SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ પુત્રપ્રાપ્તિ માટે સિદ્ધ પ્રયોગો ૩૩૯ આ પ્રયોગ ઘણુયે અનુભવેલે છે અને તેની અસરકારક્તા બાબત ખાતરી થતાં જ તે અહીં રજૂ કરવામાં આ છે. પુત્રરત્નની પ્રાપ્તિ થયા પછી પતિ પત્ની અને નીચે પ્રમાણે મંત્રજપ કરતા રહે देवकी सुत गोविन्द वासुदेव जगत्पते । रक्ष मे तनयं कृष्ण त्वामहं शरणं गतः।। અહીં પ્રસંગવશાત્ પુત્રપ્રાપ્તિ અંગેના બે અનુભૂત પ્રાગે પણ રજૂ કરીએ છીએ. જેને સંતાન ન થતાં હોય એવી સ્ત્રીએ પલાશ એટલે ખાખરાના વૃક્ષનું એક પાંદડું કેઈ ગર્ભવતી સ્ત્રીના સ્તનના દૂધમાં વાટીને તુસમયે ચોથા દિવસે તેનું પાન કરવું. આ પ્રયોગ એક સપ્તાહ સુધી ચાલુ રાખે. એ વખતે સીએ તથા તેના પતિએ આનંદમાં રહેવું. શેક, ઉદ્વેગ, ચિંતા આદિ કરવા નહિ. પછી પતિને સંગ કરતાં એ સ્ત્રી ગર્ભવતી થશે અને તેને પુત્ર જન્મશે. આ ઔષધનું સેવન કરતી વખતે બહુ તીખાં, ખારાં તથા ખાટા પદાર્થોને ત્યાગ કરે અને દૂધ, ચેખા, મગની દાળ આદિ હલકે ખેરાક લે તથા ઈષ્ટમંત્રનો જપ કરતાં રહેવું. ' બીજા પ્રયોગ અનુસાર તરતની વિયાએલી ગાયના ધમાં નાગકેશરનું ચૂર્ણ મેળવી તેનું સાત દિવસ સુધી સેવન કરવું. ઔષધ સેવન કર્યા પછી દૂધ અને ઘી વાપરવા. પછી
SR No.009148
Book TitleMantra Chintamani
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1967
Total Pages375
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy