરવાની હોય છે. તેમાં પ્રાણાયામ પ્રસંગે નાસિકા દ્વારા દીર્ધ શ્વાસ ખેંચીને તેને પેડુ સુધી લઈ વે અને તેનાથી પિડુ જેટલું ભરાય તેટલું ભરી દેવું. પછી શ્વાસ રેકીને ૨ બીજથી સંપુટિત કરેલ ગાયત્રી મંત્ર ત્રણ-ચાર વાર સમર. ત્યાર બાદ ધીમે ધીમે શ્વાસ બહાર કાઢવે. આ રીતે દશ પ્રાણાયામ સુધી પહોંચવું.
ત્યાર બાદ પિતાના વીર્યકોષ પર શુભ્ર વર્ણની જ્યોતિનું ધ્યાન ધરવું.
આ સાધના કરતી વખતે દરેક રવિવારના દિવસે માત્ર ખા, દૂધ અને દહીને જ ઉપગ કર.
આ પ્રયોગથી ગાયત્રી માતા પ્રસન્ન થશે અને તેની કૃપાથી સુંદર, તેજસ્વી, ગુણવાન સંતતિની પ્રાપ્તિ થશે. શત્રુને શિકસ્ત આપવાનો પ્રયોગ
શત્રુએ આપણા પર આક્રમણ કર્યું હોય, અત્યાચાર ગુજાર્યો હોય કે તે આપણને કોર્ટ-કચેરીમાં ખેંચી માનસિક આઘાત પહોંચાડતે હોય, ત્યારે તેને સખ્ત શિકસ્ત આપવાની જરૂર રહે છે. આ વખતે ગાયત્રી મંત્રના છેડે ચાર વખત જીર બીજ લગાડી તેને જપ કરે તથા રક્ત ચંદનની માલા ઉપયોગમાં લેવી. વળી કપાળે યજ્ઞભસ્મનું તિલક કરવું અને પશ્ચિમાભિમુખ બેસવું તથા આસન ઊનનું પાથરવું.
આ સાધનામાં લાલ વસ્ત્ર પહેરેલી, સિહારૂ, ખડગ્નહસ્તા, વિકરાળવદના, દુર્ગાવેશધારી ગાયત્રી માતાનું ધ્યાન ધરવું.
Page #326
--------------------------------------------------------------------------
________________
મંત્રચિ’તામણિ
જે મનુષ્ય આપણા પર શત્રુવટ રાખતા હૈાય કે દ્વેષ ધારણ કરતા હાય તેનુ' નામ પીપળાનાં પાંઢડાં પર, રક્ત ચંદન (રતાંદલી)ની શાહીથી, દાડમની કલમે લખવું અને તે પાંદડાંને ઊંધું મૂકવું. ત્યાર બાદ દરેક મંત્રજપ કર્યાં પછી તેના પર આચમની વડે જલ રેડ્યું. આ પ્રમાણે ૧૦૮ વખત નિત્ય ગાયત્રી મંત્રના જપ કરતાં શત્રુને શિક્ત સાંપડે છે અને ફરી તે આપણી સામે ઊંચી નજરે જોવાની હિમ્મત કરતા નથી.
૩૦૮
Page #327
--------------------------------------------------------------------------
________________
[ ૮ ]
ઋદ્ધિ-સિદ્ધિદાયક ગણપતિમંત્ર
શિવ અને પાવતીની જેમ તેમના પુત્ર ગણપતિજી પણ હિંદુધર્મ ના એક આરાધ્ય દેવ છે અને વિઘ્નર મોંગલમૂર્તિ તરીકે ઘણી ખ્યાતિ પામેલા છે. મહારાષ્ટ્ર આદિ દેશમાં તે દિવસો સુધી તેમના ઉત્સવ ઉજવાય છે અને સહુ ઈ તેમની નાનીમોટી મૂર્તિએ બનાવી તેમની ભક્તિ કરવામાં તથા તેમની આગળ નાટ્યપ્રયોગો આદિ કરવામાં જીવનની સાકતા માને છે. તેમના એ પરમ વિશ્વાસ છે કે હવે અમને કોઈ મુશ્કેલીઓ નડશે નહિ, અમારા જીવનવ્યવહાર સુખરૂપ ચાલી શકશે અને અમારી દિનપ્રતિદિન ઉન્નતિ થશે.
તર્કવાદીઓ આની સામે અનેક તાઁ ઊભા કરી શકે છે, પણ એ વાત નિશ્ચિત છે કે ગણપતિ ઉત્સવને વ્યાપક અનાવ્યા પછી મહારાષ્ટ્રની ક્રમશઃ ઉન્નતિ થઈ છે અને તે આજે ભારતના એક સબળ સમૃદ્ધ રાજ્યની ખ્યાતિ પામ્યું છે.
સામાન્ય રીતે કોઈ પણ શુભ કાર્ય કરવું હાય તા હિંદુઓ સહુથી પહેલાં શ્રી ગણપતિ કે શ્રી ગણેશની સ્થાપના
Page #328
--------------------------------------------------------------------------
________________
૧૦
ત્રચિંતામણિ
કરે છે અને તેમનુ વદન-પૂજન કર્યાં પછી જ નિર્ધારિત કાર્યના આરંભ કરે છે, જેથી વિઘ્નાની નિવૃત્તિ થાય અને તે કાર્ય આનંદથી પાર પડે.
આમ તે પરમાત્માનું દરેક નામ મ’ગલકારી છે અને તેનુ સ્મરણ કરતાં વિઘ્નાની નિવૃત્તિ થાય છે, પણ આ મખતમાં ગણપતિજી વિશેષ ચમત્કાર થતાવે છે, તેથી જ તે પ્રારંભે પૂજાય છે અને શાસ્ત્રાની શરૂઆત કરતાં કે ચાપડાના પ્રારભ કરતાં ‘શ્રી ગળેશાય નમઃ' એ સાત અક્ષરા અતિ સદ્ભાવપૂર્વક લખાય છે.
અહી” એટલી સ્પષ્ટતા આવશ્યક છે કે ગણેશ એ ગણપતિજીનું જ મીનુ નામ છે. વળી તેમને ગણેશ્વર, ગજાનન, વિનાયક, વક્રતુંડ, લખાદર આદિ અન્ય નામાથી પણ ઓળખવામાં આવે છે.
ઘણાને અનુભવ એવા છે કે ગણપતિમ'ત્રાના જપ કરતાં વ્યાપારમાં લાભ થાય છે, સ્વીકૃત કાર્યાંમાં યશ મળે છે અને ઋદ્ધિ-સિદ્ધિમાં વધારા થવા પામે છે, તેથી આજે લાખા માણસે પ્રતિદિન તેમનું સ્મરણુ–વંદન—પૂજન કરે છે તથા તેમને મંત્રજપ કરી પાતે ગણપતિજીના ઉપાસક હાવાનુ' ગૌરવ લે છે.
હવે અહીં ગણપતિજીના ત્રણ મંત્રા રજૂ કરીશું' કે જે સાધકને ઋદ્ધિ અને સિદ્ધિ આપનારા છે તથા તેની દરેક રીતે ઉન્નતિ કરનારા છે.
Page #329
--------------------------------------------------------------------------
________________
-
-
-
દ્ધિ-સિદ્ધિદાયક ગણપતિમ
૩૧૧ (૧) ગણપતિબંધ
“ જપ હા !”
ગણપતિજીને આ મૂળ મંત્ર છે. તે કરન્યાસ, અંગન્યાસ તથા ઋષિન્યાસ આદિ પૂર્વક જપતાં અને ચમત્કાર દર્શાવે છે. કુલ ચાર લાખ જપ થતાં તેનું પુરશ્ચરણ થાય છે. પછી મોદક (લાડુ), શેરડીના કડા, નાળિયેર, તલ અને પાકાં કેળાં વગેરે દ્વારા જપને દશાંશ હમ વગેરે કરવા તે અંગે એક અનુભવી ઉપાસકે જણાવ્યું છે કે
પ્રાતઃકાલમાં સ્નાન કરીને નિત્યકર્મ કર્યા બાદ આ મંત્રનો જપ શરૂ કર. તે વખતે એ સંકલ્પ કરો કે
આજે દિવસ અને રાતના મળી હું આ મંત્રની ૧૦૮ માળા ફેરવીશ. પરમાત્મા મારે આ સંકલ્પ પૂરે કરે.”
પછી મસ્તકે તથા આંખે માલાને સ્પર્શ કરીને મંત્રજપ શરૂ કર. એ વખતે મનને તદ્દન શાંત અને સ્થિર રાખવું. મન સ્થિર રહે ત્યાં સુધી બેસીને જપ કર. જ્યારે મન ના કહે ત્યારે જ બંધ કરીને ઘરકામમાં વળગવું. ફરીથી જ્યારે અવકાશ મળે અને મન શાંત થાય ત્યારે પુનઃ જપ કરવા બેસી જવું. જપની ગણતરી બરાબર રાખવી. પ્રાતઃકાલના જપપ્રસંગે જેટલી માલા ઓછી ગણાઈ હોય, તેટલી બાકીના સમયમાં નિદ્રા લેતાં પહેલાં પૂરી કરવી.
આ મંત્રને ચમત્કાર એ છે કે જે દિવસે સાધક આ મંત્રની ૧૦૮ માલા ફેરવવાને દેઢ નિશ્ચય કરે છે, તે જ
Page #330
--------------------------------------------------------------------------
________________
૩૧૨
મંત્રચિંતામણિ દિવસથી તેના ભાગ્યનું ચક્ર ફરવા માંડે છે અને સર્વે કાર્યોમાં શુભ ચિહ્નો દષ્ટિગોચર થવા લાગે છે.
આ પ્રગમાં રેજના આશરે ત્રણથી ચાર કલાક જાપ છે, પણ તેનું વળતર બહુ મોટું મળે છે. વધારે સ્પષ્ટ કહીએ તે તેનાથી ગમે તેવી મહાન વિપત્તિઓ દૂર થઈ જાય છે, સન્મતિની પ્રાપ્તિ થાય છે, અદ્ધિ-સિદ્ધિ સાંપડવા લાગે છે અને તેમાં ક્રમશઃ વધારે થવા લાગે છે.” (૨) ગણેશ્વકપ
સર્વ વિને દૂર કરવા માટે તથા દ્ધિ-સિદ્ધિની પ્રાપ્તિ કરવા માટે આ કલ્પ કરવા જેવો છે. એમ કહેવાય છે કે બર્બરિકના મિત્ર વિજયે આ કલ્પથી મહાન સિદ્ધિ પ્રાપ્ત કરી હતી.
આ ક૫ બે કે ત્રણ નદીઓના સંગમસ્થાને એકાંતમાં વસીને કરે જોઈએ. તે વખતે ચિત્તવૃત્તિ તદ્દન શાંત રાખવી જોઈએ.
પ્રથમ સુખાસને બેસીને ભૂમિશુદ્ધિ, ભૂતશુદ્ધિ તથા પ્રાણાયામની ક્રિયા કરવી. પછી સંધ્યાવંદન, ગાયત્રી જપ આદિ નિત્ય કર્મ કરીને “ ગુખ્યો નમઃ' એ મંત્રોચ્ચાર પૂર્વક ગુરુદેવને નમસ્કાર કરવા તથા તેને અષ્ટોત્તરશત (૧૦૮) જપ કર. પુનઃ ગુરુદેવને વંદન કરીને પછી આ કલ્પના મંત્રજપને આરંભ કર. - આ કલ્પને મુખ્ય મંત્ર નીચે મુજબ છેઃ
Page #331
--------------------------------------------------------------------------
________________
ઋદ્ધિ-સિદ્ધિદાયક ગણપતિમા
ઢ
ૐાઁ શી સૂતે શૌ ૪ ।
આ મંત્ર માત્ર સાત અક્ષરના છે, પણ સમસ્ત કાર્યાંની સિદ્ધિ કરનારા છે અને અતુલ ઋદ્ધિ આપનારી છે.
આ મંત્રના વિનિયોગ નીચે પ્રમાણે કરવા :
'ॐ अस्य गणपतिमन्त्रस्य गणो नाम ऋषिः विघ्नेश्वरो देवता गँ बीजं ॐ शक्तिः पूजार्थ जपार्थे तिलकार्थे वा मन કુલ્લિત્તાએઁ તોમાર્ચે ના વિનિયોગઃ ।' અર્થાત્ આ ગણપતિ મત્રના ગણનામક ઋષિ છે, વિઘ્નેશ્વર દેવતા છે, મૈં બીજ છે, ૐ શક્તિ છે, અને પૂજા, જપ, તિલક, મનેરથસિદ્ધિ અથવા હાસને માટે તેના વિનિયોગ છે
તે પછી ભૂલ મ`ત્રવતૅ શ્રી ગણપતિજીને ચંદન, ગ ંધ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય અને તાંબૂલ આદિ અણુ કરવાં અને મંત્રજપ શરૂ કરવા,
અષ્ટોત્તરશત, સહસ્ર, લક્ષ અથવા કાટિ વખત યથાશક્તિ જપ કર્યા પછી દશાંશ હામ કરવા માટે અગ્નિ દેવનું આવાહન કરવું. આવાહન કર્યાં પછી ગળપતયે સ્વાહા' એ મંત્ર વડે ઘી અને ગુગળની સળીઓ દ્વારા જપ કરવા. આ રીતે કુલ સાત લાખ મંત્રજપ કર્યાં પછી ગણુપતિજી પ્રસન્ન થાય છે અને સાધકને યથેચ્છ વરદાન આપે છે.
(૩) ગણેશગાયત્રી
"
'ॐ एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ती प्रचोदयात् ।
Page #332
--------------------------------------------------------------------------
________________
મત્રચિંતામણિ
આ મત્રને ગણેશગાયત્રી કહેવામાં આવે છે. શુભ ક્રિને તેના પ્રાર’ભ કરીને ૨૪ લાખના જપ કરવામાં આવે તે મોંત્રસિદ્ધિ થાય છે અને તેના લીધે ઋદ્ધિ-સિદ્ધિની પ્રાપ્તિ ઉપરાંત સવ પ્રકારની મનકામના પૂર્ણ થાય છે.
૧૪
જપના અંતે હામ, તપ ણુ, માન, પ્રાભાજન આફ્રિ વિધિપૂર્વક કરવા આવશ્યક છે.
Page #333
--------------------------------------------------------------------------
________________
[૯] ઘારેલા પ્રશ્નનો ઉત્તર મેળવવાનો પ્રયોગ
“ રાજન
સસ
તેથી તેને
મધ્યકાલિન યુગની આ વાત છે કે જ્યારે ગપગિરિમાં (આજના વાલિયરમાં) આમ રાજાનું શાસન પ્રવર્તતું હતું. આ રાજા ઘણે સમજુ હતું, તેમજ વિદ્યારસિક પણ હતું, તેથી તેના દરબારમાં અનેક વિદ્વાને હાજર રહેતા અને શ્રી અમ્પટ્ટિ નામના એક જૈનાચાર્ય પણ વારંવાર ત્યાં પધારતા.
એક વખત આમ રાજાએ સભાજનને ઉદેશીને પ્રશ્ન કર્યો કે “તે હજી સુધી કેમ ખેદ પામે છે?”
આગળ-પાછળને સંબંધ જાણ્યા વિના, માત્ર કલ્પનાથી આ પ્રશ્નને ઉત્તર આપી શકાય તેમ ન હતું, એટલે બધા વિદ્વાને ચૂપ રહ્યા. ત્યારે આમ રાજાએ શ્રી બમ્પટ્ટિસૂરિજી. સામે જોયું, એટલે સરસ્વતીનું વરદાન પામેલા તે સૂરિવયે કહ્યું: “હે રાજન! જે તમારે આ પ્રશ્નનો ઉત્તર જોઈને જ હિય તે હું જણાવું છું કે તમે પ્રભાતમાં રાણ કરતાં વહેલા જાગ્યા હતા, ત્યારે તેનું એક અંગ ઉઘાડું રહી ગયું
Page #334
--------------------------------------------------------------------------
________________
૩૧૬
મંચિંતામણિ હતું, તે તમે ઢાંકયું, તેથી તે હજી સુધી ખેદ પામે છે કે મારાથી આમ કેમ બની ગયું?'
આ ઉત્તર તદ્દન સાચે હતું, એટલે રાજા આશ્ચર્ય પામ્ય તથા ગુપ્તજીવનની આવી વાત પ્રકટ થવા પામી, તેથી કંઈક શરમિં પણ પડી ગયે. સભાજનો તે આ ઉત્તર સાંભળીને આભા જ બની ગયા અને સૂરિજીએ વિદ્વાનેની લાજ રાખી, તે માટે મને મન તેમની ભારે પ્રશંસા કરવા લાગ્યા.
બીજા એક પ્રસંગે રાજાએ વસ્ત્રથી હાંકેલી એક પેટી સભા સમક્ષ રજૂ કરીને કહ્યું કે “જો તમે આ પેટીની અંદર રહેલી વસ્તુનું વર્ણન કરે તે હું જાણું કે તમે સાચા સરસ્વતીપુત્ર છે. પરંતુ તેનું વર્ણન કરવાની કઈ વિદ્વાને હામ ભીડી નહિ. આખરે સૂરિજીએ એ આવાહન
સ્વીકારી લીધું અને જણાવ્યું કે હે રાજન! આ પેટીમાં કાળા રંગની એક વસ્તુ છે, તે આમ તે ઘણી લાંબી છે પણુ ગુંચળું વળીને પડેલી છે, એટલે તેમાં સમાઈ ગયેલી છે. તે કઈ જડ પદાર્થ નથી, પણ પ્રાણી છે. વળી તે પગના અભાવે ઉર પર ચાલનારું છે અને ક્રોધમાં આવીને દંશ મારે તે અન્ય પ્રાણુઓના પ્રાણને ડી જ વારમાં સંહાર કરનારું છે. તાત્પર્ય કે તેમાં તે એક કાળા સપને પૂરે છે કે જેને ગઈ કાલે બાજુના જંગલમાંથી પકડવામાં આવ્યો છે અને અમારી પરીક્ષા કરવા માટે તેને લાકડાની છિદ્રયુક્ત પેટીમાં પૂરીને અહીં રજૂ કરવામાં આવ્યું છે?
Page #335
--------------------------------------------------------------------------
________________
-
-
- -
-
-
ઘારેલા પ્રશ્નોને ઉત્તર મેળવવાને પ્રગ ૩૧૭
રાજાએ કહ્યું: “ધન્ય છે મુનિવર આપના જ્ઞાનને. આપે જે કંઈ કહ્યું, તે સત્ય છે. તેમાંની કઈ હકીકતમાં કશે. ફેર નથી. આપના જેવા વિદ્વાનેથી આ સભા ગૌરવ અનુભવે છે અને હું પણ અત્યંત ગૌરવ અનુભવું છું.
વર્તમાન યુગમાં પણ આવા દાખલાઓ જોવામાં આવે છે. એક વાર મુંબઈમાં અમે એક મંત્રવાદી મહાશયને મળ્યા કે જે લખેલે પ્રશ્ન અક્ષરશઃ કહી દેતા હતા અને તેને ઉત્તર પણ આપતા હતા. અમે બહુ વિચાર કરીને કાગળમાં એક પ્રશ્ન લખ્યું :
૫ ૫ ૫ ૫ ૫૫ ૪ ૫ ૫ ૫ ૫ ૫ = કેટલા?
અને તેને અમારી પાસે જ રાખી મૂક્યો. અમે તે મંત્રવાદીથી લગભગ દશ ફૂટ દૂર એક ખુરશી પર બેઠા, હતા. મંત્રવાદી મહાશયે કહ્યું કે “કાલે હું તમને ઉત્તર આપીશ.
તેમણે આપેલા સમયે અમે ત્યાં ગયા, તે તેમણે અમને એક કાગળ આપે કે જેમાં ઉપર મુજબને પ્રશ્ન બરાબર લખેલું હતું. પરંતુ બન્યું હતું એવું કે અમારે ખ્યાલ છ પાંચને છ પાંચે ગુણ્યાને જ હતા અને તેથી પ્રશ્ન જોઈને અમે કહ્યું : “આમાં છેડો ફેર છે.'
મંત્રવાદી મહાશયે કહ્યું કે “કેમાં કેઈ ફેર હોઈ શકે નહિ. આપને પ્રશ્ન તપાસી જુઓ. અને અમે અમારે પ્રશ્ન તપાયે, ત્યારે જ ખ્યાલ આવ્યું કે અમે ઉતાવળમાં છ પાંચને પાંચ પાંચે જ ગુણવાનું લખ્યું હતું અને ઉક્ત મંત્રવાદી મહાશયે તે બરાબર કહી આપ્યું હતું.
Page #336
--------------------------------------------------------------------------
________________
મંત્રચિંતામણિ હવે મુખ્ય પ્રશ્ન પર આવીએ. તે અંગે અમારે અનુભવ એ છે કે જે મનુષ્ય કઈ પણ મંત્રપાસનાને સ્વીકાર કર્યો હોય અને જે રેજ મંત્રદેવતાનું પપચાર કે વિશેષ ઉપચારથી પૂજન કરતા હોય તે મનમાં પ્રશ્ન ધારે છે કે તરત તેને અંતસ્કુરણ થવા લાગે છે અને પ્રશ્નને યથાર્થ ઉત્તર મળી જાય છે. જે મનુષ્યના અંતકરણને ખૂબ વિકાસ થયે હેય, તેમને પણ આ જાતની અંતરકુરણાએ થાય છે, પણ તે માટે મંત્રપાસના એક વિશિષ્ટ સાધન છે, -એ ભૂલવાનું નથી.
હવે તેને ખાસ વિધિ બતાવીએ છીએ. જે દિવસે સાધકને મંત્રદેવતા પાસેથી કોઈ પણ પ્રશ્નને ખાસ ઉત્તર મેળવવાની ઈચ્છા હોય, તે દિવસે તેણે મંત્રદેવતાનું પૂજન
વેત સુગંધી પુષ્પથી વિશિષ્ટ પ્રકારે કરવું અને ફલે પણ -ઉત્તમ કેટિના વધારે પ્રમાણમાં મૂકવા. પછી યથાક્રમ ધ્યાનમંત્ર બેલીને મંત્રદેવતાનું ધ્યાન ધરવું. તે પછી જે પ્રશ્નને ઉત્તર જોઈ હોય તે મનમાં ચિંતવ અને “હે દેવ ! આ પ્રશ્નને યથાર્થ ઉત્તર આપે એવી પ્રાર્થના શુદ્ધ અંતઃકરણથી ત્રણ વાર કરવી. પછી શાંત સ્વસ્થ ચિત્તે બેસી રહેવું, -તે પ્રશ્નને ઉત્તર સંભળાશે અથવા અમુક અક્ષરે દેખાશે અને તે વીજળી જેવી ચમકવાળા હશે.
જે અંગે પાસના સારી રીતે આગળ વધેલી હોય તે પ્રશ્નને ઉત્તર છેડી જ વારમાં મળે છે, અન્યથા કેટલાક વિલંબ થાય છે, પરંતુ આ વખતે પ્રશ્નકારે ધૈર્ય ધારણ
Page #337
--------------------------------------------------------------------------
________________
ધારેલા પ્રશ્નોને ઉત્તર મેળવવાને પ્રગ
૩૧૯
કરવું જોઈએ અને મારા પ્રશ્નનો ઉત્તર અવશ્ય મળશે” એવી દઢ શ્રદ્ધા રાખવી જોઈએ.
ગત ખંડમાં કબીરજીએ સદ્ગ કેવી રીતે મેળવ્યા? તેનું વર્ણન કરેલું છે, તે આ બાબતમાં ઘણું માર્ગદર્શક છે. કલાકે વીત્યા, ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો, છતાં તેમણે શ્રદ્ધા ન છેડી તે આખરે આકાશવાણી થઈ અને તેમને જે પ્રશ્નને ઉત્તર જોઈતું હતું, તે બરાબર મળે.
એક વાર એક સાધકે એક પ્રશ્નનો ઉત્તર મેળવવા શ્રી પદ્માવતીજીનું દાન ધર્યું અને સ્થિર આસને બેસી રહ્યા. કલાક થયે, બે કલાક થયા, એમ કરતાં ચાર-છ–આઠ ક્લાક વ્યતીત થઈ ગયા, પણ તેમને ઉત્તર મળે નહિ. પરંતુ તેઓ દઢ નિશ્ચયવાળા હતા, એટલે એ જ સ્થિતિમાં ત્રણ દિવસ ને ત્રણ રાત્રિ બેસી રહ્યા. છેવટે તેમને ઉત્તર મળે, એટલું જ નહિ પણ શ્રી પદ્માવતી દેવીની તેમના પર કૃપા થઈ અને ચેડા વખતમાં જ તેઓ મુફલીસમાંથી માલેતુજાર બની ગયા.
ગત વર્ષે અમને એક એવા સાધકને મેળાપ થઈ ગયે કે જેમણે આ રીતે પાંચ દિવસ સુધી શ્રી શંકર ભગવાનનું ધ્યાન ધર્યું હતું અને આખરે તેમની પાસેથી ભાવી જીવનનું માર્ગદર્શન તથા આશીર્વાદ મેળવ્યા હતા.
કેઈ પણ મેટી પ્રવૃત્તિનું મંડાણ કરતાં પહેલાં કે કોઈ ભારે જવાબદારી ઉઠાવતાં પહેલાં અમે પૂજા દરમિયાન મંત્રદેવતા આગળ પ્રશ્ન મૂકતા રહ્યા છીએ અને તેને ઉત્તર
Page #338
--------------------------------------------------------------------------
________________
૩e
મંત્રચિંતામણિ ઝડપથી મળે છે. કેટલીક વાર એ ઉત્તર વિચિત્ર લાગે છે, પણ પરિણામે સાચે જણાવે છે તેથી જ અમે અમારા સાધક બંધુઓને ભારપૂર્વક જણાવીએ છીએ કે તમે કાર, હીકાર કે અન્ય કેઈ પણ મંત્રની ઉપાસનાને સ્વીકાર કરી તેમાં આગળ વધે અને તેમાં અનન્ય શ્રદ્ધાન્વિત થઈ નિયમિત પુરુષાર્થ કરતા રહે. આથી તમારું ચિંતવેલાં ઘણું ખરાં કાર્ય તે એમને એમ જ પાર પડી જશે અને કદી. કઈ પ્રશ્નને ઉત્તર મેળવવાની આવશ્યક્તા ઊભી થઈતે. તમે ઉપરની રીતે તેમની પાસેથી ઉત્તર મેળવી શકશે તથા પ્રસંગ આવ્યે વાર્તાલાપ પણ કરી શકશે.
અહીં એટલી સ્પષ્ટતા આવશ્યક છે કે પ્રશ્ન જે “અમુક કાર્ય કરવું કે નહિ?” એટલે જ હોય તે તેને ઉત્તર સંકેતથી પણ મળે છે. તેમાં સ્વસ્તિક, કુંભ, શ્રીલ, કમલ, દીપક, ધ્વજા વગેરે દેખાય તે સમજવું કે કાર્ય કરવા ચડ્યું છે અને તેનાથી અવશ્ય લાભ થશે. પરંતુ ખરાબ ચિ દેખાય કે X આવું નિશાન પ્રકટે તે સમજવું કે આ કાર્ય કરવા ગ્ય નથી, તે હાથ ધરવામાં આવશે તે નુકશાન થશે.
અમારે અનુભવ તે એ પણ છે કે કોઈ મુશ્કેલ કાર્ય હાથ ધર્યું હોય કે તેની જવાબદારી આપણું ઉપર આવી પડી હોય અને તેમાં કેઈની સહાય અપેક્ષિત હેય તે મંત્રદેવતા દ્વારા તે નામ પણ પ્રાપ્ત થાય છે અને તેને સંપર્ક સાધતાં એ કાર્ય અવશ્ય પાર પડે છે.
Page #339
--------------------------------------------------------------------------
________________
[ ૧૦ ]
સ્વપ્નમાતગીના પ્રયાગ
‘આપણે કઈ વસ્તુના ચાક્કસ ઉત્તર મેળવવા ચાહીએ તા તે નિદ્રા દરમિયાન સ્વપ્નમાંથી મળી શકે ખરો ?' આ પ્રશ્નના જવાબ અમે હકારમાં આપીએ છીએ. કેટલાક સંશોધકોને તેમની શેાધ અંગેનુ' માગ દશ ન સ્વપ્નમાં લાધ્યુ છે અને કેટલાક ગણિતશાસ્ત્રીઓને અતિ વિષમ કોયડાઓના ઉકેલ પણ સ્વપ્નમાં જ લાધ્યું છે. અમને પેાતાને પણ સ ંશાધન—ગણિત-વિદ્યા આદિ અંગે આવા અનુભવા એકથી વધારે વાર થયા છે. જેના ઉત્તર કોઈ વિદ્વાના આપી શક્તા ન હતા, તે ઉત્તરા સ્વપ્નમાં ખરાખર મળ્યા છે અને તે સાચા નીવડેલા છે. આ પરિસ્થિતિમાં તે વ્યક્તિના દૃઢ સકલ્પ અને તેના થ્યાંતરમન (Subconcious mind) ની કેટલીક વિશેષતા જ કારણભૂત છે. તાત્પર્ય કે બધા મનુષ્યને આ રીતે સ્વપ્નમાં ઉત્તરા મળે એમ ખાતરીપૂર્વક કહી શકાય નહિ, કેટલાકને મળે, કેટલાકને ન મળે, એ હકીક્ત છે.
પરંતુ મત્રાપાસના એક એવુ સાધન છે કે તેના
૧
Page #340
--------------------------------------------------------------------------
________________
૩૨
મંત્રચિંતામણિ
-
--
--
--
-
-
--------------------
-------
--
---
-
-
--
દ્વારા મનુષ્ય પિતાના પ્રશ્નને યથાર્થ ઉત્તર મેળવી શકે છે. તે માટે મંત્રશાસ્ત્રમાં લગભગ ૧૫ થી ૨૦ પ્રકારના મંત્ર જોવામાં આવ્યા છે અને તેમાં ૩ થી માંડીને ૨૧ દિવસ સુધીમાં ઉત્તરે મળવાનું વિધાન દષ્ટિગોચર થયેલું છે. પરંતુ કેટલાંક વર્ષો પહેલાં એક મિત્ર ભારત જાણવામાં આવ્યું કે સ્વપ્નમાતંગીના મંત્રથી માત્ર ૨૪ કલાકમાં જ ધાયે ઉત્તર મળી શકે છે અને તે બાબતમાં તેમણે પ્રયોગ કરેલ છે. આથી અમારું કુતુહલ ખૂબ જ વધી ગયું અને તે મંત્ર જાણવાની પ્રબળ જિજ્ઞાસા થઈ ત્યારે તે મિત્રે કહ્યું કે “આ મંત્ર કેઈને ખરેખરી આપત્તિ હોય ત્યારે જ ઉપયોગમાં લેવાની સૂચના છે, એટલે આવું કંઈ હોય ત્યારે કહેજે.
ત્યાર બાદ થોડા જ વખતે એક ખાસ મિત્ર મુશીબતમાં આવી પડયા અને તેમને એ મુશીબતમાંથી બચાવી લેવાને અમે નિર્ણય કર્યો. ત્યારે અમે એ મંત્ર મેળવવાની કોશીશ કરી અને એ મંત્ર મળે, પણ તે માટે નીચેની શરતેનું પાલન કરવાનું હતું:
(૧) જે વ્યક્તિને આ પ્રશ્નના ઉત્તરમાંથી કઈ પણ પ્રકારને લાભ મેળવવાને ન હોય, તે જ એની આરાધના કરી શકે અને તેને જ બરાબર ઉત્તર મળી શકે
(૨) આ આરાધન કરનારે આગલા દિવસની સાંજથી ભેજન તથા પાણી છોડી દેવા જોઈએ અને બીજા દિવસના સવાર સુધી તે જ હાલતમાં રહેવું જોઈએ, એટલે કે ૩૬ કલાકને નિર્જળ ઉપવાસ કરે જોઈએ.
Page #341
--------------------------------------------------------------------------
________________
સ્વપ્નમાતંગીના પ્રાગ
ટ
(૩) આરાધન કરનારે તે દિવસે અને તેટલી એકાંતનુ સેવન કરવું અને રાત્રિના પ્રથમ પ્રહર વ્યતીત થતાં એક ચટાઈ કે શેતર'જી મિછાવી તેના પર પૂર્વાભિમુખ બેસી જવું અને મંત્રની પાંચ માળા ગણવી. એ વખતે વચ્ચે તદ્ન શુદ્ધ જોઈએ, એટલે કે લઘુશા આદિ શારીરિક હાજતથી નિપટીને વસ્ત્ર બદલીને જ ચટાઈ કે શ્વેતર'જી પર બેસવું જોઈ એ
(૪) માલા ગણી રહ્યા પછી તરત જ સૂઈ જવુ જોઈએ, એ વખતે કોઈ પણ સાથે વાર્તાલાપ કરી શકાય નહિ. વાગ્યાની અંદર સ્વપ્ન થયા પછી તરત જ જાગ્રત થવું જોઈ એ અને સાડી કે શેતર’જી પર બેસી પ્રભુસ્મરણ કરવુ જોઈ એ, પછી સૂઈ શકાય નહિ.
(૫) રાત્રિએ ત્રણ અને ચાર
(૬) જેને માટે ઉત્તર મેળવ્યે હાય, તેને પ્રાતઃકાલમાં ગુપ્ત રીતે કહેવા જોઈએ અને ત્યાર પછી ગાય કે દેવનાં દર્શન કરી લેવાં જોઈએ.
અમે આ શરતાનુ પાલન કરવા નિશ્ચય કર્યાં અને તે માટે અમારા એક નજીકના સગાને શેખી કાઢયા કે જે નિષ્કપટી અને સાચામાલા હતા, તથા કોઈની ચે કદી આવી પાછી કરનારા ન હતા.
તેમણે ઉપવાસ કરીને રાત્રિએ મંત્રની ૫ માળાએ ફેરવી અને શયન કર્યું. અમે તેમની પાસે જ સૂતા હતા અને જે કંઈ અને તે જોયા કરતા હતા. અમને એમ પણ
Page #342
--------------------------------------------------------------------------
________________
મંચિંતામણિ કહેવામાં આવ્યું કે કેટલીક વાર સવપ્નને બદલે અવાજથી પણ ઉત્તર આવે છે, એટલે સાવધ રહ્યા હતા. વધારે સ્પષ્ટ કહીએ તે બાર વાગ્યા પછી ડી નિદ્રા કરીને ત્રણ વાગતાં બરાબર જાગ્રત થઈ ગયા હતા.
ચારમાં પાંચ મીનીટ કમ હતી, ત્યારે અમારા એ સગાને રવપ્ન થયું અને તેઓ જાગી ગયા. તેમજ આગલા દિવસે આપેલી સમજ મુજબ પથારીમાં બેસીને પ્રભુમરણ કરવા લાગ્યા. આ પરથી અમે એટલું અનુમાન તે જરૂર કર્યું કે તેમને નકકી સ્વપ્ન આવ્યું, પણ એ વખતે કંઈ પણ પ્રશ્ન કર્યો નહિ. સવારના છ વાગ્યા પછી તેમણે અમને કહ્યું કે “આ પ્રકારનું સ્વપ્ન આવ્યું છે.” પછી બંને જણ સાથે મંદિરે ગયાં અને પ્રભુનાં દર્શન કરી પાછા ફર્યા. બાદ તેમને પારણું કરાવ્યું.
તે પછી અમે પેલા મિત્રને મળ્યા. તેઓ અમારી રાહ જોઈ જ રહ્યા હતા. તેમને સ્વપ્નની હકીક્ત કહી અને તેમાં મળેલા ઉત્તર પ્રમાણે કામ કરવાને નિશ્ચય કર્યો. અમને જણાવતા આનંદ થાય છે કે એ ઉત્તર સારો હતો અને એ પ્રમાણે કામ કરતાં જે અર્થલાભ થશે, તેનાથી અમારા એ મિત્રની મુશીબત ટળી ગઈ હતી.
અહીં પ્રસંગવશાત્ એ પણ જણાવી દઈએ કે જે એ ઉત્તર પ્રમાણે મન મૂકીને કામ કર્યું હતું તે ઘણી લાભ થાત, પણ એ કામ અમુક પ્રમાણમાં જ થયું હતું અને અમારા મિત્રને સુશીબતમાંથી બહાર નીકળવા માટે
Page #343
--------------------------------------------------------------------------
________________
સ્વનિમાતરીને પ્રયોગ
૩૨૫ જેટલા પૈસાની જરૂર હતી, તેટલો જ લાભ થ હતે. તેથી પાંચ રૂપિયા પણ વધારે નહિ. આને એક રહસ્યમય વસ્તુ સમજવી જોઈએ.
આ ઘટનાની પહેલાં અને પછી અમને પિતાને પણ એવા અનુભવ થયા છે કે જ્યારે અમુક બાબતે ગેબી વાણીથી સંભળાઈ હોય, પણ કામ કરવા જતાં એટલું જ કામ થાય કે જેટલી અનિવાર્ય જરૂર હોય. આ પરથી એવું અનુમાન થાય છે કે કેટલીક વખત મનુષ્યને અણને વખતે દૈવી શક્તિ મદદગાર થાય છે અને તેને રક્ષણ આપે છે, પણ મોટો લાભ છે એ જુદી બાબત છે અને તે જુદી રીતે સિદ્ધ થાય છે.
હવે મૂલમંત્ર પર આવીએ. તેને પાઠ નીચે પ્રમાણે છે – ___ॐ ही श्री स्वप्नमागिनि ! सत्यभाषिणि ! मम स्वप्ने सत्यं दर्शय दर्शय स्वाहा ।
આ મંત્રની ગણનાને વિધિ ઉપર જણાવી ગયા છીએ, તે જ સમજ. તેમાં ૧ માલા પૂરી થયા પછી એમ કહેવું કે “હે માતા.................એ પ્રશ્નનો ઉત્તર આપે.” ત્યાર પછી બીજી માલા શરૂ કરવી.
જિજ્ઞાસુઓ-સાધકેએ ખાસ આવશ્યકતા હોય તે જ આ પ્રયોગ કરે, અન્યથા નહિ, આ હકીક્ત અમે તેના આના અનુસાર કહીએ છીએ, એટલે તેની ઉપેક્ષા કરવી નહિ.
Page #344
--------------------------------------------------------------------------
________________
[૧] બુદ્ધિ-સ્મૃતિ વધારનારા પ્રયોગ
બુદ્ધિ સુધારવા માટે, સ્મૃતિ તીવ્ર થવા માટે તથા કાવ્યશક્તિનું રણ થવા માટે સારસ્વત મંત્રે ઘણા ઉપગી છે. પ્રાચીન કાલમાં અનેક ઋષિ-મુનિઓએ-સાધુસતેએ સારસ્વત મંત્ર દ્વારા સરસ્વતી દેવીનું આરાધન કરીને તેમનું વરદાન મેળવવાની હકીકતે પ્રમાણભૂત સાહિત્યમાં નેંધાયેલી છે તથા પરંપરાએ આપણા સુધી પહોંચી છે. વિશેષમાં ગમાર જેવા મનુષ્ય પણું સરસ્વતી દેવીનું આરાધન કરીને બુદ્ધિમાન બન્યા છે અને મહાકવિની ખ્યાતિ પામ્યા છે. મહાકવિ કાલિદાસને જીવનવૃત્તાંત એ બાબતની સાક્ષી પૂરે છે.
સારસ્વત મંત્રે અનેક છે, પણ તેમાં નીચે મંત્ર સવર સિદ્ધ થાય તે તથા અચૂક ફળ આપનારે છે.
મૂલમંત્ર- ૧૬ ૧૬ વારિની સ્થા
સરસ્વતી દેવીની છબી એક ઊંચા આસન પર પધરાવી તેની સમક્ષ ધૂપ-દીપ કરવા, તેની કેશર-કસ્તૂરી આદિ સુગંધી દ્રાથી અથવા વાસક્ષેપ તરીકે ઓળખાતા સુગધી ચૂર્ણથી
Page #345
--------------------------------------------------------------------------
________________
૩ર૭
બુદ્ધિ-સ્મૃતિ વધારનાર પ્રયોગ પૂજા કરવી તથા શ્વેત પુષ્પની મનેહર-સુંદર માલા ચડાવવી. પછી તેમની આગળ કેળાં, સંતરા, મેસંબી, દાડમ, સફરજન, કેરી, ચિફ આદિ પૈકી કઈ પણ ફળ મૂકવું. જે બે-ત્રણ જાતનાં ફલે મૂકાય તે ઉત્તમ. આ બધી ક્રિયા નાહી-ધોઈને શુદ્ધ શ્વેત વસ્ત્ર પહેરીને કરવી.
ત્યાર બાદ નીચેને શ્લેક બોલી પ્રાર્થના કરવી? या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता, या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना। या ब्रह्माच्युतशंकरप्रभृतिभिर्देवैः सदा वन्दिता, सामां पातु सरस्वती भगवती निःशेष जाड्यापहा ॥
જે મેગરાના પુષ્પ, ચંદ્રમા, બરફ અથવા મેતીના હાર જેવી વેત વર્ણવાની છે, જે શ્વેત પદ્મ (કમલ) પર બેઠેલી છે, જેને હાથ વીણાના શ્રેષ્ઠ દંડથી વિભૂષિત થયેલ છે, જેણે શ્વેત વસ્ત્ર ધારણ કરેલાં છે, જે બ્રહ્મા, વિષ્ણુ, શંકર આદિ દેવે વડે સદા વંદાય છે, અને જે જાદ્ય એટલે મતિમાંઘ-મતિમંદતાને સંપૂર્ણપણે નાશ કરનારી છે, તે ભગવતી સરસ્વતી મારું રક્ષણ કરે.
ત્યાર બાદ થોડી વાર સુધી સરસવતી દેવીનું ધ્યાન ધરવું, તેમાં તેમનું આ ચિત્ર જ સ્મૃતિપટ પર લાવવું અને જાણે તેઓ આપણુ પર અનુગ્રહ કરી રહ્યા છે, એવી ભાવના કરવી.
ત્યાર બાદ મૂલમંત્રને ૧૦૦૮ જપ કરે અને પલાશ
Page #346
--------------------------------------------------------------------------
________________
૦૨૮
મંચિંતામણિ એટલે ખાખરાનાં પાંદડાંને કે બીલીનાં પાંદડાને સે વાર હોમ કરે. જપમાલિકા સ્ફટિક કે ચાંદીના મણકાની વાપરવી.
રાત્રિએ સૂતાં પહેલાં પણ સરસ્વતી દેવીની પ્રાર્થના કરવી તથા મૂલમંત્રની ઓછામાં ઓછી એક માલા ગણવી.
ભૂમિ પર એક ચટાઈ કે શેતરંજી પાથરીને સૂઈ રહેવું, બ્રહ્મચર્યનું મનવચન-કાયાથી પાલન કરવું તથા સાત્વિક આહાર કર. પ્રથમ દિવસે અને તે ઉપવાસ કરે, નહિ તે એક જ વખત ભેજન કરવું.
આ રીતે કર દિવસ સુધી આ સારવત મંત્રને જપ કરતાં શ્રી સરસ્વતી દેવી પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપતાં બુદ્ધિ તથા સ્મરણશક્તિ ઘણું સતેજ બને છે.
જે કમરપૂર પાણીમાં ઊભા રહીને જ ૩૦૦૦ જપ કરવામાં આવે તે સિદ્ધિ વહેલી થાય છે, પરંતુ તેવી તૈયારી કે સગવડ ન હોય તે પિતાના નિવાસસ્થાનમાં એકાંતમાં બેસીને ઉપરની વિધિએ મંત્રને જપ કર ચોગ્ય છે.
જૈન આમ્નાયમાં “ નમો અરિહંતાળ ઘ વ વાવાહિની રાણ” એ રીતે આ મંત્રનો જપ થાય છે અને ઉપરની વિધિએ જ તેનું આરાધન કરવામાં આવે છે. વિશેષમાં આ આરાધના દરમિયાન આ મંત્રથી અભિમંત્રિત કરેલા માલકાંગણીના તેલનું સેવન કરવામાં આવે છે અને તેથી સાધક બૃહસ્પતિના જે બુદ્ધિમાન સ્મૃતિમાનું થાય છે.
અહીં પ્રસંગવશાત એટલી સ્પષ્ટતા કરવી ઉચિત છે કે માલકાંગણીનું સંસ્કૃત નામ તિબ્બતી છે અને આયુર્વે
Page #347
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિ-સ્મૃતિ વધારનારા પ્રાગા
૩૯
નાચા/એ તેનુ તેલ સ્મૃતિ વધારવા માટે અતિ ઉત્તમ માનેલું છે. સેાળમા સૈકામાં તૈલ’ગણુ દેશમાં ( આજના આંધ્ર પ્રદેશમાં) થઈ ગયેલા ઈલેશ્વર ઉપાધ્યાયે આ તેલના પ્રયાગથી પાતાની પાઠશાળામાં ભણતા ૫૦૦ વિદ્યાથી ઓને ઘણા બુદ્ધિમાન્ તથા સ્મૃતિમાન અનાવ્યા હતા તથા તેની નાચી નામની પુત્રી પણ તેનાથી ઘણી જ તીવ્ર સ્મૃતિવાળી થઈ હતી.
તેના પ્રયોગ સામાન્ય રીતે નીચે પ્રમાણે કરવામાં આવે છે: સારી માલકાંગણી પસંદૅ કરી તેનુ' તેલ કઢાવવુ.. (હાલ યંત્ર દ્વારા ગાંધી લેાકેા તેનુ તેલ કાઢી આપે છે. ) આ તેલનાં ૧૦ ટીપાં પતાસાં પર નાખવાં. પછી તે પતાસું ખાઈને ઉપર દૂધ પીવુ'. ખોરાકમાં જૂના ચાખા તથા દૂધ વાપરવું. પાણી બિલકુલ વાપરવું નહિ, અથવા તા ઘણુ ઓછું વાપરવુ', તેલનુ' પ્રમાણ અબ્બે ટીપાંથી વધારતાં જવુ, પણ અે તાલા જેટલું થાય, એટલે આગળ વધારવુ' નહિ. કુલ ૪૦-૪૨ દિવસ આ પ્રયોગ કરવાથી ઘણા લાભ થાય છે, પરંતુ મને ત્યાં સુધી આ પ્રયેાગ કાઈ કુશલ વૈદ્ય કે અનુભવી પુરુષની દેખરેખ નીચે કરવા, જેથી બીજી કોઈ પ્રતિકૂલ અસર થાય નહિ અથવા થવા લાગે તે તેનુ સમયસર નિવારણુ કરી શકાય.
( બ્રાહ્મી ચૂણુ, શંખાવલી ચૂણું, સારસ્વત ચૂર્ણ, અપામાર્ગાદિ ચૂણુ, વિશ્વાવ ચૂણુ, વૃદ્ધદારુકમૂલ ચૂણું, શતાવરી ચૂણુ તથા ક્લ્યાણકાવલેહ આદિ પણ બુદ્ધિસ્મૃતિને સુધારવા
Page #348
--------------------------------------------------------------------------
________________
કo
મંત્રચિંતામણિ માટે ઉપગી છે. તેના પૂરા પાડે અમે “સ્મરણલા નામના અમારા પુરતકના છેવટના ભાગમાં આપેલા છે, તે જિજ્ઞાસુએ જોઈ લેવા.
મને વૈજ્ઞાનિક ઢબે સ્મરણશક્તિને વિકાસ કેવી રીતે થઈ શકે? તેનું વિવેચન અમેએ ઉપર જણાવેલ “મરણકલા નામના ગ્રંથમાં કહ્યું છે તથા તેમાં અવધાનકલાનું રહસ્ય પણ ખેલેલું છે, તેથી જિજ્ઞાસુએ આ ગ્રંથનું અવશ્ય નિરીક્ષણ કરવું.
બીજે પ્રસિદ્ધ સારસ્વત મંત્ર આ પ્રમાણે જાણ - ૩ છે રાત્રે !
આ મંત્રનો પાંચ લાખ જપ કરવાથી સિદ્ધિ થાય છે. તે ઉપરની વિધિએ અનન્ય ચિત્ત કર.
એ સરસ્વતીનું પ્રસિદ્ધ બીજ હોવાથી તેનું ધ્યાન ધરતાં બુદ્ધિ-સ્મૃતિ ઘણી સુધરે છે અને કાવ્યનું કુરણ થાય છે.
ત્રીજે પ્રસિદ્ધ સારસ્વત મંત્ર આ પ્રમાણે જણઃ - ફ્રી હે જ છે સરસ્વત્યે નમઃ |
આમાં અગિયાર અક્ષરે છે અને તેને વિધિપૂર્વક ૧૧૦૦૦ જપ કરવાથી જ સુંદર પરિણામ આવે છે.
Page #349
--------------------------------------------------------------------------
________________
[૧૨] કન્યાને માટે ઈચ્છિત વરપ્રાપ્તિના પ્રયોગો
કન્યાને માટે મનપસંદ વર મેળવવાનું કાર્ય જેટલું અગત્યનું છે, તેટલું જ કઠિન પણ છે. ઘણી જ્ઞાતિઓમાં કન્યાઓ વિશેષ હોય છે અને સુરતિયાઓની સંખ્યા ઓછી હેય છે, ત્યાં આ પ્રશ્ન વધારે મુશ્કેલ બને છે. વળી આજકાલના વિશેષ ભણેલા યુવાનની કન્યાની પસંદગી ઘણી વિચિત્ર હોય છે અને તેમની માગણી સંતોષવાનું કાર્ય સહેલું હોતું નથી. ખાસ કરીને તેઓ દહેજ કે પહેરામણીમાં મેટી રકમ માગે છે, ત્યારે માતા–પિતાઓની મુશ્કેલી ઘણી વધી જાય છે. જે ઘરમાં ત્રણ-ચાર કન્યાઓ હેય તે તેમની બધી મૂડી સાફ થઈ જાય છે અને જમીનજાગીર વેચવાના પ્રસંગો પણ આવે છે. વિશેષમાં કન્યાઓની અનેક રીતે પરીક્ષા લેવાયા પછી, છેલ્લી ઘડીએ ના પાડી દેવામાં આવે ત્યારે તેમના કમલ હદય પર ઘણો આઘાત થાય છે અને કેટલાકને તે આ સંસાર પરથી વૈરાગ્ય આવી. જાય છે. એટલે કન્યા માટે ઈચ્છિત વર મેળવવાની સમસ્યા
Page #350
--------------------------------------------------------------------------
________________
કુદર
મત્રચિ'તામણિ
ખરેખર કઠિન છે અને તે માઞાપને કૈટા ભાગે ચિંતામાં
મૂકી દે છે.
જો ઘરમાં ધાર્મિક વાતાવરણ હોય અને ન્યાએ એ ગૌરીવ્રત આદિ કેટલાંક વ્રત કરેલાં ડાય તે તેમને ઈચ્છિત વર જલ્દી મળી જાય છે, એવા ઘણાના અનુભવ છે, પણ આજે તે ધાર્મિક વાતાવરણમાં મોટાં ગામડાં પડ્યાં છે અને કેટલાંક કુટુંબમાં તે તેના સાવ લેપ થઈ ગયા છે. આવા ઘરામાં લગ્ન વિષેની દૃષ્ટિ પશુ ઘણી છીછરી હાય છે અને તે અંગે અનેક જાતની અનિચ્છનીય ઘટનાએ પણ મને છે. જે જીવનને સસ્કારી–સુખી–પ્રગતિમય જોવા ઈચ્છતા હાય તેમણે આ સ્થિતિ સુધારવી રહી. માપાસના આ મતમાં ઘણી સહાય કરી શકે છે, એવા અમારા અનુભવ છે.
અમે પ્રસ્તુત ગ્રંથના ખીજા ખંડમાં હી કાર વિદ્યા અંગે વિસ્તૃત વિવેચન કર્યુ છે, તે આમાં ઉપયેગી થઈ શકે એમ છે.
શુભ દિવસે, શુભ મુહૂર્તે, હી કારનું પુષ્પ, કુલ, નૈવેદ્ય, ધૂપ, દીપ આદિથી વિધિસર પૂજન કરવું અને તેમાં મહામાયા કે જગમાની ભાવના કરી હાય તા તેમની અને શ્રી પદ્માવતીજીની ભાવના કરી હાય તા તેમની પ્રાથના કરવી તથા તેમનુ ધ્યાન ધરવું.
બીજા દિવસે લાલ રંગના પાટલા ઉપર ડ્રી કારને રેશમી પટ × પાથરીને તેનું સુગંધી ચૂણુથી પૂજન કરવું × પણ ખાસ વિધિથી બનાવવામાં આવે છે.
Page #351
--------------------------------------------------------------------------
________________
કન્યાને માટે ઈચ્છિત વરપ્રાપ્તિના પ્રયોગ અને ત્યાર બાદ “ ફ્રી નમઃ” એ મંત્ર બોલીને શ્વેત પુષ્પ ચડાવવું. આ રીતે જ ૩૦૦૦ મંત્ર બોલીને ૩૦૦૦ પુષ્પ ચડાવવાં. શ્વેત પુષ્પ એટલે જાઈ, જુઈ કે તેને મળતાં જે પુષે બજારમાં મળે છે, તે ગ્રહણ કરવાં. તેને સારી રીતે તપાસી લેવા અને તેમાં જે ફૂલની પાંખડીઓ તૂટી ગઈ હોય કે જે ફૂલ ચીમળાઈ ગયાં હોય તે કાઢી નાખવા અને બીજા ફૂલે ચાંદીના થાળમાં સેન્સેની ગલીમાં ગોઠવવાં. આ રીતે એક થાળમાં ૧૦૦૦ ફૂલ આવી શકે છે.
ચૌદ દિવસના આ પ્રયોગથી કન્યા માટેને ઈચ્છિત વર છ માસમાં મળી જાય છે અને માતા-પિતાની તથા કન્યાની મુંઝવણને અંત આવે છે.
મુંબઈથી પૂના અને હરિહર થઈ બીરૂટ જંકશન પહોંચીએ અને ત્યાંથી ગેરસપાના જળધોધ (જોગ ફેલ્સ) તરફ જતી તાલશુપા રેલવે લાઈનમાં આગળ વધીએ તે તેરીકેરી નામનું એક સ્ટેશન આવે છે. ત્યાંથી મેટર માગે
વીશ માઈલને પ્રવાસ કરતાં નરસિંહરાજપુર પહેચાય છે. આ શહેરની સમીપમાં શ્રી જવાલા માલિની દેવીની એક હજાર વર્ષ પુરાણું ચમત્કારિક પીઠ આવેલી છે. ત્યાંને મુખ્ય ચમત્કાર કન્યાને માટે ઈચ્છિત વર મળવાને છે. એટલે કે કન્યાને તેનાં દર્શન કરાવીએ અને તેને વાપંજર નામને ખાસ યંત્ર તેના હાથે બાંધીએ, તે ચેડા વખતમાં તેની મનોકામના પૂરી થાય છે, એટલે કે તેને માટે ઈચ્છિત વર મળી જાય છે. પ્રતિવર્ષ હજારે યાત્રાળુ આ નિમિત્ત.
Page #352
--------------------------------------------------------------------------
________________
મંચિંતામણિ જ ત્યાં આવે છે. ત્યાંની ભાષામાં આ સ્થાનને સિંગનગ દે
સને ૧૫૪ ના ડીસેમ્બર માસના છેલ્લા અઠવાડિયામાં અમે જવાલામાલિની દેવીનાં દર્શન કર્યા હતાં અને ત્યાં લક્ષમીસેન નામના ભટ્ટારક રહે છે, તેમની સાથે મંત્રપાસના અંગે તેમજ યંત્ર-તંત્ર અને સારી રીતે વાર્તાલાપ કર્યો હતું. ત્યાંથી મેરી મઠ જતાં વર્તમાન શંકરાચાર્યજીની સુલાકાત લેવાને તથા તેમની સાથે પણ મપાસના અંગે વાર્તાલાપ કરવાને પ્રસંગ સાંપડ્યો હતે.
આપણા દેશમાં પણ કેટલાંક દેવ-દેવીઓનાં સથાને, આ માટે પ્રસિદ્ધ છે. તેમાં આરાસુર પહાડમાં આવેલું અંબાજી માતાનું સ્થાન વિશેષ ઉલ્લેખનીય છે. તેની બાધાઆખડી રાખવાથી તથા તેની યાત્રા કરવાથી પણ ઘણી કન્યાઓને ઈચ્છિત વર મળ્યાના દાખલાઓ અમારા જાણવામાં આવ્યા છે.
મંત્રવિશારના અભિપ્રાયથી આ બાબતમાં સૂર્યની "ઉપાસના-સૂર્યનું મંત્રાનુષ્ઠાન પણ ઘણું ઉપયોગી છે. તેને અમૂલમંત્ર આ પ્રમાણે જાણ: ___ॐ ही ही सूर्याय सहस्रकिरणाय मम वान्छितं देहि । દિ ચાલ !
જે કન્યાને વરની જરૂર હોય તે કન્યાએ પ્રાતઃકાલમાં ' કંઈ પણ ખાધા પિધા વિના નાન-દેવપૂજા કરી પૂર્વ દિશા |
Page #353
--------------------------------------------------------------------------
________________
કન્યાને માટે ઇચ્છિત વપ્રાપ્તિના પ્રયાગા
૩૩૫
તરફ મુખ કરી સૂર્યનારાયણની સામે ઊભા રહેવું અને તેમને નમસ્કાર કરી ચંદન, પુષ્પ, ચાખા વગેરેનું ચાર વાર મધ્ય આપવું. આ વખતે અગરમત્તીના ધૂપ કરવા તથા તુલસીનાં પાંદડામાં ગાળનું નૈવેદ્ય મૂકવું. પુષ્પામાં શ્વેત કરેણના ઉપયેગ કરવા, પછી ડામે પગ ભીંત સાથે અઢેલીને અથવા ઊંચા રાખીને ૧૦૮ વાર ઉપરના મંત્રના ઉપાંશુ જપ કરવા. જપ પૂરા થયા પછી આચમનીમાં જળ લઈ ને સૂર્યનારાયણના જમણા હાથમાં સમણુ કરવુ" અને પ્રાથના કરવી કે હે સૂર્ય નારાયણ ભગવન્ ! મને મનઃવાંછિત પતિ મેળવી આપે।. ’
હાર્દિક ભાવનાપૂર્વક આ પ્રાથના કર્યાં પછી પગ નીચે મૂકવા અને પ્રણામ કરી પેાતાના કામે વળગવું, ગાળતુ નૈવેદ્ય પાતે ખાવું તથા ઘરના માણસોને વહેંચવુ'. રવિવારે સૂર્ય વ્રત કરવું" તથા તે દિવસે ડામે પગ ઊ ંચા રાખીને ૧૦૦૦ મંત્ર ખાલવા અને તે દિવસે ફક્ત દૂધ, ભાત અને ખાંડનુ જ ભાજન માત્ર એક વાર કરવું.
આ રીતે એક માસ સુધી સૂર્યની ઉપાસના કરવાથી કન્યાને ઇચ્છિત વરની પ્રાપ્તિ થાય છે.
એક સારી સ્થિતિવાળા ગૃહસ્થને ઘણી પુત્રીએ હતી. તેઓ ધનના તથા લાગવગના જોરે ત્રણ પુત્રીઓ માટે તે એકંદર સારા મુરતિયા મેળવી શકયા, પણ ચેાથી પુત્રી કૈક સ્થૂલ હતી અને રંગે પણ શામળી હતી, તેને માટે વર શાધવામાં ઘણી મુશ્કેલી પડી, કઈ સુરતિયાને સમજાવીને
Page #354
--------------------------------------------------------------------------
________________
૩૩૬
મંત્રચિંતામણિ
ઘરે લાવે અને કન્યાને દેખાડે કે તે ના જ પાડી દે. તેમણે પાંચ-છ વર્ષ આ રીતે પ્રયત્ન કર્યાં, પણ તેમાં સફલતા મળી નહિ. તેમણે કન્યાનું વજન ઘટાડવાના પ્રયાસે કર્યાં, તેમાં કેટલીક સફલતા મળી, પણ કુદરતના આપેલા રૂપ રોંગમાં થાડા જ ફેર પડે છે? આખરે તેમણે મંત્રાપાસન'ના રસ્તા લીધા અને છ માસમાં જ એ કન્યા માટે મનપસંદ સારા મુરતિયા મળી ગયા.
તાત્પર્ય કે સસારના આ અતિ અટપટા પ્રશ્નમાં મત્રસાધન ઘણું ઉપયાગી છે, તેથી તેના પ્રયાગ અવશ્ય કરવા.
Page #355
--------------------------------------------------------------------------
________________
[૧૩] પુત્રપ્રાપ્તિ માટે સિદ્ધ પ્રયોગો
સંસારમાં સર્વ પ્રકારનું સુખ હોય, પણ પુત્રની પ્રાપ્તિ ન થાય તે સુખને છેદ ઉડી જાય છે અને ખેદ કે વિષાદનું વાતાવરણ વ્યાપી જાય છે. નીતિકારેએ સ્પષ્ટ કહ્યું છે કે “પુત્ર ગુરૂન્યું જેને પુત્ર નથી, તેનું ઘર શૂન્ય સમજવું એટલે કે તેમાં આનંદ હેત નથી, આનંદનું વાતાવરણ જામતું નથી. વળી વાંઝિયામેણું પતિ-પત્નીના હૃદયને કેરી ખાય છે અને વધારે નહિ તે એક તેજસ્વી પુત્રની પ્રાપ્તિ થાય, એવી પ્રબળ ઈચ્છા તેમને રહ્યા કરે છે. આવા દંપતિને માટે અહીં પુત્રપ્રાપ્તિકર સિદ્ધમંત્રની રજાઆત કરવામાં આવે છે. તેને પાઠ આ પ્રમાણે જાણ:--
देवकीसुन गोविन्द वासुदेव जगत्पते । देहि मे तनयं कृष्ण त्वामहं शरणं गतः ॥
પુત્રહીન દંપતિ માટે ઉચિત એ છે કે તેઓ પ્રાતઃકાળમાં શૌચ સ્નાન-ઈષ્ટદેવાદિક પૂજન આદિથી ફારેગ થઈને
Page #356
--------------------------------------------------------------------------
________________
મચિંતામણિ
૩૩.
આ મંત્રના જપ કરવા લાગી જાય અને તેમાં જેટલે વધારે સમય આપી શકે, તેટલેા આપે. તેને એક માલાથી આછે જપ તા કદી ન કરે. વળી પ્રતિદિન જેટલા જપ કરવાના નિશ્ચય કર્યાં હાય, તેટલે અવશ્ય કરે.
આ જપ દરમિયાન બ્રહ્મચર્ય પાળવું જોઈએ, આહાર સાત્ત્વિક કરવા જોઈ એ, અસત્ય મેલવું ન જોઈએ તથા જમીન પર ચટાઈ કે શેતર’જી પાથરીને તેના પર સૂવું જોઇએ.
પુરુષ પાતાના વાળ તથા નખ કપાવે નહિ. આ પ્રમાણે એક વર્ષ સુધી ખધા નિયમનું પાલન કર્યાં બાદ કાઈ સટ્ટાચારી બ્રાહ્મણુના મુખેથી હરિવંશપુરાણનું વિધિવત્ શ્રવણુ કરે અને તે બ્રાહ્મણને પોતાને ત્યાં ઇચ્છિત ભાજન જમાડ્યા કરે. જો તે રસાઈ કરવાની ઈચ્છા રાખતા હાય તા તે માટે તેને આટા, દાળ, ઘી વગેરે રસાઈની સામગ્રી આપે. તે બ્રાહ્મણ પણ બ્રહ્મચય પાળે અને જમીન પર ચટાઈ કે શેતર’જી બિછાવી તેના પર સૂએ. કથાની સમાપ્તિ થાય ત્યાં સુધી તે આ પ્રમાણે વર્તે.
કથા સમાપ્ત થતાં હવન કરાવે, બ્રહ્મ–સૈાજન કરાવે તથા થા વાંચનારને વસ્ત્રાભૂષણ તથા દક્ષિણાથી સંતુષ્ટ કરીને તેના આશીર્વાદ મેળવે અને તેની આજ્ઞા લઈને જ વાળ તથા નખ પાવે.
તે પછી માસિક ધર્માંથી શુદ્ધ થયેલ સ્ત્રીના જીલ દિવસે સહવાસ કરે, એટલે ભગવાનની કૃપાથી અવશ્ય ગાઁધાન થશે અને ચેાગ્ય સમયે તેજસ્વી પુત્રરત્નની પ્રાપ્તિ થશે.
Page #357
--------------------------------------------------------------------------
________________
પુત્રપ્રાપ્તિ માટે સિદ્ધ પ્રયોગો
૩૩૯ આ પ્રયોગ ઘણુયે અનુભવેલે છે અને તેની અસરકારક્તા બાબત ખાતરી થતાં જ તે અહીં રજૂ કરવામાં આ છે.
પુત્રરત્નની પ્રાપ્તિ થયા પછી પતિ પત્ની અને નીચે પ્રમાણે મંત્રજપ કરતા રહે
देवकी सुत गोविन्द वासुदेव जगत्पते । रक्ष मे तनयं कृष्ण त्वामहं शरणं गतः।।
અહીં પ્રસંગવશાત્ પુત્રપ્રાપ્તિ અંગેના બે અનુભૂત પ્રાગે પણ રજૂ કરીએ છીએ.
જેને સંતાન ન થતાં હોય એવી સ્ત્રીએ પલાશ એટલે ખાખરાના વૃક્ષનું એક પાંદડું કેઈ ગર્ભવતી સ્ત્રીના સ્તનના દૂધમાં વાટીને તુસમયે ચોથા દિવસે તેનું પાન કરવું. આ પ્રયોગ એક સપ્તાહ સુધી ચાલુ રાખે. એ વખતે સીએ તથા તેના પતિએ આનંદમાં રહેવું. શેક, ઉદ્વેગ, ચિંતા આદિ કરવા નહિ. પછી પતિને સંગ કરતાં એ સ્ત્રી ગર્ભવતી થશે અને તેને પુત્ર જન્મશે.
આ ઔષધનું સેવન કરતી વખતે બહુ તીખાં, ખારાં તથા ખાટા પદાર્થોને ત્યાગ કરે અને દૂધ, ચેખા, મગની દાળ આદિ હલકે ખેરાક લે તથા ઈષ્ટમંત્રનો જપ કરતાં રહેવું.
' બીજા પ્રયોગ અનુસાર તરતની વિયાએલી ગાયના ધમાં નાગકેશરનું ચૂર્ણ મેળવી તેનું સાત દિવસ સુધી સેવન કરવું. ઔષધ સેવન કર્યા પછી દૂધ અને ઘી વાપરવા. પછી
Page #358
--------------------------------------------------------------------------
________________
૩so
મંત્રચિંતામણિ
-
-
પતિને સંગ કરતાં એ સ્ત્રી અવશ્ય ગર્ભ ધારણ કરશે. ઉપર જે નિયમો દર્શાવ્યા છે, તેનું અહીં પાલન કરવું.
પરંતુ આ બે પ્રયોગો પૈકી કોઈ પણ પ્રવેશ કરતાં પહેલાં કેઈ વિદ્વાન સદાચારી બ્રાહ્મણે પાસે નીચેના મંત્રને ૧૨૫૦૦ જપ કરાવ:–
છે તમ સિદ્ધિા રમુજ (સ્ત્રીનું નામ બેલે) पुत्रवती कुरु कुरु स्वाहा ।
ત્યાર બાદ જે ઔષધિનું સેવન કરવાનું ય તેને આ મંત્રથી ૧૦૮ વાર અભિમંત્રિત કરવું અને પછી જ તેનું સેવન કરવું.
જે બ્રાહ્મણ પાસે જપ કરાવવું ન હોય તે પતિ પોતે શુદ્ધ થઈને પવિત્ર મને એ જ કરી શકે છે.
Page #359
--------------------------------------------------------------------------
________________
[૧૪] આપત્તિનિવારક અદ્ભુત સ્તોત્ર
તેત્ર એ મંત્રસાહિત્યને અતિ ઉપયોગી વિભાગ છે. ખાસ કરીને મંત્રદેવતાને ગુણાનુવાદ કરવા માટે તેની રચના થાય છે, +પણ તેમાં મંત્ર કે મંત્રની ગૂંથાયેલા હોય છે, તથા કેટલીક વાર તેને લગતા અંગેનું પણ તેમાં ગર્ભિત સૂચન હોય છે. વિશેષમાં તેની રચના કરનાર મંત્રવિશારદ મહાપુરુષે તેમાં પિતાની શ્રદ્ધા, ભક્તિ કે અતિશયનું બળ રેડેલું હોય છે, એટલે તેને અનન્ય ભાવે પાઠ કરતાં અદ્ભુત ચમકાર ખડે થાય છે.
કેટલાંક સ્તરે એવાં હોય છે કે જેને પાઠ કરવાથી મહામારી જેવા ભયંકર ઉપદ્ર શમી જાય છે, કેટલાંક તેત્રે એવાં હોય છે કે જેને પાઠ કરવાથી ભૂત, પ્રેત, ડાકિની, શાકિની આદિને ભય દૂર થાય છે તે કેટલાંક રસ્તો એવાં હોય છે કે જેને પાઠ કરવાથી સર્પ વગેરેનાં
+ જુઓ મંત્રવિજ્ઞાન–પ્રકરણું વીસમું.
-
-
-
---
-
Page #360
--------------------------------------------------------------------------
________________
४२
મંત્રચિંતામણિ ઝેર ઉતરી જાય છે. વળી કેટલાંક તેનો પાઠ કરતાં વિવિધ પ્રકારના રોગોનું નિવારણ થાય છે, તે કેટલાંક તેને પાઠ કરતાં આવી પડેલી આપત્તિઓમાંથી ઉદ્ધાર થાય છે.
મંત્રવિજ્ઞાનના પ્રારંભિક વક્તવ્યમાં અમે ઉવસગગહર તેત્રના પાઠથી આપત્તિનું નિવારણ થયાના બે દાખલાઓ આપ્યા છે. તે સિવાયના બીજા પણ અનેક ચમત્કારે અમારા અનુભવમાં આવ્યા છે. એટલું જ નહિ પણ જેણે જેણે અમારી પાસે આપત્તિઓની ફરિયાદ કરી, તેમને આ સ્તંત્રની નિયમિત ગણના કરવાનું સૂચવતાં તેમણે આ સ્તોત્રની ગણના શરૂ કરેલી અને તેનાં પરિણામ ઘણું સંતોષકારક આવેલાં છે તેથી જ પ્રસ્તુત પ્રકરણમાં આપત્તિનિવારક અદ્ભુત સ્તોત્ર તરીકે તેની રજૂઆત કરીએ છીએ.
આ તેત્રની રચના આજથી લગભગ ૨૩૫૦ વર્ષ પૂર્વે મહાન જૈનાચાર્ય શ્રી ભદ્રબાહ સ્વામીએ કરેલી છે કે જેઓ
જ્યોતિષ તથા મંત્રવિદ્યામાં પરમ નિષ્ણાત હતા. એમ કહેવાય છે કે કોઈ વ્યંતરને ઉપદ્રવ દૂર કરવા માટે તેમણે પ્રાચીન મહાવિદ્યાઓના ગ્રંથમાંથી ઉદ્ધાર કરીને આ તેંત્ર બનાવેલું અને તેને સામુદાયિક પાઠ કરતાં વ્યંતરકૃત ઉપદ્રવ તરત જ શમી ગયેલ. ત્યાર પછી આ સ્તોત્રને વ્યાપક પ્રમાણમાં પાઠ થવા લાગે અને આજે પણ ઘણુ ભાવિકે તેને નિયમિત પાઠ કરે છે.
આ સ્તોત્રને મૂળ પાઠ નીચે પ્રમાણે સમજો :
Page #361
--------------------------------------------------------------------------
________________
આપત્તિનિવારક અદ્દભુત સ્તાત્ર
૩૪૩
ઉવસગ્ગહર' સ્ત
ઉવસગ્ગહર. પાસ, પાસ' વામિ કમ્મઘણુમુક્ષ્મ, વિસહર–વિસ–નિન્નાસ, મંગલ–કાણુ—આવાસ. ૧ વિસદ્ધરસ્ફુલિંગમાં, કંઠે ધારેઈ જો સયા મણુએ; તસ્સ ગહ—રાગ-મારિકૢ જશ જતિ ઉસામ. ૨ ચિટ્ઠઉ દૂર મતા, તુજઝ પણામે વિ મહુલ હેઈ; નરતિએિસ વિ જીવા, પાતિ ન દુઃખ-દોગÄ. ૩ દુહુ સમ્મત્તે લઢે, ચિંતામણિ—કલ્પપાયવમ્ભહિએ; પાવ`તિ અવિશ્વેણુ, જીવા અયરામર ઠાણુ. ૪ *અ સોંઘુએ મહાયસ, ભક્ત્તિમ્ભર નિમ્બ્લરેણુ હિયએણુ; તા દેવ ડિજજ ખાહિં, ભવે ભવે પાસ જિષ્ણુચ’દ! પ અથ સલના
જેએ ઉપસને દૂર કરનાર છે, પાર્શ્વ નામના યક્ષથી સેવાયેલા છે, કસમૂહથી મૂકાયેલા છે, વિષધરનુ વિષ નાશ કરનાર છે અને મંગલ તથા કલ્યાણના ધામ છે, એવા શ્રી પાર્શ્વનાથ ભગવાનને હું નમસ્કાર કરું છું, ૧
• નિસહરકુલિંગ ’ નામના શ્રી પાર્શ્વનાથ ભગવાનના મત્રને જે મનુષ્ય નિત્ય કંઠમાં ધારણ કરે છે, તેના ગ્રહચાર, રાગા, મહામારી અને દુષ્ટ જવા (તાવ) ઉપશમને પામે છે, અર્થાત્ શાંત થઈ જાય છે. ૨.
એ મંત્ર તા દૂર રહેા, પણ તમને કરાયેલા નમસ્કાર પણ ઘણા લાભ આપનારા થાય છે. તેનાથી મનુષ્ય કે તિય ચ
Page #362
--------------------------------------------------------------------------
________________
મંત્રચિંતામણિ
(પશુ-પક્ષી આદિની) ગતિમાં રહેલા છે કેઈ પણ પ્રકારનું દુઃખ કે કઈ પ્રકારની દુર્ગતિ પામતા નથી. ૩.
ચિંતામણિ રત્ન અને કલ્પવૃક્ષથી વધારે લાભદાયી એવું તમારું સમ્યક્ત (તમારી શ્રદ્ધા) પામવાથી જીવે સરલતાથી મેક્ષ પામે છે. ૪.
આ પ્રમાણે સ્તવાયેલા હે પાર્શ્વનાથ પ્રભો! હે જિનચંદ્ર ! મને ભવભવને વિષે તમારું સમ્યકત્વ (તમારી શ્રદ્ધા) આપ. પ.”
આ તેત્રને પ્રથમ શબ્દ વજે@િ છે, તે પરથી તેનું નામ કહિ સ્તોત્ર પડેલું છે. સહર્ષ એ શ્રી પાર્શ્વનાથ ભગવાનનું વિશેષણ છે. તેમનામાં અનત ગુણે રહેલા છે, તે પૈકી ઉપસર્ગો-ઉપદ્ર–આપત્તિઓ દૂર કરવાના તેમના ગુણને મુખ્યતા આપી આ તેત્રમાં તેમની આવના કરવામાં આવી છે.
જૈન શાએ ઉપસર્ગ ત્રણ પ્રકારના માનેલા છે: (૧) દેતાકૃત, (૨) મનુષ્યકૃત અને (૩) તિર્યચકૃત. તેમાં ભૂત, પ્રેત, પિશાચ, વ્યંતર, ડાકિની, શક્તિી આદિએ કરેલા ઉપદ્ર દેવતાકૃત કહેવાય છે. મનુષ્યએ મંત્ર, તંત્ર, યંત્ર આદિ પ્રવેગે વડે તેમજ અન્ય રીતે કરેલા ઉપદ્ર મનુષ્યકૃત કહેવાય છે અને સિંહ, વ્યાઘ, હાથી વગેરે સ્થલચર પ્રાણીઓએ, મગર, ડ વગેરે જલચર પ્રાણીઓએ સર્પ, અજગર વગેરે ઉપસિએ; કાચંડા, ઘે, નેળિયા વગેરે ભુજપરિસર્પોએ, તેમજ ગીધ, ગરુડ, સમળી વગેરે
Page #363
--------------------------------------------------------------------------
________________
આપત્તિ નિવારક અદ્દભુત સ્તંત્ર
૩૪૫ ખેરેએ કરેલા ઉપસર્ગો તિર્યંચકૃત કહેવાય છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુનું સ્મરણ આ ત્રણે પ્રકારના ઉપસર્ગોને દૂર કરનારું છે.
અહીં “વિહરકૂલિંગ મંત્રને જે ઉલ્લેખ કરવામાં આવે છે, તેને મૂળપાઠ આ પ્રમાણે સમજે?
મિકા પણ વિસર વર્ષ નિસ્ટિા ' આ મંત્ર અઢાર અક્ષરવાળે છે અને તે સપના ઝેરને ઉતારનાર છે તથા ગ્રહચાર, રેગ, શોક આદિને પણ મટાડનાર છે.
આ સ્તંત્ર પર ઘણી ટીકાઓ રચાયેલી છે અને તેમાં એની પ્રત્યેક ગાથામાં ગોપવેલા યંને ઉદ્ધાર કેમ કરવો? તે દર્શાવેલું છે.
આ તેત્રનું માહાત્મ નીચે પ્રમાણે સમજવું : उपसर्गहरस्तोत्रं, स्मृतेःस्युः शुभसम्पदः । संयोगसन्ततिनित्यं, स्युः समीहितसिद्धयः ।।१।।
“ઉપસર્ગહર સ્તોત્રનું નિત્ય સમરણ કરવાથી શુભ સંપત્તિ, સારા સંગે અને સંતતિની પ્રાપ્તિ થાય છે, તેમજ સદા મનમાં ચિંતવેલી સિદ્ધિઓ મળે છે.”
उदयोच्चपदोपायो, उत्तमत्वमुदारता । उकारा पञ्च पुंसः स्युरुपसर्गहरस्मृतेः ।।२।।
ઉપસર્ગહર સ્તંત્રનું સ્મરણ કરવાથી ઉદય, ઉચ્ચપદ ઉપાય, ઉત્તમત્વ અને ઉદારતા એ પાંચ ઉકાર પ્રાપ્ત થાય છે.” ઉપાય શબ્દથી અહીં ઈષ્ટપ્રાપ્તિનાં સાધન સમજવાં.
Page #364
--------------------------------------------------------------------------
________________
૩૪૬
મચિંતામણિ
पुण्यं पापक्षय: प्रीतिः पद्मा च प्रभुता तथा । पकारा पञ्च पुसां स्यु: पार्श्वनाथस्य संस्मृतौ ॥३॥
શ્રી પાર્શ્વનાથ ભગવાનનું સ્મરણ કરવાથી પુરુષને પાંચ પકારની પ્રાપ્તિ થાય છેઃ (૧) પુણ્ય, (૨) પાપક્ષય, (૩) પ્રીતિ, (૪) પન્ના (લમ) અને (૫) પ્રભુતા.
उपसर्गहरस्तोत्रमष्टोत्तरशतं सदा। यो ध्यायति स्थिरस्वान्तौ मौनवान् निश्चलासनः ॥४॥ तस्यं मानवराजस्य कार्यसिद्धिः पदे पदे । મજ જમીગ્રેજગર દિનિયા
“જે સ્થિર અંત:કરણવાળ, મૌનયુક્ત અને નિશ્ચલ આસનવાળે થઈને નિત્ય ૧૦૮ વાર ઉપસર્ગહરતેત્રની ગણના કરે છે, તે માનવરાજને પગલે પગલે કાર્ય સિદ્ધિ થાય છે અને લક્ષમી ચંચલ હોવા છતાં તેને ત્યાં નિશ્ચલ થઈને રહે છે
शाकिन्यादिमयं नास्ति, न च राजमयं जने । षण्मासं ध्यायमानेऽस्मिन्नुपसर्गहरस्तचे ॥६॥
આ ઉપસર્ગહરસ્તવનું છ માસ ધ્યાન ધરતાં પુરુષને શાકિની આદિને, તેમજ રાજ્ય તરફને કઈ ભય થતું નથી. . प्रत्यक्षा यत्र नो देवा, न मन्त्रो न च सिद्धयः । उपसर्गहरस्यास्य, प्रभावा दृश्यते कलौ ॥७॥
જ્યાં આ કલિયુગમાં દેવે પ્રત્યક્ષ થતા નથી, મને
Page #365
--------------------------------------------------------------------------
________________
આપત્તિનિવારક અદ્દભુત સ્તંત્ર
૩૪૭
ફલદાયક થતા નથી અને સિદ્ધિઓ પ્રાપ્ત થતી નથી, ત્યાં પણ આ ઉપસર્ગહરસ્તેત્રને પ્રભાવ જોવામાં આવે છે.
प्राप्नोत्यपुत्रं सुतमयहीनं, श्रीदायते पत्तिरपीशतीह । दुःखी सुखी चाथ भवेन्न किं
किं त्वद्रूपचिन्तामणिचिन्तनेन ॥
જે પુત્રરહિત હોય તે પુત્ર પ્રાપ્ત કરે છે, જે લમીહીન હોય તે લક્ષમી પ્રાપ્ત કરે છે, જે પાયદળને સામાન્ય સિપાઈ હેય તે મોટા અધિકાર પર પહોંચે છે અને દુઃખી હેય તે સુખી થાય છે. હું સ્તવરાજ ! તારા જેવા ચિંતામણિના ચિંતનથી શું શું નથી થતું? તાત્પર્ય કે બધું જ થાય છે?
एकया गाथयाऽप्यस्य, स्तवस्य स्मृतमात्रया। शान्ति: स्यात् किं पुन: पूण, पञ्चगाथाप्रमाणकम् ॥९॥
આ સ્તવનની માત્ર એક ગાથા સ્મરવાથી જ શાંતિ થાય છે, તે પાંચ ગાથાપ્રમાણુ પૂરાં સ્તવનનું શું કહેવું?”
उपसर्गाः क्षय यान्ति, छिद्यन्ते विघ्नवल्लयः । मनः प्रसन्नतामेति, ध्यातेजस्मिन् स्तवपुङ्गवे ॥१०॥
“આ શ્રેષ્ઠ સ્તવનું ધ્યાન ધરવાથી ઉપસર્ગો ક્ષય પામે છે, વિનરૂપી વેલીઓ છેદાય છે અને મન પ્રસન્નતાને પામે છે.”
જે આ સ્તંત્રની રોજની ૧૦૮ ગણના ન થઈ શકે તે ૨૭ કે ૧૩ ની ગણના અવશ્ય કરવી.
Page #366
--------------------------------------------------------------------------
________________
૩૪૮
મત્રચિંતામણિ
પ્રકટાવીને, તેમજ જોઈએ. તે માટે
નાહી ધાઈને તથા ઘીના દીપક સુગંધી ધૂપ કરીને આ ગણુના કરવી પ્રાતઃકાળના સમય તથા પૂર્વ કે ઉત્તર દિશા ઉત્તમ છે. જો ઈ કારણસર પ્રાતઃકાલમાં ગણના ન થઈ શકે તે સૂતાં પહેલાં કરી લેવી જોઈએ.
આ સ્તાત્ર વધારે ગાથાનાં પણ મળે છે, પરંતુ મૂલ રચના પાંચ ગાથાની છે અને અમારા અનુભવ પણ આ પચગાથામય સ્તૂત્રને જ છે.
જેએ આ સ્વેત્રની નિયમિત ગણના કરે છે, તેમને કાર્ય ઉપસ્થિત થયે માત્ર ત્રણ વાર સ્મરણ કરવાથી પણ ઈચ્છિત લાભ થાય છે.
:
આ ‘મંત્રચિંતામણિ' ગ્રંથને ત્રીજો ખંડ અહીં પૂરા થયા અને તે સાથે ગ્રંથ પણ સમાપ્તિને પામ્યા.
Page #367
--------------------------------------------------------------------------
________________
પ્રમાણભૂત મંત્રસાહિત્ય મત્રચિંતામણિ ગ્રંથમાં જેને અનેકવાર ઉલ્લેખ આવેલ છે, તે—
મંત્રવિજ્ઞાન ગ્રંથ જે હજી સુધી તમે વસાવી લીધો ન હોય તે તરત વસાવી લેશે. પત્રકારોએ આ ગ્રંથને હાર્દિક સત્કાર કર્યો છે અને એની મૂલવણું પ્રમાણભૂત ભત્રસાહિત્ય તરીકે કરી છે. આ ગ્રંથ વિદ્યાભૂષણ ગણિતદિનમણિ શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ શાહની એક મનનીય કૃતિ છે.
આ ગ્રંથ છપાઈ, સુઘડતા, બાધણી તથા પૃષ્ઠસંખ્યામાં બરાબર આ ગ્રથ જેવો જ છે અને તેનું મૂલ્ય પણ તેના જેટલું જ એટલે રૂા. ૫૦ પૈસા છે. તેને રજી. પિસ્ટેજ ખર્ચ રૂ. ૧–ર૫ આવે છે.
આ ગ્રથ વૈદિક, પૌરાણિક, તાત્રિક, તેમજ જૈન મત્રસાહિત્યના ૬ જેટલા ગ્રંથને આધારે ઘણા પરિશ્રમપૂર્વક નિર્માણ કરવામા આવ્યા છે. તેમા ૩૫ જેટલા પ્રકરણો છે અને તે ભત્રનાં તમામ અને સુંદર પરિચય આપી મંત્રસિદ્ધિ ક્યારે થાય ? તેની સ્પષ્ટ સમજૂતી રજૂ કરે છે. ગુજરાતી ભાષામાં આ જાતને ગ્રથ આ પહેલે જ છે.
હવે ગણતરીની નકલે જ બાકી રહી છે, તેથી આજે જ તમારે ઓર્ડર મોકલી આપે. વી. પી થી મોકલવામાં આવે છે.
પ્રજ્ઞા પ્રકાશન મંદિર લધાભાઈ ગુણપત બીલ્ડીગ, ચીંચ બદર, મુંબઈ
Page #368
--------------------------------------------------------------------------
________________
હવે પછી પ્રકટ થશે-મંત્રશાસ્ત્રને એક અદ્દભુત ગ્રંથ
મંત્રદિવાકર
લેખક : વિદ્યાભૂઘણુ ગણિતદિનમણિ શતાવધાની
પંડિત શ્રી ધીરજલાલ શાહ ટૂંક સમયમાં અતિ લોકપ્રિય થઈ પડેલા મંત્રવિજ્ઞાન ગ્રંથની પૂતિ રૂપે મંત્રચિંતામણિ ગ્રંથ લખાયો અને તેની પૂતિ રૂપે મંત્રદિવાકર નામનો એક અતિ મનનીય ગ્રંથ તૈયાર થઈ રહ્યો છે. આ ગ્રંથ સને ૧૯૬૮ ના ડિસેમ્બર માસમાં પ્રકટ થશે.
આ ગ્રંથમાં અનેક જાતના અનુભવસિદ્ધ મંત્રપ્રયોગો રજૂ કરવામાં આવશે, જેમાં વિવિધ રોગ મટાડવાના, વિષ ઉતારવાના, લક્ષ્મી વધારવાના, જિત મેળવવાના તથા બીજા પણ એવા જ પ્રયોગેનો સમાવેશ થશે. ઉપરાંત કેટલાક મહત્ત્વના યંત્ર તથા તંત્રપ્રયોગ પણ આપવામાં આવશે કે જેના આધારે મનુષ્ય સુખ, સંપત્તિ, આરોગ્ય, યશ વગેરેની પ્રાપ્તિ કરી શકે અને અચિંત્ય કામે કરવાને શક્તિમાન થાય.
આ ગ્રંથની છપાઈ સુઘડતા, બાંધણી તથા પૃષ્ઠસંખ્યા મંત્રચિંતામણિ જેવી જ રહેશે અને મૂલ્ય પણ તેટલું જ રહેશે, અર્થાત રૂ. –૫૦ પૈસા રહેશે. તેનું રજી. પિસ્ટે જ ખર્ચ રૂા. ૧–૨૫ સમજવું.
અગાઉથી ઓર્ડર નોંધાવનાર પાસેથી રૂા. ૬–૧૫રૂા. ૧–૨૫ પિસ્ટેજના મળી કુલ રૂા. ૫૦ પૈસા લેવામાં આવશે, તે લવાજમની રકમ મોકલી ઓર્ડર નોંધાવી દેશે.
પ્રજ્ઞા પ્રકાશન મંદિર લધાભાઈ ગુણપત બીલ્ડીંગ, ચીંચ બંદર, મુંબઈ
Page #369
--------------------------------------------------------------------------
________________
સહુએ અવશ્ય સંઘરવા જેવા ગણિત સંબંધી ત્રણ સુંદર ગ્રંથ
જેમાં ગણિતની ગેબી સૃષ્ટિનો ભેદ સુંદર રીતે ખોલવામાં આવ્યો છે તથા અનેક પ્રકારના ચમત્કારિક પ્રગો અને ઉપયેગી બાબતને સંગ્રહ આપવામાં આવ્યો છે. વિશેષમાં બુદ્ધિને કસે તેવા વિશ્વભરના ચૂંટી કાઢેલા કોયડાઓને ઉત્તમ સંગ્રહ રજૂ કરવામા આવ્યો છે. પાએ તથા વિદ્વાનોએ તેની મુક્તકઠે પ્રશ સા કરેલી છે.
આ ગ્રંથની રચના જાણીતા લેખક તથા સુપ્રસિદ્ધ તત્વચિંતક વિરાભૂષણ
ગણિતદિનમણિ શતાવધાની પડિત
શ્રી ધીરજલાલ ટોકરશી શાહે ઘણું અનુભવ પછી સુગમ શૈલીમાં કરેલી છે.
આ સેટ રૂપિયા પંદરમાં જ મળે છે.
[પિસ્ટ જ જૂદું ]
તે આજે જ વસાવી લે. દરેક ગ્રંથનું છૂટક મૂલ્ય રૂપિયા પાંચ છે
પ્રાપ્તિસ્થાન : પ્રજ્ઞા પ્રકાશન મંદિર લધાભાઈ ગુણપત બીલ્ડીગ, ચીંચ બદર, મુંબઈ-૯ વિશેષ વિગત માટે હવે પછીનાં પૃષ્ઠ જુઓ.
ગુજરાત રાજ્યના શિક્ષણ ખાતા તરફથી આ પુસ્તકની અધ્યાપનમદિર, વાણિજ્ય મહાવિદ્યાલય, વિજ્ઞાન મહાવિદ્યાલયે અને પ્રૌઢે માટેના વાંચનાલયને માટે ખાસ ' ભલામણું થયેલી છે.
Page #370
--------------------------------------------------------------------------
________________
૧ ગણિત-ચમત્કાર સુધારા-વધારા સાથેની બીજી આવૃત્તિ, ઊંચા મેપલી ક પૃ. ૨૧૬, પાકું બાઈન્ડીંગ, મૂલ્ય રૂ. ૫૦૦, રજી. પિસ્ટેજ રૂ. ૧–૦૦. આ ગ્રંથમાં નીચેના પ્રકરણે આપવામાં આવ્યાં
ખંડ પહેલા ૧ આઠ અંકની કરામત ૨ નવ અંકની કરામત ૩ સંખ્યાઓનું બંધારણ ૪ ચમત્કારિક સંખ્યાઓ ૫ સંખ્યાના પીરામીડ ૬ સરવાળાની કેટલીક રીતે ૭ બાદબાકીને તાળા ૮ ગુણકારની વિરાટું શકિત
ગુણાકારની બે અનોખી રીતે ૧૦ ગુણાકારના કેટલાક પ્રયોગો ૧૧ ભાગાકારની વિશેષતા ૧૨ ભાગાકારની પૂતિ ૧૩ સર્વતોભદ્ર યંત્ર ૧૪ મનને ધારેલે આંક કહેનારાં ય ૧૫ સિદ્ધાકના ત્રણ પ્રયોગ ૧૬ ગંજીફાના ચાર પ્રયોગ ૧૭ દશ ચમત્કારિક પ્રયોગ ૧૮ અંક–વિનોદ
ખંડ બોજો ૧ ગણિતજ્ઞાનની પૂર્તિ કરનારા સે કેયડાઓ ૨ ઉત્તરે
આ પુસ્તક માટે વિદ્વાનોએ ઘણે ઊંચે અભિપ્રાય આપેલે
Page #371
--------------------------------------------------------------------------
________________
4
1
•
૨ ગણિત-રહસ્ય
ટૂંક સમયમાં જ બીજી આવૃત્તિ પ્રકટ થઈ છે. ઊંચા મેપલીથા
•
પૃ. ૨૨૪, પાકુ' બાઈન્ડી ગ. મૂલ્ય રૂ. ૫-૦૦, રજી. પોસ્ટેજના
૩. ૧-૦૦.
આ ગ્રંથમા નીચેના પ્રકરણા આપવામા આવ્યા છે
આમુખ
અકસ્થાન
શૂન્યનુ સામર્થ્ય
ગણિતની વિશિષ્ટ પ્રજ્ઞા
મેટી સખ્યા ચાદ રાખવાની રીત
આ કસ્મૃતિના એક વિશ્વક્ષણ પ્રયોગ
સખ્યાના ચમત્કાર પૈકી એકીના આકર્ષક પ્રયોગા
રૂમફરક સંખ્યાઓના સરવાળા ત્રણ ક્રમિક સંખ્યાઓનું શેષન
અજ્ઞાત સખ્યાનુ સાત સંખ્યામા પરિણમન ઉત્તરની અચૂક આગાહી હજાર વિકલ્પના એક જ ઉત્તર
ધારેલા પ્રશ્ન કહેવાની રીત પ્રકીણ પાચ પ્રયાગા
કોયડાઓ
ઉત્તરા
આ ગ્રંથની પ્રસ્તાવના ભારત સરકારના માહિતી અને કાશવાણી ખાતાના પ્રધાન શ્રીમાન કે, કે. શાહે લખેલી છે. ારતના નાયબ વડાપ્રધાન સન્માનનીય શ્રી મેરારજી દેસાઈ આદિ નેક મહાનુભાવાએ આ ગ્રંથ માટે ઊંચો અભિપ્રાય દર્શાવશો છે.
Page #372
--------------------------------------------------------------------------
________________
૩ ગણિત-સિદ્ધિ ઊંચા મેપલી કાગળ, પૃ. ૨૧૨, પાકું બાઈન્ડીંગ. મૂલ્ય રૂ. ૫-૦૦, રજી. પિસ્ટેજને ખર્ચ રૂ. ૧–૦૦.
આ ગ્રંથમાં નીચેનાં પ્રકરણે આપવામાં આવ્યાં છે – ૧ ઉપકમ ૨ દશન પાયો ૩ સરવાળાની પ્રાચીન અને આધુનિક પદ્ધતિ ૪ સરવાળામાં ઝડપ કેમ આવે ? ૫ સરવાળાની ટૂંકી અને સહેલી રીતે ૬ સરવાળાની ચકાસણું ૭ સરવાળાને એક સુંદર પ્રવેગ ૮ બાદબાકી અંગે કેટલુંક ૯ બાદબાકીના ત્રણ પ્રયોગ ૧૦ ગુણાકારની પ્રાથમિક ભૂમિકા ૧૧ ગુણાકારની ટૂંકી અને સહેલી રીતે-૧ ૧૨ મ મ » અ રીત૧૩
૦ ૦ ૦ રીત–૩ ૧૪ બહુ મોટો ગુણાકાર કરવાની સહેલી રીત ૧૫ ગુણાકાર અંગે વિશેષ ૧૬ ગુણકારની ચકાસણી ૧૭ ભાગાકારની મૂળ ભૂમિકા ૧૮ ભાગાકારની ટૂંકી અને સહેલી રીતે ૧૯ ભાગાકાર અંગે વિશેષ ૨૦ ભાગાકારને સંક્ષેપ અને ચકાસણું ૨૧ ગણિત અને ગણતરી
હિસાબમાં ઝડપ તથા એકસાઈ લાવવા માટે આ ગ્રંથ ઘણે જ ઉપયોગી છે.
Page #373
--------------------------------------------------------------------------
________________
પંડિત શ્રી ધીરજલાલ શાહ કૃત
સમરકલા અંગે શ્રી રમણલાલ વસંતલાલ દેસાઈને અભિપ્રાય
સામાન્ય જનતાને ચમત્કાર, મંત્રસિદ્ધિ કે ગપ્રક્રિયા લાગે એવી સ્મરણકક્ષાની શતાવધાનની કલા પાછળ શાસ્ત્રીય સિદ્ધતિ રહેલા છે, એમ જ્યારે શ્રી ધીરજલાલે અમને સમજાવ્યું, ત્યારે તેમની હત્યવિશુદ્ધિ માટે મને ખૂબ માન ઉત્પન્ન થયું. આપણા દેશમાં વિદ્યા–કલાને ગુપ્ત રાખવાની એક પ્રથા પડી ગઈ છે. કાં તો કલાકાર કલાર બને છે, કા કલાની આસપાસ ગૂઢ રહસ્યભર્યું વાતાવરણ ઉત્પન્ન કરી પોતાની મહત્તા વધારવા મથે છે. આને પરિણામે આપણે કેટલીક કલાઓ અને કેટલાક હુન્નરે બગડી ગયા અને નાશ પણુ પામ્યા. શ્રી ધીરજલાલે સ્મરણુકલાનું ઊડું અવગાહન કર્યું છે અને તેના પરિણામે તેઓ પોતાના ગુરુપદની મહત્તા ઠીક ઠક વધારી શકયા હતા, પરંતુ તેમણે તેમ ન કરતાં પિતાના અભ્યાસ અને પિતાની તપશ્ચર્યાનાં ફલ આ “સ્મરણકલા” નામના અપૂર્વ ગ્રંથમાં ગુજર્જર જનતા સમક્ષ ખુલ્લાં મૂકી દીધા છે અને સ્મરણકલની વિધવિધ કુચીઓ ગુજ૨ જનતાના હાથમાં મૂકી છે. આ ગ્રંથને ઠીક ઠીક વિચાર કરીને હું અપૂર્વ કહું છું. મને યાદ છે ત્યાં સુધી, સ્મરણકલા વિષે આવો કઈ ગ્રંથ ગુજરાતીમાં પ્રસિદ્ધ થયે નથી. મૂલ્ય રૂપિયા ૫=૦૦ રજી. પિસ્ટેજ ખર્ચ રૂા૧=૨૦
મુખ્ય પ્રાપ્તિસ્થાન : પ્રજ્ઞા પ્રકાશન મંદિર લધાભાઈ ગુણપત બીલ્ડીંગ, ચીંચબંદર, મુંબઈ-હ,
( વી. પી. થી મોકલવામા આવે છે.)
Page #374
--------------------------------------------------------------------------
________________
પૃષ્ઠ ૩૫૬ + ૨૦ = ૭૭૬ હવે પછી પ્રકટ થનાર ગ્રંથો
સંક૯૫સિદ્ધિ
યાને
ઉન્નતિ સાધવાની અદ્દભુત કલા લેખક: વિદ્યાભૂષણ શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ શાહ
સકશક્તિને વિકાસ કેમ કર તથા તેના દ્વારા જીવનનાં જુદાં જુદાં ક્ષેત્રોમાં ઉન્નતિ કેવી રીતે સાધવી? તેની સંપૂર્ણ સમજણ આપતે આ ગ્રંથ દરેક સુજ્ઞ સંસ્કારી મનુષ્ય અવશ્ય વાંચવો જોઈએ. તેનાથી જીવનની મનમાન્યો ઘાટ ઘડી શકાશે તથા આ જગતમાં એક સફલ મનુષ્ય તરીકેની કારકીર્દિ પ્રાપ્ત કરી વિજયડ કે વગાડી શકાશે
ઊંચા મેપલી કાગળ, લગભગ ૨૪૦ પૃષ્ઠ, પાકું પૂઠું, મૂલ ૫-૦૦. રજી. પિસ્ટેજ ખર્ચ રૂ. ૧–૨૦ પૈસા.
આ ગ્રંથ સને ૧૯૬૮ ના જુલાઈ માસમાં બહાર પડશે.
માનવમનની અજાયબીઓ લેખકઃ વિદ્યાભૂષણ શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ શાહ
માનવમન અનેક અજાયબીઓથી ભરેલું છે. તેના દ્વારા મનુષ્ય કેવાં અદ્દભુત કાર્યો કરી શકે છે તથા આ જગતમાં મહાન નામના મેળવવા ઉપરાંત મનગમતી લક્ષ્મી મેળવી શકે છે, તે આ ગ્રંથમાં અનેક દાખલા-દલીલ સાથે અનેખી શૈલિએ રજૂ કરવામાં આવ્યું છે. પ્રગતિને ચાહનાર દરેક મનુષ્ય આ ગ્રંથ અવશ્ય વાંચવો જ જોઈએ. તેનું પ્રકાશન સને ૧૯૬૮ ના ઓકટોબર કે નવેમ્બર માસમાં થશે.
ઊંચા મેપલીથો કાગળ, લગભગ ૩૫૦ પૃષ્ઠ, પાકું પૂ, મધ્ય રૂ. ૫૦. રજી. પટેજ ખર્ચ રૂ. ૧–૨૫ પૈસા.
પ્રજ્ઞા પ્રકાશન મંદિર લધાભાઈ ગુણપત બીલ્ડીંગ, ચીંચબંદર, મુંબઈ-૯,
Page #375
--------------------------------------------------------------------------
_