SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ જપવિધિ પ્રાતઃકાલમાં સૂર્યોદય થયા પછી તેની સામે બેસીને જપ કરવાની તક મળે છે, તેમજ આ સમય પણુ પ્રમાણમાં શાંત અને પવિત્ર હોય છે, તેથી તેની પસંદગી કરવી એગ્ય છે. જે પ્રાતઃકાલમાં સમય ન મળે તે રાત્રે સૂતાં પહેલાં કારને જપ કરે ઈષ્ટ છે. તેનાથી પણ ઘણે લાભ થવા સંભવે છે. તે અંગે મંત્રવિજ્ઞાન પૃ. ૧૭૨ પર આપેલ દાખલ ધ્યાનમાં રાખવા જેવું છે. જ પસંખ્યા - હવે જપની સંખ્યા પર આવીએ. સામવેદીય સંન્યાસેપનિષદ્દના બીજા અધ્યાયમાં કહ્યું છે કે यस्तु द्वादशसाहस्रं प्रणवं जपतेऽन्वहम् । तस्य द्वादशभिर्मासः परं ब्रह्म प्रकाशते ।। જે મનુષ્ય પ્રતિદિન પ્રણવને ૧૨૦૦૦ જપ કરે છે, તેને બાર મહિનામાં જ પરબ્રહ્મનાં દર્શન થાય છે.” ત્યાં એમ પણ કહ્યું છે કેसर्वेषामेव पापानां सङ्घाते समुपस्थिते । तारं द्वादशसाहस्रमभ्यसेच्छेदनं हि तत् ॥ • જે મનુષ્યનાં સર્વ પ્રકારનાં પાપને સમૂહ એકત્ર થઈ ગયો હોય (અને તેના વિનાશને અન્ય- કેઈ ઉપાય ન હેય તે) નિત્ય ૧૨૦૦૦ સંખ્યા પ્રમાણુ કારને જય કરવાથી તેનું છેદન થાય છે, એટલે કે તેને સંપૂર્ણ નાશ થઈ જાય છે.?
SR No.009148
Book TitleMantra Chintamani
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1967
Total Pages375
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy